________________
o
શ્રીમદ્ રાજચંદ્ર સદ્દગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યકત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વ પણું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઈચ્છા, કામના સદાય રાખવી.
કદી પણ દંભ પણ કે અહંકારપણે આચરણ કરવાનું જરાય મનમાં લાવવું નહીં કહેવું ઘટે ત્યાં કહેવું પણ સહજ સ્વભાવે કહેવું. મંદપણે કહેવું નહીં તેમ આકેશથી કહેવું નહીં માત્ર સહજ સ્વભાવે શાંતિપૂર્વક કહેવું.
સદુવ્રત આચરવામાં શૂરાતન રહે તેમ કરવું, મંદ પરિણામ થાય તેમ કરવું નહીં. જે જે આગાર બતાવ્યા છે તે ધ્યાનમાં રાખવા પણ ભેગવવાની બુદ્ધિએ. ભેગવવા નહીં,
સપુરુષ પ્રત્યે તેત્રીસ આશાતનાદિક ટાળવાનું બતાવ્યું છે તે વિચાર આશાતના કરવાની બુદ્ધિએ. આશાતના કરવી નહીં. સત્સંગ થયે છે તે સત્સંગનું ફળ થવું જોઈએ. કઈ પણ અગ્ય આચરણ થાય. અથવા અગ્ય વત સેવાય તે સત્સંગનું ફળ નહીંસત્સંગ થયેચા જીવથી તેમ વર્તાય નહીં, તેમ વર્તે તે લોકોને નિંદવાનું કારણ થાય, તેમ તેથી પુરુષની નિંદ કરે અને પુરુષની નિંદા આપણી નિમિત્તે થાય એ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org