________________
ઉપઢે છાયા
૧૪૧
નરસિંહ મહેતા કહે છે કે અનાદિકાળથી આમ ને આમ ચાલતાં કાળ ગયા, પણ નિવેડા આન્યા નહીં; કેમકે અનાદિકાળથી ચાલતાં પણ માર્ગ હાથ આવ્યે નહી. જો આ માર્ગ જ હાય તા હજી સુધી કાંઈંચે હાથમાં આવ્યું નહી' એમ અને નહીં. માર્ગ જુદા જ હાવા જોઈ એ.
તૃષ્ણા કેમ થટે? લૌકિક ભાવમાં મેાટાઈ મૂકી દે તે હું ઘર-કુટુંબ આદિને મારે શુ કરવુ છે? લૌકિકમાં ગમે તેમ હોય, પણ મારે તા માટાઈ મૂકી ગમે તે પ્રકારે તૃષ્ણા ઘટે તેમ કરવું છે. ' એમ વિચારે તે તૃષ્ણા ઘટે,
"
માળી પડે.
તપનુ' અભિમાન કેમ ઘટે? ત્યાગ કરવા તેના ઉપચાગ રાખવાથી મને આ અભિમાન કેમ થાય છે ?’ એમ રાજ વિચારતાં વિચારતાં અભિમાન માળું પડશે,
જ્ઞાની કહે છે તે કુચીરૂપી જ્ઞાન વિચારે, તે અજ્ઞાનરૂપી તાળું ઊંઘડી જાય; કેટલાંય તાળાં ઊંઘડી જાય કૂંચી હેાય તે તાળું ઊઘડે; બાકી પહાણા માટે તાતાળુ ભાંગી જાય.
‘ કલ્યાણ શું હશે ?' એવા જીવને ભામે છે. તે કાંઈ હાથી—ઘેાડા નથી. જીવને આવી ભ્રાંતિને લીધે
૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org