Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
Catalog link: https://jainqq.org/explore/005179/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ LLL TETLER טקוב INSPI0 Egy Casa M ILS EASU EI SU Kalite Hallo 112 bilo 11 PINA 214.544 Page #2 -------------------------------------------------------------------------- ________________ સારાભાઈ નવાબ સંચાલિત જૈન સસ્તું સાહિત્યગ્રંથમાળા-પુસ્તક ૩ જું થામંજરી-૩ [શ્રી શ્રીપાલ ચિત્ર સંપાદક : સારાભાઈ મણિલાલ નવાબ. ભટ્સ : એક રૂપિયા - - - કand an... પ્રાપ્તિસ્થાનઃ સારાભાઈ મણિલાલ નવાબ છીપામાવજીની પોળ • અમદાવાદ : ૧ - -- Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન – શ્રી સારાભાઈ મણિલાલ નવાબ, છીપામાવજીની પિળ, અમદાવાદ. ૧ શ્રી મેઘરાજ જૈન પુસ્તક ભંડાર, ગોડીજીની ચાલ, કીકા સ્ટ્રીટ, મુંબઈ. ૨ મેસસ એન. એમ. ત્રિપાઠી લિ. પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. ૨ મહાદેવ રામચંદ્ર જાગુઝે, ત્રણ દરવાજા, અમદાવાદ. ૧ શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર, રતનપોળ, હાથીખાના અમદાવાદ. ૧ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરોડ, અમદાવાદ. ૧ શ્રી સેમચંદ ડી. શાહ, જીવન નિવાસ સામે, પાલીતાણુ (સૌરાષ્ટ્ર) મુદ્રક મણિલાલ છગનલાલ શાહ • નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રેડ : અમદાવાદ પ્રકાશક : જગચંદ્ર સારાભાઈ નવાબ : છીપામાવજીની પોળ, અમદાવાદ. ૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ આ શ્રી શ્રીપાલ કથાના સર્જક બૃહદ તપાગચ્છીય આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરીશ્વરજીને અને તેના ઉપરથી “ શ્રીપાલ રાસ 'ના સર્જક મહામહેપાધ્યાય શ્રીવિનયવિજયજીને તથા શ્રી નવપદજીનું ધ્યાન ધરનાર પુણ્યાત્માઓને --- - Page #5 -------------------------------------------------------------------------- ________________ નિવેદન કથામજરીના ત્રીજા ભાગ તરીકે શ્રી રત્નશેખરસૂરીશ્વરજી વિરચિત ‘સિરિસિસરવાલ કહા ’નું ગુજરાતી ભાષાંતર તપકથા તરીકે-કથામ જરીના ખીજું ભાગ પ્રસિદ્ધ થયે માત્ર ત્રણ મહિનાના સમય બાદ જાહેર જનતા સમક્ષ મૂકીને હું આનંદ અનુભવું છું. 0 આ શ્રીપાલ કથા જોતાં જ જણાઈ આવશે કે તેના સર્જક શ્રી રત્નશેખરસૂરીશ્વરજીએ આ કથામાં શ્રી સિદ્ધચક્રજી ( નવપદજી )તું જે સુંદર અને વિસ્તૃત વર્ણન આપેલું છે, તેવું વર્ણન મહામહેાપાધ્યાય વિરચિત ‘ શ્રીપાલ રાસમાં ’ જોવામાં આવતું નથી. વળી, આ શ્રીપાલ કથા મૂળ અમાગધી ભાષામાં હાઈ, તેના જોઈએ તેટલે પ્રચાર થયા જણાતા નથી. આ ગ્રંથની ભાષા એટલી બધી સરલ છે કે સામાન્ય સ ંસ્કૃત જાણનારા પણ તે સહેલાઈથી સમજી શકે છે. વળી, આ Page #6 -------------------------------------------------------------------------- ________________ કથાના કેટલાક ભાગ કાલેજેમાં અર્ધમાગધીના અભ્યાસક્રમ તરીકે પણ દાખલ થએલ છે. મે આ " કથામાં શ્રીરત્નશેખરસૂરીશ્વરજીએ રચેલી સિરિ સિરિવાલકહા ’નું અક્ષરશઃ ગુજરાતી ભાષાંતર તથા મહામહેાપાધ્યાય શ્રી વિનયવિજયજીએ રચેલા ‘ શ્રીપાલ રાસ'ના મહત્ત્વના ઉપયેાગી ભાગા [ ] આ પ્રમાણેની નિશાનીમાં આપીને, વાંચનારને અને ગ્રંથા ખરીદવાની જરૂર ના પડે અને સળંગ કથા વિસ્તારથી સમજી શકાય તે માટે અને કૃતિઓના ઉપયાગ કર્યો છે; અને બંને કૃતિ વચ્ચેના તફાવત ફૂટ નેટામાં તે તે સ્થળે દર્શાવેલા છે. આ કથા વિક્રમના પંદરમા સૈકાની શરૂઆતમાં એટલે કે વિક્રમ સંવત ૧૪૨૮ માં શ્રીરત્નશેખરસૂરીશ્વરજીના શિષ્ય પૂજ્ય શ્રીહેમચંદ્ર નામના સાધુએ લખેલી છે, એટલે તેના પહેલાં તેા જરૂર જ રચાઈ છે; અને તેના ઉપરથી વિક્રમ સંવત્ ૧૭૩૮ માં મહામહાપાધ્યાય શ્રીવિનય. વિજયજીએ તથા ઉપાધ્યાયજી શ્રીયશેાવિજયજીએ ‘ શ્રીપાલ રાસ ' રચેલા છે જે નીચે મુજખની પ્રશસ્તિ ઉપરથી માલુમ પડે છે. [ શ્રીપાલરાસની પ્રશસ્તિ તપગચ્છરૂપ ન દનવનની અંદર કલ્પવૃક્ષ જેવા શ્રીહીરવિજયસૂરિ પ્રગટ થયા, જેએએ મુગલવશભૂષણુ અકબર માદશાહને ઉપદેશ આપીને અહિંસા ધર્મના ક્રમાન મેળવ્યાં હતાં. : Page #7 -------------------------------------------------------------------------- ________________ તે શ્રીહીરવિજયસૂરિ શ્રીજિનશાસનરૂપી મુદ્રામાં હીરા સરખા હતા, કે જેમણે જનધર્મની ઘણી જ પ્રભાવના કરી હતી. શ્રીહિરવિજયસૂરિની પાટરૂપ ઉદયાચલપર્વતને વિષે સૂર્ય જેવા, ગંગાજળ પેઠે નિર્મળ કીર્તિવાળા; અકબર બાદશાહની સભામાં વાદ કરીને જિનદર્શનની સ્થિરતા સ્થાપન કરવાથી, જેઓને અકબર શાહે સવાઈ પદવી આપી, એવા શ્રીવિજયસેનસૂરિ થયા. વળી, તેમની પાટે બહુ ગુણવાન એવા શ્રીવિજયદેવસૂરિ થયા, કે જેનું નામ દશે દિશાઓમાં પ્રખ્યાત છે. તેમના પટધારી શ્રી વિજયપ્રભસૂરિ થયા, તે સૂરીશ્વરજીના રાજ્યમાં આ શ્રીપાલરાસની રચના કરેલી છે. તે શ્રીહીરવિજયસૂરીજીના મુખ્ય શિષ્ય ઉપાધ્યાયજી શ્રી કીર્તિવિજયજી થયા, તેઓના આજ્ઞાનુયાયી મુખ્ય શિષ્ય શ્રીવિનયવિજયજી થયા, કે જેઓ સદગુણ, વિદ્યા વાળા, વિનયી, વિચક્ષણ, ગીતાર્થ અને સારા નેહવાળા હતા. તે વિનયવિજયજી ઊપાધ્યાયે સંવત ૧૭૩૮ ની સાલમાં રાંદેર શહેરમાં ચોમાસું રહીને સંઘના આગ્રહથી અધિક ઉલ્લાસ સહિત આ શ્રીપાલરાજાના રાસની રચનાની શરૂઆત કરી હતી, પરંતુ સાડાસાતસો ગાથાઓની રચના કરીને, તેઓ સ્વર્ગવાસી થવાથી, તેમના સંપૂર્ણ પ્રેમવંતનું પવિત્ર બિરૂદ ધરાવનારા અને શ્રીનવિજયજી વાચકના શિષ્ય શ્રીયશેવિજયજી ઉપાધ્યાયે, શ્રીવિનયવિજયજીના સંકેત પ્રમાણે અને ભવ્યજનોના હિતાર્થે આ રાસને બાકીને ભાગ સંપૂર્ણ કર્યો છે.] Page #8 -------------------------------------------------------------------------- ________________ આ કથાની બીજી ઉપયોગિતા તેમાં આપેલા પંદરમાં સૈકાના સમુદ્રમાર્ગ ઉપરથી થાય છે. કારણ કે કથાને નાયક શ્રીપાલકુમાર ગુજરાતમાં આવેલા ભરૂચ બંદરેથી વહાણમાં બેસીને અનુકમે બરાબર બંદર, રત્નદ્વીપ થઈને કંકણદેશના થાણું બંદરે પહોંચે છે. આ બંદરો પિકી ભરૂચ અને થાણા તો મુંબાઈ ઈલાકામાં જ છે. પરંતુ બબરફલ અને રત્નદીપ બંદરે ક્યાં તે શોધવાની જરૂરિયાત છે. વળી, ગુજરાતના વહાણવટાના ઈતિહાસને ઉપયોગી આ કથાના પાના ૧૦૧ તથા ૧ ૦૨ ઉપર જૂગ, વડસફરી, બેડા, દ્રોણ, સિલ, આવર્ત અને સુરમ્પ જાતિના વહાણને ઉલ્લેખ છે, જે પંદરમા સૈકામાં ગુજરાતમાં બનતાં વહાનાં નામે આપણને પૂરાં પાડે છે. વળી, અઢારમા સૈકાના જ વહાણનાં જુદાં જુદાં સત્તર ચિત્ર પણ “શ્રીપાલરાસ ”ની પ્રતમાંથી આ પુસ્તકમાં પહેલી જ વાર પ્રસિદ્ધ કરવામાં આવેલાં છે. શ્રીસિદ્ધચક્રજીને બૃહયંત્ર બનાવવાની વિધિ અને તેને લગતાં પ્રાચીન જુદા જુદા પ્રાચીન કપડાં પરનાં મારા સંગ્રહમાંથી ત્રણ ચિત્ર, અને અમદાવાદની સામળાની પળના શ્રીપાર્ધચંદ્ર ગચ્છના ઉપાશ્રયના ગ્રંથભંડારમાંની કલ્પસૂત્રની પ્રત ઉપરથી રાજા શ્રેણિક તથા શ્રીપાલકુમારના જનમના સોનેરી ચિત્રો અને વીશ યક્ષો, ચાવીશ યક્ષિણી, નવગ્રહ તથા દશ દિપાલોનાં ચિત્રો પણ આ પુસ્તકમાં છપાવવામાં આવેલાં છે, તે વાંચનારને ઉપયોગી થશે એમ હું માનું છું. Page #9 -------------------------------------------------------------------------- ________________ અંતમાં, મારી સાહિત્ય પ્રવૃત્તિને આજસુધી અવિચ્છિનપણે ચાલુ રાખવાના મુખ્ય યશ શ્રીમન્ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ના ફાળે જાય છે, તે સિવાય મારી સાહિત્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપનાર પૂજ્ય મુનિવરી તથા મારા હિતેસ્વી મુરબ્બીઓ તથા મિત્રને આભાર માનવાની આ તક લઉં છું, અને આશા રાખુ છું કે મારી આ પ્રવૃત્તિને પણ તેએ તરફથી તેવો જ આવકાર મળશે. પ્રાકૃત ગ્રંથ ઉપરથી ગુજરાતીમાં અનુવાદ કરવાના મારે આ પહેલા જ પ્રયાસ હેાવાથી, અનુવાદમાં કેઈ ક્ષતિ રહી જવા પામી હાય તે તરફ સુજ્ઞ વાચકે મારૂ ધ્યાન ખેંચશે તે હું તેમના આભાર માનીશ. આ પુસ્તકનું છાપકામ સુંદર રીતે કરી આપવા માટે નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી મણિલાલ છગનલાલ શાહના ખ્વાકે! તથા જેકેટનું સુંદર છાપકામ કરી આપવા માટે દીપક પ્રિન્ટરીવાળા નટવરલાલ રાવલના તથા બ્લાક બનાવો આપવા માટે ગુજરાત સેસ સ્ટુડિયાના પણ આભાર માનવાની આ તક લ છું.... સંવત ૨૦૧૦ આષાઢ વદી ૫ સારાભાઇ મણિલાલ નવાખ મંગલવાર તા. ૨૦-૭-૫૪ છીપામાવજીની પોળ, અમદાવાદ ૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પૃષ્ઠ અનુક્રમ પ્રકરણ ૧૩૫ ૧ આપકમી અને બાપકમને સંવાદ ૧-૧૬ ૧૩૬ ૨ મયણાસુંદરીની કસોટી ૧૭-૩૦ ૧૩૭ ૩ શ્રી સિદ્ધચક્રયવ્હાર ૩૧-૭૨ ૧૩૮ ૪ ઉંબરાણાએ કરેલી સિદ્ધચક્રની આરાધના ૭૨–૭૬ ૧૩૯ ૫ સત્યનો જ્ય ૭૭-૮૧ ૧૪૦ ૬ કર્મની વિચિત્રતા ૮૨-૮૮ ૧૪૧ ૭ જિનશાસનને જયજયકાર ૮૯-૯૩ ૧૪૨ ૮ શ્રીપાલનું પ્રયાણ ૯૪-૯૮ ૧૪૩ ૯ શ્રીપાલની વીરતા ૯૯-૧૧૩ ૧૪૪ ૧૦ પુણ્યની પ્રબળતા ૧૧૪-૧૩૧ ૧૪૫ ૧૧ શ્રીપાલની સજજનતા ૧૩૨–૧ ૩૩ ૧૪૬ ૧૨ ધવલની દુષ્ટતા ૧૩૪-૧૩૮ ૧૪૭ ૧૩ પુણ્યની પ્રબલતા ૧૩-૧૪ ૧૪૮ ૧૪ સતીના શીલનું રક્ષણ ૧૪૧-૧૪૬ ૧૪૯ ૧૫ સજજનની સજજનતા ૧૪૭–૧૫૫ ૧૫૦ ૧૬ ભાગ્યના ખેલ ૧૫૬–૧૬૧ ૧૫૧ ૧૭ સ્વયંવર મંડપ ૧૬૨-૧૬૭ ૧૫ર ૧૮ શ્રીપાલની ભાગ્યવૃદ્ધિ ૧૬૮–૧૭૫ ૧૫૩ ૧૯ રાધાવેધની સાધના ૧૭૬–૧૭૮ ૧૫૪ ૨૦ ઉજજૈયિની તરફ પ્રયાણ ૧૭૯-૧૮૪ ૧૫૫ ૨૧ ધર્મને જય ૧૮૫–૧૯૩ ૧૫૬ ૨૨ શ્રીપાલનો વિજય ૧૯૪–૨૦૦ ૧૫૭ ૨૩ શ્રીપાલનો રાજ્યાભિષેક ૨૦૧–૨૦૭ ૧૫૮ ૨૪ શ્રીપાલને પૂર્વભવ ૨૦૮-૨૧૪ ૧૫૯ ૨૫ શ્રી નવપદજીની વિશિષ્ટ આરાધના ૨૧૫-૨૫૬ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ. ચિત્રાનુક્રમણિકા Y ૪૭ ૪૮ ત્રિપ્રસંગ પાનું ચિત્ર ૧ સરસ્વતી દેવી ૨ - ૨ શ્રીઅરિહંત પ્રભુ ૨ * ૩ પ્રભુ શ્રીમહાવીરનું સમવસરણ ૪ ગણધરદેવ શ્રીગૌ તમસ્વામી * ૫ પાણી ભરતી સ્ત્રીઓ ૨૧ છે, કે નાસતાં ઢોરે ૨૨ » ૭ મોગલ સમયને સિદ્ધચક્રયંત્ર ૩૩ ૮ ગોમુખ યક્ષ છે ૯ મહા યક્ષ , ૧૦ ત્રિમુખ યક્ષ + ૧૧ યક્ષેશ યક્ષ • ૧૨ નંબરુ યક્ષ ૧૩ કુસુમ યક્ષ , ૧૪ માતંગ યક્ષ , ૧૫ વિજય યક્ષ ૪ર , ૧૬ અજિત યક્ષ છે ૧૭ બ્રહ્મા યક્ષ ૪૩ , ૧૮ મનુજ યક્ષ , ૧૯ સુરકુમાર યક્ષ , ૨૦ ષણમુખ યક્ષ - ૨૧ પાતાલ યક્ષ , ૨૨ કિન્નર યક્ષ > ૨૩ ગરુડ યક્ષ , ૨૪ ગંધર્વ યક્ષ , ૨૫ યક્ષેન્દ્ર યક્ષ , ૨૬ કુબેર યક્ષ ૨૭ વરુણ યક્ષ , ૨૮ ભ્રકુટિ યક્ષ ૨૯ ગોમેધ યક્ષ ૩૦ પા૫ યક્ષ ૩૧ માતંગ યક્ષ - ૩૨ ચક્રેશ્વરી દેવી , ૩૩ અજિતા દેવી , ૩૪ દુરિતારિ દેવી ,, ૩૫ કાલિકા દેવી , ૩૬ મહાકાલી દેવી ૩૭ અય્યતા દેવી , ૩૮ શાંતા દેવી કે તે છે કે હું કે હું છે ? A R S = 8 8 8 8 8 8 8 8 ૫૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫૭ , ૩૯ જવાલા દેવી ૫૪ એ ૪૦ સુતારા દેવી પ૫ , ૪૧ અશોકા દેવી ૫૫ ૪ર શ્રીવત્સા દેવી , ૪૩ ચંડા દેવી પદ ૪૪ વિજયા દેવી ૪૫ અંકુશા દેવી ૪૬ (કંદ) પન્ના દેવી ૫૮ , ૪૭ નિર્વાણ દેવી ૫૮ , ૪૮ અષ્ણુતા (બલા) દેવી ૪૯ ધારિણી દેવી ,, ૫૦ વૈયા દેવી , ૫૧ અછુતા દેવી ૬૦ , પર ગાંધારી દેવી ૬૧ પ૩ અંબિકા દેવી ૬૧ ,, ૫૪ પદ્માવતી દેવી ૬૨ , ૫૫ સિદ્ધાયિકા દેવી ૬૨ પ૬ સૂર્ય પ૭ સોમ મંગલ ૫૯ બુધ - ૭૬ ,, ૬૪ કેતુ , ૬૫ શર્ક , ૬ ૬ અગ્નિ , ૬૭ યમ ૬૮ નૈઋત્ય » ૬૯ વરુણ , ૭૦ વાયુ , ૭૧ કુબેર » ૭૨ ઈશાન , ૭૩ નાગ » ૭૪ બ્રહ્મા , ૭પ સિદ્ધચક્રનો મેટ યંત્ર૩૭ , , ૩૭ , ૭૭ શ્રીપાલ અને ભય સુંદરી ૭૬ , ૭૮ શ્રીપાલ, મયણું અને રાણું કમલપ્રભા ૭૯ , ૭૯ શ્રીપાલને જનમ ૮૨ , ૮૦ શ્રીપાલ નૃત્ય જૂએ છે ૯૦ ૮૧ પ્રજાપાલ રાજાને ઘેર શ્રી પાલ ૯૩ » ૮૨ જૂગ વહાણ ૧૦૧ ,, ૮૩ વડસફરી વહાણ ૧૦૧ ,, ૮૪ રાજાને વિનંતી કરતે ધવલ ૧૦૩ , ૮૫ શ્રીપાલે સિંહનાદ ૧૦૫ છે . • * » ર w ર w ૬૧ શુક્ર + ૬૨ શનિ છે ૬૩ રાહુ w w Page #13 -------------------------------------------------------------------------- ________________ -27 31 .... -"" 73 ... ૯૧ મદનસેનાને ળાવે છે. ૯૨ વ્યાપારી ઉતારે છે 22 -97 ; ,, ܙܕ ,, ,, ,, ૮૬ ખખ્ખરકાંઠે મળવા ૧૦૭ ૮૭ અધ્મરના દાણી ૧૦૮ ૮૮ અમ્મર રાજાએ આંધેલા ધવલ ૧૦૮ ૮૯ શ્રીપાલને અ་રફૂલમાં પ્રવેશ ૧૧૧ ૯૦ શ્રીપાલની વિદાય ૧૧૨ ૧ ૯૩ શ્રીપાલ 3, જિનદાસ માલ અને ૧૧૫ ૯૪ ત્રોચક્રેશ્વરી દેવી ૧૧૯ ૯૫ શ્રી ઋષભદેવ ૧૨૨ ૯૬ મદનમાષાને વળાવે છે ૯૭ શ્રીપાલ અને મનમાષા ૯૮. અનેસ્ત્રીઓ સાથે ૯૯ શ્રેષ્ઠિ ધવલ તેના મિત્રા સાથે - ૧૦૦ વહાણુના માંચા ૧૧૩ ૧૧૪ શ્રીપાલ વહાણમાં ૧૩૪ ૧૩૩ ૧૩૩ ૧૩૬ ઉપર શ્રીપાલ ૧૩૮ ,, ૧૦૧ માંચાની દોરી કાપી ૧૩૮ , ૧૦૨ દરિયામાં પડેલે શ્રીપાલ ૧૦૩ ચંપાના ઝાડ નીચે શ્રીપાલ ૧૩૮ ૧૩૯ ૧૨ ,, ૧૦૪ સમુદ્રમાં ઉત્પાત મચ્યા , ૧૦૫ ચક્રેશ્વરી ક્ષેત્રપાલ વ્યા ૧૪૪ ” ૧૦૬ ચક્રેશ્વરી ક્ષેત્રપાલ વહાણમાં ૬, ૧૦૭ ફૂલની માળા પહેરાવતાં ચક્રેશ્વરી ૧૪૫ ,, ૧૦૮ થાણા ખરે ,, ૧૦૯ ધવલ થાણાના દરબારમાં કાં * ૧૧૦ દરિયા સ્ત્રીએ ,, ૧૧૧ વીણા વગાડતા શ્રીપાલ .. "" વહાણ આવ્યાં ૧૪૬ ,, દરબાર ૧૧૪ સુરસુંદરી દૂહા મેલે છે ,, ૧૧પ રાણાનું યુદ્ધ ,, ૧૧૬ અજિતસેનને મૂકાવ્યે ,, ૧૧૭ વંદનકરવા જતા ૧૧૨ સ્વયંવર મંડપ ૧૧૩ ધરાપાલ રાજાને ,, ૧૪૩ ૧૪૪ ૧૪૭ ૧૫૨ ૧૬૦ ૧૬૩ १.७० ૧૯૦ ૨૦૦ શ્રીપાલ ,, ૧૧૮ શ્રીપાલ રાજાની નવ રાણીએ ૧૧૯ રાજમહેલ તરફ જતા શ્રેણિકરાજા ૨૫૬ ૨૦૦ ૨૦૪ ૨૦૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧. પવિત્ર કલ્પસૂત્ર ત્રીશ હજાર રૂપિયાના ખર્ચે તૈયાર થએલ આ ગ્રંથમાં કલ્પસૂત્ર મૂળ પાઠાંતરે, તથા કલ્પચૂર્ણિ, કલ્પનિયુક્તિ તથા પૃથ્વીચંદ્રસૂરિકૃત ટિપનકના સંપાદક : વિર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી, ગુજરાતી ભાષાંતર તથા પારિભાષિક શબ્દને કષ. સંપાદકઃ વ્યાકરણ શાસ્ત્રી પંડિત બેચરદાસ જીવરાજ દેશી. ૩૭૩ ચિ. બનારસી સાચા કિનખાબનું બાઈન્ડીંગ તથા દરેક નકલ એલ્યુમિનિયમની. પેટીમાં રાખવામાં આવેલી છે. માત્ર જૂજ નકલ બાકી છે. મૂલ્ય બસે રૂપિઆ. ૨. કલ્પસૂત્રનાં સેનેરી પાનાંઓ તથા સેનેરી ચિત્રો : મૂલ્ય વીસ રૂપિઆ ભારતભરના ભંડારમાં બીજી કઈ પણ હસ્તપ્રતમાં નહિ મળી આવેલા શ્રી મહાવીરસ્વામીના ર૭ પૂર્વભવે, પ્રભુ. શ્રી પાર્શ્વનાથના ૧૦ પૂર્વભવે, પ્રભુ શ્રી નેમિનાથજીના ૯ પૂર્વ અને પ્રભુ શ્રી ઋષભદેવના ૧૩ પૂર્વભવે અને ચારે તીર્થકરેના મુખ્ય મુખ્ય જીવનપ્રસંગે આ પાનાઓની સોનેરી કિનારમાં આપવામાં આવેલાં છે. ઉપરાંત નૃત્ય કરતી નર્તકીએ, કૂદતા કેસરી સિહ, દોડતા હાથી, ઘડાઓ, હંસ પક્ષીઓ તથા ભૂમિતિની જુદી જુદી આકૃતિઓ આ પ્રતમાં સોનેરી શાહીમાં જેવી રીતે આપવામાં આવેલી છે, તેવી રીતે બીજી કઈ પણ પ્રતમાં આપવામાં આવેલી નથી. આંખને ઉડીને બાઝે તેવી રીતે સેનેરી શાહીમાં છપાવેલી છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ આ પ્રત અમદાવાદના સામળાની પિળમાં આવેલા શ્રી પાર્ધચંદ્રસૂરિગચ્છના ભંડારમાંથી ચાલુ વર્ષના મહા માસમાં જ પ્રાપ્ત થએલી છે અને તે વિક્રમ સંવત ૧૫૧૬ માં ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણમાં લખાએલી છે. માત્ર સવાસે જ નકલો છપાવેલી છે. ૩. અષ્ટાલિંકા-કલ્પ-સુબોધિકા મૂલ્ય પ્રતાકારે રૂા. ૩૦-૦-૦ પુસ્તકાકારે રૂા. ૩૧–૦–૦ આ ગ્રંથમાં પર્યુષણના પ્રથમ ત્રણ દિવસના શ્રી વિજયલક્ષ્મીસૂરીજી કૃત ત્રણે અદાઈ વ્યાખ્યાનનું તથા કલ્પસૂત્ર ઉપર સુબાધિકા ટીકાના રચયિતા શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજીની સુબાધિકા ટીકાના સામાચારી સહિતના નવે વ્યાખ્યાનનું, કુલ બારે વ્યાખ્યાનનું ગુજરાતી ભાષા તર આપવામાં આવેલું છે. આ ગ્રંથ દ્વહન નહિ કરેલા સાધુઓ, સાધ્વીઓ તથા શ્રાવક અને શ્રાવિકાઓ પણ વાંચી શકે છે. ચિત્ર સંખ્યા ૨૫ (સવા બસો). આજસુધી આ સુંદર ગ્રંથ બીજે છપાએલ નથી. ૪. જૈસલમેરની ચિત્રસમૃદ્ધિ સંપાદક: વિદ્વર્ય મુનિ શ્રી પુણ્યવિજયજી પાંત્રીસ રંગીન ચિત્રો, દરેક ચિત્ર સુંદર જાડ માઉન્ટ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઉપર ચડેલાં છે. અને દરેક ચિત્રોને પરિચય પણ પૂજય શ્રી પુણ્યવિજયજીએ જ આપેલ છે. આ ચિત્રમાં બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથજીના નવ પૂર્વભવે તથા તેઓશ્રીના જીવન પ્રસંગે અને પ્રભુ શ્રી પાર્શ્વનાથજીના વીસ જીવન પ્રસંગે કે જે બીજી કઈ પણ પ્રતિમાં મળી આવતા નથી તે આપવામાં આવેલાં છે. પ્રભુ શ્રી મહાવીરના જીવન પ્રસંગે પણ જેસલમેરના કિલ્લાના ભંડારમાંની તાડપત્રની પ્રતે ઉપરથી તથા કાષ્ટપટ્ટિકાઓ ઉપરથી પ્રથમ જ વાર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, મૂલ્ય માત્ર રૂપિઆ ૨૫. ચત્રકલ્પસૂત્ર (બારસા સૂત્ર) પાને પાને જુદી જુદી જાતની વેલ બુટ્ટીઓ, નૃત્ય કરતી પૂતળીઓ તથા પ્રાણીઓ તથા ૮૫ ચિત્ર સહિત. સોનેરી શાહીમાં છાપેલી પ્રતના રૂ. એકાવન અને કાળી શાહીમાં છાપેલી પ્રતના રૂા. વીશ. ૬. કથામંજરી ભાગ ૧ લે ૭૫ નીતિકથાઓ, ૧૩૧ રેખા ચિત્રો, દ્વિરંગી જેકેટ છતાં કિંમત માત્ર અઢી રૂપિઆ. ૭. કથામંજરી ભાગ ૨ જે ૫૯ ધર્મકથાઓ, ૨૨ આર્ટ પેપર ઉપરનાં ચિત્રો, બેરંગી જેકેટ છતાં મૂલ્ય માત્ર અઢી રૂપિઆ. