________________
૧૩૪
શ્રીમદ રાજચંદ્ર શ્રાવક કેને કહેવા? જેને સંતેષ આવ્યું હોય કષાય પાતળી પડ્યા હોય; માંહીથી ગુણ આવ્યા હોય; સાચો સંગ મળ્યું હોય તેને શ્રાવક કહેવા. આવા જીવને બંધ લાગે, તે બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચે સંગ મળે તે પુણ્યને જોગ છે.
જીવે અવિચારથી ભૂલ્યા છે; જરા કઈ કહે કે તરત ખોટું લાગે પણ વિચારે નહીં કે મારે શું ? તે કહેશે તે તેને કર્મ બંધાશે. શું તારે તારી ગતિ બગાડવી છે? કોધ કરી નવું સામું બેલે તે તું પિતે જ ભૂલ્ય. ક્રોધ કરે તે જ ભૂડે છે. આ ઉપર સન્યાસીને ચાંડાળનું ષ્ટાંત છે.
સસરા વહને દષ્ટાંતે સામાયિક સમતાને કહેવાય. જીવ અહંકાર કરી બાહ્મક્રિયા કરે છે; અહંકારથી માયા ખર્ચે છે; તે માઠી ગતિના કારણે છે. સાચા સંગ વગર આ દેષ ઘટે નહીં.
જીવને પિતાને ડાહ્યા કહેવરાવવું વધુ ગમે છે. વગર બોલાવ્યું ડહાપણ કરી મેટાઈ લે છે. જે જીવને વિચાર નહિ તેને છૂટવાને આરો નહીં, જે વિચાર કરે. અને સાચા માર્ગે ચાલે તે છૂટવાને આરે આવે.
બાહુબલીજીના દષ્ટાંતે અહંકારથી, માનથી કૈવલ્ય પ્રગટ થતું નથી. તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મેટાનાનાની કલ્પના છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org