________________
ઉપદેશછાયા
૧૫
નથી, તેમ તુચ્છભાવ આવત્રાથી ઇન્દ્રિયેાના વિષયામાં લુબ્ધતા થતી નથી. પાંચ ઈન્દ્રિયામાં જિન્હાઈન્દ્રિય વશ કરવાથી માકીની ચાર ઇન્દ્રિયા સહેજે વશ થાય છે.
જ્ઞાની પુરુષને શિષ્યે પ્રશ્ન પૂછ્યું, ‘ખાર ઉપાંગ તા બહુ ગહન છે; અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી; માટે ખર ઉપાંગના સાર જ બતાવા કે જે પ્રમાણે વતું તે મારું કલ્યાણ થાય.' સદ્ગુરુએ ઉત્તર આપ્યા, ખાર ઉપાંગને સાર તમને કહીએ છીએ કે વૃત્તિને ક્ષય કરવી.’ આ વૃત્તિએ એ પ્રકારની કહી: એક બાહ્ય અને બીજી અત્ર બાહ્યવૃત્તિ એટલે આત્માથી અહાર વવું તે. આત્માની અંદર પરિણમવુ. તેમાં શમાવું; તે અંતરવૃત્તિ, પદાર્થાંનુ તુચ્છપણું' ભાસ્યમાન થયું હાય તે। અંતરવૃત્તિ રહે, જેમ અલ્પ કિમતને એવા જે માટીને ઘડો તે ફૂટી ગયા અનેપછી તેને ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષેાભ પામતી નથી. કારણ કે તેમાં તુચ્છપણું સમજાયુ' છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાનછે. જ્ઞાનીને એક રૂપિયાથી માંડી સુવણૅ ઈત્યાદિક પદાર્થ માંસાવ માટીપણું જ ભાસે છે.
-
સ્ત્રી એ હાડમાંસતું પૂતળુ છે એમ સ્પષ્ટ જાણ્યુ છે તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષેાભ પામતી નથી; તે પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારા દેવાંગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org