________________
[ ૬૪૩–૨ ]
ઉપદેશાયા
૨ કાવિઠા, શ્રાવણ વદ ૩, ૧૯૫૨
:
પ્ર॰ :—કેવલજ્ઞાનીએ સિદ્ધાંતા પ્રરૂપ્યા તે પરશાસ્ત્રમાં કહ્યું છે કે કેવળ
ઉપયાગ ’ કે ‘ સ્વઉપયોગ જ્ઞાની સ્વઉપાગમાં જ વર્તે.
૩.
ઉ॰ :-તીથ કર કોઇને ઉપદેશ દે તેથી કરી કાંઈ ‘પરઉપયેગ’ કહેવાય નહી.. પરઉપયાગ' તેને કહેવાય કે જે ઉપદેશ દેતાં રતિ, અતિ, હષ, અહંકાર થતાં હાય. જ્ઞાનીપુરુષને તા તાદાત્મ્યસમ ધ હેતેા નથી જેથી ઉપદેશ દેતાં રતિ, અતિ ન થાય. રતિ, અતિ થાય તે ‘ પરઉપયોગ ' કહેવાય. જો એમ હાય તા કેવલી લેાકાલાક જાણે છે, દેખે છે તે પણ પરઉપયેાગ કહેવાય. પણ તેમ નથી, કારણ તેને વિષે રતિપણું અરતિપણું નથી.
Jain Educationa International
તે
સિદ્ધાંતના માંધા વિષે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચને અસત્ છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસત્ કહેા છે, તે શાસ્ત્રથી જ પ્રથમ તે તમે જીવ, અજીવ એવુ કહેતાં શીખ્યા છે; અર્થાત્ તે જ શાસ્ત્રાને આધારે જ તમે જે કાંઇ જાણા છે તે જાણ્યુ છે; તા પછી તેને અસત્ કહેવાં તે ઉપકારને બદલે દોષ કરવા ખરાખર ગણાય. વળી શાસ્રના લખનારાઓ પણ વિચારવાન તેથી તે સિદ્ધાંત હતાં; વિષે જાણતા હતા. મહાવીરસ્વામી પછી ઘણું વધે લખાણાં છે માટે અસત કહેવાં તે દોષ ગણાય.
For Personal and Private Use Only
www.jainelibrary.org