________________
ઉપદેશછાયા
- ઉપગ જીવ વગર હાય નહીં. જડ અને ચેતન એ બનેમાં પરિણામ હોય છે. દેહધારી જીવમાં અધ્યનવસાય વર્તાય, સંકલ્પ વિકલ્પ ઉભા થાય પણ જ્ઞાનથી નિવિકલ્પપણું થાય. અધ્યયવસાયને ક્ષય જ્ઞાનથી થાય છે. ધ્યાનને હેતુ એ જ છે, ઉપયોગ વર્તતે હવે જોઈએ.
ધર્મધ્યાન, શુકલધ્યાન ઉત્તમ કહેવાય. આd, રૌદ્ર, એ ધ્યાન માઠાં કહેવાય. બહાર ઉપાધિ એ જ અધ્યવસાય. ઉત્તમ વેશ્યા હોય તે ધ્યાન કહેવાય; અને આત્મા સમ્યક્ પરિણામ પામે.
માણેકદાસજી એક વેદાંતી હતા. તેઓએ એક ગ્રંથમાં મેક્ષ કરતાં સસંગ વધારે યથાર્થ ગણ્યા છે. કહ્યું છે કે,
નિજઈદનસે ના મિલે, હે વૈકુંઠ ધામ, સંતકૃપાસે પાઈએ, સે હરિ સબસે ઠામ.”
જૈનમાર્ગમાં ઘણા ફાંટા પડી ગયા છે. લોકાશાને થયાં સુમારે ચાર વર્ષ થયાં છે. પણ તે ઢંઢિયા સંપ્રદાયમાં પાંચ ગ્રંથ પણ રચાયા નથી. ને વેદાંતમાં દશ હજાર જેટલા ગ્રંથ થયા છે. ચારસો વર્ષમાં બુદ્ધિ હોય તે છાની ના રહે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org