________________
ઉપદેશછાયા
પ૩
બાપ પિતે પચાસ વર્ષને હોય. અને તેને છોકરો વિશ વર્ષને મરી જાય તે તે બાપ તેની પાસેના જે દાગીના હોય તે કાઢી લે છે ! પુત્રના દેહાંતણે જે રાગ્ય હતું તે સ્મશાન વૈરાગ્ય હતે.
કંઈ પણ પદાર્થ બીજાને આપવાની મુનિને ભગવાને આજ્ઞા આપી નથી. દેહને ધર્મ સાધન ગણી તેને નિભાવવા માટે જે કાંઈ આજ્ઞા આપી છે તે આપી છે; બાકી બીજાને કંઈ પણ આપવાની ભગવાને આજ્ઞા આપી નથી. આજ્ઞા આપી હેત તે પરિગ્રહ વધત, અને તેથી કરી અનુક્રમે અન્ન, પાણી વગેરે લાવીને કુટુંબ બનું અથવા બીજાનું પિષણ કરીને દાનેશ્વરી થાત, માટે મુનિએ વિચારવું કે તીર્થકરે જે કાંઈ રાખવાની આજ્ઞા આપી છે તે માત્ર તારા પિતાને માટે, અને તે પણ લૌકિક દષ્ટિ મુકાવી સંયમમાં જોડવાને આપી છે, | મુનિ ગૃહસ્થને ત્યાંથી એક સેય લાવ્યા હોય અને તે ખવાઈ જવાના કારણથી પણ પાછી ન આપે તે તેણે ત્રણ ઉપવાસ કરવા એવી જ્ઞાની પુરુષએ આજ્ઞા કરી છે, તેનું કારણ એ છે કે તે ઉપયોગશૂન્ય રહ્યો. જે એટલે બધે જે ન મૂક્યું હતું, તે બીજી વસ્તુઓ લાવવાનું મન થાત; અને કાળે કરી પરિગ્રહ વધારી, મુનિ પણું ખેાઈ બેસત, જ્ઞાનીએ આ આકરે માર્ગ પ્રરૂપે છે, તેનું કારણ એ છે કે તે જાણે છે કે આ જીવ વિશ્વાસ કરવા ગ્ય નથી, કારણ કે તે બ્રાન્તિવાળો છે, જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org