________________
ઉપદેશછાયા
આશાતનાનું કારણ અર્થાત્ અધેાગતિનું કારણ થાય - માટે તેમ કરવુ' નહી”.
+4
સત્સંગ થયા છે તેને શે! પરમાથ ? સત્સંગ થયે હાય તે જીવની કેવી દશા થવી જોઈએ ? તે ધ્યાનમાં લેવું. પાંચ વરસને સત્સંગ થયા છે તે તે સત્સંગનું ફળ જરૂરે થવું જોઈએ અને જીવે તે પ્રમાણે વર્તવુ... જોઇએ. એ વન જીવે પેાતાના કલ્યાણના અથે જ કરવું” પણ લેાકાને દેખાડવા અર્થે નહીં. જીવના વર્તનથી લેાકેામાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કાઈ સત્પુરુષ છે. અને તે સત્પુરુષના સમાગમનુ, સત્સંગનુ આ ફળ છે તેથી જરૂર તે સત્સંગ છે એમાં સદેહ નહીં,
વારવાર આધ સાંભળવાની ઇચ્છા રાખવા કરતાં સત્પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઇચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે એધ થયા છે તે સ્મરણમાં રાખીને. વિચારાય તે અત્યંત કલ્યાણકારક છે.
[ ૬૪૩–૩ ]
४
રાળજ, શ્રાવણ વદ ૩, ૧૯૫૨:
ભક્તિ એ ક્ષત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છ ંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યુ જવાય; અન્ય વિપ્। મટે. આવા એ ભક્તિમાગ શ્રેષ્ઠ છે.
પ્ર૦ઃ—આમાં કાણે અનુભવ્યે કહેવાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org