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રી શ્રીપાલ કથા (કથા મંજરી ભાગ ૩ ) ૧૧૯ ચિત્રો કે જેમાં સોનેરી રંગનાં, ત્રણ રંગનાં અને એક રંગનાં ચિત્રો આપેલાં હેવા છતાં મૂલ્ય માત્ર ચાર રૂપિઆ. આ ગ્રંથ પ્રાકૃત શ્રી શ્રીપાલ કથા કે જે શ્રી રત્નશેખર સૂરીશ્વરજીએ રચેલી છે તે તથા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ તેના ઉપરથી રચેલા “શ્રીપાલ રાસ” ઉપરથી તૈયાર કરવામાં આવેલ છે. ૯. અપ્રગટ સઝાય સંગ્રહ મૂલ્ય દઢ રૂપિઓ ઉપાધ્યાયજી શ્રી સકલચંદ્રજી, વાચક શ્રી ઉદયરત્નજી વગેરેની એક પ્રાચીન સઝાયને સંગ્રહ. બીજાં પ્રકાશને માટે અમારૂં સૂચિપત્ર મંગાવે. પ્રાપ્તિસ્થાન : સારાભાઈ મણિલાલ નવાબ છીપામાવજીની પિળ, અમદાવાદ–૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ કથા મંજરી-૩ [ શ્રી શ્રીપાલ કથા-તપકથા ] ૧ આપકર્મી અને બાપકમીને સંવાદ ૧૩૫ [ કપવેલિ કવિયણ તણી, સરસતિ કરી સુખસાય; સિદ્ધચક્ર ગુણ ગાવતાં, પૂરિ મનારથ માય. ] મારા હૃદયકમલમાં અરિહંતાદિક (જૂએ ચિત્ર ૨) નવ પદેશનું ધ્યાન ધરીને ઉત્તમ એવા શ્રીસિદ્ધચક્રજીના મહિમા હું વર્ણવું છું. આજ ખૂદ્વીપના દક્ષિણા ભરતના મધ્યખડમાં પુષ્કળ ધન અને ધાન્યાથી સમૃદ્ધ અને જગતમાં પ્રસિદ્ધ એવા મગધ નામના દેશ છે. તે દેશમાં ચરમ તી પતિ શ્રીમહાવીર પ્રભુના શાસનના વિશેષે કરીને પ્રચાર થએલે હેવાથી, ગીતા મુનિવરેશ તે દેશને વિશેષરૂપે તીથ રૂપ કહે છે. [] આ નિશાની વાળું લખાણ શ્રીપાલાસમાંથી લેવામાં આવેલુ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા * PCL : -- - - 5 ચિત્ર ૨ શ્રીઅરિહંત પ્રભુ પૃષ્ઠ 3 Des વજય 7, કર ચિત્ર ૧ દેવી સરસ્વતી પૃષ્ઠ 3 1 * Page #20 -------------------------------------------------------------------------- ________________ આપકમી અને બાપકર્મીને સંવાદ આ મગધ દેશની અંદર ભાર વિપુલ વગેરે પર્વતોથી વીંટાએલ રાજગૃહ નામનું સુંદર નગર આવેલું છે. તે નગરમાં ત્રણે જગતમાં પ્રસિદ્ધ, અને પ્રભુ શ્રીમહાવીરની સેવામાં તત્પર એ શ્રેણિક નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજાએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલું છે. આ શ્રેણિક રાજાને નંદા નામની રાણીથી ઉત્પન્ન થએલો, ગુણવાન અને ચારે પ્રકારની બુદ્ધિના ભંડારરૂપ અભયકુમાર નામને પુત્ર છે. વળી બીજી ચેડા રાજાની પુત્રી ચેલણા નામની રાણીથી ઉત્પન્ન થએલા અશચંદ્ર (કેણિક), હલ અને વિહલ નામના ત્રણ પુત્રો છે. વળી તેને ધારિણી વગેરે રાણીએથી ઉત્પન્ન થએલા મેઘકુમાર વગેરે ઘણા રાજપુત્ર છે. તે શ્રેણિક રાજા અભયકુમારની બુદ્ધિને લીધે ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ એવું રાજ્ય અને ધર્મ પાળે છે. આ વખતે ગામેગામ વિહાર કરતા પ્રભુ શ્રી મહાવીર રાજગૃહ નગરની નજીકના ગામમાં આવી સમવસર્યા (જૂઓ ચિત્ર ૩) પ્રભુએ પોતાના મહા ગુણવાન અને લબ્ધિસંપન્ન એવા પ્રથમ શિષ્ય શ્રીગૌતમસ્વામી ગણધરને રાજગૃહીના લોકેને ઉપદેશ આપવા મોકલ્યા. તેઓ પણ પ્રભુની આજ્ઞા મલવાથી રાજગૃહ નગરના ઉદ્યાનમાં આવી સમેસર્યા. શ્રીગૌતમસ્વામીનું આગમન સાંભળીને નગરના લોકો પોતાની ઋદ્ધિ અને પરિવાર સહિત ઉદ્યાનમાં આવ્યા અને ત્રણ પ્રદક્ષિણા દઈને, પાંચ પ્રકારના અભિગમ સાચવીને, શ્રીગૌતમસ્વામીના ચરણને નમીને પિતપતાને સ્થાને બેઠા. જગત માત્રનું કલ્યાણ કરવાની ભાવનાવાળા ગણધરદેવ Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાત્ર કથા શ્રીગૌતમસ્વામી પણ જલવાળા વરસાદની માફક ગંભીર સ્વરથી ધર્મનું સાચું સ્વરૂપ કહેવા લાગ્યા (જૂઓ ચિત્ર ૪). હે મહાનુભાવ! પૂર્વ પુણ્યના ઉદયથી મળેલ આ મનુષ્યભવ પામીને, તેમજ ઉત્તમ ક્ષેત્ર તથા ઉત્તમ કુલ, સદગુરૂ વગેરેની સામગ્રી મેળવીને પાંચ પ્રકારનું પ્રમાદ છેડીને, ઉત્તમ ધર્મનું આચરણ કરવા માટે તમારે પ્રયત્ન શીલ થવું જોઈએ. જિનેશ્વરદેએ આ ધર્મ દાન, શીલ, તપ અને ભાવ રૂપ ચાર પ્રકારને કહે છે. તેમાં પણ ભાવ વિનાનું દાન ફલદાયક થતું નથી, ભાવ વિનાનું શીલ પણ નિરર્થક છે; ભાવ વિનાનું તપ પણ કાયકલેશ માત્ર જ કરનારૂં થાય છે. માટે દરેક ધમકયા ભાવ સહિત જ કરવી જોઈએ. ભાવ મનને વશવર્તી છે, અને મન ઉત્તમ પ્રકારના આલંબન વિના વશમાં રાખી શકાતું નથી. માટે મનને વશ કરવા માટે આલંબન વાળું ધ્યાન ધરવું જોઈએ. શાસ્ત્રમાં ઘણા પ્રકારનાં આલંબન બતાવેલાં છે; પરંતુ બધાં આલંબનોમાં ઉત્તમ શ્રીનવપદજીનું ધ્યાન શ્રીજિનેશ્વદેવેએ ફરમાવેલું છેઃ ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, પ સાધુ, ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચારિત્ર અને ૯ તપ-આ નવપદે જાણવાં. ૧ અરિહંત-અઢાર થી રહિત, બાર ગુણેએ કરીને સહિત, કેવલજ્ઞાન અને કેવલદર્શનવાળા, નવે તની પ્રરૂપણ કરવાવાળા તથા સુર, અસુર અને ઈદ્રોથી પૂજિત, શ્રીઅરિહંત પ્રભુનું નિરંતર ધ્યાન ધરવું જોઈએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ આપકમી અને બાપકમીને સંવાદ ૨ સિદ-પંદર ભેદે સિદ્ધ થએલા, નિબિડ એવા કર્મબંધનેથી મુક્ત થએલા, જેઓએ અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરેલ છે, એવા સિદ્ધ ભગવંતેનું નિરંતર એકાગ્રચિત્તે ધ્યાન ધરવું જોઈએ. ૩ આચાર્ય–છત્રીશ ગુણે કરીને સહિત, પાંચ પ્રકારના આચારેથી પવિત્ર, શુદ્ધ સિદ્ધાંતની પ્રરૂપણ કરનારા, એકાંતે પરોપકાર કરવાના સ્વભાવવાળા, આચાર્ય મહારાજનું હમેશાં ધ્યાન ધરવું જોઈએ. ૪ ઉપાધ્યાય–ગચ્છની સંભાળ રાખવાવાળા, સૂત્ર અને તેના અર્થને અભ્યાસ કરાવવામાં પ્રયત્નશીલ, નિરંતર સ્વાધ્યાય કરવામાં તત્પર, એવા ઉપાધ્યાયજી મહારાજનું નિરંતર ધ્યાન ધરવું જોઈએ. ૫ સાધુ–સર્વ કર્મભૂમિઓમાં વિહાર કરતા તથા ગુણોના સમૂહથી ભરેલા, વૈરાગી અને ત્યાગી, તથા કષાય રહિત, સત્તાવીશ ગુણોએ કરીને ભતા એવા સર્વ સાધુનું ધ્યાન ધરવું જોઈએ. ૬ દર્શન–સર્વજ્ઞ પ્રભુના આગમમાં પ્રગટ કરેલા તના અર્થોની સહણારૂપ જે સમ્યકત્વ, તે રૂપી રત્નના દીપકને નિરંતર મનમંદિરમાં ધારણ કરવો જોઈએ. ૭ જ્ઞાન-જીવ, અજીવ વગેરે નવ તને જણાવવનારું તથા સર્વ ગુણોને મૂલરૂપ એવા જ્ઞાનનો વિનયપૂર્વક અભ્યાસ કરે જોઈએ. ૮ ચારિત્ર–અશુભ કિયાઓને ત્યાગ કરીને, શુભ કિયામાં પ્રમાદ ન કરવારૂપ, ગુણોએ કરીને યુક્ત, તથા Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા કર્મોના સંચયને દૂર કરવારૂપ નિરુકતાર્થવાળું ચારિત્ર પાળવું જોઈએ. - ૯ તપ–નિબિડ કર્મોરૂપી અંધકારના સમૂહને દૂર કરવામાં સૂર્યસમાન, બાર ભેદેવાળું, કષાય રહિત તપનું નિરંતર સેવન કરવું જોઈએ–કષાય રહિત અને કઈપણ જાતની ઈચ્છા વગરની તપસ્યા કરવી જોઈએ. આ નવે પદ જૈન ધર્મમાં સારભૂત તથા કલ્યાણને કરવાવાળાં છે, માટે તે નવપદની શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક આરાધના કરવી જોઈએ આ નવે પદથી બનેલા શ્રીસિદ્ધચક્રજી મહારાજનું વિધિપૂર્વક આરાધન કરનાર શ્રીશ્રીપાલ મહારાજાની માફક સુખને પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે ગૌતમસ્વામીના મુખથી સાંભળીને શ્રેણિક રાજાએ પૂછયું કે:-“હે પ્રભુ! એ પવિત્ર પુરુષ શ્રીપાલ કેણ હતા? તેમણે કેવી રીતે શ્રીસિદ્ધચક્રજીની આરાધના કરીને સુખ, સંપદા, ઉત્તમગતિ વગેરે પ્રાપ્ત કર્યા તે વિસ્તારથી સંભળાવવા કૃપા કરે.” તે વખતે ગૌતમસ્વામીએ સિદ્ધચક્રના મહિમા ગર્ભિત અત્યંત આશ્ચર્યકારક શ્રીપાલ રાજાનું ચરિત્ર આ પ્રમાણે કહ્યું આ ભરતક્ષેત્રમાં દક્ષિણખંડમાં પિતાના ગૌરવ અને સમૃદ્ધિથી ઉન્નત એ માલવ નામને ઉત્તમ દેશ છે. આ દેશમાં પગલે પગલે વાડવાળાં ગામે આવેલાં છે અને ન ઓળંગી શકાય તેવા ઉંચા પર્વતે આવેલા છે. વળી જ્યાં પગલે પગલે વેશ્યાઓના તરંગેની માફક પાણીથી ભરેલી Page #24 -------------------------------------------------------------------------- ________________ આપકમી અને બાપકમીને સંવાદ નદીઓ આવેલી છે અને ગુણેના સમૂહની માફક જંગતેને સમૂહ સુખ આપે છે. વળી જ્યાં મેટાં શહેરેની માફક ઉત્તમ–સ્વચ્છ જલવાળાં (ઉત્તમ વ્યાપારીઓવાળાં) મેટાં સરવરે છે, તથા જ્યાં પગલે પગલે વિદ્વાનોના મુખની માફક ઉત્તમ ગેરસવાળાં (ઉત્તમ વાણીવાળાં) ગોકુલે આવેલાં છે. જેમ મસ્તકને વિષે મુગટ શોભે તેમ તે માલવ દેશનાં મુકુટ સમાન અને જેની બરોબરી થઈ શકે નહિ અને જેની લકમીની લીલાને કેઈપણ પાર પામી શકે નહિ, તેવી ઉજજયિની નામની એક પ્રાચીન નગરી છે. આ નગરીમાં પ્રજાપતિએ (બ્રહ્માએ) તથા ઉત્તમ પુરુષને (વિષ્ણુએને) તે પાર જ નથી. વળી જ્યાં ઘેરઘેર ધનવાને (મહેશ્વર) છે; તથા જ્યાં સઘળા લેકે વસ્ત્રોવાળા (ઇદ્રો) છે. જ્યાં પ્રત્યેક ઘેર સ્ત્રીઓના સમૂહ (પાર્વતીએ) રમી રહી છે; તથા જ્યાં પગલે પગલે લક્ષ્મીઓ છે. વળી જ્યાં દરેક વનમાં અનેક કેળે (રંભા-અપ્સરાઓ) છે તેમ જ જ્યાં મેજમજાહ અને આનંદ (રતિ અને પ્રીતિ) ઠેકાણે ઠેકાણે છે. આ પ્રમાણે સ્વર્ગ પુરીથી પણ અધિક ભાવાળી અને જે નગરીનું વર્ણન કરવાને નિપુણ બુદ્ધિવાળા બૃહસ્પતિ જ સમર્થ થઈ શકે, તેવી તે ઉજજયિની નગરીમાં નામથી અને ગુણથી પણ યુક્ત પ્રજાપાલ નામને રાજા રાજ્ય કરે છે, કે જેને પ્રતાપ સજજને પ્રત્યે શીતલ અને દુજને પ્રત્યે ભયંકર છે. તે રાજાના અંતઃપુરમાં શરીરની સુંદર કાંતિથી પાર્વતીના ગર્વને પણ દૂર કરનારી તથા અત્યંત Page #25 -------------------------------------------------------------------------- ________________ ' શ્રી શ્રીપાલ કથા મનહર અને બુદ્ધિશાળી એ રાણીઓ હતી. લાવણ્યસહિત મનોહર શરીરવાળી એક રાણીનું નામ સૌભાગ્યસુંદરી હતું; અને રિત સમાન રૂપવાળી બીજી રાણીનું નામ રૂપસુંદરી હતું. સૌભાગ્યસુંદરી શૈવધર્મને માનનારી હતી; અને રૂપસુંદરી શ્રાવકની પુત્રી હોવાથી જૈનધર્મોને માનનારી હતી. અને રાણીએ સરખી ઉંમરની, સરખા સૌભાગ્યવાળી અને સરખા જ રૂપવાળી હતી. અને શાકયા હોવા છતાં પણ પરસ્પર પ્રીતિવાલી હતી. અને રાણીએ જુદા જુદા ધર્મને માનનારી હોવાથી, કેટલીક વખત અને વચ્ચે ધમની ખાબતમાં વાદવિવાદ થતા હતા. સ્વર્ગના દેવતાઓની માફ્ક પ્રજાપાલ રાજા સાથે સંસારસુખ ભોગવતાં અને રાણીઓએ એકેક સુંદર પુત્રીને જનમ આપ્યા. રાજાએ પણ આનદિત થઇને અને પુત્રીઓના જનમ મહાત્સવ ધામધૂમથી ઉજવ્યેા. સૌભાગ્યસુંદરીની પુત્રીનું રાજાએ સુરસુંદરી નામ પાડયુ; અને રૂપસુંદરીની પુત્રીનું નામ મનને આનંદ પમાડે એવું મયણાસુંદરી પાયું. અને રાજપુત્રીએ બીજના ચંદ્રમાની કળાની જેમ વધતી વધતી વિદ્યાભ્યાસ કરવાને માટે લાયક થઈ ત્યારે, રાજાએ સૌભાગ્યસુંદરી રાણીની પુત્રી સુરસુંીને, વેદશાસ્ત્રના પારંગત એવા શિવભૂતિ નામના વિદ્વાનને; અને રૂપસુંદરી રાણીની પુત્રી મયણાસુંદરીને, જૈન સિદ્ધાંતા તથા જૈન તત્વજ્ઞાનના અભ્યાસી એવા સુબુદ્ધિને વિદ્યાભ્યાસ કરાવવા માટે સુપ્રત કરી. સુરસુંદરીએ લેખનકલા, ગણિત, વ્યાકરણ, લક્ષણ, છંદ, અલંકારવાળાં કાવ્યા, તર્ક, પુરાણ, સ્મૃતિ વગેરે Page #26 -------------------------------------------------------------------------- ________________ આપકમી અને આપકી ના સંવાદ શાસ્ત્રોના અભ્યાસ કર્યાં. વળી તેણે ભરતનું નાટ્યશાસ્ત્ર, ગીત, નૃત્ય, જ્યાતિષ, વૈદક, વિદ્યા, મંત્ર, તંત્ર, રિમેખલ વગેરે ચિત્રકર્મોને પણ અભ્યાસ કર્યાં. વળી તેણીએ કામટૂંમણુ, હાથ ચાલાકીના ખેલેા વગેરે ચમત્કાર કરનારાં શાસ્ત્રોને પણ અભ્યાસ કર્યાં. ટૂંકાણમાં એવી કોઈ પણ કલા, કે એવુ' કાઈ પણ વિજ્ઞાન નહેાતું, કે જેના તેણીએ મુદ્ધિ અને ઉદ્યમથી અભ્યાસ ના કર્યાં હોય. ખાસ કરીને સુરસુંદરી સંગીતકલામાં નિપુણ થઈ, તે નિર ંતર વીણા વગાડવામાં મશગુલ રહેવા લાગી. આવી ચતુર સુરસુંદરી અનુક્રમે તરુણ અવસ્થાને પ્રાપ્ત થઈ. જેવા ગુરુમાં ગુણા હેાય તેવા જ શિષ્યમાં પણ આવે છે. એ ન્યાયે સુરસુંદરીમાં ઉત્કૃષ્ટ અભિમાન અને મિથ્યાધર્મના ગુણા દાખલ થયા. ܬ રાજકુમારી મયણાસુંદરીએ પણ નિર્મલ બુદ્ધિ અને વિનયથી ઉપર કહેલી સઘળી વિદ્યાએ સહેજે કરીને પ્રાપ્ત કરી લીધી. જિનેશ્વર દેવાના પ્રરૂપેલા ધર્મના જાણુકાર એવા સુબુદ્ધિ નામના પંડિત પાસેથી મયણાસુંદરીએ જિનમતમાં જાણકારપણું પ્રાપ્ત કર્યું. આત્માનું અમરપણું, દ્રવ્ય અને પર્યાયરૂપ એ પ્રકારના નય. ભૂત, ભવિષ્ય અને વર્ત્તમાનરૂપ ત્રણ કાળ. દેવ, મનુષ્ય, તિર્યં ચ અને નારકીરૂપ ચાર ગતિ. પાંચ પ્રકારના અસ્તિકાય, છ દ્રશ્ય. સાત નય. આઠ ક. નવ તરવા. દશ પ્રકારના યતિધમ, શ્રાવકની અગિયાર પ્રકારની પ્રતિમા, ખાર પ્રકારના શ્રાવક ધર્મ. ઈત્યા દિક ઉત્તમ પ્રકારના આચાર વિચારમાં તેણી જાણકાર થઇ. વળી બીજા પણ સૂક્ષ્મ અને માદર નિગેાદ સંબંધી જ્ઞાન, કર્મીની મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિનું જ્ઞાન, કર્મોની જઘન્ય Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી શ્રીપાલ કથા અને ઉત્કૃષ્ટ સ્થિતિ સંબંધીનું જ્ઞાન અને કર્મોના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું પણ જ્ઞાન તેણીએ પ્રાપ્ત કર્યું. વળી તેણને ગુરુ જે શાંત, દાંત, જિતેંદ્રિય, ધીર, જિનેશ્વરદેવના મતમાં રક્ત અને ઉત્તમ બુદ્ધિવાળે હતો; મયણાસુંદરીમાં પણ તેના સંસર્ગથી તે બધા સદગુણ કેમ ન આવે? વળી સઘળી કળાઓમાં કુશલ, નિર્મલ સમ્યકત્વ અને શીલ વગેરે ગુણોવાળી તથા લજજાળુ એવી તે મયણાસુંદરી પણ અનુક્રમે યૌવન અવસ્થાને પ્રાપ્ત થઈ એક દિવસ પ્રજાપાલ રાજાએ પિતાની બંને પુત્રીએના અભ્યાસની પરીક્ષા કરવા માટે, રાજકુમારીઓને શેભે તેવા વસ્ત્રાભૂષણ સજજ કરાવી, બંને પંડિત સહિત રાજદરબારમાં બોલાવી. વિનયથી નમ્ર થએલી અને પિતાના રૂપ તથા લાવણ્યથી રાજદરબારને ક્ષેભ પમાડનારી એવી, તે બંને રાજકુમારીઓને પિતાની બંને બાજુએ બેસાડી. પછી આનંદિત થએલા પ્રજાપાલ રાજાએ, તે બંને રાજકુમારીઓની બુદ્ધિની પરીક્ષા માટે, એક જ વખતે તે બંનેને “આટલી વસ્તુઓ પુણ્યથી પ્રાપ્ત થાય છે.” એ પ્રમાણે સમશ્યાનું એક પદ કહીને, તેની પાદપૂર્તિ કરવાનું કહ્યું. આ સમશ્યા સાંભળીને અત્યંત ચપલ સ્વભાવવાળી, અને ઘણું ગર્વથી ઘેલી બનેલી રાજકુમારી સુરસુંદરી બોલી કે “હુ તે સમશ્યા સંપૂર્ણ કરું છું; માટે સાંભળો.” “ધણજુવણસુવિયહૃપણ, રોગ રહિયનિયદેહ, મહુવલ્લાહ મેલાઓ, પુન્નિહિ લબ્બઈએહ. Page #28 -------------------------------------------------------------------------- ________________ આપકમી અને આપસીના સવાદ ૧૧: ધન, યૌવન, ચતુરાઈ, રોગરહિત પાતાનું શરીર અને પેાતાની પસંદગીના પતિની પ્રાપ્તિ પુણ્યથી પ્રાપ્ત થાય છે. ” આ સાંભળીને રાજા ખુશી ખુશી થઇ ગયા; અને પ્રશંસા કરી ખેલવા લાગ્યા કે: જે પડિતે આ રાજકુમારીને ભણાવી છે, તેને હજારા ધન્યવાદ ઘટે છે.' સભાસો પણ આપે કહ્યુ' તે સત્ય છે એમ કહેવા લાગ્યા. < પછી જિનેશ્વરદેવના વચનામાં શ્રદ્ધા રાખવાવાળી, શાંત તથા દાંત એવી મયણાસુંદરીને પણ ઉપરની સમશ્યા પૂરવાની આજ્ઞા ફરમાવી. મયણાસુંદરી ખેલી કેઃ— '' * વિષ્ણુય વિવયપસણૢમણુ, સીલસનિમ્મલદેહ, પરમહમેલાવ, પુર્નિહિ લખ્શ તે. વિનય અને વિવેકથી પ્રસન્ન થએલું મન, શીલથી નિલ થએલું શરીર; પરમાત્માને મેલાપ, અથવા પરમ પથ એટલે મેાક્ષમાગના મેલાપ, આટલી વસ્તુએ પુણ્યથી પ્રાપ્ત થાય છે.” આ જવાબ સાંભળીને સુબુદ્ધિ પતિ તથા રાણી રૂપસુંદરી તે। આનંદ પામ્યા. પરંતુ રાજા તથા સભાજને ખુશી થયા નહીં; કારણ કે અજ્ઞાનીઓને તત્ત્વના ઉપદેશ આનદ આપતા નથી. આ વખતે ગુરુજંગલ નામના દેશમાં આવેલી, શંખપુરી નામની જે નગરી હતી, કે જે પાછળથી અહિછત્રા નામથી પ્રસિદ્ધિ પામેલી છે. તે નગરીમાં દુશ્મનાને કાળ જેવા દિમતારી નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજા. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા દરેક વરસે ઉજજોનીના રાજા પ્રજાપાલની સેવા માટે ઉજેની જતો હતો. એક દિવસે મનહર વૌવન અવસ્થાને પામેલે તે રાજાનો પુત્ર અરિદમન પિતાના પિતાના બદલે ઉજજૈનીના રાજાની સેવા માટે ઉજેની ગયે. તે મનહર રૂપવાળે અરિદમન રાજકુમાર જે પ્રજાપાલ રાજાને નમન કરવા જાય છે તે જ, રાજકુમારી સુરસુંદરીના જોવામાં તે આવ્યો. સુંદર રૂપવાળા રાજકુમાર અરિદમનને, ધારી ધારીને જોતી એવી સુરસુંદરીને પ્રજાપાલ રાજાએ જોઈ તેથી રાજાએ તેણીને પૂછ્યું કેઃ “હે વત્સ! તને કયો પતિ પસંદ છે, તે તું કહે.” - આ સાંભળી આનંદિત થએલી એવી તે સુરસુંદરી લાજ મર્યાદા મૂકીને, સભા વચ્ચે ધિકૃચ્છી બોલી કેઃ “હે પિતાજી ! આપની મહેરબાનીથી જે હું મારું તે પતિ મને મળે તેમ હોય તે, સર્વ કળાઓમાં કુશલ, યુવાન, સુંદર રૂપવાળે અને સંપૂર્ણ લાવણ્યવાળે એ આ અરિદમન કુમાર મને વર તરીકે પ્રાપ્ત થાઓ. અથવા આપ જે ઈચ્છે તે મારે કબુલ છે. કારણ કે, હે પિતાજી! આપ સેવકેના મનવાંછિત પૂરવામાં કલ્પવૃક્ષ સમાન પ્રત્યક્ષ દેખાઓ છે. આ સાંભળીને તેણીની દષ્ટિની સ્થિરતાથી, તેણીનું મન અરિદમન તરફ જાણીને, ખુશી થએલા પ્રજાપાલ રાજાએ કહ્યું કે, “હે વત્સ! આ અરિદમન કુમાર ભલે તારે - વર થાઓ.” આ પ્રમાણે સાંભળીને સભાજને પણ કહેવા લાગ્યા કે –“હે રાજન્ ! ખરેખર, આ બંનેને સંગ, Page #30 -------------------------------------------------------------------------- ________________ આપકી અને માપકમીના સવાદ ૧૩. નાગવલ્લી અને સેાપારીના વૃક્ષના મેલાપ જેવા; અત્યત યથા –શાભનીય છે. ’ પછી રાજાએ મયણાસુંદરીને પણ સ્નેહપૂર્વક પૂછ્યું કે: ‘હે વત્સ! તને કયા વર પસંદ છે, તે તું મને તરત કહે? - • તે વખતે જિનેશ્વરદેવના વચનામાં શ્રદ્ધા રાખનારી, વિવેકી અને લજજાળુ એવી તે મયણાસુંદરી, પેાતાનું મુખ નીચું રાખીને કાંઈ પણ મેલી નહિ. રાજાએ ફરીથી પૂછવાથી, તેણી જરા હસીને એલી કે: હું પિતાજી! આપ જેવા વિવેકવાળા મને આવું અયુક્ત કેમ પૂછે છે ?કારણ કે કુલિન કન્યા પેાતાના મુખે, કદાપિ પણ વડીલ આગળ એમ ન કહે કે મારે અમુક પતિ જોઇએ છે. પર`તુ પિતાજી જે પતિની સાથે તેણીને પરણાવે, તેને જ તે પ્રમાણભૂત માને.’ વળી, તિ મેળવી આપવામાં માતાપિતા તેા માત્ર નિમિત્તભૂત જ હોય છે, કારણ કે મેટા ભાગે પૂર્વના નિર્માણુ મુજબ જ એક બીજા જીવાને સબંધ થાય છે. વળી, જે જીવે જ્યારે અને જેવું શુભ અથવા અશુભ કર્મ ઉપાર્જન કરેલું હાય છે, તેને તે કર્માં જાણે દારીથી ખેંચાઇ આવતું હાય નહિ, તેમ ત્યારે અને તેવું પ્રાપ્ત થાય છે.’ * 6. વળી, જે કન્યા બહુ પુણ્યશાળી હાય છે, તેણીને નીચકુલમાં આપી હાય તેા પણ તે સુખી થાય છે; અને જે ઓછા પુણ્યવાળી હાય છે, તેણીને ઉત્તમ કુલમાં આપવા છતાં પણ તે દુઃખી થાય છે. તેથી હું પિતાજી ! તત્ત્વના Page #31 -------------------------------------------------------------------------- ________________ -૧૪ શ્રી શ્રીપાલ કથા જાણકાર એવા આપણે તેવા ગવ કરવા ઉચિત નથી કે, મારી મહેરબાનીથી અથવા નારાજી ઊપરથી જ દુનિયામાં સુખ દુઃખ થાય છે. વળી, હે પિતાજી ! જે પુણ્યવાન છે તેના ઊપર તમારી કૃપા થાય છે, અને જે પુણ્યરહિત છે, તેના ઊપર તમારી કૃપા થતી નથી. ભાવિભાવ, સ્વભાવ તથા દ્રવ્ય આદિક સહાય કરનારાએ પણ મેાટા ભાગે પૂર્વોપાર્જિત કર્મો પ્રમાણે કુલ આપે છે, ' આ સાંભળી ખેદ પામેલે રાજા મેલવા લાગ્યું કેઃ · હે પુત્રી! તું મારી મહેરબાનીથીજ આ વસ્રો તથા અલકારા પહેરે છે, છતાં તું આમ કેમ બેલે છે? પછી મયણાસુંદરી હસીને ખેલી કે:- હું પિતાજી ! પ્રથમ કરેલાં પુણ્યને લીધે જ હું તમારા ઘેર જનમી છું, અને તે પુણ્યથી જ હું સુખ ભાગવું છુ. પૂર્વે કરેલાં સારાં મૃત્યા જીવાને સુખનું કારણ થાય છે, અને તેણે કરેલાં ખરાબ કૃત્યા દુ:ખનું કારણ થાય છે. તેથીજ શુભ અને અશુભ કર્મોના પરિણામ દેવાથી, અસુરાથી, રાજાએથી કે બુદ્ધિશાળીઓથી પણ રોકી શકાતાં નથી.’ આ સાંભળી ગુસ્સે થએલા પ્રજાપાલ રાજા કહેવા લાગ્યા કેઃ અરે! અરે ! આ ખાલિકા સ્વલ્પ-એછા-પુણ્યવાળી છે; કારણ કે તે ડહાપણડાહી થઈ ને, મારા કરેલા કાંઈ પણ ઉપકાર માનતી નથી. તે વખતે સભાજના ખેલવા લાગ્યા કે : ' હે સ્વામી ! આ મુગ્ધ બુદ્ધિવાળી ખાલિકા શું સમજે ? ખરેખર ! તુષ્ટમાન થએલા તમે કલ્પવૃક્ષ સમાન છે, અને થએલા તમે યમ જેવા ભયકર છે.’ ક્રોધાયમાન Page #32 -------------------------------------------------------------------------- ________________ આપકમી અને બાપકમીને સંવાદ ૧૫ આ સાંભળીને મયણાસુંદરી બોલી કેઃ “આ સર્વ લોકોને પણ ધિક્કાર છે, કે જે માત્ર થોડા જ ધનની ઈચ્છાથી આપ જૂઠું બોલે છે તે જાણવા છતાં પણ મીઠું મીઠું બેલે છે. વળી, હે પિતાજી! જે આપણી જ મહેરબાનીથી આપણું સઘળા સેવકે સુખી થાય છે, તે આપણું સરખી રીતે સેવા કરનારાઓમાં કેટલાક દુઃખી કેમ દેખાય છે? “વળી, હે પિતાજી! જેવી આપણી ઈચ્છા હોય તે મારો પતિ આપ પસંદ કરે; જે મારાં પુણ્ય જાગૃત હશે તે, આપે પસંદ કરેલ નિર્ગુણી પતિ પણ ગુણ થશે. “વળી, હે પિતાજી! જે હું પુણ્યરહિત હઈશ તે, આપે પસંદ કરેલ સુંદર અને ગુણવાન પતિ પણ મારા કર્મના દોષને લીધે નિર્ગુણી થશે.” મયણાસુંદરીના આ પ્રમાણેના અગ્નિમાં ઘી હેમવા જેવા શબ્દ સાંભળીને, પ્રજાપાલ રાજા ક્રોધથી રાતો પીળે થઈ કહેવા લાગે કેઃ “હે પુત્રી! તું મને ઘણી વહાલી હતી, પરંતુ તે તારા દુર્વિનીત પણાથી સભાજનેમાં મારી લઘુતા કરી, માટે તે ખરેખર! મારી વૈરિણી છે.” આવી રીતે ક્રોધથી ભયંકર ભ્રકુટીવાળા તથા ભયાનક મુખવાળા એવા પ્રજાપાલ રાજાને જોઈને, ડાહો એ મંત્રિ બોલ્યો કે : “હે સ્વામી! રવાડીએ જવાને સમય થયો છે.” [ રવાડીનું વર્ણન: જે વખતે પ્રજાપાલ રાજા રવાડી જવાને તૈયાર શ, તે વખતે તેની સાથે મદોન્મત એવા હાથીઓની– Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા શ્રેણિ-સમૂહ, હજારોની સંખ્યામાં ઘોડેસવારો અને પંચાનન સિંહ જેવા સુભ-સિપાઈઓ-હતા. વળી શસ્ત્રાસ્ત્રોના ઠાઠ સહિત, કેઈપણ ઠેકાણે પાછી પાની ન કરે તેવા, કેઈનાથી પણ ભાગી ન જાય તેવા, કેઈને ડરાવ્યા ન ડરી જાય તેવા, હઠીલા રજપૂતે કે જેઓ માટી મૂછોવાળા અને લડાઈમાં ચમત જેવા યુદ્ધમાં શત્રુપક્ષના સૈન્યનો કચ્ચરઘાણ કરી નાખે તેવા હતા. વળી તે રઢિયાળા-સુંદર રજપૂતએ કેસરીયા વાઘા પહેરેલા હતા. વળી, સાજ સજેલા-પાખરેલા-ઘોડાઓ, જ્યારે છલ ભરીને અદ્ધર ઉછરતા હતા, ત્યારે તેઓના ઊપર પચરંગી વાવટા હાથમાં લઈ બેઠેલા સવારે સહિત એવા જણાતા હતા કે જાણે આકાશરૂપી ચોકમાં ચીતર્યા હોય નહિ? તે ભાસ થતો હતો. વળી સવારીના મોખરે સુંદર શરણાઈઓ વાગી રહી હતી, અને ઘર-ગંભીર અવાજ સાથે નગારાં વાગીને આકાશને શબ્દમય કરી રહ્યાં હતાં. આ પ્રમાણે આડંબર પૂર્વક લશ્કર સહિત જ્યારે રાજા ગામ બહાર નીકળ્યા, ત્યારે સવારના હાથમાંની બરછીઓના ચળકતા ભાલાઓ ઊપર પડતાં સૂર્યના કિરણો જાણે બીજા સૂર્ય જ ન હોય તે ખ્યાલ ઉત્પન્ન કરતા હતા ]. