________________
ઉપદેશછાયા સપુરુષને જેગ મળ દુર્લભ છે, તેમાં હાલમાં તે વિશેષ દુર્લભ જોવામાં આવે છે; ઘણું કરી પૂર્વના સંસ્કારી જીવ જેવામાં આવતા નથી, ઘણા જીમાં કેઈક ખરે મુમુક્ષુ, જિજ્ઞાસુ જેવામાં આવે છે, બાકી તે ત્રણ પ્રકારના છ જેવામાં આવે છે, જે બાહ્યદષ્ટિવાળા છે –
(૧) “ક્રિયા કરવી નહીં; ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય; બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. જેથી ચાર ગતિ રઝળવાનું માટે તે ખરું.' એમ કહી સદાચરણ, પુણ્યના હેતુ જાણ કરતા નથી અને પાપનાં કારણે સેવતાં અટક્તા નથી. આ પ્રકારના જીએ કાંઈ કરવું જ નહિ, અને મેટી મોટી વાત કરવી એટલું જ છે. આ જીવને “અજ્ઞાનવાદી” તરીકે મૂકી શકાય
(૨) “એકાંતક્રિયા કરવી તેથી જ કલ્યાણ થશે, એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્રહ મૂકતા નથી, આવા જીને “કિયાવાદી” અથવા ક્રિયાજડ” ગણવા. કિયા જડને આત્માને લક્ષ હાય નહીં.
(૩) “અમને આત્મજ્ઞાન છે. આત્માને જાતિ હાય જ નહીં; આત્મા કર્તાય નથી; ને જોક્તાય નથી; માટે કાંઈ નથી.” આવું બેલનારાઓ “શુષ્ક અધ્યાત્મી, પિલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતાં અટકે નહીં. - આવા ત્રણ પ્રકારના જ હાલમાં જોવામાં આવે છે. જીવે જે કાંઈ કરવાનું છે તે આત્માના ઉપકાર અર્થે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org