________________
શ્રીમદ્ રાજચંદ્ર કેઈ લીલેરી મેળતું હોય તે અમારાથી તે જોઈ શકાય નહીં તેમ આત્મા ઉજજવળતા પામે તે ઘણી જ અનુકંપાબુદ્ધિ વર્તે છે.
- જ્ઞાનમાં સવળું ભાસે; અવળું ન ભાસે. જ્ઞાની મેહને પિસવા દેતા નથી. તેઓને જાગૃત ઉપયોગ હોય છે. જ્ઞાનીનાં જેવાં પરિણામ વતે તેવું કાર્ય જ્ઞાનીને થાય, અજ્ઞાનીને વર્તે તેવું અજ્ઞાનીને થાય. જ્ઞાનીનું ચાલવું સવળું, બોલવું સવળું, અને બધું જ સવળું હોય છે. અજ્ઞાનીનું બધું અવળું જ હોય છે; વર્તનના વિકલ્પ હોય છે.
મેક્ષને ઉપાય છે. એ ઘભાવે ખબર હશે, વિચારભાવે પ્રતીતિ આવશે.
અજ્ઞાની પિોતે દરિદ્રી છે. જ્ઞાનીની આજ્ઞાથી કામ ધાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તે મેક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનારા છે. સમક્તિ આવ્યા પછી આત્મા સમાધિ પામશે, કેમકે સાચે થયે છે.
પ્ર. –જ્ઞાનથી કમ નિજરે ખરાં?
ઉ૦ –સાર જાણ તે જ્ઞાન, સાર ન જાણો તે અજ્ઞાન. કંઈ પણ પાપથી આપણે નિવતી એ, અથવા કલ્યાણમાં પ્રવતીએ તે જ્ઞાન. પરમાર્થ સમજીને કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org