________________
ઉપદેશછાયા - ૭૭ [૬૪૩-૮] ૯ વડવા, ભાદ્રપદ સુદ ૧૩, શનિ, ૧૯૫૨
શ્રી વલ્લભાચાર્ય કહે છે કે શ્રીકૃષ્ણ ગેપી સાથે વર્તતા હતા, તે જાણુને ભક્તિ કરે. એગી જાણીને તે આખું જગત ભક્તિ કરે છે પણ ગ્રહસ્થાશ્રમમાં ગદશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. ગ્રહસ્થાશ્રમમાં પુરુષ રહે છે તેને ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે. ગદશાને ચિત્રપટ જોઈ આખા જગતને વેરાગ્યની પ્રતીતિ થાય પણ ગ્રહસ્થાશ્રમમાં રહેતા છતાં ત્યાગ વૈરાગ્ય યોગદશા જેવાં રહે છે એ કેવી અદ્ભુત દશા છે ! યુગમાં જે વૈરાગ્ય રહે તે અખંડ. વૈરાગ્ય સપુરુષ ગ્રહસ્થાશ્રમમાં રાખે છે. તે અદભુત વૈરાગ્ય જે મુમુક્ષુને વૈરાગ્ય, ભક્તિ થવાનું નિમિત્ત બને છે લોકિક દૃષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી.
પુરુષાર્થ કરવાનું, અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી. તે તે લોકો ભૂલી જ ગયા છે.
માણસે વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તેમ મુમુક્ષુ જીવે આટલે આટલે ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી, તે એક આશ્ચર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય? સત પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અભુત દશા છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સપુરુષની પ્રશસ્ત છે. બધા જેગ પૂજવા ચેચ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org