________________
ઉપદેશછાયા
૨૭ સાસ્વાદન સમક્તિ ” એટલે વસી ગયેલું સમક્તિ, અર્થાત જે પરીક્ષા થયેલી તેને આવરણ આવી જાય તે પણ મિથ્યાત્વ અને સમક્તિની કિંમત તેને જુદી ને જુદી લાગે, જેમ છાશમાંથી માખણ લેવી કાઢી લીધું, ને પાછું છાશમાં નાખ્યું. માખણને છાશ પ્રથમ જેવાં એકમેક હતાં તેવાં એકમેક પછી થાય નહીં, તેમ. મિથ્યાત્વની સાથે એકમેક થાય નહીં. હીરામણિની. કિંમત થઈ છે, પણ કાચની મણિ આવે ત્યારે હીરામણિ સાક્ષાત્ અનુભવમાં આવે તે દૃષ્ટાંત પણ અત્રે ઘટે છે;
નિથ ગુરુ એટલે પિસારહિત ગુરુ નહીં, પણ જેની ગ્રંથિ છેદાઈ છે એવા ગુરુ સદ્ગુરુની ઓળખાણ થાય ત્યારે વ્યવહારથી ગ્રંથિ છેદવાને ઉપાય છે. જેમ, એક માણસે કાચની મણિ લઈ ધાર્યું કે, “મારી પાસે સાચી મણિ છે. આવી કયાંય પ્રાપ્ત થતી નથી. પછી તેણે એક વિચારવાન પાસે જઈ કહ્યું, “મારી મણિ સાચી છે.” પછી તે વિચારવાને તેથી સારી, તેથી સારી. એમ વધતી. વધતી કિંમતની મણિ બતાવીને કહ્યું કે જે ફેર લાગે છે? બરાબર જેજે, ત્યારે તેણે કહ્યું “હા ફેર લાગે છે. પછી તે વિચારવાને ગુમર બતાવીને કહ્યું જે તારા જેવી તે હજારે મળે છે. આખું ઝુમર બતાવ્યા પછી સાચી મણિ બતાવી ત્યારે તેને તેની બરોબર કિંમત થઈ; પછી. જૂઠી જૂઠીને જૂઠી જાણ મૂકી દીધી. પછી કઈક સંગ મળવાથી. તેણે કહ્યું કે તે આ મણિ જે સાચી જાણી છે એવી તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org