________________
ઉપદેશછાયા
૧૦૭૪ ટુંઢિયાના ઘરમશી નામના મુનિએ એની ટીકા કરી છે. પિતે તર્યા નથી, ને બીજાને તારે છે એનો અર્થ આંધળે માર્ગ બતાવે તે છે અસગરુઓ આવાં ખોટાં. આંલંબન દે છે.
“જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું “ એમ વિચારવું. ધ્યાવનું નિર્મળ, અત્યંત નિર્મળ, પરમશુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે “આત્મા” છે. જે સર્વને જાણે છે તે “આત્મા” છે જે સર્વ ભાવને પ્રકાશે છે તે તે “આત્મા” છે. અવ્યા. બાધ સમાધિસ્વરૂપ “આત્મા” છે.
“આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. અનુત્પન્ન અને અમિલનસ્વરૂપ હેવાથી આત્મા નિત્ય છે.” બ્રાતિપણે
પરભાવને કર્તા છે.” તેના “ફળને ભક્તા છે;” ભાન થયે “સ્વભાવપરિણામી છે.” સર્વથા સ્વભાવપરિણામ તે. મેક્ષ છે.” સદ્ગુરુ, સત્સંગ, સશાસ્ત્ર, સવિચાર અને. સંયમાદિ તેનાં “સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચા છે, અત્યંત સાચાં છે કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. બ્રાતિ પણે આત્મા પરભાવને કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કમ સફળ હોવાથી તે શુભાશુભકર્મ આમા ભેગવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org