________________
પશિયા
હૃદય છે એમ કહે “ઉદય ઉદય' કહ્યા કરે, પણ કાંઈ કુવામાં પડતું નથી. ગાડામાં બેઠે હોય, અને ઘાંચ, આવે તે સાચવી સંભાળીને ચાલે. તે વખતે ઉદય ભૂલી જાય અર્થાત પિતાની શિથિલતા હોય તેને બદલે ઉદયને દેષ કાઢે છે, એમ અજ્ઞાનીની વતન છે.
પ્તિ અને લોકેત્તર ખુલાસે જુદે હેય છે. ઉદયને દોષ કાઢવો એ લૌકિક ખુલાસો છે. અનાદિકાળનાં કર્મો બે ઘડીમાં નાશ પામે છે, માટે કમને દોષ કાઢવે. નહીં. આત્માને નિદવે. ધર્મ કરવાની વાત આવે ત્યારે પૂર્વકના દેષની વાત આગળ કરે છે. ધર્મને આગળ કરે તેને ધર્મ નીપજે કમને આગળ કરે તેને કમ આડા આવે માટે પુરુષાર્થ કરવો શ્રેષ્ઠ છે. પુરુષાર્થ પહેલે કરે. મિથ્યાત્વ, પ્રમાદ, અશુભગ મૂકવા.
પહેલું તપ નહીં, પણ મિથ્યાત્વ અને પ્રમાદને પહેલાં ત્યાગવા જોઈએ. સર્વનાં પરિણામ પ્રમાણે શુદ્ધતા, અશુદ્ધતા છે. કમ ટાળયા વગર ટળવાનાં નથી. તેટલા માટે જ જ્ઞાનીઓએ શાસ્ત્રો વર્ણવ્યાં છે. શિથિલ થવાને સાધને બતાવ્યા નથી. પરિણામ ઉંચા આવવાં જોઈએ. કમ ઉદય આવશે એવું મનમાં રહે તે કર્મ ઉદયમાં આવે ! બાકી પુરુષાર્થ કરે, તે તે કર્મ ટળી જાય. ઉપકાર થાય તે જ લક્ષ રાખો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org