________________
૧૦૦
શ્રીમદ્ રાજચંદ્ર
આજે ભક્તતેલ કાઢવું છે. તમે બધા ઘણા દિવસ થયાં શાને માલમસાલા ખાએ છે તે આજે રાજાનું આટલું કામ તમારે કરવુ' જોઈ એ. ઘાણીમાં ઘાલી તેલ કાઢવાનું સાંભળ્યું કે બધા ભક્તોએ તા ભાગવા માંડ્યું; અને નાસી ગયા. એક સાચા ભક્ત હતા તેણે વિચાર કર્યો કે રાજાનું નિમક, લૂણ ખાધું છે તેા તેના પ્રત્યે નિમહરામ કેમ થવાય? રાજાએ પરમાથ જાણી અન્ન દીધુ છે; માટે રાજા ગમે તેમ કરે તેમ કરવા દેવું. આમ વિચારી ઘાણી પાસે જઈ કહ્યું કે “તમારે ભક્તતેલ’ કાઢવુ હોય તે કાઢો. '' પછી પ્રધાને રાજાને કહ્યું: “ જુએ, તમે બધા ભક્તોની સેવા કરતા હતા; પણ સાચાખેાટાની પરીક્ષા નહાતી ” જુઓ, આ રીતે સાચા જીવા તા વિરલા જ હાય; અને તેવા વિરલ સાચા સદ્દગુરુની ભક્તિ શ્રેયસ્કર છે. સાચા સદ્ગુરુની ભક્તિ મન, વચન અને કાયાએ કરવી.
એક વાત સમજાય નહીં ત્યાં સુધી ખીજી વાત સાંભળવી શુ કામની ? એક વાર સાંભળ્યુ તે સમજાય નહિ ત્યાં સુધી બીજી વાર સાંભળવું નહી. સાંભળેલુ* ભૂલવુ* નહીં, એક વાર જગ્યા તે પચ્યા વગર ખીજું ખાવુ. નહી તેની પેઠે. તપ વગેરે કરવાં તે કાંઇ મહાભારત વાત નથી; માટે તપ કરનારે અહંકાર કરવા નહીં, તપ એ નાનામાં નાના ભાગ છે. ભૂખે મરવુ' ને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અતઃકરણથાય ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org