________________
શ્રીમદ્ રાજચંદ્ર
ભાવજીવ એટલે આત્માના ઉપયાગ જે પદાર્થમાં તાદાત્મ્યરૂપે પરિણમે તે રૂપ આત્મા કહીએ. જેમ ટાપી જોઈ, તેમાં ભાવજીવની બુદ્ધિ તાદાત્મ્યપણે પિરણમે તે ટાપી આત્મા કહીએ. જેમ નદીનું પાણી તે દ્રવ્ય આત્મા છે. તેમાં ક્ષાર, ગંધકનાખીએ તે ગધકનુ પાણી કહેવાય. લૂણ નાખીએ તે લૂણનું પાણી કહેવાય. જે પદાર્થના સોંગ થાય તે પદાર્થરૂપ પાણી કહેવાય. તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદાત્મ્યપણુ' થયે, તે જ આત્મા તે પદાર્થ રૂપ થાય. તેને કર્માંબધની અન’ત વણા ખધાય છે, અને તે અનત સ`સાર રઝળે છે. પેાતાના ઉપયાગમાં, સ્વભાવમાં આત્મા રહે તેા કર્મ બંધ થતા નથી.
૪૪
પાંચ‘દ્રિયાનેા પાતપેાતાના સ્વભાવ છે. ચક્ષુને દેખવાના સ્વભાવ છે. તે દેખે છે. કાનને સાંભળવાને સ્વભાવ છે તે સાંભળે છે, જીભના સ્વાદ રસ લેવાના સ્વભાવ છે તે ખાટા ખારા સ્વાદ લે છે. શરીર. સ્પર્શના સ્વભાવ પશ કરવાના છે તે સ્પર્શે છે. એમ પ્રત્યેક ઇન્દ્રિય ખેતપેાતાના સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માના ઉપયાગ તે રૂપ થઈ, તાદાત્મ્યરૂપ થઇ તેમાં હર્ષી વિષાદ કરે નહી. તે કમ 'ધ થાય નહીં. ઇન્દ્રિયરૂપ આત્મા થાયતે। કમ બંધના હેતુ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org