________________
૮૮
શ્રીમદ્ રાજચંદ્ર વિતે તે જ્ઞાન થાય. સમજયા વિના રસ્તે ભારે વિકટ છે. હીરો કાઢવા માટે ખાણ ખોદવી તે મહેનત છે, પણ હીરો લે તેમાં મહેનત નથી. તે જ પ્રમાણે આત્માસંબંધી સમજણ આવવી દુર્લભ છે; નહીં તે આત્મા કંઈ દૂર નથી. ભાન નથી તેથી દૂર લાગે છે. જીવને કલ્યાણ કરવું, ન કરવું તેનું ભાન નથી; પણ પિતાપણું રાખવું છે.
થે ગુણસ્થાનકે ગ્રંથિભેદ થાય. અગિયારમાંથી પડે છે તેને “ઉપશમસમ્યફ ત્વ” કહેવાય. લેભા ચારિત્રને પાડનાર છે. ચોથે ગુણસ્થાનકે ઉપશમ અને ક્ષાયિક બને હેય. ઉપશમ એટલે સત્તામાં આવરણનું રહેવું. કલ્યાણનાં ખરેખરાં કારણે જીવને ધાર્યામાં નથી. જે શાસ્ત્રો વૃત્તિને સંક્ષેપે નહીં, વૃત્તિને સંકેચે નહીં પરંતુ વધારે તેવાં શાસ્ત્રોમાં ન્યાય કયાંથી હોય?
વ્રત આપનાર અને વ્રત લેનારે બન્નેએ વિચાર તથા ઉપગ રાખવા. ઉપગ રાખે નહી, ને ભાર રાખે તે નિકાચિતકર્મ બંધાય. “ઓછું કરવું ” પરિગ્રહમર્યાદા કરવી એમ જેના મનમાં હોય તે શિથિલ કમ બાધે. પાપ કર્યો કાંઈ મુક્તિ હોય નહીં. એક વ્રત માત્ર લઈ અજ્ઞાનને કાઢવા ઈચ્છે છે તેવાને અજ્ઞાન કહે છે કે તારાં કંઈક ચારિત્ર હું ખાઈ ગયો છું તેમાં તે શું મોટી વાત છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org