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨ મયણાસુંદરીની કસોટી ૧૩૬. ધથી ધમધમેલ પ્રજાપાલ રાજા અશ્વરત્ન ઊપર ચડીને સામંત તથા મંત્રિઓથી પરવરેલો રવાડી– રાજવાડી–જવા નીકળે. રાજા જે નગરની બહાર નીકળે છે, તે જ સામેના રસ્તેથી પુષ્કળ ધૂળ ઊડતી જોઈ, પ્રધાનને પૂછવા લાગ્યું કે “હે મંત્રિ! સામી બાજુથી આટલી બધી જે ધૂળ ઊડતી દેખાય છે, તેથી કેઈ ઘણા માણસનો સમૂહ આડંબર સહિત આવતો દેખાય છે.” રાજાએ મંત્રિને પૂછવાથી, તે બાબતની બધી બાતમી મેળવીને મંત્રિ કહેવા લાગે કેઃ “હે સ્વામી આ જનસમૂહનું વૃત્તાંત મેં સાંભળ્યું છે તે હું કહું છું તે આપ સાંભળે. હે સ્વામી! નવયુવાન અને સુંદર તથા પરાક્રમી એવા આ સર્વે મળીને સાત પુરુષે, દુષ્ટ એવા કોઢ રેગથી પીડા પામતા એકઠા થએલા છે. વળી, કેઢ રોગવાળે એક બાલક તેઓની સાથે છે, જેનું નામ તેઓએ ઉંબરાણે પાડયું છે” Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા તે ઉંબરરાણે એક ખચ્ચર પર બેઠેલે છે. સડેલી ચામડી વાળે એક પુરુષ તેના મસ્તક ઉપર છત્રી ધરી રહેલે છે. સડીને ખવાઈ ગએલી નાસિકાવાળા પુરુષો તેને ચામર વીંઝે છે. તથા ગુણગુણ શબ્દ બેલતા-ગુંગણું–તેના છડીદારે છે. વળી ગએલા કાનવાળા પુરુષે તેની આગળ ઘંટ વગાડે છે. મંડલરેગવાળા-પતીયા–પુરુષે તેના અંગરક્ષકે છે. દાદરના રેગવાળે તેને સ્થગિધર (ખાનગી સેક્રેટરી) છે. ગલિતાંગુલિ–સડી ગએલી આંગળીવાળ–તેને મંત્રિ છે. તેઓમાંના કેટલાક વાતરોગથી પીડાએલા છે. કેટલાક દાદ૨ના રોગથી કુત્સિત થએલા હોવાથી, વિકરાલ દેખાય છે. વળી, કેટલાક વિચર્ચિકા જાતિના પામ નામના રેગવાળા તેના સેવકે છે. આવી રીતે કેઢિયાઓના ટેળાથી વીંટાએલે એ તે ઉંબરાણે પૃથ્વી પીઠ પર રાજકુલોમાં ફરીફરીને મેં માગ્યું દાન પ્રાપ્ત કરે છે. તેથી હે રાજન ! આ આ ઉંબરાણે રાજા જેવા આડંબર–ઠાઠ-સહિત આવે છે, તેથી આટલી બધી ધૂળ ઊડતી દેખાય છે, માટે આપ આ રસ્તો છેડીને બીજી દિશાએ ચાલે.” આ વૃત્તાંત સાંભળીને પ્રજાપાલ રાજા જે બીજા રસ્તા તરફ વળે કે તરત જ કેઢિયાઓનું ટોળું પણ તે જ દિશા તરફ જલદી જલદી આવવા લાગ્યું. તે જોઈ રાજાએ મંત્રિને કહ્યું કે “તમે આગળ જઈ તેઓને સમજાવીને, તેઓ માગે તેટલું ધન આપીને તેમને આગળ વધતા અટકાવે, કારણ કે તેમને નજરે જોવા તે પણ સારું નથી.” મંત્રિ જે રાજાની આજ્ઞા પ્રમાણે તેમ કરવાની તૈયારી Page #36 -------------------------------------------------------------------------- ________________ મયણાસુંદરીની કટી ૧૯ કરે છે, તેવામાં જ તે કેઢિયાઓને ગલિતાંગુલિ નામનો દૂત રાજા પાસે આવી કહેવા લાગ્યો કેઃ “હે સ્વામી! આ ઉંબરાણ નામને અમારો રાજા છે, અને તેને બધી જગાએ મેટાં દાન, માનપૂર્વક સત્કાર થાય છે. તેથી અમારે ધન, સેનું તથા વસ્ત્ર વગેરેની ખાસ જરૂર નથી, કારણ કે અમારા ઉંબરરાણાની મહેરબાનીથી અમે બધા સુખી છિએ. પરંતુ હે સ્વામી! અમારા મનમાં એક જ વસ્તુની ઈચ્છા બાકી રહી છે, તે એ કે જે અમારા રાજાને એક રાણી મલે તે અમને આનંદ થાય. તેથી હે નરેંદ્ર! અમારા પર મહેરઆની કરીને એક કન્યા આપે. તમારા બીજાં સુવર્ણ, વસ્ત્ર વગેરેના દાનની અમને જરૂર નથી ! આ પ્રમાણે સાંભળીને મંત્રિએ કહ્યું કે “અરે ! તમે લકોએ બહુ અયુક્ત માગણી કરી છે કારણ કે જાણી જોઈને કેઢિયાને પોતાની પુત્રી કોણ પરણાવે ?” પછી તે ગલિતાંગુલિ બે કેઃ “અમેએ તે આ રાજાની કીર્તિ એવી સાંભળી છે કે, માલવાને પ્રજાપાલ રાજા કેઈની પણ પ્રાર્થનાનો ભંગ કરતો નથી તેમની આવી નિર્મલ કીર્તિ ભલે તમે હારી જાઓ. અથવા તે હલકા કુલમાં પણ ઉત્પન થએલી એવી કઈક કન્યા પણ અમારા રાજાને આપો.” આ સાંભળીને રાજાએ કહ્યું કેઃ “હે દૂત! હું તમને એક કન્યા આપીશ. કારણ કે આટલા જ કારણ માટે પિતાની કીર્તિ કેણ ગુમાવે? પછી ક્રોધરૂપી દાવાનલથી બળી ગએલ છે નિર્મલ વિવેક જેને, એ તે રાજા મનમાં વિચારે છે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી શ્રીપાલ કથા કે, દુર્વિનીત અને મારા શત્રુ સમાન એવી મારી પુત્રી મયણાસુંદરીને હું આ ઉંબરરાણ સાથે પરણાવીશ.” પછી તરત જ રચવાડીથી પાછા વળીને રાજા પ્રજાપાલ પિતાના મહેલમાં પાછા આવ્યું. પાછે આવતાની સાથે જ પિતાની મયણાસુંદરી નામની પુત્રીને લાવીને રાજાએ કહ્યું કેઃ “હે પુત્રી! હજુ પણ તું મારી મહેરબાનીથી સુખી થાય છે, એવું જે માનવા તૈયાર હે તો તને ઉત્તમ પતિ સાથે પરણાવીને ઘણું ધન આપીશ. પરંતુ જે તું તારા કર્મને જ માનતી હોય તો તારાં કર્મોએ લાવેલા-આણેલા-આ ઉંબરરાણ સાથે જ પરણાવીશ, તે બાબતમાં કઈ પણ વિકલ્પને સ્થાન જ નથી.” આ સાંભળીને મયણાસુંદરી હસીને કહેવા લાગી કે હે પિતાજી! મારા કર્મો જે પતિ આણેલે છે, તે જ મારે સ્વીકાર્ય–પ્રમાણ છે. પછી ભલે તે રાજા હોય કે રંકને પુત્ર હેય.” આ મામલે જેઈ સભાજને પિકી કેટલાએક કહેવા લાગ્યા કેઃ “બાલકને વારંવાર છંછેડવાથી હઠે ચડે છે. તેમ જ બાળકની સાથે વાદવિવાદ કરવાથી ન્યાય પણ હલકાઈ પામે છે; માટે રાજાની પણ ભારે અતડાઈ છે.” વળી, કેટલાક કહેવા લાગ્યા કેઃ “બિચારે રાજા પણ શું કરે? જેમ જેમ તે સમજૂતી આપે છે, તેમ તેમ તે હઠીલી બાળા રાજાને વધારે ગુસ્સે થાય એવું અવસર ઓળખ્યા વગર: બોલે છે.” Page #38 -------------------------------------------------------------------------- ________________ મયણાસુંદરીની કોટી ૨૧ આ પ્રમાણે મયણાસુંદરીને ઉત્તર સાંભળીને, ક્રોધાંધ થએલા પ્રજાપાલ રાજાએ ઉંબરાણાને બેલા, અને તેને કહ્યું કે “આ પુત્રીને કર્મો તને અહીં લાવ્યા છે, માટે તું તેણની સાથે લગ્ન કર.” [ શહેરમાં દાખલ થએલી ઉંબરાણાની સવારી પૈકી રાણાનું શરીર ઉંબરાના થડ ઊપરનાં ચીરાએલાં છેડીયાં જેવું ફાટી ગએલું હતું. તેના ઉપર છત્ર ધરનાર માણસના કાન સડીને સૂપડા સરખા થઈ ગએલા હતા. તેને ચામર વીંઝ નારની આંગળીઓ કઢથી ધળી થએલી હતી. ખવાઈ ગએલા નાકને લીધે ઘેઘરા સ્વરવાળે તેને છડીદાર હતો. આવા ઠાઠ સાથે ઉંબરાણે એક ખચ્ચર પર બેઠેલે હતે. વળી તે સાતસો કેઢિયાઓના પરિવારમાં, જેમ મૂળ તે કાળા અને વળી દાઝી ગએલા બાવળિયાઓના ઝુંડમાં દાઝી ગએલે આંબે દેખાય, તે તે દેખાતો હતે. વળી તે રાણાના પરિવાર પૈકી કેટલાક ફેંટાં, હૂંઠાં, ખેડા, ક્ષીણ, ખસવાળા, ખાંસીવાળા, દાદરવાળા અને અંગ, ઉપાંગ વગરના હતા. કેટલાકના મેં ઊપર માખીઓ બણબણતી હતી, તે કેટલાકના મોંમાંથી લાળ ટપકી રહી હતી. કેટલાકના શરીર ઉપર ચાંદાં પડી ગયા હતા, તો કેટલાકના માથામાંથી વાળ જ નાશ પામી ગયા હતા. પિતાના રાજાને રાજકન્યા મળવાના ઉમંગમાં આનંદ પામેલા તે સાત કેઢિયાઓ ચૌટામાં ચાલતા શેરબકેર કરી રહેલા હતા. આ લેકેને જોવાને માટે હજારો લેકે એકઠા થઈ ગયા અને આશ્ચર્યચકિત થઈ વિચારવા લાગ્યા Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા કે “અરેઆ તે શું ઉત્પાત છે!” તે લોકોને જોઈ ભડકીને નાસવા લાગ્યાં, અને કૂતરાં ભસવા લાગ્યાં (જૂઓ ચિત્ર ૫). તે લોકે ઊપર ફિટકાર–ધિકાર-વરસાવતાં લકે તેમને પૂછવા લાગ્યાં કે –“અરે! તમે કેણ છે? ભૂત છે, પ્રેત છે કે પિશાચ છે?” ઉત્તરમાં રેગીઓ – કેઢિયાએ – કહેવા લાગ્યા કે અમે ભૂત, પ્રેત કે પિશાચ નથી, પરંતુ તમારા રાજાની જે સ્વરૂપવાન રાજકુંવરી છે, તેણીનું લગ્ન અમારા રાણાની સાથે થવાનું હોવાથી, અમે તેમની જાનમાં જઈએ છિએ.” આવું કૌતુક જોવા માટે શહેરનાં લોકે પણ તેઓની સાથે ચાલ્યા, અને જ્યાં પ્રજાપાલ રાજા રાજસભા ભરી બેઠેલ છે, ત્યાં ઉંબરાણુની સાથે સાથે આવી પહોંચ્યા. ] પ્રજાપાલ રાજાએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે, ઉંબરાણાએ કહ્યું કેઃ “હે રાજા! તમારે આવું અયુક્ત વચન ના બોલવું જોઈએ, કારણ કે કાગડાની ડેકમાં રત્નજડિત સોનાની માળા કણ નાખે? એક તે, હું પૂર્વે ઉપાર્જન કરેલા દુષ્ટકમ ભેગવી રહ્યો છું, અને વળી પાછા જાણું જોઈને આ રાજકુંવરીને ભવ કેમ બગાડું. તેથી હે રાજા! તમારે મને જે કન્યા આપવી જ હોય તે મારા લાયક કેઈક દાસીની અથવા નાયિકાની પુત્રી આપે. નહિતર, તમારું કલ્યાણ થાઓ.” રાજાએ કહ્યું કે “તમે કહે છે તે હું સમજું છું. પરંતુ આ કન્યા માત્ર પિતાના કર્મને જ માને છે. માટે તેણના કર્મે તમારી જ પતિ તરીકે હું પસંદગી કરું છું. Page #40 -------------------------------------------------------------------------- ________________ મયણાસુંદરીની સેટ ૨૩ આવી રીતે તે પોતાના કર્માનું ફૂલ ભગવશે, તેમાં અમારો શે! દોષ ?’ તે સાંભળીને તે મયણાસુંદરી એકદમ ઊભી થઈ, અને જાણે તે પેાતાના હાથથી જ વિવાહલગ્નને સાધતી હાય નહિ; તેમ તેણીએ ખરરાણાના હાથ પકડયો--મરરાણાની સાથે પેાતાના હસ્તમેળાપ પોતાના હાથે જ કર્યાં; અને ખરરાણાની ડાબી બાજુએ આવી ઊભી રહી. આ પ્રમાણે કરતી વખતે, સામતા, મત્રિએ તથા અતઃપુરની સ્ત્રીએએ તેણીને ઘણું સમજાવવા માથું, તા પણ શરદપૂર્ણિમાના ચંદ્રેસરખા મુખવાળી તે મયણાસુંદરી એલી કેઃ ‘ મારા આ જ પતિ હો. ’ હવે તે વખતે અરે! આ કેવું અઘટિત થયું! એમ વિચારી એક માજી તેણીના મામે, બીજી બાજુ રાણી રૂપસુંદરી તથા એક બાજુ તેણીને પરિવાર રડવા લાગ્યા. પરંતુ પત્થર હૃદયવાળા અને ક્રોધથી અંધ થએલે પ્રજાપાલ રાજા પેાતાના નિશ્ચયથી પાછા હુચો નહિ; અને તત્ત્વને જાણનારી મયણાસુંદરી પણ પેાતાના સત્ત્વથી જરાએ ચલિત થઈ નહિ. ' પછી મયણાસુંદરીને ખચ્ચર ઊપર બેસાડી ખરરાણા પેાતાના ઉતારે ચાલ્યા. તે વખતે નગરજના ખેલવા લાગ્યા કે: • આ અત્યંત અયુક્ત થયું છે,' વળી, કાઈક કહેવા લાગ્યા કે: આ રાજાને ધિક્કાર છે કે જેણે આવું અયુક્ત કાર્ય કર્યુ છે. ' બીજાએ વળી કહેવા લાગ્યા કેઃ ‘ આ પુત્રી જ અત્યંત દુવિનીત થઈ માટે તેણીને ધિક્કાર છે. કેટલાક તેણીની માતાને નિંઢવા લાગ્યા. કેટલાક તેણીના અધ્યાપક-પડિત-ને નિંદવા લાગ્યા. કેટલાક ભાગ્યની નિંદા કરવા લાગ્યા. વળી, કેટલાક જૈનધર્મની પણ નિંદા કરવા લાગ્યા. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ ફા આ પ્રમાણે જૂદી જૂદી રીતની નિંદા સાંભળવા છતાં, પણ ધર્મના મને સારી રીતે જાણતી એવી તે મયણાસુંદરી; મનમાં જરાપણ સકાચ લાવ્યા વગર, આનંદિત મુખકમલ વાળી થઇને, ખરરાણાની સાથે જવા તૈયાર થઈ ગઈ. ૨૪ આ પ્રમાણે મનાવ બનતાં ખરરાણાએ વાસ્તવિક રીતે રાજી થવું જોઈએ, તેના બદલે તે ઉદાસ થયા. પરંતુ તેના પરિવારરૂપ સાતસા કેઢિયાએ તે રાજકુમારીને, પેાતાના રાણાની સાથે ઊભી રહેલી જોઈ ખૂબ આનતિ થઈ ગયા. પછી અત્યંત આનંદિત થએલા તથા ભક્તિવત એવા તે કાઢિયાઓએ પેાતાના રાણાના લગ્ન સંબંધી કાર્યો કર્યાં. હવે રાજાએ સુરસુંદરીના લગ્ન માટે ઉપાધ્યાય-જ્યાતિષી–ને ખેલાવી ઉત્તમ લગ્ન પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કેઃ ‘હું રાજન્ ! આજે પણ ઉત્તમ દિવસ અને શુભ લગ્ન છે; પરંતુ ઉત્તમાત્તમ લગ્ન તા જ્યારે મયણાએ ખરરાણાના હસ્ત ગ્રહણ કર્યાં ત્યારે ગયું,’ * પછી રાજાએ કહ્યું કેઃ · ઠીક ઠીક ! તે લગ્નના પ્રભાવ તે મે' જાણ્યા. હું તે મારી આ પુત્રીનું હમણાં જ લગ્ન કરીશ.’ રાજા તરફથી હુકમ થતાં જ મંત્રિએએ ક્ષણમાત્રમાં જ લગ્નની તૈયારીએ કરવા માંડી. તે આ રીતેઃ ઠેકાણે ઠેકાણે તારણા સહિત પતાકા – ધજાઓ ઉડી રહી હતી. વાજિંત્રાના ગભીર અવાજ થઈ રહ્યા હતા. મનાહર નૃત્ય કરનારી નાયિકાઓના સમૂહ નાચ કરી રહ્યો Page #42 -------------------------------------------------------------------------- ________________ મયણાસુંદરીની કરી ૨૫ હતો. સુભટે જય જય શબ્દ બેલી રહ્યા હતા. રેશમી કપડાંથી માંડ શણગારેલું હતું. લોકોને કૂર, કપૂર અને તંબેલ છૂટથી વહેંચવા માંડ્યા હતા. સુવાસણ સ્ત્રીઓ ધવલ મંગલ ગાવા લાગી. વડીલ સ્ત્રીઓ લગ્નવિધિ બતાવવા લાગી હતી. યાચક લોકેને ઉત્તમ દાન આપવા માંડયું હતું. સ્વજનેનું તથા સુવાસણોનું સન્માન કરવા માંડ્યું હતું. નગારાંઓના અવાજથી ઘણા લોકે લગ્ન મહોત્સવ જેવા એકઠા થયા હતા. નગરના તથા દેશના સર્વ લોકેના હૃદય આનંદમાં મગ્ન થઈ ગયા હતા. સુરસુંદરીને સુંદર વસ્ત્રાભૂષણોથી શણગારવામાં આવી. તેમ જ અરિદમન કુમારને પણ શણગારવામાં આવ્યો. હસ્તમેળાપ માટે બાંધેલા સુંદર મંડપમાં બંનેને હસ્તમેળાપ કરાવવામાં આવ્યો. પ્રજાપાલ રાજાએ કરમોચન વખતે પુષ્કળ દાન દીધું. આ પ્રમાણે લગ્નવિધિ પતી ગયા પછી, પ્રજાપાલ રાજાએ આપેલા હાથી, ઘોડા સહિત, જ્યારે અરિદમન કુમાર સુરસુંદરી સહિત ઉજજયિનીથી નીકળીને, અહિછત્રા તરફ જવાને રવાના થયો ત્યારે, સર્વ લેકે બોલવા લાગ્યા કે આ બંનેને સરખેસરખે સંગ થયો છે. આ સુરસુંદરીને પણ ધન્યવાદ ઘટે છે કે જેણીને આ સુંદર વર મળે છે.” કેટલાક લોકે રાજાની પ્રશંસા કરવા લાગ્યા. કેટલાક વરની, તો કેટલાક કન્યાની પ્રશંસા કરવા લાગ્યા. કેટલાક તેણીને ભણવનાર ઉપાધ્યાયની, તે કેટલાક શિવધર્મની પ્રશંસા કરવા લાગ્યા. આવી રીતે સુરસુંદરીનું બહૂમાન અને મયણાસુંદરીને પડેલી વિટંબના જોઈને, લોકે શિવધર્મની પ્રશંસા અને જૈનધર્મ–શાસન-ની નિંદા કરવા લાગ્યા. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી શ્રીપાલ કથા પિતાના આવાસમાં રહેલા ઉંબરાણાએ રાત્રિના તે મયણાસુંદરીને કહ્યું કે “હે ભદ્ર! તું સાંભળઃ રાજાએ આ કાર્ય અયુક્ત કર્યું છે, તે પણ હજુ કાંઈ બગડી ગયું નથી. માટે ઉંડે વિચાર કરીને સુખને રસ્તે શોધી કહાડ. મારા જેવા કેઢિયાની સબતથી તારી કંચન જેવી કાયા પણ બગડી જશે. હું પોતે જ તારા ભલાની ખાતર કહું છું કે હજુ પણ તારા લાયક વર શોધી કહાડ, અને તેની સાથે લગ્ન કરીને તારે મનુષ્ય અવતાર સફલ કર. કારણ કે, હું પણ આ કેઢિયાઓના સંસર્ગથી કઢવાળે થયે છું.” ઉંબરરાણાના આવા શબ્દો સાંભળીને મયણાસુંદરીને હૃદયમાં ઘણે આઘાત થયો. તેણીની બંને આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં. બંને આંખમાંથી પડતાં આંસુઓથી કલું ષિત મુખવાળી એવી તે મયણા એકદમ પિતાના પતિના ચરણમાં મસ્તક રાખી બેલી કે: “હે સ્વામી ! આપે મને બીજી સર્વ આજ્ઞાએ ફરમાવવી, પરંતુ મારા હૃદયને આઘાત છે લાગે તેવું આ વચન ફરીથી બોલવું નહિ.” “પહેલાં તે આ સ્ત્રી અવતાર જ કે અશુદ્ધ છે, અને તે વળી જ્યારે શીલ રહિત થાય ત્યારે તે, તે સડી ગએલી કાંજી સમાન લેખાય છે. સ્ત્રીઓનું શીલ જ ઉત્તમ આભૂષણ છે, સ્ત્રીઓનું સર્વસ્વ શીલ જ છે; સ્ત્રીઓને શીલ જીવિત સમાન છે, શીલ જેવું ઉત્તમ બીજું કાંઈ જ નથી. તેથી હે સ્વામી! મારા મૃત્યુ પર્યત આપ જ મને શરણરૂપ છે, બીજે કેઈપણ નથી. બીજું ગમે તે થાઓ, પરંતુ આ વાત તો આપે નિશ્ચયથી જાણવી. Page #44 -------------------------------------------------------------------------- ________________ મયણાસુંદરીની કટી આવી રીતે અતિ નિશ્ચલ એવી મયણને દઢ સવની પરીક્ષા માટે સૂર્ય એકદમ ઉદયાચલના શિખર પર ચડ્યો. અર્થાત્ સૂર્યોદય થયું. તે વખતે મયણના કહેવાથી સવારમાં, તે ઉંબરાણે તેણની સાથે તરત જ શ્રીકાષભદેવ પ્રભુના દેરાસરે પહોંચ્યો. પ્રભુ દર્શનને આનંદથી પુલક્તિ-રોમાંચિત-થએલા બને જણાએ જિનેશ્વરદેવને નમસ્કાર કર્યો. પછી જિનધર્મમાં નિપુણ-જાણકાર–એવી મયણાસુંદરીએ આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી : ભક્તિના સમૂહથી આનંદિત થએલા એવા ઈંદ્રાના સમૂહથી વંદન કરાએલા ચરણવાળા, એવા હે પ્રથમ જિને દચંદ્ર ચંદ્ર સરખી ઉજવલ એવી કીર્તિના સમૂહથી ભરેલાં છે. ત્રણે ભુવને જેઓએ એવા કષારૂપી દુશ્મનોને મારી હઠાવવામાં શૂરવીર, સૂર્યની માફક અજ્ઞાનરૂપી અંધકારનું હરણ કરનાર એવા હે દેવ!, વળી દે, અસુરે અને ખેચરોથી સેવાએલા છે જેઓ એવા, વળી, સેવા માટે આવેલા અભિમાનરહિત એવા રાજાઓએ જેઓના ચરણકમલેમાં કર્યા છે પ્રણામ એવા, સમુદ્રની માફક સમતારૂપી અમૃતના રહેઠાણ સમાન, દેના ગુરુ બૃહસ્પતિએ જ ગાયે છે ગુણોને પ્રકાશ જેમને એવા, સંયમ અને શીલરૂપી ગુણેએ કરીને કાંસાના જેવા ઉજજવલ એવા, લીલામાત્રમાં જ કરેલી છે મેહની અવગણના જેમણે એવા, પિતાની અવગણના કરનાર પ્રાણીઓ પર પણ જેમણે જરાએ કોઈ નથી કર્યો એવા, શ્રાવકલેકોના હૃદયમાં ઉત્પન્ન કર્યો છે આન Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા દને સમૂહ જેમણે એવા, ભામંડલથી શોભી રહ્યા છે એવા હે શ્રી ઋષભદેવ પ્રભુ! અમારા પર સ્વામીપણું ધારણ કરીને અમારા દુઃખરૂપી દાવાનલ દૂર કરે. (શ્રીપાલના અર્થમાં મારા પતિ–સ્વામી–ને ઉત્પન્ન થએલ કઢરૂપી બળતરાનું દુઃખ દૂર કરે.) આવા ગુણેવાળા ત્રણે ભુવનમાં સૂર્યસમાન, વળી ત્રણે જગતના વિજયની લક્ષમીનું પાલન કરનારા, કામદેવના શત્રુ સમાન અને મોક્ષ ગતિમાં ગએલા એવા હે શ્રીષભદેવ પ્રભુ ! મારા મનના મારથ પૂર્ણ કરે (લેષાર્થ– મયણાનું હિત કરનારા એવા હે પ્રભુ ! મારા પતિ શ્રીપાલના મનવાંછિત પૂર્ણ કરે.)” આ પ્રમાણે સમાધિમાં લીન થએલી મયણાસુંદરી જેવી પ્રભુની સ્તુતિ કરે છે, તેવામાં પ્રભુના હાથમાં રહેલા બીરા સહિત પ્રભુના કંઠમાંની ઉત્તમ ફૂલની માળા ઉછળી. તે વખતે મયણાસુંદરીના કહેવાથી ઉંબરાણાએ તે બીજોરાનું ફલ લીધું, અને મયણાસુંદરીએ આનંદ યુક્ત હૃદયથી તે ફૂલોની માળા ગ્રહણ કરી. પછી તે બેલી કેઃ “હે સ્વામી ! આપણા શરીરને રોગ હવે દૂર થશે, કારણ કે આ બનાવ શ્રીજિનેશ્વર પ્રભુ (ના અધિષ્ઠાયકે) એ કરેલી કૃપાને સૂચવનારો છે.” પછી તે મયણાસુંદરી, પિતાના પતિ સહિત શ્રી મુનિચંદ્ર નામના ગુરુ મહારાજ પાસે પહોંચી. ત્યાં પહોંચીને પ્રમુદિત મનવાળી મયણાસુંદરી ભક્તિપૂર્વક ગુરુ મહારાજના ચરણમાં * “શ્રીપાલ રાસમાં આ બંને વસ્તુઓ ઉંબરાણાએ લીધી એમ જણાવ્યું છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ મયણાસુંદરીની કોટી નમી. તે વખતે જીવ માત્ર પર કરૂણાવાળા એવા તે ગુરુ મહારાજ જલસહિત મેઘ જેવા ગંભીર અવાજથી શ્રોતાઓને. આ પ્રમાણે ધર્મનાં ફલને ઉપદેશ દેતા હતા. “હે ભવિકજને ! ચોરાશી લાખ જીવાનિવાળા આ સંસારમાં મોટા પુણ્યના ભેગે પ્રાણીઓ મનુષ્ય ભવ, ઉત્તમ એવા શ્રાવકકુલમાં જનમ, સુંદર રૂપ, સારું ભાગ્ય, આરોગ્યમય શરીર, લાંબું આયુષ્ય, લક્ષમીની પ્રાપ્તિ તથા. મેટી કીર્તિ મેળવે છે.” આ પ્રમાણે ધર્મને ઉપદેશ દીધા પછી, પ્રથમના પરિચયવાળી મયણાસુંદરીને ગુરુએ પૂછયું કેઃ “હે વત્સ! આ ઉત્તમ લક્ષણોવાળે પુણ્યવાન પુરુષરત્ન કેણ છે?” મયણાસુંદરીએ આંખમાં આંસુ લાવીને પિતાનું સર્વ વૃત્તાંત કહ્યું અને વિનંતી કરીને બોલી કેઃ “હે ભગવન! મને બીજું કાંઈ પણ દુખ નથી, પરંતુ મને એક જ દુઃખ છે કે આ તત્ત્વને નહિ સમજનારા અજ્ઞાની લેકે જેના ધમની નિંદા કરે છે, અને શિવધર્મની પ્રશંસા કરે છે. માટે હે પ્રભુ! મારા ઊપર કૃપા કરીને કેઈક ઉપાય બતાવે કે જેથી આ મારા પતિને દુષ્ટ વ્યાધિ નાશ પામે; અને સાથેને સાથે લોકાપવાદ પણ દૂર થાય.' ગુરુએ કહ્યું કેઃ “હે ભદ્ર! જૈન સાધુને સાવદ્યપાપકારી એવાં વૈદક, વિદ્યા, મંત્ર અથવા તંત્ર, કાંઈપણ કહેવું કલ્પે નહિ. તે પણ શ્રીજિનેશ્વરદેએ ફરમાવેલો નવપદની આરાધના રૂપ એક પાપરહિત ઉપાય છે, કે જે આ લેક અને પરલોકના સુખના મૂલ રૂપ છેઃ ૧ અરિહંત, Page #47 -------------------------------------------------------------------------- ________________ 30 શ્રી શ્રીપાલ કથા ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, ૫ સાધુ, ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચારિત્ર અને ૯ તપ. આ નવે પદે પરમ તત્વરૂપ છે. આ નવપદ વગરને બીજે કઈ પણ પરમાર્થ નથી. કારણ કે આ નવપદોમાં સઘળા જિનશાસનને સાર છે. જેઓ સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને હવે પછી સિદ્ધ થશે, તે બધા નવપદના ધ્યાનથી જ જાણવા. આ નવપદમાંથી એકેક પદની પરમભક્તિથી આરાધના કરીને, અનેક જીવે ત્રણે જગતના સ્વામીપણાને પામ્યા છે. આ નવપદેથી સિદ્ધ થએલું આ જે સિદ્ધચક છે, તેને ઉદ્ધાર પૂર્વાચાર્યોએ આ પ્રમાણે બતાવેલ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩ શ્રીસિદ્ધચક્ર યંત્રાદ્ધાર ૧૩૭ ગગન ગન એટલે ‘ હુ ? અક્ષરની યંત્રના મધ્યભાગમાં સ્થાપના કરવી. તેને ‘અ' અક્ષરની કલિકાયુક્ત કરવા. પછી તે ‘ હુ કારને ઊપર અને નીચે ‘૨ ’કાર ચુક્ત કરવા. એટલે ‘ હૂ' થયા. તે ‘ હું 'ને નાદ એટલે અચ'દ્રાકાર અને મિંદુકલા સહિત કરવા. એટલે ‘ અર્ધું ’ શબ્દ થયે. પછી તેને પણવ એટલે 'કાર તથા ખીજ એટલે 'કાર યુક્ત કરવું. પછી તેને અંતમાં સ્વરયુક્ત કરવું. આવી રીતે પીઠ લખીને તેને ફરતું ગેાળવલય કરવું. તે વલયને ક્રૂતી આઠ કમલની પાંખડીઓ કરવી. હવે તે આઠે પાંખડીઓ પૈકી ચાર દિશા તરફની ચાર પાંખડીએમાં પણવ એટલે ૐ ’કાર, તથા માયા એટલે " " હાઁ ’કારથી માંડીને ‘ સ્વાહા' સુધીના મહુવચનાંત એવા સિદ્ધાદિકાનુ ધ્યાન ધરવું. જેમકે ‘ હી સિદ્ધેભ્યઃ સ્વાહા આ વાકય પૂર્વ દિશા તરફની પાંખડીમાં લખવું. એમ અનુક્રમે બાકીના વાકયો ( હી આચાર્યભ્ય: સ્વાહા, ૐ હ્રી ઉપાધ્યાયેભ્યઃ સ્વાહા, ૐ હી સર્વ સાધુભ્યઃ સ્વાહા) આકીની ત્રણ દિશામાં લખવા. તેવી જ રીતે ‘ દર્શન ’ વગેરે ચાર પદ્મા ચાર વિદિશાઓમાં લખવા ( પહેલું વલય ). Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા આ પહેલા વલયને ફરતું સેળ પાંખડીઓવાળું બીજું વલય મંડલકારે આલેખવું. તે સોળ પાંખડીઓ પૈકીની એકાંતરિત પાંખડીઓમાં-આઠ દિશા તરફની આઠ પાંખડીઓમાં-અનાહત બીજ સહિત અનુક્રમે “અ, ક, ચ, ટ, ત, ૫, ય અને શ” એ આઠ વર્ગોના અક્ષરે લખવા. એટલે તેમાં પહેલા વર્ગના સેલ અક્ષરો-સ્વરે, ક આદિક પાંચ વર્ગોના, દરેકના પાંચ પાંચ અક્ષરો-વ્યંજને, તથા છેલ્લા બે વર્ગનાય અને શ વગના ચાર ચાર અક્ષરે જાણવા. બાકી રહેલી આઠ પાંખડીઓમાં “ નમો અરિહંતાણું” રૂપ આઠે પરમેષ્ટિપદે આલેખવાં (બીજું વલય). ત્રીજા વલયમાં પણ આઠ અનાહત “”કાર આલેખવા-વળી તે બેબેની વચ્ચે બે બે લબ્ધિપદે આલેખવાં. એવી રીતે પહેલી પંક્તિની આઠ પાંખડીઓમાં સોળ લબ્ધિપદે બીજી પંક્તિની આઠ પાંખડીઓમાં સોળ લબ્ધિ પદે, અને ત્રીજી પંક્તિની આઠ પાંખડીઓમાં પણ સેળ લબ્ધિપદે આલેખવાં. આવી રીતે તેજસ્વી એવાં અડતાલીસે લબ્ધિપદેનું ધ્યાન ધરવું. હવે તે અડતાલીસે લબ્ધિપદને પણવ એટલે “3”કાર તથા બીજ એટલે “હી કાર તથા અહં એ ત્રણે પદો સહિત. “નમે જિણાણું” એટલે “૩ હો અહં નમો જિણાણું” ઈત્યાદિકરૂપ અડતાલીશ લબ્ધિપદોની સંખ્યા બરાબર તેના જાણકાર ગુરુઓ પાસેથી જાણવી.x (ત્રીજું વલય). * આ લબ્ધિપદોનું વિસ્તૃત વર્ણન શ્રીસૂરિમંત્રકલ્પસ દેહ” માં આપેલું છે. મૂલ્ય ત્રીસ રુપિયા. –સારાભાઈ નવાબ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક યોદ્ધાર આ ઉપર કહેલા વલાને શુદ્ધ ઉવલ વર્ણવાળા માયાબીજ એટલે “હી કારના ત્રણ આંટા ચારે તરફ વીંટીને, ચેથી અડધી રેખાના છેડે “ક” અક્ષર લખવે, અને તેની પરિધિપર–તેને ફરતી-આઠ ગુરુપાદુકાઓ આલેખવી. આ આઠ ગુરુપાદુકાઓ આ પ્રમાણે જાણવી ૧ અરિહંતની, ૨ સિદ્ધોની, ૩ આચાર્યોની, ૪ ગુરુની, પ પરમગુરુની, ૬ અદષ્ટગુરુની, ૭ અનંતગુરુની અને ૮ અનંતાનંત ગુરુની. આ પ્રમાણે આઠ ગુરુપાદુકાઓ “ હો સાથે આલેખવી. એટલે કે ૧ “ હું અહી ત્પાદુકાભે નમ:, ૨ જી હી સિદ્ધપાદુકાભે નમ:, ૩ » હો આચાર્ય પાદુકા નમ, ૪ % હો ગુરુ પાદુકા નમ, ૫ હો પરમગુરુ પાદુકાભે નમઃ, ૬ % હીં અદષ્ટગુરુ પાદુકાભે નમ, ૭ ૩ હી અનંતગુરુ પાદુકાજો નમ, અને ૮ ૩ઝ હી અનંતાનંત ગુરુ પાદુકા નમઃ આ રીતે અનુક્રમે આ આઠે પાદુકાઓ આલેખવી. પછી ડાબી અને જમણી–બંને બાજુથી–રેખાઓને મેળવીને, તેને કલશને આકાર કરીને, તેનું અમૃતમંડલની માફક ધ્યાન ધરવું. વળી તે કલશને આકાર કે કરે? તે કે પૂર્વ વગેરે દિશાઓમાં અને અગ્નિ વગેરે વિદિશાએમાં અનુક્રમે ૧ જયા, ૨ વિજયા, ૨ જયંતી, ૪ અપરાજિતા અને ૧ જભા, ૨ થંભા, ૩ મહા અને ૪ અંધા વગેરેનું આલેખન કરેલું છે તે. વળી, તે કલશાકાર ઊપર શ્રીવિમલેશ્વર આદિક યક્ષો–અધિષ્ઠાયક તથા Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ થા ઝીચક્રેશ્વરી× આદિક દેવીઓના મ`ત્રપોનું યાન ગુરુ મુખથી જાણીને કરવું. અર્થાત્ હી શ્રીવિમલસ્વામિને નમઃ ’વગેરે અધિષ્ઠાયક દેવા તથા દેવીઓનાં નામેા કલશાકારની ઊપરના ભાગમાં આલેખવાં. ૩૪ " વળી, રાહિણી વગેરે સેાળ વિદ્યાદેવીએ ૧ રેાહિણી, ૨ પ્રજ્ઞપ્તિ, ૩ વજ્રશૃંખલા, ૪ વાંકુશી, ૫ અપ્રતિચકા, ૬ પુરુષદત્તા, ૭ કાલી, ૮ મહાકાલી, ૯ ગૌરી, ૧૦ ગાંધારી, ૧૧ સર્વાઅ-મહાજવાલા, ૧૨ માનવી, ૧૩ વૈરાયા, ૧૪ અશ્રુપ્તા, ૧૫ માનસી અને ૧૬ મહામાનસી. વળી, ગેામુખ વગેરે ચાવીશ શાસનદેવાઃ ૧ ગોમુખ, ૨ મહાયક્ષ, ૩ ત્રિમુખ, ૪ યજ્ઞેશ, ૫ તુંખરું, ૬ કુસુમ, છ માતંગ, ૮ વિજય, ૯ અજિત, ૧૦ બ્રહ્મા, ૧૧ મનુજ ૧૨ સુરકુમાર, ૧૩ પ્ર્મુખ, ૧૪ પાતાલ, ૧૫ કિન્નર, ૧૬ ગરૂડ, ૧૭ ગંધવ, ૧૮ યક્ષેદ્ર, ૧૯ કુબેર, ૨૦ વરુણુ, ૨૧ ભ્રકુટી, ૨૨ ગામેધ, ૨૩ પાર્શ્વ અને ૨૪ માતંગ યક્ષ. (જૂઓ ચિત્ર ૮ થી ૩૧ ). વળી, ચક્રેશ્વરી વગેરે ચાવીશ શાસનદેવીએઃ ૧ ચક્ર. શ્વરી, ૨ અજિતા, ૩ દુરિતારી, ૪ કાલી, ૫ મહાકાલી, ૬ (શ્યામા) ત્રુતા, છ શાંતા, ૮ જ્વાલા, ૯ સુતારિકા, ૧૦ અશાકા, ૧૧ શ્રીવત્સા, ૧૨ ચંડા, ૧૩ ( વિજિતા ) વિજયા, ૧૪ અ’કુશા, ૧૫ (કંદર્પા) પન્નગા, ૧૬ નિર્વાણી, ૧ શ્રી ચક્રેશ્વરીદેવીના સ્તોત્રો તથા મન્ત્ર માટે જૂએ શ્રીભુરવ પદ્માવતી કલ્પ ' નામને ગ્રંથ, મૂલ્ય ત્રીસ રુપિયા. < Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શ્રસિદ્ધચક્ર યંત્રોદ્ધાર ‘૧૭ અષ્ણુતા, ૧૮ ધારિણી, ૧૯ વરેટયા, ૨૦ (નરદત્તા) અછુપ્તા, ૨૧ ગાંધારી, ૨૨ અંબિકા, ૨૩ પદ્માવતી અને ૨૪ સિદ્ધાયિકા (જૂઓ ચિત્ર ૩ર થી પ૫). ઉપર જણાવેલી વિદ્યાદેવીઓ, શાસનદેવે તથા શાસનદેવીઓ વડે સેવાએલ છે ડાબું અને મારું પડખું એ તે યંત્ર આલેખ. એટલે કે કલશાકારની જમણું તથા ડાબી બાજુએ સોળ વિદ્યાદેવીએ, વીશ શાસનદેવ અને ચોવીશ શાસનદેવીઓના નામે ફરતાં લખવાં. ' વળી, તે યંત્ર કેવા કરે? તે કલશના મૂલમાં “ આદિત્યાય નમ:' વગેરે નવગ્રહના નામો લખવાં (નવગ્રહના ચિત્રો માટે જૂઓ ચિત્ર ૫૬ થી ૬૪). વળી, તે કલશના કંઠ પ્રદેશમાં “aઝ નિસર્પકાય નમઃ” આ પ્રમાણે નવે નિધાનના નામે લખવાં. આ નવે નિધાનના નામે આ પ્રમાણે છે. ૧ નૈસર્ષ, ૨ પાંડુક, ૩ પિંગલ, ૪ સર્વરત્ન, ૫ મહાપ, ૬ કાલ, ૭ મહાકાલ, ૮ માણવક અને ૯ સરવાય. વળી, તેની ચાર દિશાઓમાં ૧ કુમુદ, ૨ અંજન, ૩ વામન, અને ૪ પુષ્પદંત વગેરે ચાર પ્રતિહારે આલેખવા. ચાર વિદિશાઓમાં ૧ માનભદ્ર, કપિલ, ૨ પિંગલ અને ૪ પૂર્ણભદ્ર વગેરે વીરની સ્થાપના કરવી. વળી, આ યંત્રમંડલને દશ દિપાથી તથા ક્ષેત્રપાલથી સેવાએલું આલેખવું. દશ દિપાલે આ પ્રમાણે જાણવા ૧ ઇંદ્ર, ૨ અગ્નિ, ૩ યમ, ૪ નૈઋત, ૫ વરુણ, ૬ વાયુ, ૭ કુબેર, ૮ ઈશાન ૯ નાગ, ૧૦ બ્રહ્મા. એટલે કે “૩% ઈદ્રાય નમઃ” એ પ્રમાણે અનુકમે આઠ દિશા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી શ્રીપાલ કથા એમાં આઠ દિપાલેને આલેખવા (દશે દિપાલના ચિત્રો મટે જૂઓ ચિત્ર ૬૫ થી ૭૪). ઊપરના ભાગમાં “ બ્રહ્મણે નમઃ” લખવું, અને નીચેના ભાગમાં “ઝ નાગાય નમઃ” લખવું. દક્ષિણ તરફના ખૂણામાં “» ક્ષેત્રપાલાય નમઃ” લખવું. આવી રીતના શ્રીસિદ્ધચક્ર યંત્રની પૃથ્વીપીઠ પર સ્થાપના કરવી–આલેખવું. (જૂઓ ચિત્ર ૭૫). * ( શ્રીસિદ્ધચક યંત્રની સ્થાપના પૂરી થઈ શ્રી સિદ્ધચક્ર યંત્રને મહિમા આ સિદ્ધચક યંત્રની પૂજા કરનાર મનુષ્યના મનેવાંછિત પૂર્ણ થાય છે. વળી, આ સિદ્ધચકે યંત્ર વિદ્યાનુવાદ નામના પૂર્વમાંથી ઉદ્વરેલો છે. આ યંત્રના પરમાર્થ–રહસ્વ–ને જાણવાવાળાને અણિમાદિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. વિમલ અને ઉજવલ એવા આ સિદ્ધચક યંત્રનું, તપ અને ત્યાગ સહિત; જે માણસ શુકલધ્યાન પૂર્વક ધ્યાન ધરે છે–આરાધના કરે છે–તે માણસ પુષ્કળ કર્મોની નિર્જરા કરે છે. વળી, તે કર્મોની નિર્જરા કરતે કરતે અક્ષયસુખમેક્ષસુખ–ને પ્રાપ્ત કરે છે. જેને ધ્યાનથી ઉત્તમોત્તમ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે, તેના ધ્યાનથી બીજી સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેમાં તે શી નવાઈ? આ સિદ્ધચકને જિનેશ્વરદેએ પરમ તત્વરૂપ, પરમ રહસ્યરૂપ, પરમ મંત્રરૂપ, પરમાર્થરૂપ અને પરમ પદરૂપ કહેલું છે. માટે ત્રણે જગતમાં પ્રસિદ્ધ, આઠે મહા સિદ્ધિઓને આપવાની શક્તિવાળા તથા શુદ્ધ એવા આ સિદ્ધચકચ્છની Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક યંત્રોદ્ધાર ૩૭ તમે પરમભક્તિથી આરાધના કરે. ક્ષમાવાન, દાંત તથા શાંત પુરુષ આ સિદ્ધચકજીની આરાધના કરી શકે છે. અને તેનાથી વિપરીત ગુણવાળે તેની આરાધના કરી શકતા નથી. માટે આની આરાધના કરવાની ઈચ્છાવાળા સાધુ અથવા શ્રાવકે એકાંત શાંતચિત્ત અને નિર્મલ શીલ પાળીને આરાધના કરવી જોઈએ. આની આરાધના કરવાવાળા જે દુષ્ટ ચિત્તવાળો થઈ જાય, તો તેને તે સિદ્ધ થતું નથી, પરંતુ નુકશાનકારક થાય છે. વળી, શુદ્ધ ચિત્તવાળા એના આરાધકનું જે કંઈ ખોટું ચિંતવે છે, તેનું જ નુકશાન થાય છે. તેટલા જ માટે આ સિદ્ધચક્રની આરાધના આનંદિત મનથી અને શુદ્ધ શીલા સહિત, અને શાસ્ત્રમાં બતાવેલા વિધિપૂર્વક તપશ્ચર્યા સહિત કરવી (જૂઓ ચિત્ર ૭૬). આ સુદિ આઠમથી (હાલ સાતમથીx) શરૂ કરીને, અષ્ટપ્રકારી પૂજા સહિત આઠ દિવસ સુધી આયંબિલ કરીને તેની આરાધના કરવી. નવમા દિવસે પંચામૃત (૧ દૂધ, ૨ દહીં, ૩ ઘી, ૪ સાકર અને ૫ મધ) થી સિદ્ધચકજીના યંત્રનું સ્નાત્ર કરીને પૂજન કરવું. આ નવમા દિવસે પણ આયંબિલ કરવું. આ જ રીતે ચિત્ર માસમાં પણ આયંબિલની ઓળી કરવી. આ પ્રમાણે ફરી ફરીને નવ ઓળી–એટલે એક્યાસી આંબેલ–કરવાથી આ સિદ્ધચક્રજીની આરાધનાને તપ પૂરો ૪ અત્યારે આ સુદિ સાતમથી પૂર્ણિમા સુધી અને ચિત્ર સુદિ સાતમથી પૂર્ણિમા સુધી આયંબિલની ઓળી કરવાનો રીવાજ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી શ્રીપાલ કથા. થાય છે. આ પ્રમાણેને તપ વિધિસહિત શુદ્ધ ભાવથી જે પ્રાણી કરે છે, તેને સર્વ દેવ, દાનવ તથા રાજાઓની ઋદ્ધિ. પણ દુર્લભ નથી. અર્થાત્ આ સિદ્ધચકની આરાધના કરનારની દેવ, દાનવ તથા રાજાઓ પણ સેવા કરે છે. આ પ્રમાણે આરાધના કરીને મનમાં નવપદજીનું ધ્યાન ધરવું. તપસ્યા પૂર્ણ થએથી, તપનું ઉજમણું કરવું. આ તપ પૂર્ણ કરનારને દુષ્ટ કઢ, ક્ષય, તાવ તથા ભગંદર વગેરે મેટા રેગો પરાભવ કરતા નથી. વળી, પહેલાં ઉત્પન્ન થએલા હોય તેને પણ નાશ થાય છે. વળી, તે તપ કરનારનું દાસપણું, વિકલપણું, ગાંડપણ, દુર્ભાગીપણું, અંધાપે, શરીર તથા કુલનું નિંદનીકપણું નાશ પામે છે. વળી, તેઓને દુર્ભાગીપણું, વિષકન્યાપણું, કુરંડાપણું, વિધવાપણું, વંધ્યાપણું– વાંઝીયાપણું, મૃતવસાપણું કદાપિ પણ પ્રાપ્ત થતું નથી. Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર યંત્રાદ્વાર ae nh_be_1pt 2 ] ચિત્ર ૮ ગૌમુખ યક્ષ પૃષ્ઠ ૩૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ o શ્રી શ્રીપાલ કથા ચિત્ર ૧૧ યક્ષેશ યક્ષ પ૪ ૩૪ પull HD ચિત્ર ૧૦ ત્રિમુખ યક્ષ પૃષ્ઠ ૩૪ ક Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક યંત્રોદ્ધાર ચિત્ર ૧૩ કુસુમ યક્ષ પૃષ્ઠ ૩૪ ચિત્ર ૧૨ તુંબ યક્ષ પૃષ્ઠ ૩૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા ચિત્ર ૧૫ વિજય યક્ષ પૃષ્ઠ ૩૪ શ ચિત્ર ૧૪ માતંગ યક્ષ પૃષ્ઠ ૩૪ s Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક યંત્રદ્વાર Ae Rh e la | STTTTTTTS ચિત્ર ૧૬ અજિત યક્ષ પૃષ્ઠ ૩૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા ચિત્ર ૧૯ સુરકુમાર યક્ષ પૃષ્ઠ ૩૪ ચિત્ર ૧૮ મનુજ યક્ષ પૂ૪ ૩૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર યંત્રાદ્વાર Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા - ~ ચિત્ર ૨૩ ગરુડ યક્ષ પૃષ્ઠ ૩૪ G , Sછે) જાં = = ચિત્ર ૨૨ કિન્નર યક્ષ પૃષ્ઠ ૩૪ = = Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર યંત્રદ્વાર -, = ચિત્ર ૨૫ યક્ષેન્દ્ર યક્ષ પૃષ્ઠ ૩૪ A RT. ) ચિત્ર ૨૪ ગંધર્વ યક્ષ પૃષ્ઠ ૩૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી શ્રીપાલ કથા ચિત્ર ૨૭ વરુણ્ યક્ષ પૃષ્ઠ ૩૪ ચિત્ર ૨૬ કુબેર યક્ષ પૃષ્ઠ ૩૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર યત્રોદ્ધાર ર ૪૯ ચિત્ર ૨૯ ગામેધ યક્ષ પૃષ્ઠ ૩૪ ચિત્ર ૨૮ ભ્રકુટિ યક્ષ પૃષ્ઠ ૩૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ On શ્રી શ્રીપાલ કથા - મ0 - - ચિત્ર ૩૧ માતંગ યક્ષ પૃષ્ઠ ૩૪ S. - - - + -: : : ચિત્ર ૩૦ પાર્શ્વ યક્ષ પૃષ્ઠ ૩૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક યંત્રોદ્ધાર ) : r 1:: ચિત્ર ૩૩ અજિતા દેવી પૃષ્ઠ ૩૪ ચિત્ર ૩૨ ચક્રેશ્વરી દેવી પૃષ્ઠ ૩૪ 0 Ud 0 3 0 0 r \ Page #69 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી શ્રીપાલ કથા ××ë_le3_16Jf h£ e] દુરિતારિ દેવી પૃષ્ઠ ૩૪ ૩૪ ચિત્ર Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર યત્રોદ્ધાર 03) GSE ૫૩ *E îh lbä 1>ela (ield) ne key × Ålb? ]]>l+1Âષ્ટ ફટ દઈ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ( પદ ના મન - S U * શ્રી શ્રીપાલ કથા. - ત ... કામ ન કમr s+. નાના ચિત્ર ૩૮ શાંતા દેવી પૃષ્ઠ 3 ચિત્ર ૩૯ જવાલા દેવી પૃષ્ઠ ૩૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર યંત્રદ્વાર પપ ચિત્ર ૪૧ અશોકા દેવી પૃષ્ઠ ૩૪ સા ચિત્ર ૪૦ સુતારા દેવી પૃષ્ઠ ૩૪ Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા ચિત્ર ૪૩ ચંડા દેવી પૃષ્ઠ ૩૪ ચિત્ર:૪૨ શ્રીવત્સા દેવી પૃષ્ઠ ૩૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક યંત્રોદ્ધાર પ૭ " . ) ચિત્ર ૪૫ અંકુશા દેવી પૃષ્ઠ ૩૪ 1Do ચિત્ર ૪૪ (વિજિતા) વિજયા દેવી પૃષ્ઠ ૩૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી શ્રીપાલ કથા Re_a_le?_jd]be] ஜெ ચિત્ર ae a 1-3 leòh (h3 ) {× će] Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક યોદ્ધાર 9 ચિત્ર ૪૯ ધારિણું દેવી પૃષ્ઠ ૩૫ તા: ચિત્ર ૪૮ અય્યતા (બલા) દેવી પૂર્ણ રૂપ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા 'ઇ ACTIVITA ચિત્ર ૫૧ અચ્છમાં દેવી પૃષ્ઠ ૩૫ AJIT © c:E ચિત્ર ૫૦ વરેટયા દેવી પૃ૪ ૩૫ 53 Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર ચંદ્ધાર ચિત્ર પ૩ અંબિકા દેવી પૃષ્ઠ ૩૫ Lify" Nil - - ચિત્ર પર ગાંધારી દેવી પૃષ્ટ ૩૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ 30 શ્રી શ્રીપાલ કથા h£_h_lb9_16]!] h] ke h]>$ lp>I#hhe] Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક યંત્રદ્વાર ( ચિત્ર પ૭ સમ પૃષ્ઠ ૩૫ DIST ચિત્ર ૫૬ સૂર્ય પૃષ્ઠ ૩૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી શ્રીપાલ કથા ચિત્ર પ૯ બુધ પૃષ્ઠ ૩૫ ha_h_alekh bel Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર યંત્રોદ્ધાર ચિત્ર ૬૧ શુક્ર પૂ૪ ૩૫ S , જ. ચિત્ર ૬૦ ગુરૂ પૃષ્ઠ ૩૫ :) KA * Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા = = = I do a pan ! ચિત્ર ૬૩ રાહુ પૃષ્ઠ ૩૫ : ચિત્ર દર શનિ પૃષ્ઠ ૩૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક યંત્રોદ્ધાર ચિત્ર ૬૫ શક પૃષ્ઠ ૩૫ = ચિત્ર ૬૪ કેતુ પૃષ્ઠ ૩૫ = = Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા he th th ais krej RT he rih ljice }} krej CK Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક યંત્રોદ્ધાર - ચિત્ર ૬૯ વરુણ પૃષ્ઠ ૩૫ - - ચિત્ર ૬૮ મૈત્ય પૃષ્ઠ ૩૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ o શ્રી શ્રીપાલ કથા ચિત્ર ૭૧ કુબેર પૃષ્ઠ ૩૫ ચિત્ર ૭૦ વાયુ પૃષ્ઠ ૩૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ધચક યંત્રદ્વાર ચિત્ર ૭૩ નાગ પૃષ્ઠ ૩૫ ચિત્ર ૭૨ ઈશાન પૃષ્ઠ ૩૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ gov શ્રી શ્રીપાલ કથા he hills &n kel Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪ ઉંબરાણુએ કરેલીસિદ્ધચક્રની આરાધના ૧૩૮ પ્રમાણે સિદ્ધચકજીને મહિમા વર્ણવીને, ગુરુ મહારાજે શ્રાવકના સમુદાયને આ પ્રમાણે ઉપદેશ આપે અને કહ્યું કે “આ ઉત્તમ પુરુષના ઉત્તમ લક્ષણથી હું કહું છું કે ભવિષ્યમાં તે જિનશાસનને મે મહિમા કરવાવાળે થશે. તેથી તમેને આવા સાધમભાઈની ભક્તિ કરવાને આ અવસર તમારા ભાગ્ય યોગે જ પ્રાપ્ત થયા છે. સાધમના સગપણુ જેવું કેઈ ઉત્તમ સગપણું નથી, એમ શ્રીજિનેશ્વરદેવાએ કહેલું છે.” આ સાંભળીને પ્રમુદિત-આનંદિત-થએલા તે શ્રાવકેએ બંને જણાને રહેવા માટે એક ઉત્તમ મકાન, ધન, ધાન્ય તથા વસ્ત્રાદિક આપ્યાં. ઉત્તમ શ્રાવક સાધમી ભાઈઓની જે ભક્તિ કરે છે, તે ભક્તિ માતા, પિતા કે બંધુ વર્ગ પણ કરતું નથી. ત્યાં રહેલા તે કુમારે મયણાસુંદરીના કહેવાથી અને ગુરુ મહારાજના ઉપદેશથી સિદ્ધચક્રજીની પ્રસિદ્ધ એવી પૂજા-આરાધના–વિધિ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શીખી લીધી. હવે આ સુદિ આઠમ આવતાં, ઉત્તમ મુહૂર્ત કુમારે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી શ્રીપાલ કથા મયણાસુંદરી સહિત સિદ્ધચકની આરાધના માટે તપશ્ચર્યા કરવાની શરૂઆત કરી. પહેલાં શરીર અને મનની શુદ્ધિ કરીને તથા જિનમંદિરમાં જિનેશ્વરદેવની પૂજા કરીને, વિધિપૂર્વક શ્રીસિદ્ધચકજીની અષ્ટપ્રકારી પૂજા કરવી શરૂ કરી. આવી રીતે વિધિપૂર્વક પૂજા કરીને તેઓ આયંબિલનું પચ્ચકખાણ કરતા હતા. પહેલા જ દિવસે બંને જણા ભક્તિના આનંદથી રોમાંચિત શરીરવાળા થયા. બીજા દિવસે કુમારના રોગની વિશેષ રીતે શાંતિ થઈ. આવી રીતે દિવસે દિવસે રોગની શાંતિ થવાથી કુમારને ભક્તિભાવ એકદમ વૃદ્ધિ પામ્યો. નવમા દિવસે વિસ્તારપૂર્વક વિધિથી પૂજા કરીને, તે સિદ્ધચ-- કયંત્રનું પંચામૃતથી સ્નાત્ર કર્યું. તે સ્નાત્રમહોત્સવ કર્યા પછી કુમારે તે સ્નાત્રનું પાણે પિતાના આખા શરીર ઉપર લગાડયું. તે સ્નાત્રને પાણીથી કુમારનું શરીર દિવ્ય સ્વરૂપવાળું થઈ ગયું. કુમારનું આવું દિવ્ય સ્વરૂપ જોઈને સર્વ લેકે આશ્ચર્ય પામ્યા. તે વખતે ગુરુ મહારાજે કહ્યું કેઃ “આમાં આશ્ચર્ય જેવું શું છે? આ સ્નાત્રના પાણીથી તે શુદ્ધ ભાવવાળા ભવ્યજનના ગ્રહ, ભૂત, શાકિની વગેરેના સર્વ દોષ નાશ. પામે છે. વળી, ક્ષય, કઢ, દુષ્ટ જવર, ભગંદર, વાયુ અને વિશચિકા વગેરે જે કઈ દુષ્ટ રેગો ઉત્પન્ન થએલા હોય, તે પણ શાંત થઈ જાય છે. તેમ જ જલ, અગ્નિ, સર્પ તથા જંગલી પશુઓથી ઉત્પન્ન થતા ભયે, ઝેરની વેદના, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે ઈતિઓ, બે પગવાળા–મનુષ્ય, ચાર Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉંબરાણાએ કરેલી સિદ્ધચકની આરાધના પગવાળા–પશુઓ વગેરેથી ઉત્પન્ન થતા ભો અને મરકી વગેરે રેગે પણ પરાભવ કરી શકતા નથી. વાંઝણ સ્ત્રીઓ પુત્રને જનમ આપે છે, મૃતવત્સા–જનમીને મરણ પામતા સંતાને વાળી સ્ત્રીઓના સંતાને મરણ નહિ પામતા જીવે છે. પહેલાના ઉત્પન્ન થએલા દુષ્ટ ઉપદ્રવ શાંત થઈ જાય છે.. તથા દરેક જાતના દુર્ભાગીપણાને નાશ થાય છે. આ સિદ્ધચકજીની આરાધના કરવાના નવે દિવસેએ, તેની આરાધના કરનાર પ્રાણીઓએ નિર્જીવ ભૂમિ ઉપર શયન કરવું, બ્રહ્મચર્ય પાળવું. દરેકે દરેક પદની વિશવીશ નવકારવાળી ગણવી. ત્રણે કાળ આઠ સ્તુતિથી દેવવંદન કરવું. સવાર અને સાંજના પ્રતિક્રમણ કરવાં. ગુરુ મહારાજની ઉત્તમ પ્રકારે વૈયાવચ્ચ કરવી. બની શકે તે નવે દિવસ આરંભ સમારંભનો ત્યાગ કરે. મન, વચન અને કાયાને કબજે રાખીને, નવે દિવસ શ્રીસિદ્ધચક–નવપદજીનું હદયમાં ધ્યાન ધરવું. (આ ગ્રંથના સંપાદકે પોતે પણ શ્રી સિદ્ધચક્રજીની આરાધના એક્યાસી આયંબિલ કરીને વિધિપૂર્વક કરી છે, અને તેના ફાયદાઓ પણ પ્રત્યક્ષ અનુભવ્યા છે.) આ પ્રમાણે નવપદજીનો પ્રભાવ સાંભળીને, તથા લેકેએ નજરે જેવાથી, લેકે આનંદિત થઈ ગયા અને સિદ્ધચકજીનું સ્નાત્રજ વિશેષ કરીને ગ્રહણ કરવા લાગ્યા ઉંબરાણાની સાથે જે સાત કેઢિયા હતા, તેઓના ઊપર પણ તે સ્નાત્રજલ છાંટવામાં આવ્યું. તે સ્નાત્રજલ છાંટતાંની સાથે જ બધા કેઢિયાઓ રેગરહિત થઈ ગયા અને જૈનધર્મ તરફ પ્રીતિવાળા થયા. Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા પોતાના પતિનું સુંદર સ્વરૂપ જોઈને, આનંદિત થએલી મયણાસુંદરી કહેવા લાગી કે “હે સ્વામી! આ બધા પ્રતાપ સદ્ગુરૂના ઉપદેશનો જ છે. જગતની અંદર માતા, પિતા, ભાઈ, દીકરા વગેરે તો સ્વાર્થનાં સગાં છે, પરંતુ કેઈ પણ જાતના સ્વાર્થ વગર નિષ્કારણ ઉપકારી સદગુરૂની બરાબરી કઈ પણ કરી શકે તેમ નથી” (જૂઓ ચિત્ર ૭૭). આ પ્રમાણે ગુરુ મહારાજના ઉપદેશનું તથા જૈનધર્મનું પ્રત્યક્ષ ફલ જોઈને, કુમાર પણ દેવ, ગુરુ અને ધર્મમાં વિશેષ કરીને ભક્તિવંત થયા. ધર્મના પ્રતાપે બંને જણ જેમ જેમ સુખ ભેગવવા લાગ્યા, તેમ તેમ તેઓ હમેશાં ધર્મમાં વધુ ને વધુ જોડાવવા લાગ્યા. Page #94 -------------------------------------------------------------------------- ________________ પ સત્યને જય ૧૩૯ Iક દિવસ કુમાર તથા મયણાસુંદરી–બંને જણા– જેવા જિનમંદિરમાંથી બહાર નીકળતા હતા. તેવામાં પ્રૌઢ વયની એક સ્ત્રીને પોતાની તરફ આવતી દીઠી. તે સ્ત્રીને દેખતાં જ કુમારની મરજી વિકસ્વર થઈ ગઈ, અને તે તેણના પગમાં નમી પડ્યો અને બોલ્યો કેઃ “અરે ! આજ તે માતાજીના દર્શન થવાથી વાદળા વિનાના વરસાદ જેવું થયું.” મયણાસુંદરી પણ તેણીને પિતાની સાસુ તરીકે ઓળખીને, તેણુના ચરણમાં નમી પડી. તે જ વખતે કુમાર બે કેઃ “હે માતાજી ! મારે રોગ નાશ પામ્ય, શરીરની સુંદરતા વધી અને જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ થઈ એ બધે પ્રતાપ આ તમારી કુલવધૂને છે.” આ પ્રમાણેને વૃત્તાંત જાણીને માતાને ઘણો જ આનંદ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી શ્રીપાલ કથા થયે. પછી પિતાની વહૂ તરફ જોઈને આશીર્વાદ આપીને કહેવા લાગી કેઃ “હે ઉત્તમ કુલવધૂ! બીજને ચંદ્રમા જેમ દિવસે દિવસે ચડતી કળાવાળો થતાં પૂર્ણિમાના દિવસે સંપૂર્ણ ળેિ કળાવાળો થાય છે, તેમ તે પણ તારા પતિને પૂર્ણ કળાવાન કરીને યશ પ્રાપ્ત કર્યો છે.” પછી સાસુએ પિતાની વિતક કથા કહેવી શરૂ કરતાં કહ્યું કે: “હે પુત્ર! તે વખતે તને કેઢિયાઓ સાથે મૂકીને, હું કેશબીનગરીમાં એક સારે હોંશિયાર વૈદ્ય છે એવું સાંભળીને, કે શાંબી તરફ જવા તૈયાર થઈ, તે જ વખતે રસ્તામાં મને એક મુનિ મહારાજ જિનમંદિર આગળ મલ્યા. તે મુનિ ક્ષમાવાન, દાંત, શાંત, ધર્મને વિષે ઉપગવાળા, ત્રણે ગુપ્તિએ કરીને સહિત, કરૂણાના સમુદ્ર, જ્ઞાની તથા ગુણના ભંડારરૂપ હતા. ધર્મોપદેશ આપતા એવા તે ગુરૂ મહારાજને અવસર જોઈને, મેં પૂછયું કે “હે ભગવાન! મારો પુત્ર કેઈ પણ દિવસે રંગરહિત થશે કે નહિ.” તે વખતે તે મુનિ કહ્યું કેઃ “હે ભદ્ર! તે તારા પુત્રને ત્યાં તે કેઢિયાઓએ પિતાની સાથે રાખેલ છે. તેઓએ તેનું ઉંબરાણા તરીકે નામ પાડીને તેને પિતાના નાયક તરીકે સ્થાપન કર્યો છે. તે લેકે તરફથી સન્માન પામીને, હાલમાં તે માલવાના રાજાની રાજકુમારીને પરણે છે. તે રાજકુમારીના વચનથી અને સદગુરૂના ઉપદેશથી શ્રીસિદ્ધચક્રજીનું વિધિસહિત આરાધન કરીને સુવર્ણ જેવી સુંદર નીરોગી કાયાવાળો થયે છે. વળી, તેને સાધમીઓએ સર્વ વૈભવ પૂરે પાડ્યો છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ સત્યનો જય ૭૯ ત્યાં તે ધર્મકરણીમાં તલ્લીન થઈને, તે સ્ત્રી સહિત ઉજજયિનીમાં આનંદથી રહે છે. આ પ્રમાણે સાંભળીને, હે વત્સ! આનંદિત મનવાળી એવી હું અહીં આવી છું. આવતાંની સાથે જ આનંદ આપે એવી ચાંદની સાથે રહેલા ચંદ્રની માફક પુત્રવધૂ સાથે તને છે. માટે હે વત્સ! તું તારી પત્નિ સહિત ઘણું સમય સુધી જયવંત થા! જીવ ! તથા સમૃદ્ધિ પામ! તેમજ આ જિન ધર્મ હવે મને જીવિત પર્યત શરણરૂપ થાઓ.” પછી જિનમંદિરમાં જઈને, જિનેશ્વરદેવના ચરણ કમલેને નમીને તથા ઉપાશ્રયમાં જઈ ગુરુ મહારાજને વંદન કરીને, ત્રણે જણ શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે જૈનધર્મની આરાધના કરવા લાગ્યા. આ પ્રમાણે ધર્મની આરાધના કરતા કરતા ત્રણે જણા સાધમીએાએ આપેલા મકાનમાં આનંદથી દિવસ વીતાવતા હતા (જૂઓ ચિત્ર૭૮). એક દિવસે તેઓ શ્રીજિનેશ્વરદેવની અંગપૂજા તથા અગ્રપૂજા કરીને, ભાવપૂજા કરતાં કરતાં ઉપગ સહિત દેવવંદન કરતા હતા. તે વખતે પુત્રીના દુખથી દુઃખ પામેલી એવી તે રૂપસુંદરી રાણી રાજાથી રીસાઈને પોતાના ભાઈ પુણ્યપાલને ત્યાં શેકસહિત ચાલી ગઈ હતી. પિતાના ભાઈને ત્યાં રહેતી રાણી રૂપસુંદરી ધીમે ધીમે જિનવચનથી પિતાનું દુઃખ વિસારીને, મનમાં વિવેકરૂપી દીપક જાગૃત થવાથી તે જ જિનમંદિરમાં આવી. તેવામાં તેણીએ અગાડી બેસીને, દેવવંદન કરવામાં તત્પર થએલા, નિપુણ તથા નિરૂપમ રૂપાલા અને પ્રત્યક્ષ દેવકુમાર સરખા તે Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા કુમારને જે, અને તેની પાછળ તેની માતા તથા સ્ત્રીને બેઠેલી જોઈને રાણી રૂપસુંદરી મનમાં વિચાર કરવા લાગી કે “અરે ! પાછળ બેઠેલી નાની સ્ત્રી તો મારી પુત્રી સરખી દેખાય છે. પછી ધારી ધારીને જોતાં તેણીને તે મયણાસુંદરી તરીકે ઓળખી કહાડે છે. (મનમાં વિચારે છે કે ) ખરેખર! શું મારી પુત્રી મયણાસુંદરી સતીના માર્ગને મૂકીને, તે કેઢિઆ વરને છોડીને આ કેઈ અન્ય પુરુષની સાથે છે? જિનમતમાં નિપુણ એવી તે મયણાસુંદરી આવું અકાર્ય કરે એ સંભવતું નથી. વળી, આ ભવનાટકમાં શું શું સંભવતું નથી ? આ પુત્રીએ તો કુલમાં કલંક લગાડયું, અને જૈનધર્મને દૂષણ લગાડયું. આ કરતાં જે તે મરણ પામી હતી તે પણ મને આવું દુઃખ ઉત્પન્ન ન થાત. વળી આ કુલમાં કલંકભૂત પુત્રીના જીવવાથી અને તેણીના અયોગ્ય આચરણથી મને જેવું દુઃખ ઉત્પન્ન થયું છે, તેવું તેણીના મરણથી પણ થાત નહિ. આ પ્રમાણે વિચાર કરતી, એવી તે રૂપસુંદરી દુઃખના સમૂહથી પરિપૂર્ણ થએલી કરૂણ સ્વરથી રેતી રેતી આ પ્રમાણે બલવા લાગી કેઃ “અરેધિક્કાર છે આ અકાયને! કારણ કે મારી કુક્ષિથી ઉત્પન્ન થએલી એવી, આ પુત્રી વિચક્ષણ હોવા છતાં પણ જ્યારે આવું અકાર્ય કરે છે, ત્યારે મારી તે કુક્ષિ પર વજ કેમ નથી પડતું ?” જેવી તે મયણ પોતાની માતાને રેતી જૂએ છે, તે જ તેણીએ તેણીને અભિપ્રાય જાણી લીધું. પછી દેવવંદન સંપૂર્ણ કરીને, મયણાસુંદરી પિતાની માતાને, બે Page #98 -------------------------------------------------------------------------- ________________ સત્યને જય હસ્તની અંજલિ જેડીને, પ્રકુલિત મુખવાળી થઈને કહેવા લાગી કેઃ “હે માતાજી ! અહીં આનંદની જગ્યાએ તમે આવે ખેદ કેમ કરે છે? કારણ કે આ તમારા જમાઈ હવે નિરોગી થયા છે. તમારા મનમાં જે તેનાથી ઉલટો વિચાર આવ્યો હોય, તો તે કદાપિ પૂર્વ દિશાના બદલે સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે તો પણ તમારી પુત્રી તે પ્રમાણે કરે નહિ.” કુમારની માતા પણ બોલી કેઃ “હે સુંદરી ! તમે તમારા મનમાં એવો વિચાર લાવશે નહિ; તમારી પુત્રીના પ્રભાવથી જ મારો આ પુત્ર નિરોગી થયો છે. વળી, તમને ધન્ય છે કે, તમારી કુક્ષિએ આવું અનુપમ શીલવાળું અને ચિંતામણિ રત્ન સરખું સ્ત્રીરત્ન ઉત્પન્ન થએલા છે.” આ સાંભળીને આનંદિત થએલી તે રૂપસુંદરીએ પૂછ્યું કે “આ બધું શી રીતે બન્યું?” તે વખતે ધર્મની વિધિની જાણકાર એવી મયણાસુંદરી બોલી કેઃ “જિનમંદિરમાં વાર્તાલાપ કરવાથી નિસ્ટહીને ભંગ થાય છે, માટે તમે મારા ઘેર આવે, ત્યાં હું તમને સર્વ વૃત્તાંત કહીશ.” પછી ઘેર આવીને મયણાએ શ્રી સિદ્ધચક્રજીના મહિમા સાથે પિતાને બનેલે સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી રૂપસુંદરીએ કુમારની માતાને પૂછ્યું કે “હે સખિ! તમે તમારા પુત્રના વંશની ઉત્પત્તિ કહો. હું તે સાંભળવાની ઈચ્છા રાખું છું.” Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬ કર્મની વિચિત્રતા ૧ ૪૦ ( સાંભળી કુમારની માતાએ કહ્યું કે “અંગદેશમાં પ્રસિદ્ધ તથા દુશ્મને જેને કંપાવી શક્યા નથી એવી, ચંપા નામની એક ઉત્તમ નગરી છે. ત્યાં શત્રુઓરૂપી હાથીએ તરફ સિંહ સમાન સિંહરથ નામને ઉત્તમ રાજા છે, તેને કમલપ્રભા નામની રાણી છે, કે જે કંકણદેશના રાજાની નાની બહેન થાય છે. તે રાણીને કેઈ સંતાન નહતું. પરંતુ તેણીએ મેટી ઉંમરે ઉત્તમ સ્વપ્નથી સૂચિત થએલા એક પુત્રને જનમ આપે, કે જે આનંદ આપનારો હેવાથી તેને મોટા આડંબરથી જનમ મહોત્સવ કરવામાં આવ્યો વધામણીએ કરાવવામાં આવી. પછી રાજાએ કહ્યું કે “અમારી અનાથ રાજ્ય લક્ષમીને પાલવાને આ સમર્થ છે, માટે તેનું નામ શ્રીપાલ પાડવું.” તેથી સગાસંબંધીઓ અને ફેઈએ મળીને તેનું નામ શ્રીપાલ પાડ્યું (જૂઓ ચિત્ર ૭૯). Page #100 -------------------------------------------------------------------------- ________________ ક્રુની વિચિત્રતા ૮૩ < બાલક શ્રીપાલ જ્યારે બે વરસનાઝ થયા ત્યારે, તેને પિતા અસાધ્ય શૂળરોગ ઉત્પન્ન થવાથી તત્કાળ મરણ પામ્યા. સગાં વહાલાં વગેરે રૂદન કરવા લાગ્યાં રાણી કમલપ્રભા તેા છાતીફાટ રૂદન કરવા લાગી અને પેાતાના હૃદયને ફીટકાર આપતી ખેલવા લાગી કેઃ હું ગમાર હૃદય ! જે નાથ ! તને ક્ષણે ક્ષણે પ્રેમથી ખેલાવતા હતા, તે નાથ ! તારા આટલેા બધા વિલાપ સાંભળીને તારી સામા નજર પણ માંડતા નથી; તે પણ તું ફાટીને કકડા કેમ થઈ જતું નથી? હે નાથ ! મારી સાથેના સ્નેહ હુડે ન ધર્યા તે તેા ઠીક; પરં તુ તમારા બહુ જ વહાલા પુત્રને રાજ્યગાદી સાંપ્યા વગર જ અધવચ રઝળતા મૂકી જવા આટલી બધી ઉતાવળ કરી એ લાંખી વાટે શા માટે સિધાવી ગયા ? ’ એ વખતે મતિસાગર પ્રધાને આવી, રાણી કમલપ્રભાને રાતી છાની રાખીને; ધાવમાતાના ખેાળામાં બેઠેલા તે શ્રીપાલને રાજગાદીએ બેસાડી દીધેા રાણીને કહ્યું કે; હું રાજમાતા ! હવે હૃદય મજબૂત કરીને, રાજકારભારની તમામ લગામ હાથમાં લે. કારણકે શ્રીપાલકુમાર હજી નાની ઉંમરના છે, માટે આવી રોતે વિલાપ કરવાથી રાજ્યની આખાદી જાળવી શકાશે નહિ’ $ પ્રધાનના યેાગ્ય વચન સાંભળી કમલપ્રભાએ કહ્યું કેઃ ‘ હું પ્રધાનજી ! હવે તા તમે જ અમારા આધાર રૂપ × રાસમાં શ્રીપાલની ઉંમર પાંચ વરસની લખી છે, તે અરસઅર લાગતી નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રી શ્રીપાલ કથા છે; માટે શ્રીપાલકુમારને રાજતિલક કરી, એના નામની આણ પ્રવર્તાવે.” પછી બાલક એવા શ્રીપાલરાજાની આજ્ઞા પ્રવર્તાવીને, રાજાને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. હવે તે બાલક શ્રી પાલરાજા મંત્રિની સલાહ મુજબ રાજ્ય પાલવા લાગ્યા. કારણ કે બધે ઠેકાણે મંત્રિઓ જ રાજ્યનું રક્ષણ કરે છે. કર્મની કેવી વિષમ ગતિ છે તે હવે જૂઓ ! જે કર્મ કરે છે તે જ થાય છે; તેમાં કોઈનું પણ ડહાપણ ચાલતું નથી. પછી કેટલાક દિવસ વીત્યા પછી, તે શ્રીપાલ રાજાને એક અજિતસેન નામને પિતરાઈ કાકે હતો, તેણે લાંચ-રૂશ્વત આપી, અનેક ખટપટે ઊભી કરી, શ્રીપાલ તથા મતિસાગર મંત્રિને મરાવી નાખીને ચંપાનગરીનું રાય લઈ લેવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા. ચાલાક મંત્રિને આ બધી વાતની ખબર પડી જવાથી તેણે તે સર્વ વૃત્તાંત કમલપ્રભાને કહ્યો. અને વિનંતી કરીને કહ્યું કેઃ “હે રાજમાતા ! આપ ગમે તેમ કરીને પણ તમારા પુત્રનું રક્ષણ કરે. જે તમારે પુત્ર જીવતે હશે, તો ફરીને પણ પિતાનું રાજ્ય પાછું મેળવશે. માટે તમે તેને લઈને ગમે ત્યાં નાશી જાઓ. હું પણ અહીંથી મારે જીવ બચાવવા નાશી જઈશ.” આ પ્રમાણે ભયંકર મામલે મચેલે જોઈને, પ્રધાનની નિમકહલાલી માટે ધન્યવાદ આપીને, સમયને માન આપવા રાજમાતા કમલપ્રભા અડધી રાતે બાળરાજાને કેડમાં બેસાડિને એકલી જ નાશી છૂટી. દુશ્મનના કેઈ પણ માણસને પિતાને જલદી પત્તો ન લાગે તે માટે ભયંકર જંગલી રસ્તે ચાલી નીકળી. Page #102 -------------------------------------------------------------------------- ________________ કમની વિચિત્રતા [ જંગલની ભયંકરતાનું વર્ણન તે ઉજજડ જંગલમાં સરખટ, ડાભ, કાસ વગેરેનાં થાં અને કાંટાળાં ઝાડનાં ઝાંખરાં બહુ જ હતાં. ખાખરાના ઝાડનું જૂથ અને તેનાં પહેલાં પાંદડાંઓને ખડખડાટ, પહાડની ઊંચી નીચી ટેકરીઓ, ડુંગરાની ખેભણ વગેરેને તે પાર જ નહોતો. ફણિધર અને મણિધર સર્પો સેંકડોની સંખ્યામાં આમતેમ ફર્યા કરતા હતા. મોટા મોટા અજગર, જંગલી ઉંદરો, પાટલા ઘે, ચંદન ઘ વગેરે ઝેરી જનાવરોની જ્યાં પુષ્કળ હેરફેર થતી હતી, એવા ઉજજડ રસ્તામાં, અંધારી રાતે, ખૂલા પગે, રાજમહેલની સાહેબીમાં રહેનારી હોવા છતાં પણ, વિપત્તિમાં આવી પડેલી, તે બિચારી અબળા આમતેમ અજાણ્યા રસ્તે રડવડ્યા કરતી હતી. તે વખતે તેણીના કોમળ પગમાં કાંટા અને કાંકરા ભેંકાવાથી લોહીની ધારાઓ ચાલ્યા કરતી હતી. પરંતુ તે વખતે તેણીનું બેલી કોણ થાય તેમ હતું? વળી, માર્ગમાં વરૂ, વાઘ અને વરઘડાં, ચીતરા વગેરે ભયંકર શબ્દ કરતાં તરાપ મારી રહ્યાં હતાં. શિયાળે શોરબકેર કરી રહેલાં હતાં. ચેર, ધાડપાડુ અને ભૂતાવળે ભટક્યા કરતાં હતાં. ઘૂવડ દૂધૂધૂ શબ્દો કરીને ભય ઉત્પન્ન કરી રહ્યાં હતાં. વાંદરાએ હૂકાહૂક કરતાં હતાં, અને પર્વત ઊપરથી પડતાં પાણીનાં ઝરણાં અને નહેરોનાં પાણીના ખળભળાટ શબ્દો થઈ રહ્યા હતા. જગ્યા છે કે ઘણી જ ભયાનક હતી, પરંતુ બંને જણાનું આયુષ્ય બળવાન હતું, અને તેઓની સાથે સત્ય અને શીલ એ બે જાગતી તરૂપે મહાન બળવાન Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથક વળાવા હતા. બાળરાજાનું ભાગ્ય પણ મોટું હતું. તેથી તે પ્રાણઘાતક પ્રાણીઓ વગેરે તે દુઃખિયારી રાજમાતા અને બાળરાજાને જરા પણ અડચણ કરી શકતા ન હતા. જે રાજરાણું રત્નજડિત હિંચોળાખાટમાં હિંચતી હતી, અને સોનાના પલંગમાં સૂઈ રહેતી હતી, તે રાણીના માથે જ આવી એક રંક માણસના માથે પણ ના પડે તેવી વિપત્તિની વેળા આવી પડી; માટે કવિ કહે છે કેઃ “એ કર્મના માથે ધૂળનો દાટ પડે.”] આ પ્રમાણે અથડાતાં કૂટાતાં રાત પૂરી થઈ. હવે હું ક્યાં જઈશ? એમ વિચાર કરતાં સવાર થયું. આગળ જતાં રસ્તામાં તેણીને ત્રાસ ઉપજાવે તેવું, કેઢિયાઓનું એક ટોળું મલ્યું. તે ટોળાને જોઈને, અનુપમ રૂપવાળી તથા અમૂલ્ય આભૂષણો ધારણ કરેલી અને તેઓના ભયથી કંપિત થએલી છે શરીરરૂપ લતા જેણીની એવી તે કમલપ્રભા પિતાના બાળકસહિત રૂદન કરવા લાગી. આવી રીતે તેણીને રડતી જોઈને, તે ટેળાંના માણસોએ કહ્યું કેઃ “હે ભદ્ર! તું અમને કહે કે તું કેણ છે? તથા શા કારણથી રૂદન કરે છે?” તેણીએ પિતાના ભાઈઓ તરીકે તેઓને સમજીને પિતાનું સઘળું વૃત્તાંત કહ્યું. તે વખતે તેઓએ પણ પિતાની બહેનની માફક ગણીને, તેણીને ધીરજ આપતાં કહ્યું કે હે બહેન! તું હવે કઈને પણ ડર રાખીશ નહિ. અમે બધા તારા ભાઈઓ જ છિએ; માટે હવે આ ખચ્ચર પર બેસીને અમારી સાથે શાંતિ રાખીને ચાલ.” Page #104 -------------------------------------------------------------------------- ________________ કમની વિચિત્રતા પછી તે પિતાના શરીરને વસ્ત્રથી ઢાંકી દઈને એક ઉત્તમ ખચ્ચર ઊપર બેસી ગઈ અને તે ટેળાંની સાથે પોતાના પુત્ર સહિત આગળ ચાલવા લાગી. આગળ ચાલતાં શત્રુના સવારો તેણીની શોધ કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. તે સવારે પિતાના શસ્ત્ર ઉગામીને, તે ટેળાને પૂછવા લાગ્યા કે “અરે! તમે લોકેએ કઈ રાણીને તેના પુત્ર સાથે અહીંથી જતાં જોઈ છે?” તે વખતે ટોળામાંના એક પુરુષે કહ્યું કેઃ “અહીંયાં કેઈ આવ્યું નથી. જો તમને અમારા બેલવા ઊપર ભરે ન આવતું હોય તે, અમારા ટેળામાં ફરીફરીને તપાસ કરી લે. પરંતુ તપાસ કરતાં પહેલાં એટલું યાદ રાખજો કે, અમે સાતસેએ જણા ઉડતા ચેપી રોગથી-રક્તપિત્તથી– પીડાઈએ છિએ, માટે અમારા ટેળામાં આવીને તમારે પણ કેઢિઆ થવું પડશે.” આ પ્રમાણેને જવાબ સાંભળીને એક સવારે કહ્યું કે આ લેકે આપણને જે કહે છે તે સત્ય છે, કારણ કે તેઓની પાસે કેઢ રોગ છે, તે જ આપણને મલે તે બરાબર છે. કારણ કે જેની પાસે જે હોય તે બીજાને આપે.” કેટ લાગવાના ભયથી તે બિચારા પેટના માટે વેઠ કરનારા સવાર ત્યાંથી જતા રહ્યા. તે લોકેના ગયા પછી કમલપ્રભા સુખેથી ધીમે ધીમે ઉજ્જયિની આવી પહોંચી. ત્યાં આવીને તે પુત્ર સાથે ઉજજયિનીમાં જ રહી અને કેઢિયાએ પણ બીજે રહેવા લાગ્યા. પિતાની પાસેના દાગીના વગેરે વેચીને તેણીએ તે Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા પુત્રને ઉછેરીને યુવાવસ્થાએ પહોંચાડડ્યો. તેવામાં કના દોષથી અને કોઢિયાની સેાખતથી તે શ્રીપાલકુમારને પણ કાઢ રોગ લાગુ પડયો. આ જોઈ અનાથ માતાના મનમાં દુઃખના પાર રહ્યો નહિ. ઘણા ઉપાયે કરવા છતાં પણ તેને ફાયદો થયા નહિ. તેથી ગભરાઈ ને કમલપ્રભા દરેકને કાઢને ઈલાજ પૂછવા લાગી. કેટલેાક સમય વીતી ગયા પછી તેણીના જાણવામાં આવ્યું કે: કૌશાંબી નગરીમાં એક ઉત્તમ વૈદ્ય છે, કે જે અઢારે જાતના કાઢ રેગ મટાડે છે. ’ તેથી કમલપ્રભા પેાતાના પુત્રને પાડાશીઓને તથા કેઢિયાઆને સાંપીને પેાતે કૌશાંખી નગરીએ વઘને ખેલાવવા ગઈ, પરંતુ તે વૈદ્યને તી યાત્રાએ ગએલા જાણીને તેની રાહ જોવા માટે તે ઘણા વખત ત્યાં જ રહી. ત્યાં મુનિ મહારાજના કહેવાથી પુત્રને સારા થએલા જાણી હું અહીં પાછી આવી. તે જ હું પોતે કમલપ્રભા છું, અને આ મારા પુત્ર શ્રીપાલ છે. પછી રૂપસુંદરી પેાતાના જમાઇને સિંહુરથ રાજાના પુત્ર જાણીને આનંદ સહિત તેની પ્રશંસા કરવા લાગી; તથા પુત્રીના પુણ્યની પણ પ્રશ'સા કરવા લાગી. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭ જિન શાસનને જય જયકાર ૧૪૧ વે રૂપસુંદરીએ પણ ઘેર જઈને આ બધે વૃત્તાંત પોતાના ભાઈ પુણ્યપાલને કહો. તે સાંભળીને પુણ્યપાલ પણ રાજી થયે. તે પુણ્યશાળી ભાણેજ જમાઈને પિતાના મહેલમાં પધરાવવા માટે હાથી, ઘોડા, રથ અને પાયદળ લશ્કર તૈયાર કરીને, ઘણું પરિવાર સહિત, તથા તેજી ઘોડાઓને નચાવતા સુંદર પિષાકવાળા સવારે, અને ગડગડતાં ઢેલ નગારાંઓના નાદ તથા ફરકતી પચરંગી ધજાઓ સહિત ભારે દબદબાથી ચાલતો ચાલતે જ્યાં પિતાના ભાણેજ જમાઈ રહે છે, ત્યાં પુણ્યપાલ આવી પહોંચ્યું. રાજ રીત પ્રમાણે શ્રીપાલકુમારને મળી, મામાજી પુણ્યપાલ કહેવા લાગ્યા કે “હે જયવાળા અને ગુણવાળા જમાઈરાજ! આપનું વૃત્તાંત સાંભળતાં જ બીજાઓને આશ્ચર્ય ઉત્પન્ન થાય તેમ છે, તો પછી મને સર્વ કરતાં વધારે આનંદ સહિત આશ્ચર્ય થાય તેમાં શી નવાઈ?” આ પ્રમાણે પ્રેમપૂર્વક કહીને, તે હકીકત પિતાના સાધર્મી બંધુઓને જણાવી, કુમારને પિતાને ત્યાં પધારવા Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા વિનંતી કરી. શ્રીપાલકુમારે પણ પુણ્યપાલ રાજાની માગ ણીને સ્વીકાર કર્યો. પછી મામાજીએ શ્રીપાલકુમારને હાથીની અંબાડીમાં બેસાડીને ઉત્સવ સહિત પિતાના મહેલમાં પધરાવ્યા. એક દિવસ શ્રીપાલકુમાર અને મયણાસુંદરી હવે લીના ઝરૂખામાં બેઠાં બેઠાં પિતાની આગળ જૂદા જૂદા છંદોમાં વાગતાં વાછત્રો, ઝીણું રણકા સહિત વાગતાં મૃદંગ અને તાલબદ્ધ વાગતી ભુંગળે; તથા બત્રીશે પ્રકારના નાટયશાસ્ત્રના ભેદભાવને જાણનારી નાચ કરતી પ્રવીણ નર્તકીએ કે જેઓ જૂદી જૂદી ખૂબીથી પિતાના તાલીમ લીધેલાં અંગોપાંગ વાળી થઈ થઈ નાચ કરતી હતી, તે જતાં હતાં (જૂઓ ચિત્ર ૮૦), આ આનંદ વિનોદના સમયે, રચવાડી ગએલે રાજા પ્રજાપાલ પાછા વળતાં ત્યાં આવી પહોંચે. ઝરૂખા તરફ રાજાની નજર પડતાં જ તે, પિતાના ચિત્તમાં ચોંકી ઉઠ્યો. કારણ કે તે બેમાં જે સ્ત્રી હતી તે, પિતાની પુત્રી મયણાસુંદરી જ છે, તેમ તે ઓળખી ગયે. તેણીની સાથે પિતે જેની સાથે લગ્ન કર્યું હતું, તે પતિના બદલે બીજા પુરુષને બેઠેલો જઈ તેના મનમાં ભારે દુઃખ ઉત્પન્ન થયું; અને પિતે વિચારવા લાગ્યું કે “ખરેખર ! યુવાનીની મદેન્મત્તતાને વશ થઈને મયણાએ નિર્મલ કુલને કલંકિત કર્યું. એક તે ક્રોધમાં અંધ થઈને મેં અજુગતું કાર્ય કર્યું, અને કામમાં અંધ થએલી પુત્રીએ આ બીજું અકાર્ય કર્યું.' આ પ્રમાણે ખેદ પામેલા એવા તે રાજા પ્રજાપાલને Page #108 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનને જય જયકાર જોઈને, પુણ્યપાલે આવીને ચરણમાં નમન કરીને કહ્યું કે મહારાજ! મારી હવેલીમાં પધારીને જમાઈનું રૂપ જૂઓ. તેમજ ગુરૂકૃપાના ફલરૂપ શ્રીસિદ્ધચક્રજી મહારાજની સેવા ફળી છે, તે વૃત્તાંતથી પણ વાકેફ થાઓ.” આ સાંભળીને મનમાં આશ્ચર્ય પામેલે રાજા મહે. લમાં આવ્યું. રાજાએ મહેલમાં જઈને ચોકસાઈથી જોયું તે, નિશાનીઓ અને ચહેરા ઉપરથી તેણે ખાત્રી થઈ કે આ તે જ ઉંબરરાણે જ છે કે જેની સાથે મેં અહંકારરૂપી સપના ઝેરથી મૂછિત થઈને મયણાને પરણાવી હતી. શ્રીપાલકુમારે તથા મયણાસુંદરીએ રાજા પ્રજાપાલને પ્રણામ કર્યા. રાજા પ્રજાપાલ શરમાઈને કહેવા લાગે કેઃ “નિવે. વિકી એવા મને ધિક્કાર છે, કે જેણે આવું અકાર્ય કર્યું. હે વત્સ! તને ધન્યવાદ ઘટે છે, તું પુણ્યશાલી અને વિવેકી છે; તું વિચારશીલા છું, કે જેણીનું આવું ઉત્તમ સત્ત્વ છે. વળી, તેં મારા કુલનો ઉદ્ધાર કર્યો છે, તથા માતાપિતાને પણ ઉદ્ધાર કર્યો છે. જૈનધર્મને પણ તારાથી ઉદ્ધાર થયો છે એવી તને એકલીને ધન્યવાદ ઘટે છે. “વળી, હે વત્સ! અજ્ઞાનરૂપી ઘર અહંકારવાલા તથા ઘણું અહંકારથી નાશ પામેલો છે વિવેક જેને એવા મેં જે તારે અપરાધ કર્યો છે, તે માટે તું મને ક્ષમા આપ!” આ સાંભળી વિનયથી નગ્ન થએલી મયણાસુંદરીએ કહ્યું કે “હે પિતાજી! આપને દિલગીરી દર્શાવવાની જરૂર નથી. કારણ કે આ બધું મારા કર્મોને લીધે જ થયું છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા દુનિયામાં રાજા છે કે રંક હે, બધાં જ કર્મને જ તાબેદાર છે. કેઈ કેઈને સુખ કે દુઃખ દેતું નથી, એમ નિશ્ચયથી જાણવું. દરેક પ્રાણી માત્ર પોતે ઉપાર્જન કરેલાં કર્મને જ ભેગવે છે. કહ્યું છે કે : 'मा वहउ कोइ गव्वं, जं किर कज्जं मए कयं होइ । सुरवरकयंपि कज्ज, कम्मवसा होइ विवरीयं ॥ અર્થા–આ કાર્ય મેં જ કરેલું છે, એ કેઈએ પણ ગર્વ કરે ન જોઈએ, કારણ કે દેવતાઓએ કરેલું કાર્ય પણ કર્મના વિપરીતપણાને લીધે વિપરીત પણે પરિ. મે છે.” તેથી હે પિતાજી! શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા તત્ત્વને આપ ઉત્તમ જાણે, કે જે જાણવાથી કર્મના અને જીવના બેલ–સત્તા–વગેરે જાણી શકાય, અને બંધ તથા મોક્ષનું પણ જાણપણું થાય. પછી પ્રજાપાલ રાજાએ મયણાસુંદરીની માતા રૂપસું દરીને મનાવી લીધી. આ આનંદનો પ્રસંગ ઉજવવા માટે આખું શહેર શણગારવાની રાજાજ્ઞા બહાર પાડવામાં આવી. પછી પ્રજાપાલ રાજાએ કહ્યું કેઃ “આ સિહરથ રાજાને પુત્ર મને જમાઈ તરીકે જે પ્રાપ્ત થયે, તે તે પત્થર માટે એકદમ હાથ પસારતાં, ઓચિંતાનું ચિંતામણિરત્ન હાથ ઊપર આવી ચડે તેવું થયું.” રાજાએ પોતે જૈન ધર્મને સ્વીકાર કર્યો. ઘેરઘેર તરણે બંધાયાં, ચાર રસ્તાઓ ભેગા થાય ત્યાં, તથા ચેક વગેરે Page #110 -------------------------------------------------------------------------- ________________ જિન શાસનને જય જયકાર જગ્યાઓએ અનેક પ્રકારના સુંદર દેખાની રચનાઓ રચવામાં આવી અને દરેક જગ્યાએ અબિલ, ગુલાલ વગેરે ઉછળવા લાગ્યા. આ પ્રમાણે આખું શહેર શણગાર્યા પછી, ભારે ધામધૂમ સાથે શ્રીપાલકુમારને તથા પિતાની પુત્રીને હાથી પર બેસાડીને, રાજા પ્રજાપાલ બનેને પિતાના ઘેર સન્માનપૂર્વક તેડી લાવ્યા. ત્યાર પછી બંને દંપતિ શ્રીસિદ્ધચકજીના પ્રતાપ વડે સંપૂર્ણ પ્રકારે સુખ ભોગવવાં લાગ્યાં (જૂઓ ચિત્ર ૮૧). આ પ્રમાણે થવાથી સત્ય અને શીલયુક્ત એવી મયણાસુંદરીને ખૂબ યશ પ્રવર્યો, અને આખા નગરમાં જિનશાસનને જય જયકાર થયો. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રીપાલનું પ્રયાણ ૧૪૨ [ સિદ્ધચક્ર આરાધતાં, પરે વાંછિત કડ; સિદ્ધચક્ર મુજ મન વશ્ય, વિનય કહે કર જોડ. ૧ શારદ સાર દયા કરી, દીજે વચન વિલાસ; ઉત્તર કથા શ્રીપાલની, કહેવા મન ઉલ્લાસ. ૨] એક દિવસ રૂપવાન શ્રીપાલકુમાર ઘોડા, હાથી, રથ તથા સુભટેના પરિવાર સહિત ઉજજયિનીના બજારમાંથી પસાર થઈને રાજવાટિકામાં રમવા જવા માટે નીકળ્યા. [ આ શ્રીપાલકુમારનું મુખ પૂર્ણિમાના ચંદ્ર સરખું હતું. તેનું કપાળ આઠમના ચંદ્ર જેવું, આંખે અમૃતનાં ભરેલાં કાળાં જેવી, લાલ પરવાળા જેવા ઓષ્ટ (હોઠ), દાડમની કળી જેવા દાંત, શંખના જેવી સુંદર ગરદન, નગરના દરવાજાના કમાડ જે વિશાળ હૃદયપ્રદેશ, કમાડની ભૂંગળ જેવા લાંબા હાથ, સિહની કમરના જેવી પાતળી કમર, બોલતાં જાણે ફૂલ ખરતાં હોય તેવા મનગ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાલનું પ્રયાણુ ૯૫ મતાં મુખમાંથી નીકળતાં વચનેા, મેઘની ગર્જના જેવા ગભીર શ્રીપાલને ધ્વનિ – અવાજ હતેા. ] યુવાન અને રૂપવાન હોવાથી દેખવામાં જાણે પ્રત્યક્ષ દેવકુમાર જ ન હોય તેવા શ્રીપાલકુમારને જોવા માટે લેાકેાનાં ટોળાં નગરના ચાકામાં ચૌટામાં તથા ઊંચી અગાસીએમાં એકઠાં થયાં હતાં. તે વખતે કાઈ ગામડાના રહેવાસીએ શહેરના રહેનારને પૂછ્યું કેઃ · હે ભાઈ ! આ આન ંદપૂર્વક રાજાના કુમાર જેવા કયા ઉત્તમ પુરુષ જાય છે? * > શહેરના રહેવાસીએ જવાબ આપ્યા કે: અરે! તે તા અમારા રાજાના જમાઈ છે.’ આ પ્રમાણે જાણે એકદમ માણુ વાગ્યું હાય નહિ, તેમ તે કુમાર વિલખા—ઝંખવાણા-થઈ ગયા; અને ખેસહિત ત્યાંથી પાછા વળીને પેાતાના મુકામે પાછા આવ્યા. કુમારને આવી રીતે વ્યાકુલ થએલા જોઈને માતા પૂછે છે કેઃ “હે વત્સ ! આજે તારા શરીરમાં શું કાંઈ રોગ ઉત્પન્ન થયા છે? અથવા તે ઈંદ્ર જેવા જે તું, તેની કાઇએ શું આજ્ઞાના ભંગ કર્યો છે? અથવા તા કાઇએ તારે અઘટિત રીતે પરાભવ કર્યો છે? અથવા તા તારા હૃદયમાં આ કન્યારત્ન સંબંધી કાંઇ ખટકે છે? પરં'તુ બીજી સ્ત્રીઓની માફક અવિનય કરે એ વાત મયણાના સંબંધમાં અને તેમ નથી. ગમે તે કારણથી તારૂ મન ખરેખર ! ચિંતાતુર છે, કે જેથી હું વત્સ! તારૂં મુખકમલ ઉદાસશાકવાળું દેખાય છે. ' Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા પછી કુમારે કહ્યું કેઃ “હે માતાજી! આ સઘલાં કારણેમાંથી એકે કારણ નથી, પરંતુ તેનું કારણ જુદું જ છે તે તમે સાંભળેઃ “હું અહીંયાં મારા પિતાના ગુણોથી પ્રખ્યાત નથી કે નથી પિતાના નામથી, કે નથી તમારા ગુણથી પ્રખ્યાત, પરંતુ માત્ર સસરાના નામથી જ પ્રખ્યાત છું. આ રીતે પ્રખ્યાત થવું તે અધમમાં અધમ છે, અને તેટલા માટે જ ઉત્તમ પુરુષોએ તેને તજવા ગ્ય ગણ્યું છે, અને તેથી જ સસરાને ત્યાં રહેવામાં મારું મન દુભાય છે.” તે સાંભળી માતા બોલી કેઃ “મટું ચતુરંગી સૈન્ય એકઠું કરીને, તું તારા પિતાનું રાજ્ય ગ્રહણ કરી અને એ રીતે મારા હૃદયને પણ શલ્યરહિત કર.” તે વખતે કુમારે કહ્યું કે “હે માતાજી! સસરાના બલથી જે રાજ્ય પાછું ગ્રહણ કરવું, તે પણ મારા મનને તેવી જ રીતે દુભાવે છે. માટે જ્યારે મારા બાવડાના બલથી મેળવેલી લક્ષ્મીથી હું મારા પિતાનું રાજય પાછું મેળવીશ, ત્યારે જ મારા મનને સંતોષ થશે, તે સિવાય મને સંતોષ નહિ જ ઉત્પન્ન થાય. તેથી હું એકલો જ કેઈ દેશાંતરમાં જઈને, મારા હાથે જ ઉપાર્જન કરેલી લક્ષમીના બલથી હું મારા પિતાનું રાજ્ય પાછું મેળવીશ.” પછી માતા તેને કહેવા લાગી કેઃ “હે વત્સ! તું હજુ બાલક, સરલ સ્વભાવવાળો અને સુકેમલ છું અને દેશતરમાં પરિભ્રમણ કરવું તે મુશ્કેલ અને દુઃખદાયક છે.” આ સાંભળીને કુમારે પોતાની માતાને કહ્યું કેઃ “હે Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલતું પ્રયાણ માતાજી ! તમે એવી રીતે ખેલેા નહિ. સુધી કોઈ પણ કાર્ય શરૂ કરતા નથી, કાય. તેઆને કઠણ લાગે છે. ’ ૯૭ ધીર પુરુષા જ્યાં ત્યાં સુધી જ તે તે સાંભળીને માતા ફરીને કહેવા લાગી કે ‘ હે વત્સ ! તા અમે પણ તારી સાથે જ આવીશું. કારણ કે તારા વિના અમને અહીંયાં કાનેા આધાર?' કુમારે કહ્યું કે; ‘હે માતાજી ! તમે જો સાથે આવે તો હું સર્વથા છૂટા ફ્રી શકું' નહિ, માટે તમે અહીં જ રહેા, ’ પછી મયણા બેલી કે: ‘હે સ્વામી ! હું તે આપની સાથે જ આવીશ; કારણ કે શરીરની છાયાની પેઠે હુ કાંઈ આપને ભારભૂત થઈશ નહિ. કુમારે કહ્યું કેઃ ‘હે દેવ ! મારા વચનથી તમે ઉત્તમ એવા ધમમાં તલ્લીન થઇને, અહીં જ તમારાં સાસુની સેવામાં રહે. ’ જો કે પણ હે મયણા ખેાલી કે: હે સ્વામી ! સતી સ્ત્રી પેાતાના પતિના વિયાગને-પ્રવાસને ઇચ્છે નહિ; તે નાથ ! આપણી આજ્ઞા મને પ્રમાણભૂત છે. આપે અરિહં તાર્દિક નવપદાને ક્ષણ માત્ર પણ મનમાંથી વીસારવા નહિ, તથા આપશ્રીની માતાજીની માફ્ક આપની આ દાસીને પણ કોઈક વખતે યાદ કરજો, 3 પછી માતાએ પણ પુત્રના દૃઢ નિશ્ચય જાણી, પેાતાના હાથે શ્રીપાલકુમારના ભાલસ્થલમાં મંગલ તિલક કરીને કહ્યું કે: ‘હે પુત્ર! તારા કલ્યાણ માટે હું નિરંતર નવયઃજીનું ધ્યાન ધરીશ.’ ७ Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા મયણુ બેલી કેઃ “હે નાથ ! હું પણ નિશ્ચલ મનથી કલ્યાણને આપવાવાળાં એવા નવપદોનું ધ્યાન ધરીશ.” આવી રીતે મયણાના વચનરૂપી અમૃતથી સિંચાયેલા શ્રીપાલકુમાર માતાના ચરણે નમીને, મયણને બેલાવીને, હાથમાં તલવાર ગ્રહણ કરીને, નિર્મલ એવા વારુણમંડલથી મંડિત થએલી ચંદ્રનાડીમાં સ્વર ચાલવા માંડ્યો તે વખતે પ્રયાણ માટે પ્રથમ પગલું ભર્યું. આવી રીતે શુભશુકનમાં અનુકમે દેશાવર જવા માટે આગળ ચાલ્યા. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯ શ્રીપાલની વીરતા ૧૪૩ Sજજયિનીથી રવાના થએલે શ્રીપાલ નવા નવા દેશે, નવા નવા નગર, નવા નવા કૌતુક જોત જોતે, સિંહની માફક નિર્ભય મનવાળે એકલો જ પંથ પસાર કરતે કરતે એક પર્વતની ટોચ ઉપર આવી પહોંચે. - ત્યાં નંદનવન જેવાં સરસ રસવાળાં ફલો તથા ફૂલેવાળાં એક જંગલમાં કેકિલાના મનહર શબ્દથી રમણિક લાગતી વૃક્ષોની એક હાર તેના જેવામાં આવી. ત્યાં એક સુંદર ચંપાના ઝાડની નીચે બેઠેલા અને મને હર રૂપ તથા વેષવાળા એક સુંદર પુરુષને મંત્રની સાધના કરતા જે. તે પુરુષનું ધ્યાન પૂર્ણ થતાં વિનય કરતા એવા તે પુરુષને કુમારે પૂછ્યું કે “તમે કોણ છે? અને શેનું ધ્યાન ધરે છે? વળી, આ વનમાં એકલા કેમ રહ્યા છે?” તે સાધકે જવાબ આપે કેઃ “મારી પાસે ગુરુએ આપેલી વિદ્યા છે, તેને હું જાપ કરૂં છું; પરંતુ ઉત્તરસાધક વિના તે વિદ્યા અને સિદ્ધ થતી નથી. તેથી હે મહાયશસ્વી ! જે તું મારે ઉત્તરસાધક કેઈપણ રીતે આજે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧oo શ્રી શ્રીપાલ કથા થાય તે હું કૃતાર્થ થાઉં; અને ખરેખર મારી વિદ્યા પણ સિદ્ધ થાય.” પછી શ્રીપાલે કરેલી સહાયતાથી તે સાધક પુરુષને, માત્ર એક જ રાત્રિમાં તે વિદ્યા સિદ્ધ થઈ પછી તે સાધકપુરુષે કુમારને, તેણે કરેલા ઉપકારના બદલામાં બે ઔષધિઓ આપીને કહ્યું કે “આ એક જલતરણી ઔષધિ છે, તેના પ્રતાપે ગમે તેવા ઉંડા પાણીમાં માણસ પડે તો પણ તે ડૂબતો નથી અને બીજી શસ્ત્રસંતાપહરણ છે, તેના પ્રતાપે કેઈપણ જાતના શસ્ત્રો અંગ પર લાગતાં જ નથી આ બંને ઔષધિને ત્રિધાતુના માદળીઆમાં મઢીને હાથે ધારણ કરવાની છે. ” ત્યારપછી તે વિદ્યાસાધક પુરુષ અને કુમાર જેવા તે પર્વતની ખીણમાં જાય છે, તેવામાં ત્યાં રહેલા ધાતુવાદી પુરુષોએ તેને કહ્યું કેઃ “હે દેવ! તમેએ દેખાડેલી વિધિ મુજબ-ક૯૫ મુજબ-કરવા છતાં કોઈપણ કારણથી અમને રસસિદ્ધિ થતી નથી.’ પછી કુમારે કહ્યું કે “હે સાધકે ! હવે તમે મારી દષ્ટિ નીચે રસસિદ્ધિ કરો.” તે લોકોએ તે પ્રમાણે કર્યું, કે તરત જ તે રસસિદ્ધિ થઈ ગઈ - પછી તે સાધકોએ તે રસસિદ્ધિથી સેનું બનાવીને કુમારને કહ્યું કે “હે કુમાર! અમેને જે આ રસસિદ્ધિ થઈ તે તમારા જ પ્રતાપે થઈ છે. માટે તમે આ સુવર્ણ ગ્રહણ કરે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ શ્રીપાલની વીરતા પરંતુ તે નિસ્પૃહી શ્રીપાલે લીધું નહિ. તો પણ થોડુંક સેનું તે સાધકેએ કુમારના વસ્ત્રના છેડે બાંધી દીધું. ત્યાંથી કુમાર ફરતો ફરતે અનુક્રમે ભરૂચ નગરમાં પહોંચ્યા. ત્યાં સોનું વેચીને વસ્ત્ર, આભૂષણ તથા હથિયાર ખરીદ્યાં. પછી પિલી બંને ઔષધિઓને ધાતુના માદળીઓમાં મઢાવીને પિતાના હાથે બાંધી લીધી. પછી તે નગરમાં દેવકુમારની પેઠે સ્વતંત્ર રીતે આનંદથી શ્રીપાલ ફરવા લાગ્યા. તે વખતે જ કૌશાંબી નામની નગરીને એક ધવલ નામને વાણિ–વ્યાપારી હતું, કે જેની પાસે ઘણું જ ધન હોવાથી લોકોમાં તે કુબેર ભંડારીના નામે પ્રસિદ્ધ હતો. કરોડો સેનામહેરેથી ખરીદેલ છે અનેક જાતનાં કરિયાણા જેણે એ તે સાર્થવાહ બીજા ઘણા વ્યાપારીઓ સાથે ભરૂચ નગરે આવ્યો હતો. - ત્યાં તેણે ઘણો જ નફે મલવા છતાં પણ દ્રવ્યના લેભથી તેણે બીજા દ્વિીપમાં જવા માટે વહાણો તૈયાર કરાવ્યાં. વહાણેનું વર્ણન: આ વહાણમાં એક મોટું જંગ જાતિનું વહાણ સેળ કુવાથંભ સહિત શેભતું હતું (જૂઓ ચિત્ર ૮૨). બીજા ચાર નાનાં જૂગ વહાણે ચાર ચાર કુવાર્થભેવાળા હતાં. એકસે વડસફરી વહાણો હતાં (જૂઓ ચિત્ર નં. ૮૩). એકસોને આઠ બેડા જાતિના વહાણ હતાં. ચોર્યાશી વહાણ દ્રોણ જાતિના હતાં. વેગડ જાતિના ચોસઠ વહાણે હતાં. સિલ જાતિના ચેપન અને આવર્ત નામના પચાસ વહાણે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી શ્રીપાલ કથા હતાં. ક્ષુરપ્પ નામના પાંત્રીશ વહાણા હતાં. આ પ્રમાણે કુલ પાંચસા[ ચાલીશ વહાણા હતાં. રાજાના હુકમ મેળવીને તે બધાં વહાણે તેણે જૂદી જૂદી જાતનાં કરિયાણાંઓથી ભર્યાં. તે વહાણેા ઊપર નાખુદા, માલમ તથા વ્યાપારીઓ પણ ચડવ્યા. વળી, ડૂબકી મારનારા–મરજીવા-એ, ખલાસીઓ, ગર્ભિલા, ખેલાડીઓ-ખેલ કરનારા તથા સુકાનીઓ તે વહાણાની હમેશાં જાળવણી કરતાં હતાં. વળી, જૂદી જૂદી જાતનાં શસ્ત્રો ધારણ કરનારા દેશ હજાર સુભટો કે જેઓ ધવલશેઠની નેાકરી કરતા હતા, તે પણ આ વહાણાનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરતા હતા. ઘણા ચામર, છત્ર, પીંછી, ધ્વજપર્ટ તથા ઉત્તમ મુકુટ વગેરેથી શણગારેલ છે જેઓને, તથા શઢ, દાર, ઉત્તમ લંગર, અખ્તર તથા લેરિથી કરેલી છેશેાભા જેમની એવા તે વહાણા શેાલી રહેલા છે. આ સર્વ વહાણામાં જલ તથા ઈંધનાના સંગ્રહ કરીને, ઉત્તમ મુત્તુ પોતાના પરિવાર સહિત ધવલશે તે વહાણા પર ચડવો, તે વહાણા જેવા ચલાવવા શરૂ કર્યા, તેવા જ દેવદેવીઓને બલિદાન દેવામાં આવ્યા અને સુમધુર વાજિંત્ર વગાડવામાં આવ્યા; પછી ખલાસીઓએ તે વહાણા ચલાવવા માટે ઘણા પ્રયત્ન કરવા છતાં પણ તે વાહણા ચાલ્યાં નહિ. આ પ્રમાણે વહાણા નહિ ચાલવાથી, ધવલ શેઠ ચિંતાથી શ્યામમુખવાળા થઈ ગયા. તરત જ વહાણ ઊપરથી ઊત Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલની વીરતા ૧૦૩ રીને તે નગરમાં ગયા. ત્યાં એક સીકોતરીને તેનું કારણ પૂછતાં, તેણીએ કહ્યું કેઃ “તારાં વહાણે દેવતાએ થંભાવ્યાં છે, માટે જ્યારે તું એક બત્રીસ લક્ષણવાળા પુરુષનું બલિદાન આપીશ ત્યારે જ તે ચાલશે.” પછી ધવલ શેઠે કેઈક અમૂલ્ય વસ્તુની રાજાને ભેટ કરીને વિનંતી કરી કે “હે રાજન ! મારા વહાણ થંભી ગયાં છે, તેને ચલાવવા માટે બલિદાન આપવા એક પુરુષ મને આપો” (જૂઓ ચિત્ર ૮૪). રાજાએ કહ્યું કે “અહીં જે પરદેશી હોય અને તેનું કેઈપણ સગું આ નગરમાં ન હોય, તેને લઈ જા; પરંતુ બીજા કેઈને લેશે નહિ.” પછી ધવલના સુભટો તેવા માણસની શોધ કરતા હતા, તે વખતે તેઓને નગરમાં ફરતા એવા પરદેશી શ્રીપાલ કુમારની જાણ થઈ. શ્રીપાલને બત્રીસ લક્ષણવાળે અને પરદેશી જાણીને તે વાત સુભટોએ ધવલને જણાવી. તે વખતે ધવલે તેને પકડવા માટે ફરીથી રાજાની આજ્ઞા મેળવી. તે શ્રીપાલકુમાર ચૌટામાં આનંદથી બેઠે છે, ત્યાં તે ધવલના સુભટે આવી પહોંચ્યા, અને હથિયારો ઊંચાં કરીને એકદમ ઉદ્ધતપણે બોલવા લાગ્યા કે “અરે! તું તરત અમારી સાથે ચાલ. કારણ કે તારા ઊપર ધવલ નામનો સાર્થવાહ કે પાયમાન થયે છે, તે તારૂં દેવીને બલિદાન આપશે, માટે પાછલથી તું એમ ન કહીશ કે મને કહ્યું નહિ.” Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી શ્રીપાલ કથા સુભટોના આવા ઉદ્ધતાઈભર્યા વચને સાંભળીને શ્રીપાલે કહ્યું કે “અરે! દુ! તમારા તે ધવલ નામના પશુનું બલિદાન આપે. શું ક્યાંય પણ કેઈએ સિંહનું બલિદાન આપ્યું સાંભળ્યું છે?” પછી તે સુભટો જોવામાં પિતાનું કાંઈક બલ દેખાડે છે, કે તરત જ કુમારે કરેલો સિંહનાદ સાંભળીને, તે સુભટો શિયાળાની માફક નાશી ગયા. ધવલ શેઠે તે વાત રાજાને જાહેર કરવાથી, રાજાએ પિતાનું લશ્કર ત્યાં મોકલ્યું. કુમારે તે તે સન્યને પણ માત્ર અડધીક્ષણમાં હાંકી મૂક્યું. ત્યારપછી ધવલ શેઠના હુકમથી રાજાના લશ્કરની સાથે ભેગા મળીને, ધવલના સુભટો માયાબીજને, જેવી રીતે ત્રણ રેખાઓથી વીંટવામાં આવે છે તેવી રીતે કુમારને બધી બાજુથી ઘેરી લીધે. વળી, ધવલ બોલવા લાગે કેઃ “અરે! સુભટો! હવે અહીં જ શસ્ત્રથી તેના શરીરના ટૂકડે ટૂકડા કરીને બલિદાન આપો, કે જેથી તે દેવી આજે સંતુષ્ટ થાય.” તે સુભટનાં સેંકડે બાણ, ગદાઓ, ભાલા તથા તલવાર વગેરે કાંઈ પણ કુમારના શરીરને લાગતું ન હતું; કારણ કે તેને પેલા વિદ્યાધરે આપેલી શસ્ત્રસંતાપહારિણું ઔષધિ પિતાના હાથે બાંધેલી હતી. પરંતુ કુમારના બાણથી તે કેટલાક સુભટના માથાના વાળ, કાન અને નાસિકાઓ વગેરે છેદાઈ ગયાં, હદયમાં દયા હોવાથી કુમારે કઈને પણ જીવથી મારી નાખ્યા નહિ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ શ્રીપાલની વીરતા આ પ્રમાણેને બનાવ નજરે જોઈને ઘવલ વિચારવા લાગે કે “ખરેખર ! આ કઈ મનુષ્ય નથી, પરંતુ કેઈ મોટા પ્રભાવવાળે દેવ અથવા વિદ્યાધર છે.” આમ વિચારી મસ્તકે બે હાથની અંજલિ જેડીને ધવલ કુમારને વિનંતી કરવા લાગ્યો કેઃ “હે દેવ! આવા પરાક્રમથી તમે કઈ વિદ્યાધર જણાઓ છે, તે તમે મારા ઉપર કૃપા કરે; અને મારા થંભેલાં વહાણોને ચલાવવા માટે કાંઈ પણ ઉપાય કરે. કારણ કે ઉત્તમ પુરુષે બીજાઓને ઉપકાર કરનારા જ હોય છે.” પછી કુમારે કહ્યું કેઃ “જો હું તારા થંભેલા વહાણે ચલાવી આપું તો તેનું મહેનતાણું–બદલો મને શું મલશે.” ધવલે કહ્યું કેઃ “જે મારાં વહાણ તમે ચલાવી આપશે તો હું તમને તેના બદલામાં એક લાખ સેનામહોર આપીશ.” પછી વિકસ્વર મુખવાળો કુમાર લોકોની સાથે ત્યાંથી ચાલ્ય, અને ધવલશેઠની સાથે સૌથી આગળના વહાણ ઊપર ચડ્યો. પછી બધા ખલાસીએ પોતપોતાના કાર્યમાં તત્પર થયા, એટલે શ્રીપાલે નવપદજીનું ધ્યાન ધરીને સિંહનાદ કર્યો (જૂઓ ચિત્ર ૮૫). આ પ્રમાણેના કુમારના સિંહનાદને સાંભળતાં જ, તે ક્ષુદ્રદેવતા ત્યાંથી નાશી ગઈ વહાણે બધાં ચાલવા લાગ્યાં, અને વધામણાં થવા લાગ્યાં. ભેરીને ગંભીર શબ્દ અને ભુગલ વગેરે વાજિંત્રો વાગવા લાગ્યાં. નાયિકાઓ નાચવા લાગી અને મધુર ગીતો ગવાવા લાગ્યાં. આ પ્રમાણે અચરિજ દેખીને ધવલશેઠ વિચાર કરવા Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી શ્રીપાલ કથા લાગ્યું કે “આ શ્રીપાલકુમાર જે કંઈપણ રીતે મારી સંગાથે સુસાફરીમાં આવે તે મને કદાપિ પણ વિદ્ધ થાય નહિ.” એમ વિચારીને ધવલશેઠે શ્રીપાલને એક લાખ સેનામહેરે આપી દીધી. પછી વિનયપૂર્વક પ્રણામ કરીને કહેવા લાગ્યું કે “હે મેટા ભાગ્યવાળા ! આ એકેક સુભટને દર વરસે એકેક હજાર સોનામહેરે આપવાની કરીને મેં દશ હજાર શરીર સુભટને નેકરીમાં રાખેલા છે, માટે જે તમારે પણ કરી કરવી હોય તો કહે કે મારે તમને કેટલો પગાર આપો. કારણ કે તમારું ભાગ્ય મેટું છે.” શ્રીપાલકુમારે હસીને જવાબ આપે કે “આ બધા સુભટને તમે જેટલો પગાર આપે છે, તેટલે પગાર મને એકલાને આપે.” આ સાંભળી એકદમ આશ્ચર્ય પામેલે ધવલશેઠ તેને હિસાબ કરીને વિચારવા લાગ્યું કે, આ બધાને પગાર એક કરોડ સોનામહેર થાય છે, અને આ તે એક એક કરેડ માગે છે, માટે એણે અયુક્ત માગણી કરી છે. વળી, આ સુભટથી તે મારું શું વધારે કામ કરી આપવાનો હતે. એમ વિચારી ધવલશેઠે કહ્યું કે “હે કુમાર ! જે તું દશ હજાર સોનામહોર લે તો આપવા હું કબુલ છું; પરંતુ જે તે એક ક્રોડ સોનામહોરો માગે છે, તે ખોટું છે.” પછી કુમારે કહ્યું કેઃ “હે શેઠ! તમે મારા પિતા સમાન છે, મારે તમારા પગારની કોઈ જરૂર નથી, પરંતુ મારે દેશાંતર જવાની ઈચ્છા છે. તે માટે હું તમારી સંગાથે Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલની વીરતા ૧૯૧૭ આવીશ. માટે ભાડું નક્કી કરીને કરાવીને મને વહાણ પર આવવા દો.' તે સાંભળી ખુશ થએલા શેઠે દર મહિને એક સેનામહેર ભાડું નક્કી કર્યું. તે આપીને શ્રીપાલકુમાર શેઠના મુખ્ય વહાણમાં ચડીને બેઠે. પછી રત્નદ્વીપ જવા માટે લેરિ વગાડવામાં આવી. ખલાસીઓએ સઢને વિસ્તાર્યો. છીંકીઓને ઉંચી ચડાવી. સુકાન સંભાળીને હલેસાંઓ ચલાવવા શરૂ કર્યા. વહાણમાં એક માણસ ધ્રુવમંડલની તરફ જ દષ્ટિ રાખતો હતો. એક માણસ ઘામર (વહાણના તળિયાના ભાગમાં આવેલું પાણી કહાડતો હતો. એક માણસ ભરતીએટની ખબર રાખતો હતો એક રસ્તાની ખબર રાખતે હતે. કેટલાક મગરને જોતા હતા. એક મગરને નસાડવા ઢેલ વગાડતો હતો. એક નાની કુલડીએથી અગ્નિમાં તેલ નાખતો હતો. ચેરના વહાણને જોઈને પંજરી સુભટે બખ્તર ચડાવતા હતા, કે જે દેખીને ચેરે દૂર નાશી જતા હતા. સૂર્યનું ઉગવું તથા આથમવું પણ પાણીમાં જ દેખાતું હતું. રાત્રિના વખતે વડવાનલ અગ્નિથી બનતી દિશાએ દેખાતી હતી. આવી રીતનાં સમુદ્રનાં કુતૂહલે જોતાં જોતાં શ્રીપાલકુમાર જતા હતા. તેવામાં પંજરી બે કેઃ “હે લોકે! તમારે પીવાનું પાણી તથા ઈંધન વગેરેની જરૂર હોય તે બોલજે, કારણ કે બમ્બરકૂલને કાંઠે આવ્યો છે.” તે વખતે વહાણમાં રહેલા વ્યાપારીઓ બેલ્યા કે બબ્બરફૂલ બંદર તરફ જલદી ચાલો, કે જેથી અમે પાણી તથા ઈંધન વગેરે ગ્રહણ કરીએ” (જૂઓ ચિત્ર ૮૬). Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી શ્રીપાલ કથા પછી તે વહાણ ત્યાં પહોંચ્યા. તે વખતે આનંદ પામેલા લોકે જમીન ઉપર ઊતર્યા, ધવલશેઠે પણ દશહજાર સુભટ સહિત ત્યાં કિનારાની ભૂમિ ઊપર પડાવ નાખે. તેઓને કેલાહલ સાંભળીને ત્યાં બમ્બરરાજાના દાણ લેનારા માણસો બંદરનું દાણ લેવા માટે આવ્યા (જૂઓ ચિત્ર ૮૭). શેઠે દાણ આપવાનો ઈન્કાર કરતાં, બબરરાજાના દાણું લેનારા માણસે પિતાના મહાકાલ નામના રાજાને તેડી લાવ્યા. તે વખતે ઘણા લકર સહિત ત્યાં આવીને મહાકાલ રાજાએ બંદરનું દાણ માગ્યું, પરંતુ શેઠે તે આપવાને ઈન્કાર કરીને, ઉલટા પોતાના સુભટને લડવા માટે તૈયાર કર્યા. પછી ધવલના એક હજાર સુભટો પિતાનાં શસ્ત્રો ઉગામીને એકદમ મહાકાલરાજાના સુભટે સાથે લડવા લાગ્યા; અને લેકેની ઉશ્કેરણીથી તેઓ મરવા લાગ્યા. પહેલાં તો ધવલના સુભટોએ મહાકાલરાજાના સઘળા સૈન્યને હરાવ્યું. તે દેખીને મહાકાલરાજા પતે મજબૂત ઘેડા ઊપર સવાર થઈને લડવા આવ્યા. તે વખતે મહાકાલરાજાનું તેજ સહન નહિ થવાથી ધવલના સુભટ નાશી ગયા. તે વખતે પગપાળા લડતા એવા ધવલને, મહાકાલરાજાએ નીચે પાડી નાંખીને બાંધી લીધો (જૂઓ ચિત્ર ૮૮). ધવલને એક ઝાડ સાથે બાંધીને, તેની અને તેના સઘળા સાથેની ચકી માટે પિતાના સુભટને ત્યાં રાખીને રાજા પોતે નગર તરફ ચાલ્યો. એવામાં શ્રીપાલકુમાર ધવલશેઠને બેલાવીને કહેવા લાગ્યા કેઃ “હે શેઠ! કહો તો ખરા કે તમારા તે સુભટે આ વખતે ક્યાં ગયા, કે જેને તમે એક કોડ સોનામહોર આપે છે.” Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલની વીરતા ૧૦૯ ધવલ બે કેઃ “હે કુમાર! તમે ઘા ઊપર ખાર શું કામ નાખે છે ? વળી દાઝયા ઊપર ડામ દેવાની ક્રિયા ક્યાં કરે છે?” પછી કુમારે પ્રગટપણે કહ્યું કેઃ “હે શેઠ! હજુ પણ તમારું આ બધુંએ ગએલું ધન પાછું લાવી આપે તો તેને તમે શું આપે. તે તમે મને કહે ?” - ધવલ બોલ્યા કે “તેમ થવું અને તે અસંભવિત લાગે છે, તે પણ તે ધન પાછું લાવી આપનાર માણસને હું મારી મિક્તને અડધો ભાગ આપું. તે બાબતની હું પરમાત્માની સાક્ષીએ કબુલાત આપું છું.” આ પ્રમાણે નક્કી કરીને શ્રીપાલકુમાર હાથમાં ધનુષ લઈને, ખભા ઉપર બે તૂણી બાંધીને એકલે મહાકાલ રાજાની પાછળ જઈને તેને બોલાવ્યો અને કહ્યું કે “હે. બબરકૂલના રાજા મહાકાલ! તને હું આવી રીતે જવા દઈશ નહિ; માટે પાછો વળીને એક ક્ષણમાત્ર મારા એકલાનું તે બલ જે?” આ સાંભળીને મહાકાલરાજા પાછા વળીને કહેવા લાગ્યો કેઃ “હે કુમાર! તું દેખાવડે અને ઉત્તમ રૂપ તથા લક્ષણવાળ હોવા છતાં હજુ તે બાલક છે, તે એકલે શું કરવા મરવા આવ્યો છું.” કુમારે પણ કહ્યું કેઃ “હે રાજન ! આવી રીતના તમારા વાચાતુર્યથી કાયર પુરુષે ભાગી જાય છે, પરંતુ મારું હૃદય તે તારાં બાણોથી પણ કંપે-ડરે તેમ નથી.” Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી શ્રીપાલ કથા એમ કહીને શ્રીપાલકુમારે ધનુષ્ય રત્ન ઊપર બાણ ચડાવી ચડાવીને, મહાકાલરાજાના રણધ્વજને પાડી નાખ્યો. તે વખતે મહાકાલરાજાના સુભટોએ આકાશમાં જાણે બાણનો મંડપ કરી મૂક્યો હેય નહિ, તેટલા બધાં બાણેને વરસાદ વરસાવ્યો. તે પણ કુમારના શરીરે તેમાંથી એકપણ બાણ વાગ્યું નહિ. શ્રીપાલના બાણથી વીંધાએલા શરીરવાળા બમ્બરરાયને કેટલાક સુભટો પડવા લાગ્યા, કેટલાક સુભટે એકબીજાને બાથ ભીડવા લાગ્યા અને કેટલાક સુભટો નાસવા લાગ્યા. પછી મહાકાલરાજા પિતે પિતાના હાથમાં શસ્ત્ર પિતાની જાતે જ લઈને કુમારને મારવા લાગે, પરંતુ ઔષધિના પ્રભાવને લીધે તે કુમારના અંગને લાગતું ન હતું. પછી કુમારે તેનું તે જ હથિયાર પકડી લઈને બમ્બરરાયને પછાડીને ભૂમિ ઉપર પાડી નાખ્યો. તેને બાંધીને શ્રીપાલકુમાર જેવો પિતાના સાર્થમાં લાવે, તે દેખીને સાર્થની ચેકી માટે રાખેલા બમ્બરરાયના માણસે નાસી ગયા. ધવલને બંધનરહિત કર્યો-છોડાવ્ય. બંધનમુક્ત થતાં જ હાથમાં તલવાર લઈને, ધવલ મહારાજાને મારવા માટે દેડ્યો. શ્રીપાલે તેને રોકી રાખો. કારણ કેઃ “ઘેર આવેલા, શરણે આવેલા, બંધનવાળા, રેગથી પરાભવ પામેલા, નાસી જતા, વૃદ્ધ થઈ ગએલા તથા બાલકને સપુરુષે મારતા નથી.” બમ્બરરાયના સુભટોને માર ખાઈને નાસી ગએલા, ધવલના જે દશ હજાર સુભટ નાસી ગયા હતા, તેઓના Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલની વીરતા ૧૧૧ ઊપર કોપાયમાન થએલા શેઠે તેઓને નોકરીમાંથી છૂટા કરી દીધા. તે વખતે તે બધા શ્રીપાલના સેવકે થયા, અને કુમારે પણ તેઓને પિતાના ભાગમાં આવેલા વહાણોની ચેકી કરવા રાખી લીધા. વળી, મહાકાલરાજાના સર્વ સુભટને વિવેકી એવા તે શ્રીપાલે ઉત્તમ વસ્ત્રો વગેરે ઈનામમાં આપીને ખુશી કર્યા. મહાકાલરાજાએ પણ કુમારનું આવું ચરિત્ર જોઈને, મનમાં ચમત્કાર પામીને વિનયનાં વચનથી કહ્યું કેઃ “હે ઉત્તમ પુરુષ ! તમારાં ચરણેથી મારાં નગરને પવિત્ર કરે; કે જેથી અમે પણ તમારી માફક અમારી તમારા પ્રત્યેની કાંઈક ભક્તિ કરીએ.” ઉદારતાના ભંડારરૂપ એવા શ્રીપાલે જેવી તે વાત કબુલ કરી, તેવી જ રીતે ધવલે કુમારને ઘણું ના પાડી કારણ કે પાપી માણસે બધી જગ્યાએ શંકાશીલ જ હોય છે. આવી રીતે ધવલના કહેવા છતાં પણ શ્રીપાલકુમારે મહાકાલરાજાની વિનંતીને સ્વીકાર કર્યો. [ મહાકાલરાજાએ પિતાની નગરી તાકીદે શણગારવાને હુકમ કર્યો. નગરની દરેક દુકાનો તથા ઘરે રેશમી અને કસબી વસ્ત્રોના તેર થી શણગારવામાં આવ્યાં. શહેરના ચોકમાં તથા બજારેમાંથી કચરો સાફ કરાવીને, સુગંધીવાળું પાણી છંટાવી, દરેક જગ્યાએ સુંગધીદાર ફૂલો પથરાવી દેવામાં આવ્યાં. ] પછી પિતાના બહેળા પરિવાર સહિત શ્રીપાલકુમારે તોરણે તથા માંચા વગેરેથી શોભાયમાન એવા તે મહાકાલના નગરમાં હાથી ઉપર બેસીને પ્રવેશ કર્યો (જૂઓ ચિત્ર ૮૯). Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા પછી કુમારની સવારી મહાકાલરાજાના રાજમહેલે ઊતરી. ત્યાં તૈયાર રાખેલા પેાતાના સેનાના સિંહાસન ઊપર શ્રીપાલને એસાડીને મહાકાલરાજાએ ભક્તિથી કહ્યું કે હું • કુમાર! આ રાજ્ય તથા મારાં પ્રાણે પણ તમારા તાબે છે. વળી, મારી મનસેના નામની પુત્રી કે જે મને મારા પ્રાણથી પણ અધિક વહાલી છે, તેની સાથે કૃપા કરીને આપ લગ્ન કરે. ૧૧૨ તે વખતે કુમારે કહ્યું કે: ‘ હું તે પરદેશી છુ, તેથી મારૂ કુલ અને શીલ જાણ્યા વિના તમારી કન્યા તમા શા માટે આપે છે; માટે સારી રીતે વિચાર કરીને તે ફાય કરા.’ મહાકાલરાજાએ કહ્યું કે: ‘ હે કુમાર ! આપણા ઉત્તમ આચરણાથી મેં તમારૂં કુલ જાણી લીધુ છે, અને પરદેશને મને કાંઈ ખાધ નથી; માટે મારી આ પ્રાર્થના મહેરબાની કરીને સ્વીકારે. ’ શ્રીપાલકુમારે રાજાની વિનંતીને સ્વીકાર કરવાથી, મેાટી ધામધૂમપૂર્વક રાજાએ પોતાની મનસેના નામની રૂપમાં રંભા સમાન પુત્રી શ્રીપાલકુમારને પરણાવી. વળી, હસ્તમેલાપ વખતે ક્રોડા ગમે ર્માણ, માણેક રત્ના વગેરે રાજાએ શ્રીપાલને આપ્યાં, વળી, દાયજામાં નવ નાટકે અને ઉત્તમ વસ્ત્રો આપ્યાં. આ બધા પરિવાર સાથે પરવત્ થકે શ્રીપાલ ચાલ્યા. આ બધા પરિવારને એક મહેાટા ખૂંંગ વહાણુ પાસે પહોંચાડવા મહાકાલરાજા શ્રીપાલ કુમાર સાથે ત્યાં આવ્યેા ( જૂએ ચિત્ર ૯૦ ). Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલની વીરતા ૧૧૩ C ધવલશે ચેાસઠ કુવા સ્થંભવાળુ અને મણિ તથા સુવણૅ થી ભરેલું એવું તે જાંગ વહાણુ જોઈને પેાતાના હૃદયમાં વિચારવા લાગ્યા કે: અરેરે! આ શું થઈ ગયું ! જે આ મારા નોકર જેવા હતા, તે આટલી મેાટી ઋદ્ધિ પામ્યા, હવે તે તે મારૂં' ભાડું પણ આપશે નહિ.’ આ પ્રમાણે વિચાર કરીને, જેવા તે કુમાર પાસે ગયે કે તરત જ કુમારે તેને ગયા માસના ભાડાથી દશગણુ ભાડું' અપાવ્યું. અરે! આ અને વચ્ચે કેટલા અંતર છે ? તે માટા જૂગ વહાણમાં કુમારને પરિવાર સહિત એસાડીને, તથા પેાતાની પુત્રીને વેાળાવીને મહાકાલરાજા પોતાના નગરમાં પાછા ગયા (જૂઓ ચિત્ર ૯૧ ). જેવી રીતે મુનિએ સયમથી સ ંસાર સમુદ્રને તરી જાય છે; તેવી રીતે લેાકેા પણ વહાણથી સમુદ્ર એળગીને રત્નદ્વીપે પહેોંચી ગયા. ત્યાં અંદરના કિનારે મહેાટા લંગરાથી તે વહાણાને નાંગરી દીધાં, તેમાંના બધા માલ ઊતારીને કપડાનાં બનાવેલા તથ્યૂએમાં રાખ્યા. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પુણ્યની પ્રબળતા ૧૪૪ પાલકુમાર પણ વાંસથી ઊભા કરેલા તંબુમાં રહીને, વિમાનમાં રહેલા દેવની માફક નાટક જેવા લાગ્યું. ધવલશેઠ પણ તે દ્વીપમાં પોતાની પાસે માલ વેચીને ખૂબ નફે કર્યા પછી, શ્રીપાલકુમાર પાસે આવીને કહેવા લાગે કે “હે દેવ ! તમારાં કરિયાણાં તમે શા માટે વેચતાં નથી ?' તે વખતે કુમારે કહ્યું કે “હે પિતાજી! મારા અને તમારા વચ્ચે કાંઈ અંતર નથી, માટે મારાં કરિયાણાની પણ તમારી મરજી મુજબ વ્યવસ્થા કરજે.' તે સાંભળીને ખુશી થએલે ધવલ [જેમ દૂધ જોઈને બિલાડે વિચારમાં પડે તેમ] વિચારવા લાગ્યું કે, ઠીક થયું; હવે હું મારી મરજી મુજબ (ગોટાળે) કરીશ. કારણ કે વેચવું અને લેવું-કેયવિકય કર–તેને વ્યાપારીઓ ચિંતામણિરત્ન સમાન ગણે છે (જૂઓ ચિત્ર ૯૨). તે વખતે કેઈએક દેવ સમાન તથા સુંદર રૂપ અને Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧પ પુણ્યની પ્રબળતા વેશવાલે, વળી જેનાં મુખ અને નેત્ર પ્રસન્ન છે, એ કેઈક પુરુષ મનહર ઘોડા ઉપર બેસીને ત્યાં આવ્યું. તે પિતાની સાથેના ઘણા પરિવાર સહિત શ્રીપાલકુમારના તંબૂના દરવાજા પાસે આવ્યો. તે ત્યાં જોવામાં નાટક જેવા લાગે, કે તરત જ શ્રીપાલે તેને બેલા. તેણે પણ કુમારને પ્રણામ કર્યા. કુમારે પણ તેને આસન આપીને તેનું સન્માન કર્યું. તે પણ વિનયમાં તત્પર થઈને વિશ્વાસપૂર્વક કુમારની પાસે બેઠે. દેવતાઈ નાટક જેવું તે નાટક ક્ષણવાર જોઈને તે પુરુષ વિચાર કરવા લાગે કે, આ ઠાઠમાઠથી આ કઈ રાજકુમાર હોય તેમ લાગે છે. | નાટક સંપૂર્ણ થયા પછી કુમારે તેણે પૂછયું કેઃ “હે ભદ્ર! તમે કેણ છો? કયા નગરના રહેવાસી છો? તમોએ કાંઈપણ આશ્ચર્ય જોયું છે ?? (જૂઓ ચિત્ર ૪). તે પુરુષ વિનયમાં તત્પર થઈને કુમારને કહેવા લાગ્યા કેઃ “હે દેવ! આ દ્વીપમાં વલયાકારવાળ-ગોળ-અને મેટાં શિખરવાળ રત્નસાનુ નામને પર્વત છે. તે પર્વતની મધ્યમાં વસેલી એવી રત્નસંચયા નામની નગરી છે. તે નગરમાં કનકકેતુ નામને રાજા રાજ્ય કરે છે. તેને કનકમાલાઝ નામની રાણી છે. તેણીની કુક્ષિથી ઉત્પન્ન થએલા કનકપ્રભ, કનકશેખર, કનકધ્વજ તથા કનકરથ નામના ચાર પુત્ર, અને તે ઉપરાંત સકલ કલાઓની જાણકાર તથા * “શ્રીપાલ રાસ’માં રાણીનું નામ રત્નમાલા આપેલું છે. * કેટલીક પ્રતિમાં કનકરૂચિ નામ પણ જોવામાં આવે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી શ્રીપાલ કથા રતિથી પણ સ્વરૂપવાન અને તેની જાણકાર મદનમંજૂષા નામની એક પુત્રી છે. તે નગરીમાં એક જિનદેવ નામને શ્રાવક રહે છે, તેને હું જિનદાસ નામને પુત્ર છું. હવે હું તમને એક આશ્ચર્ય કહું છું તે સાંભળે. તે કનકકેતુ રાજાના દાદાએ કરાવેલું અને પર્વતના શિખર પર મુકુટ સમાન એવું પ્રભુ શ્રીત્રાષભદેવનું એક દેરાસર ત્યાં આવેલું છે. આ દેરાસર ઉત્તમ પુરુષના ચરિત્રની માફક નિર્મલ અને વિશાલ છે. દાતારના ઉત્તમ યશની પેઠે ઉજજવલ છે; તથા સૂર્યમંડલની માફક અંધકારને દૂર કરનારું છે. તે દેરાસરમાં કનક અને મણિની બનાવેલી મૂળનાયક શ્રી ઋષભદેવની સુંદર અને દેદીપ્યમાન પ્રતિમા બિરાજમાન કરેલી છે, કે જે નવા ચંદ્રની રેખાની પેઠે ત્રણે ભુવનેના પ્રાણીઓને આનંદ આપનારી છે. તે પ્રતિમાનું તે વિદ્યાધર રાજા હમેશાં ભક્તિપૂર્વક પૂજન કરે છે. ત્યાંના લકો પણ આનંદપૂર્વક તેને નમન કરે છે, તેની પૂજા કરે છે, અને તેનું ધ્યાન ધરે છે. તે રાજાની પુત્રી પણ વિશેષ કરીને ભક્તિપૂર્વક હમેશાં ત્રણે કાલ તે પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરે છે. એક દિવસ વિધિની જાણકાર એવી તે રાજાની પુત્રી પિતાના પરિવાર સહિત વિધિપૂર્વક વિસ્તારથી પૂજા કરીને, ભાવપૂર્વક દેવવંદન કરતી હતી, તે વખતે રાજા પણ ત્યાં પહ, અને કુંવરીએ કરેલી અપૂર્વ અંગરચના–આંગીજોઈને હર્ષથી રોમાંચિત થએલે હૃદયમાં વિચારવા લાગે Page #134 -------------------------------------------------------------------------- ________________ પુણ્યની પ્રબલતા ૧૧૭ કે અહે! આ મારી પુત્રીએ અપૂર્વ આંગી રચેલી છે, અને તેમ કરીને તેણીએ પિતાની અપૂર્વ ચતુરાઈ દેખાડી આપી છે. ખરેખર! આ પુત્રીનું જીવન ધન્ય છે. વળી, તેણી પુણ્યશાળી છે કે, જેણએ જિનેશ્વરદેવની પૂજામાં આવે ઉત્તમ ભાવ તથા સરલ સ્વભાવ દેખાડ્યો છે કિયા, પ્રભાવના, ધર્મમાં કૌશલ્યપણું, ભક્તિ તથા સુતીથની સેવા, એ પાંચે એ આ પુત્રીમાં વિદ્યમાન હોવાથી, તેણી શુદ્ધ સમ્યકૃત્વવાળી છે, તેની ખાત્રી થાય છે. મારી આવી આ ચતુર પુત્રીને વર પણ કદાચ જે તેને લાયક મળી આવે તે મારું મન આનંદ પામે. આ પ્રમાણે પિતાની પુત્રીના વરની ચિંતામાં નિમગ્ન થએલે તે રાજા એક ક્ષણવાર જાણે ધ્યાનમાં લીન થયો હાય નહિ તેમ મૌન ધરીને ઊભો રહ્યો. રાજાની તે પુત્રી પણ પ્રભુની પૂજા કરીને તથા ત્રણ વખત નમસ્કાર કરીને, જેવી પાછલા પગે જિનમંદિરના ગભારામાંથી બહાર નીકળે છે, તે જ વખતે તત્કાલ તે મૂળગભારાના બંને કમાડો કેણ જાણે શા કારણથી એવાં તે બંધ થઈ ગયાં કે, કેઈ અલવાનથી પણ ઘણી મહેનત કરવા છતાંએ ઉઘડતાં નથી. આ પ્રમાણે દરવાજા બંધ થએલા જોઈને તે રાજકન્યા પિતાના આત્માની નિંદા કરવા લાગી કે, હા ! હા ! હતાશ થએલી એવી મેં શું પાપ કર્યું કે અશુભભાવ મનમાં લાવી કે જેથી પાપી, પ્રમાદમાં પડેલી તથા મદ ભાવવાળી એવી મને મારા પિતાના હાથે કરેલી પૂજાનું આંગીનું-ક્ષણ માત્ર પણ દર્શન થયું નહિ. અરેરે! હું અધન્ય છું, અજ્ઞાનને Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી શ્રીપાલ કથા વશ થઈને અથવા તા કમના દોષથી મે ખરેખર ! કાંઇક પણ અશાતના કરી છે, જેનું મને આ લ મળ્યું છે. - હે નાથ ! મારા પર કૃપા કરીને મારે અપરાધ માફ કરેા. પુણ્યરહિત અને હીન એવી મને આપ દર્શન આપે. આવી રીતે વિલાપ કરતી એવી પેાતાની પુત્રીને જોઈને રાજા આલ્ચા કે: ' હે વત્સ ! આ ખાખતમાં તારી અપરાધ નથી; પરંતુ મારા જ દોષ છે; કારણ કે દેરાસરમાં રહીને, તારી કરેલી પૂજા-આંગી-ને જોઈ ને, તારા પતિ સંબંધી ચિંતામાં એક ક્ષણવાર હું શૂન્ય મનવાલે થઈ ગયેા. મારા મનમાંના વિચારરૂપ આશાતનાનું આ ફૂલ મળ્યું છે. માટે આમાં મારા જ અપરાધ થએલે છે એમ હું માનું છુ'. આ દેવ તેા વીતરાગ દેવ છે, તે કઢિ પણ ક્રોધાયમાન થાય જ નહિ; પરંતુ હે વત્સ ! આ દેરાસરના કાઈક અધિષ્ઠાયક દેવે આ અવકૃપા કરી છે, એમ જાણવું. ’ પછી રાજાએ પેાતાના માણસા પાસે નૈવેદ્ય, ફૂલ, ચંદન વગેરે તથા કપૂર, અગર અને કસ્તુરી વગેરે સુગ ંધી દ્રવ્યે ધૂપ માટે મગાવ્યાં. પછી રાજાએ પેાતાની પુત્રી સહિત ધૂપની કડછીએથી ધૂપ સળગાબ્યા અને નિલ ચિત્તથી સ્થિર આસને તે જ જગાએ બેઠા. આવી રીતે પેાતાની પુત્રી સહિત બેઠેલા રાજાને ત્યાં ત્રણ ઉપવાસ થયા. તે ર'ગમ'ડપ પણ લેાકેાના હૃદયમાં આનંદ પેદા કરતા ન હતા. સામત, મત્રિ વગેરે પરિવાર તથા નગરજના પણ ખિન્ન ચિત્તવાળા થઈને ત્યાં બેઠા હતા. ત્યાં તેજસ્વી દીવાઓ પણ અખંડ રીતે મળી રહ્યા હતા. Page #136 -------------------------------------------------------------------------- ________________ પુજ્યની પ્રબલતા ૧૧૯ કેટલાક લેકે કન્યાને દોષ દેવા લાગ્યા, તે કેટલાક લેકે રાજાને દેષ દેવા લાગ્યા. આવી રીતે જુદી જુદી જાતના લેકે આલાપ સંલાપ કરવા લાગ્યા. ત્રીજી રાત્રિના પાછલા પહેરે, લેકે બહુ જ ઓછા હતા તે વખતે, એકદમ આકાશવાણી થઈ કે અહીં જિનેશ્વરદેવની આશાતના સંબંધી રાજકુમારીને કે રાજાને કાંઈ દેષ નથી. પરંતુ જે કારણથી આ દેરાસરના દરવાજા બંધ થયાં છે, તેનું કારણ તમે બધા સાંભળે આ સાંભળી તે રાજકુમારી પણ હર્ષથી રોમાંચિત દેહવાળી થઈ, અને રાજા પણ તે વચનથી આનંદિત થયે. બધા લોકો પણ આનંદિત થઈને વિચારવા લાગ્યા કેઃ “અરે! એવું તે શું કારણ હશે?” એટલામાં ફરી પાછી આકાશવાણી થઈ કે જે પુરુષની દૃષ્ટિથી આ દેરાસરનાં કમાડ ઉઘડશે, તે આ મદનમંજૂષાને પતિ થશે. તે સાંભળી અત્યંત ખુશી થએલા લેકે વિચારવા લાગ્યા કે, આ વાણું કર્યું હશે? અને તે પ્રમાણે ક્યારે થશે ? “એવામાં વળી, પાછી વાણ થઈ કે, હું શીષભદેવ પ્રભુની સાનિધ્યમાં રહેવાવાળી ચકેશ્વરી દેવી છું; અને એક માસની અંદર તે પતિને હું નિશ્ચયે કરીને લઈને આવું છું (જૂઓ ચિત્ર ૯૪), એટલામાં સવાર થયું, અને સવારનાં-પ્રભાતીયાનાં–વાજાં વાગ્યાં. તે વખતે રાજા પણ પિતાના સઘળા પરિવાર સહિત ઊઠીને પિતાના રાજમહેલે પહોંચે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી શ્રીપાલ કથા પછી ઘર દેરાસરની જિનપ્રતિમાની વિધિપૂર્વક પૂજા કરીને રાજાએ પારણું કર્યું અને આ વાત સર્વ જગાએ લેઓમાં ફેલાઈ ગઈ. પછી આનંદસહિત સર્વ કે તે દેરાસરની પાસે આવવા લાગ્યા, પરંતુ તે દેરાસરના દર વાજા ઉઘડતાં નહિ; તેથી ખેદ પામીને બધા પાછા વળવા લાગ્યા. “એવી રીતે તે દેરાસરના દરવાજા કેઈનાથી ઉઘડ્યા નથી, પરંતુ તેઓએ ત્યાં આવીને પિતાના કર્મોને ઉઘાડાં પાડયાં છે. આ પ્રમાણે તે દેરાસરનાં બારણાં બંધ થયે એક માસમાં આજે ચેડા દિવસ બાકી રહ્યા છે. આવી રીતનું અહીં આશ્ચર્ય થઈ રહ્યું છે. માટે તે ઉત્તમ પુરુષ! તમે જે તે જિનમંદિરનું ઉત્તમ દ્વાર ઉઘાડશે તે, ખરેખર ! તે ચકેશ્વરી દેવીની વાણું પ્રમાણે થશે. માટે હે મહાયશવાળા! તમે તરત જ તે જિનમંદિર ઉઘાડવાને પ્રયત્ન કરે! તે ઉઘડેથી અમારાં પણ પુણ્ય ઉઘડશે.” જિનદાસના આ પ્રમાણેનાં વચન સાંભળીને શ્રીપાલે ધવલશેઠને બોલાવીને કહ્યું કેઃ “હે પિતાજી! તમે પણ સાથે પધારે, તો આપણે જિનમંદિરનાં દર્શન કરવા જઈએ. ધવલે કહ્યું કે “તમે ચિંતા વગરના અને નિરાંતવાળા છે, તેથી તમે ખુશીથી જિનેશ્વદેવને નમન કર્યા જ કરે. કારણ કે અમને તે જમવાનીએ કુરસદ મળતી નથી. માટે તમે પધારે. હું મારું કામ કરીશ.” પછી ધવલને છોડીને બીજા સઘળા પરિવાર સાથે શ્રીપાલકુમાર એક પાણીદાર ઘેડા પર સવાર થઈને, જિન Page #138 -------------------------------------------------------------------------- ________________ પુણ્યની પ્રખલતા ૧૨૧ મંદિર તરફ જવા માટે જિનદાસની સાથે સાથે રવાના થયેા. કુમાર ઘેાડા પર બેઠા કે ઘેાડાએ શુભશુકન સૂચક હશુહણાટ કર્યાં. શ્રીપાલ તથા બધા પરિવાર અનુક્રમે શ્રીઋષભદેવ પ્રભુના દેરાસરે આવી પહેોંચ્યા. ત્યાં પહેાંચ્યા પછી કુમારે કહ્યું કેઃ ‘તમે બધા એક પછી એક દેરાસરના દ્વાર પાસે જઈ આવા, કે જેથી દ્વાર ઉઘાડનાર માણસ ખુલ્લી રીતે જણાઈ આવે, ’ ' " પછી બધા લેાકેા ખેલવા લાગ્યા કેઃ હે સ્વામી ! તમે એસ ખેલે નહિ; કારણ કે સૂર્ય વિના કમલના વનને કાઈ પ્રકૃલ્લિત કરી શકે ખરૂં કે? ચંદ્રમંડલ વિના કુમુદ્દોના વનને કોઈ વિકસ્વર કરી શકે ખરું? તેમ જ ઋતુરાજ વસંત આવ્યા વિના વનરાજિ ખીલી ઉઠે છે ? વળી, આંખાને મહાર આવ્યા વિના કાયલના કર્ડ કોઈ ઉઘાડી શકે છે? માટે હે દેવ! તમારા વિના તે દ્વાર કોઈનાથી ઉઘડી શકે તેમ છે ?' ત્યારપછી શ્રીપાલકુમાર ઘેાડા ઊપરથી નીચે ઊતરી ગયા. પછી સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી, ખભે ઉત્તરાસંગ કરીને, ‘ નિસ્સીહી ’ શબ્દને ઉચ્ચાર કરીને, દેરાસરના સિંહદ્વારમાં પ્રવેશ કરીને; તે પ્રફુલ્લિત નેત્ર તથા મુખકમલવાળા કુમાર જેવામાં તે રંગમાંડપની અંદર જાય છે, કે તરત જ ખડખડાટ શબ્દ કરતી ગભારાના દરવાજાની મને ભૂગળે ઉઘડી ગઈ. ત્યાં તેણે સુખડ, કેસર, કસ્તૂરીથી પૂજાએલા અને આભૂષણા સહિત; તથા નહિ કરમાએલી એવી તાજી ફૂલેાની માળા જેએએ ધારણ કરેલી છે એવા, શ્રીઋષભદેવ Page #139 -------------------------------------------------------------------------- ________________ દરર શ્રી શ્રીપાલ કથા પ્રભુને વંદન કરીને તેની આગળ ઘણાં લે ભેટ ધર્યો. (જૂઓ ચિત્ર ૫), તે વખતે રાજા પણ પેાતાની પુત્રી સહિત ત્યાં આવ્યેા. આવા આશ્ચર્યકારક ચરિત્રવાળા એવા તે શ્રીપાલકુમારને ધારીધારીને તે જોવા લાગ્યા. કુમાર પણ આનંદિત થઇને, પંચાંગ પ્રણામથી પૃથ્વીને સ્પર્શ કરીને; મસ્તકપર હાથ રાખીને આ પ્રમાણે શ્રીઋષભદેવની સ્તુતિ કરવા લાગ્યેઃ “ શ્રીસિદ્ધચક્રજીના નવે પામાં મહાન તથા પ્રથમ પદરૂપ એવા હું જિનેશ્વર ! તથા સુરેંદ્ર અને અસુરે'દ્રથી પૂજાએલા ચરણકમલેાવાળા એવા હે નાથ ! હું આપને નમસ્કાર કરૂં છું. “ હે શ્રી ઋષભદેવપ્રભુ ! હે ઈચ્છિત ફલ દેવામાં કલ્પવૃક્ષ સમાન ! હે કામદેવના અહંકારને તેડનારા ! હે ભવની ભાવટ ભાગનારા દેવ હું આપને નમસ્કાર કરૂં છું. “ હે શ્રીનાભિ નામના કુલકરના કુલરૂપી કમલને વિકસ્વર કરવામાં પરમહંસ સમાન ! હું અત્યંત અજ્ઞાનરૂપી અધકારના સમૂહને દૂર કરવામાં એક દીપક સમાન ! હું આપને નમસ્કાર કરું છુ. “હું શ્રીમરૂદેવ માતાના ઉત્તરરૂપી ગુફામાંથી ઉત્પન્ન થએલ કેસરીસિંહના બાળક સમાન! તથા ભયંકર ભુજદ ડથી હણેલ છે પ્રચંડ મેાહને જેણે એવા હે પ્રભુ ! હું આપને નમસ્કાર કરૂં છું. “ હે ઈક્ષ્વાકુવંશના ભ્રષસમાન ! હે દૂષણ રહિત ! હે પાપરૂપી હાથીઓને સિંહ સમાન ! હે ચંદ્રસમાન મુખ Page #140 -------------------------------------------------------------------------- ________________ પુણ્યની પ્રબલતા ૧૨૩: વાળા ! હે વિકસ્વર કમલ જેવી આંખોવાળા ! હું આપને. નમસ્કાર કરું છું. હે ઉત્તમ કલ્યાણ કરવાળા! હે તપાવેલા સોનાના કલશ સરખા આકારવાલા કંઠમાં સ્થાપેલા મનહર કુંતલ રૂપી શ્યામ કમલથી શોભિત થએલા એવા ! હું આપને નમસ્કાર કરું છું. “હે આદીશ્વર! હે ગીશ્વરોનાં ધ્યાનને પ્રાપ્ત થએલા લાખોગમે મનેથી લક્ષિત થએલા ! હે સંસારરૂપી કુવામાં પડેલા પ્રાણીઓને તારનાર એવા જિનેશ્વર! હું આપને નમસ્કાર કરું છું. હે શત્રુંજયતીર્થની રોભારૂપ ! હે દુઃખને નાશ કરનાર હે ખેચશ્વરોથી નમન કરાએલા ચરણોવાલા! સર્વસિદ્ધિઓને આપવાવાળા એવા હે જિનનાયક! હું આપને નમસ્કાર કરું છું. “હે દેવા હું આપને નમસ્કાર કરું છું! હું આપને નમસ્કાર કરું છું. હું આપને નમસ્કાર કરું છું! હું આપને જ નમસ્કાર કરું છું ! પ્રણામ કરી રહેલા એવા દેવોના રત્નોના મુકુટની કાંતિથી રંગાએલા છે ચરણે જેઓના એવા હે પ્રભુ! હું આપને નમસ્કાર કરું છું.” રાજા અને રાજકુંવરી શ્રીપાલે કરેલી આ પ્રભુ સ્તુતિ સાંભળીને, આનંદથી રેમાંચિત થએલા શરીરવાળા થયા. અને જાણે અમૃતથી સિંચન કરાયા ન હોય તેવા થયા. Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કા પછી શ્રીપાલકુમાર પણ પ્રભુને નમન કરીને, તથા પ્રભુની નિર્માલ્ય એવી ફૂલ વગેરેની શેષાને મસ્તર્ક ચડાવીને; અહારના મડપમાં આવીને હસ્તવદનથી રાજાને પ્રણામ કરે છે. ૧૪ રાજા પણ કુમારની પ્રશંસા કરીને કહેવા લાગ્યા કે - હે વત્સ ! જેવી રીતે તમેાએ દેરાસરના ગભારાનાં દરવાજા ઉઘાડચા, તેવી રીતે તમારૂ ચરિત્ર પણ અમારી પાસે પ્રગટ કરો.’ શ્રીપાલકુમાર વિચાર કરવા લાગ્યા કે ‘ ઉત્તમ પુરુષા પેાતાનું નામ પણ પાતે કહેતા નથી, તેા હું મારૂં ચરિત્ર કેવી રીતે કહું ' આ પ્રમાણે વિચાર કરીને શ્રીપાલ મૌન ધરી રહ્યા. તે વખતે એક ચારણમુનિ ત્યાં પધાર્યાં. તેએ પ્રભુને વંદન કરીને જેવા ખેડા, તેવામાં રાજા વગેરે તેને વંદન કરીને ધર્મોપદેશ સાંભળવા બેઠા. તે ચારણમુનિ ધર્મોપદેશ શ્વેતા ખેલ્યા કે: ‘હે મહાનુભાવા ! જો તમે આલેક અને પરલેાકમાં કલ્યાણની ઈચ્છા રાખતા હાતા શ્રી જિનેશ્વરદેવાએ કહેલા ધર્મ કા. જિનેશ્વરદેવાએ ત્રણ તત્ત્વને આરાધવારૂપ મનેહર ધર્મ કહે છે; અને દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વ જાણવાં, - તે દરેકના અનુક્રમે બે, ત્રણ અને ચાર ભેદ છે. તેમાં દેવ તત્ત્વના અરિહંત અને સિદ્ધ એમ બે ભેદ છે. ગુરુતત્ત્વના આચાર્ય, ઉપાધ્યાય અને સુસાધુ એમ ત્રણ ભેદો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ધર્માંના ચાર Page #142 -------------------------------------------------------------------------- ________________ પુણ્યની પ્રમલતા ૧૨૫: ભેદો છે. આ નવે પદો જિનશાસનના સાર રૂપ છે; માટે એ નવે પદોનું પરમભક્તિથી આરાધન કરવું. આ નવે પો. આ પ્રમાણે જાણવા ૧ અંતર’ગ શત્રુઓને જીતનારા, ઉત્તમ જ્ઞાનવાળા, આઠ મેટા પ્રાતિહાર્યોએ કરીને સહિત, ચેાત્રીશ અતિશયવાળા, અને ભવ્યજનોના સ ંદેહોના સમૂહરૂપી ધૂળને હરણ કરનારા, એવા શ્રીઅરિહ'તપ્રભુનું દરરોજ ધ્યાન ધરી. ૨ દુષ્ટ એવાં આઠે કર્મોનાં આવરણાથી મૂકાએલા, તથા અનંતજ્ઞાન, અન ંતદશ ન, અન’તચારિત્ર અને અનંતવી, આ ચારે અનંતેાની લક્ષ્મીવાળા, સમગ્ર લેકના અગ્રભાગમાં રહેલા, એવા સિદ્ધ ભગવંતાનુ હમેશાં ધ્યાન ધરા. ૩ પ્રાણીઓને જે સુખ આચાર્ય મહારાજ આપે છે, તે સુખ પિતા કે માતા પણ આપતા નથી; માટે તે આચાર્ય મહારાજની તમે નિરંતર સેવા કરી, કે જેથી મેક્ષ સુખ તરત જ પ્રાપ્ત થાય. ૪ ઉત્તમ જલ, દૂધ તથા અમૃત સરખા સૂત્ર, અર્થ તથા વૈરાગ્યમય જ્ઞાનનું જે ઉપાધ્યાયેા ભવ્યજનેાને પાન કરાવે છે, તે કૃપા કરવાવાળા ઉપાધ્યાય ભગવંતનું હમેશાં ધ્યાન ધરા. ૫ ક્ષમાવાન, દાંત, ત્રણ ક્રુતિઓથી ગુપ્ત થએલા, કોઈ પણ જાતના બદલાની ઈચ્છા વગરના, શાંત, ગુણવાન, પ્રમાદ વગરના, મેાહુરાજાને હણનારા, એવા શ્રીસાધુ મહારાજનું હંમેશાં ધ્યાન ધરી, Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી શ્રીપાલ કથા ૬ છ દ્રવ્ય વગેરેની ઉત્તમ શ્રદ્ધાવાળા, સર્વ ગુણાવાળા; જેમ ઉત્તમ રસાયણથી વ્યાધિને નાશ થાય છે, તેમ જેનાથી કદાગ્રહરૂપી વ્યાધિ શાંત થાય છે, એવા દર્શાના તમે સ્વીકાર કરે. ૭ નયચક્રથી સિદ્ધ થએલાં, પ્રસિદ્ધ એવા એક તત્ત્વના જ ોધરૂપ, દેદીપ્યમાન માણેકના દ્વીપકની માફક અજ્ઞાનરૂપી અધકારને હરનારાં એવાં, તે ઉત્તમ જ્ઞાનને મનરૂપી સ્થાનમાં તમે ધારણ કરો. ૮ ઉત્તમ સવરરૂપ, મેાહને અટકાવનારૂ, અતિચાર રહિત, તથા અનેક પ્રકારના મૂલ અને ઉત્તર ગુણાથી પવિત્ર થએવું એવુ, પાંચ પ્રકારનું જે ઉત્તમ ચારિત્ર તે તમે હંમેશાં પાળે. બાહ્ય તથા અભ્યતર એ એ ભેદવાળા, તથા અત્યંત દુર્ભેદ – દુઃખે કરીને ભેદી શકાય – એવાં કર્મોને સેદવાવાળા, પાપાના નાશ કરનારાં, અને આગમમાં વર્ણવેલા એવા તપને તમે કાઇપણ જાતની ઈચ્છા વગર દુઃખાના તથા પાપાના ક્ષય માટે આદરે. "> મનોવાંછિત ફલેને આપનારાં એવાં આ નવપદોની જે કાઈ આરાધના કરે છે, તે શ્રી શ્રીપાલ રાજાની માક સુખાની પરંપરાને પામે છે,' 6 તે સાંભળી રાજા પૂછે છે કે હું ભગવાન્ ! તે શ્રીપાલ રાજા કાણુ છે ?? તે વખતે ચારણ મુનિ પણ હાથના ઈશારાથી દેખા Page #144 -------------------------------------------------------------------------- ________________ પુણ્યની પ્રબળતા ૧૨૭ ડિને કહે છે કેઃ “હે રાજન! જે આ તમારી પાસે બેઠા છે તે જ પિતે શ્રીપાલ રાજા છે ” તે જાણીને રાજાએ હર્ષપૂર્વક મુનિમહારાજને વિનંતી કરી કેઃ “હે ભગવાન્ ! અમારી પાસે તેમનાં બધાં ચરિત્રનું વર્ણન કરે.” પછી તે ચારણમુનિએ શરૂઆતથી માંડીને આ દેરાસરના કમાડ ખોલ્યાં ત્યાં સુધીનું તેમનું ચરિત્ર કહી સંભલાવ્યું. વળી, કહ્યું કે હજુ પણ આ કુમાર અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કરીને, પોતાના પિતાના રાજ્યપર બેસીને; રાજાઓને પણ રાજા થશે. ત્યાં પણ શ્રી સિદ્ધચકજીની આરાધના કરીને તે સ્વ જશે; અને અનુક્રમે મેક્ષસુખ પણ પામશે. વળી, આ પુણ્યશાળી! નવપદજીના પ્રભાવથી મહાપ્રભાવિક, મોટા યશવાળે, પુણ્યશાળી તથા મહાભાગ્યવાન થઈને ધન્ય જીવનવાળે થએલ છે. જે કઈ મહાપાપી! આ શ્રીપાલકુમારનું કાંઈપણ ખરાબ કરવા પ્રયત્ન કરશે, તે ખરેખર ! તે જ વખતે તેનું ફલ પામશે. વળી, આ સિદ્ધચકજીના નવે પદોના પ્રભાવે, આ શ્રીપાલરાજાને આવનારી આપદાઓ પણ મોટી સંપત્તિ આપનારી થશે. આ પ્રમાણે કહીને, તે ચારણમુનિ પાછા આકાશમાગે ચાલ્યા ગયા. આ પ્રમાણેનું વૃત્તાંત સાંભળીને રાજા વગેરે સર્વ લોકે આનંદિત થયા. તે જ વખતે રાજાએ પિતાને આનંદ વ્યક્ત કરી, કુંવરના કપાળમાં તિલક કરીને ચેખાઓથી વધાવી શ્રીફળ, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી શ્રીપાલ કથા. પાન વગેરે આપીને નગરના ઉત્તમ માણસોની સાક્ષીએ પ્રેમપૂર્વક પિતાની પુત્રી મદનમંજૂષાને શ્રીપાલની સાથે વિવાહ કર્યો. [તે વખતે હાજર રહેલા સાજ-સજ્જનેને શ્રીફળ, સેપારી તથા પાનનાં બીડાં આપી, દરેકના કપાળમાં તિલક કરી તથા કેસર ઘોળી તેનો છંટકાવ કરીને પિતાને આનંદ વ્યક્ત કર્યો. લગ્નની તૈયારીઓનું વર્ણન –પછી કુંવર પોતાના તંબૂ તરફ પધાર્યા અને રાજા પિતાના મહેલ તરફ ગયા, બંને જગાઓએ વિવિધ પ્રકારના વિવાહ સંબંધી મહેન્સ શરૂ થયા. માનવંતી માટી સ્ત્રીઓ વડીઓ મૂકવા લાગી. પુષ્કળ પાપડ વણાવવા લાગ્યા. અનેક જાતની મિઠાઈઓ બનાવવી શરૂ કરવામાં આવી. ધવલ મંગલ ગવાવા લાગ્યા. દરજીએ બેઠા બેઠા નવા નવા વાઘાઓ શીવવા લાગ્યા. જડિયાએ મણિ, માણેક, મોતી તથા હીરાઓનું જડતર કામ કરવા લાગ્યા. સોનીઓ નવી નવી જાતના સેનાના દાગીનાઓ તૈયાર કરવા લાગ્યા. લગ્ન મંડપનું વર્ણન–આ બધી ધામધૂમની મુખ્ય શોભારૂપ રાજાએ જે મંડપ રચ્યો છે, તે જોતાં જ આંખને ગમી જાય તે છે. કારણ કે તે મંડપના થાંભલાઓ સેનાવાળા હોવા છતાં તેમાં રત્ન જડાવેલાં હતાં. વળી, દરેક થાંભલાની ઊપર નાટારંભ કરતી મણિ રત્નની બનાવેલી પૂતળીઓ ગોઠવવામાં આવેલી હતી. તે પૂતળીઓ એવી તે સરસ રીતે ગોઠવવામાં આવેલી હતી કે જાણે Page #146 -------------------------------------------------------------------------- ________________ પુણ્યની પ્રખલતા ૧૨૯ સ્વર્ગ માંથી અપ્સરાએ જ જાણે નૃત્ય કરવા ન આવી હાય ? તેવા ભાસ થતા હતા. ચારે દિશાના ખારણાંની ઊપરની શાખામાં નીલરત્નમય પાન સહિત અને સાચા મેાતીનાં ઝુમખાવાળાં ઝુલતાં તારણા ખાંધ્યાં છે, તે જાણે હારાહાર સ્વર્ગનાં વિમાના ગોઠવ્યાં હાય નઢુિં? તેવા જણાય છે. વળી બાંધેલા પચર’ગી ચંદ્રવાઆને મેાતીની માળાઓ લટકાવવામાં આવી હતી, તે જાણે આકાશમાંના તારામ લે જ ત્યાં આવી વિશ્રામ લીધા હોય નહિ ? તેવા દેખાવ લાગતા હતા. ચારી પણ બધી બાજુથી ચીતરેલી હતી, અને તેમાં સેના માણેકનાં કુંભ કે જેના ઊપર સુંદર ફૂલની માળાએ આરોપણ કરેલી હતી, તે ચારે બાજુ સુગધ ફેલાવીને પુષ્કળ ખુશ! આપી રહી હતી. વરરાજાનાં વરઘેાડાનું વર્ણન: શ્રીપાલકુમારે પણ વિધિ સહિત સ્નાન કરીને સવ શણગાર સજીને કપાળમાં શાભતું તિલક કર્યુ. માથા ઊપર મણિ, માણેક અને ચેતીએથી જડેલા ખૂણાઓ – ખાંચાઓ– વાળા મુકુટ ધારણ કર્યો. તે જડેલા હીરાઓના તેજથી જાણે હાસ્ય કરતા હૈાય નહિ ? તેવા ઝગઝગાટવાળા જણાતા હતા. તે રત્નજડિત મુકુટ રાજાઓના રાજા--વરરાજા શ્રીપાલ – ના માથા ઊપર રહેલા હેાવાથી એમ માનતા હતા કે હું સર્વ અલંકારમાં ઉત્તમ છું, અને રાજાએથી પણ માટે છુ, કારણ કે તેમના મસ્તકે ખિરાનું છુ, કાનમાં એ કુંડલ અને કંઠમાં નવલખેાહાર શાલતા હતા. કેડે રત્ન ૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ mm ૧૩૦ શ્રી શ્રીપાલ કથા જડિત ક દોરો પહેરેલે હતો. બંને ભૂજાઓ પર બાજુબંધ અને બેરખા ધારણ કરેલા હતા. હાથની દશે આંગળિએ પર સેનાની વીંટીઓ અને વેઢ શોભતા હતા. મુખમાં સુગ ધવાળા પાનબીડાં રાખેલાં હતાં. બંને હાથમાં શ્રીફલ અને નાગરવેલનાં પાન ધારણ કરી જ્યારે શ્રીપાલકુમાર વરઘોડામાં ગયા, ત્યારે સેંકડો સાલાઓ આગળ ચાલતા હતા. ઢેલ, નગારા, શરણાઈ અને ભૂંગળ વગેરે વાજિંત્ર વાગી રહ્યા હતા. રથમાં બેઠેલી સેંકડો જાનડીઓ મંગલગીત ગાઈ રહી હતી. વળી, તમામ સોનેરી શણગારથી શણગારેલા ઊંચી જાતના કેતલ ઘોડાઓ હણહણાટ શબ્દ કરતા નાચી રહ્યા હતા અને સિદ્દરની અર્ચા કરેલા હાથીએ મદેન્મત્ત થઈને મહાલતા નજરે પડતા હતા. આ વરઘોડાને ભપકે-ઠાઠ-હોવાથી ચૌટાની અંદર ભેગી થએલી માનવમેદની વરરાજાને જોઈ આનંદ પામતી હતી. આ પ્રમાણે ભારે દબદબાપૂર્વક શ્રીપાલકુમાર લગ્નમંડપમાં જઈ પહોંચ્યા. લગ્નવિધિનું વર્ણન: તે પછી સાસુએ જમાઈને ઘણા ઉલટ સાથે પિખીને ચારીની અંદર પધરાવ્યા. તેમજ પરણવા માટે ઘણો ઉમંગ ધરાવતી એવી મદનમંજૂષાને પણ ચોરીમાં પધરાવવામાં આવી. તે પછી હસ્તમેળાપ કરાવવામાં આવ્યું. તે વખતે બ્રાહ્મણો વેદપાઠ ભણતા હતા, અને બંને પક્ષની સહાગણસૌભાગ્યવતી સ્ત્રીએ પોતપોતાના પક્ષની વડાઈનાં ગીતે ગાતી હતી. તે પછી અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફેરવવામાં Page #148 -------------------------------------------------------------------------- ________________ પુણ્યની પ્રમલતા ૧૩૧ આવ્યા. દરેક ફેરા ફરતી વખતે રાજાએ કન્યાદાનમાં હાથી, ઘેાડા, હીરા, માણેક, મેાતી વગેરેનું પુષ્કળ દાન આપ્યું. પછી સરસ સુગ ંધીવડે મઘમઘતા બનાવેલા કંસારના કાળીયા, મનમાં આનંદથી મલકાતા વરવહૂએ એકબીજાના મુખમાં મૂકયા. આ પ્રમાણે પ્રેમસહિત, શ્રીપાલકુમારે મદનમષા સાથે લગ્ન કર્યું. ] પછી અને સ્ત્રીઓ સહિત સસરાએ આપેલા એક ઉત્તમ મકાનમાં રહેતા એવા શ્રીપાલકુમારની ખૂબ પ્રસિદ્ધિ થઈ. એમ કરતાં ચૈત્ર માસની અઠ્ઠાઈ આવી. તે વખતે શ્રીપાલકુમારે આંબિલની ઓળી શરૂ કરી. તે દરમ્યાન શ્રીઋષભદેવ પ્રભુના દેરાસરમાં શ્રીસિદ્ધચક્રજીની ઉત્તમ પ્રકારે વિધિસહિત પૂજાએ ભણાવવા માંડી અને લાખેણી આંગી રચાવવા માંડી. એળીના નવે દિવસમાં કોઇપણ પ્રાણી માત્રની હિંસા ન થાય તે માટે અમારી પડહેા – ઢઢરા – પીટાયે.. આ પ્રમાણે શ્રીસિદ્ધચક્રજીની ભક્તિમાં તન, મન અને ધનને જોડી શ્રીપાલકુમાર પાતાના જનમ સલ કરવા લાગ્યા. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રીપાલની સજ્જનતા ૧૪૫ અ ક દિવસ દેરાસરના રંગમંડપમાં રાજા, શ્રીપાલકુમાર સાથે બેસીને જોવામાં શ્રીજિનેશ્વરદેવની આંગી રચાવતા હતા, તેવામાં નગરના દંડનાયકે આવીને રાજાને વિનંતી કરી કેઃ “હે સ્વામી! એક સાર્થવાહે દાણચોરી કરીને આપશ્રીની આજ્ઞાને ભંગ કર્યો છે, તેને મેં બાં છે, તે તેને આપ શી શિક્ષા ફરમાવે છે?” રાજાએ કહ્યું કેઃ “જો તેણે મારી આજ્ઞાને ભંગ કર્યો હોય તે તેને મારી નાંખવા જોઈએ.” કુમારે કહ્યું કેઃ “હે રાજેદ્ર! અહીં દેરાસરમાં રહીને પાપકારી વચન બેસવાથી ઘણે દેષ લાગે છે.” તે વખતે રાજા તેને બંધનમુક્ત કરીને જે તે દાણચોરને પિતાની પાસે બોલાવે છે, કે તરત જ તેને જોઈને કુમાર ઓળખી કહાડે છે કે, આ તો ધવલશેઠ છે. શ્રીપાલ મનમાં વિચારવા લાગે કેઃ “અરેરે! આવું કેમ બન્યું હશે? અથવા તો લેભને વશ થઈને જીવે છે Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલની સજનતા ૧૩૩ શું નથી કરતા?” નિરંતર ઉપકાર કરવામાં તત્પર એવા શ્રીપાલકુમારે તેને પોતાના મુરબીની માફક માન આપીને રાજા પાસેથી તેને ગુન્હ માફ કરાવ્યું. હવે એક દિવસે તે શ્રીપાલકુમારને એક વ્યાપારીએ આવીને વિનંતી કરી કેઃ “હે સ્વામી! સઘલાં વહાણ માલથી ભરાઈ ગયાં છે, અને અમે બધાં પણ મુસાફરી માટે તૈયાર થઈ ગયા છિએ. માટે આપ જેવી રીતે અમને અહીં કુશલક્ષેમ લાવ્યા છે, તેવી રીતે હે સ્વામી ! અમને પાછાં અમારા દેશમાં જેમ બને તેમ જલદી પહોંચાડે. પછી કુમારે પિતાના દેશમાં જવા માટે રાજાની આજ્ઞા માગી. તે વખતે તેણે પણ કુમારનું મોટું સન્માન કરીને દુઃખાતે હૃદયે આજ્ઞા આપી. પછી પિતાની પુત્રીને શિખામણ આપીને, તથા તેણીને કઈ રીતે ઓછું ન આવે તેવી રીતની કુમારને ભલામણ કરીને, કુમારને વહાણ ઊપર ચડાવીને રાજા પાછો વળ્યો (જૂઓ ચિત્ર ૯૬). શ્રીપાલકુમાર બહુમાનપૂર્વક પિતાના ખાસ ખાસ પરિવારને અને ધવલશેઠને પણ પિતાના વહાણમાં બેસાડે છે, અને બાકીના માણસને બીજાં વહાણોમાં બેસાડે છે. શ્રીપાલકુમાર પણ બંને પત્નિઓ સાથે વહાણુમાં બેઠેલો હતો, તે જાણે કામદેવ સાથે રતિ અને પ્રીતિ બેસી આનંદ લેતાં ન હોય, તે દેખાતો હતો (જૂઓ ચિત્ર ૯૭), Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધવલની દુષ્ટતા ૧૪૬ [ સિદ્ધચક્રના ગુણ ઘણાં, કહેતાં ન આવે પાર; વાંછિત પરે દુ:ખ હરે, વંદુ વારંવાર ] રહાણે ઉપડતી વખતે માંગલિક તરીકે નોબત, શરણાઈ તથા ભરિ વગેરે વાગવા શરૂ થયાં. પવન અનુકૂલ હોવાથી વહાણે જલદી જલદી ચાલવા લાગ્યાં. વહાણમાં બેઠેલા શ્રીપાલને સમુદ્રમાં પણ, જેમ પાલક વિમાનમાં બેઠેલે સૌધર્મેદ્ર સ્વર્ગમાં સુખ અનુભવે છે; એવી રીતે બંને સ્ત્રીઓ તથા ઋદ્ધિ સાથે સુખ અનુભવતે જોઈને ચપલચિત્તવાળે ધવલ ચિતવવા લાગે કેઃ “અરેરે ! આ માણસ હોવા છતાં પણ કેટલી બધી લક્ષમી અને સુંદર બે સ્ત્રીઓ પાપે, માટે તેને ધન્ય છે. પરંતુ કઈ પણ ઉપાયથી આની આ બધી લક્ષ્મી અને બંને સ્ત્રીઓ જે મારા હાથમાં આવે તે હું કૃતાર્થ થાઉં, નહિતર મારે મનુષ્ય જનમ વ્યર્થ છે” (જૂઓ ચિત્ર ૯૮). આવી રીતે ધનમાં લુબ્ધ થએલો અને બંને સ્ત્રીઓના. Page #152 -------------------------------------------------------------------------- ________________ ધવલની દુષ્ટતા ૧૩૫ જ દયાનરૂપી કામબાણથી વીંધાએલો તે ધવલ દુર્થાનને પ્રાપ્ત થવાથી, શલ્યવાળો હેય તેમ ક્યાંય પણ સુખ પામતે. નહિ – તેને કાંઈ પણ ચેન પડતું નહિ. એક લેભ પણ બલવાન છે, અને તે પણ પાછા અહંકાર અને કામ સહિત જ્યારે હોય, ત્યારે તે પવન સહિત થએલા અગ્નિની પેઠે કેણે હૃદયમાં સંતાપ ઉત્પન્ન કરતા નથી? તેથી ધવલની ઉંઘ ઉડી ગઈ અને તે પથારીમાં સૂઈ રહેલે હોવા છતાં પણ મધ્યરાત્રિએ દુઃખથી ટળવળી રહેલે તેના મિત્રોએ તેણે જે. મિત્રોએ તેને પૂછયું કેઃ “ આજે તમારા શરીરમાં કયો રેગ ઉત્પન્ન થયો છે? કે જેથી તમને ઉંઘ આવતી નથી, માટે તમને જે દુઃખ હોય તે પ્રગટ રીતે અમને દીર્ઘ નિઃશ્વાસ નાખીને તે બોલ્યો કેઃ “મારા શરીરમાં કાંઈ રેગ ઉત્પન્ન થયો નથી, પરંતુ મારા મનની પીડા જ મને સંતાપ ઊત્પન્ન કરે છે. ' પછી ફરીથી તેઓએ પૂછયું કે “તમારા મનની જે પીડા હોય તે અમને કહે, તે તેનો ઉપાય બતાવીએ.” તે વખતે તેણે પિતાના મનમાં કરેલા બધા દુષ્ટ વિચારે કહી સંભળાવ્યા. તે સાંભળીને તે ચારે વણિક મિત્રો કહેવા લાગ્યા. કેઃ “અરેરે ! કાનને શલ સમાન તમે આ શું બોલ્યા? ઉત્તમ પુરુષે તે બીજાનું ધન પણ હરણ કરતા નથી, ત્યારે ઉપકારી એવા સ્વામીના ધનનું જે હરણ કરવું, તે તે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી શ્રીપાલ કથા ભયંકર વિપાકને ઉત્પન્ન કરવાવાળું છે. ઉત્તમ પુરુષોએ અન્યની સ્ત્રીને સંગ પણ નિંદનીય ગણે છે, ત્યારે પિતાના સ્વામીની સ્ત્રીની ઈરછા કરવી, તે તે શેષનાગના શિર પર રહેલે મણિ લેવાની ઈચ્છા કરવા જેવું છે ( જૂઓ ચિત્ર ૯૯). કેઈ બીજાના પ્રાણને દ્રોહ કરે તે પણ દુનિયામાં વ્યાજબી નથી, તો પછી પિતાના સ્વામીને પ્રાણ લેવાને પ્રયત્ન કરે, તે ખરેખર! નરકના કારણરૂપ છે. તમે તમારા મનમાં આ વિચાર કરીને પાપ કરવાનું શી રીતે ચિંતવ્યું? વળી, કદાચ ચિંતવ્યું છે તે તમારી જીભથી અમને કહી શકાયું પણ શી રીતે ? અત્યારસુધી તમે અમારા સ્વામી અને મિત્ર હતા, પરંતુ તમે આવે અસંગત વિચાર કર્યો છે, તેથી તમે અમારા શત્રુ છે. તમારા વહાણે ચલાવી આપ્યાં, તમને મહાકાલરાજા પાસેથી બાંધેલા છોડાવ્યા, અને વિદ્યાધરરાજા પાસેથી બંધનમુક્ત કરાવ્યા, તે બધું શું તમે ભૂલી ગયા? આવી રીતે ઉપકાર કરનારનો જે માણસ દ્રોહ કરે છે, તે ખરેખર ! દુનેને શિરોમણિ કહેવાય છે. મલીન, વાંકી ગતિવાળા, પરછિદ્ર જેવામાં રક્ત, ભયંકર તથા ડંખ દેવાવાળા સર્પ જેવા દુર્જને દૂધ પાઈ લાડ લડાવનારને – ઉછેરનારને–પણ મારી નાખે છે. પ્રગટ રીતે કુશીલ અંગવાળા, તથા કડવા મુખવાળા તથા નેહની અવગણના કરનારા, મલીન અને ક્રૂર સ્વભાવવાળા ખલ પુરુષે જવરની માફક કાણે તાપ કરનારા થતા નથી ? વળી, દુર્જનરૂપી કુતરાઓ કડવા શબ્દો બોલે છે, છાનામાના સુધી સુંઘીને ઝેર સહિત ડંખ દે છે, આવી રીતે પારકાના Page #154 -------------------------------------------------------------------------- ________________ ધવલની દુષ્ટતા ૧૩૭ છિદ્રો જોનારા એવા તેઓ કેણે સુખ આપનારા થાય છે ? આવા દુષ્ટ વિચારેાથી તું તારા જગતમાં ધવલના નામના અદલે; કૃષ્ણ લેશ્યાવાળા દુષ્ટ વિચારોવાળા હૈાવાથી તું શ્યામમુખવાળા - કાળા મેાંવાળા - કહેવાઈશ, અને તારાં દશનથી અમાને પણ તું મલીન કરે છે – તારૂ કાળું મા તું અમને અતાવીને અમને પણ મન્રીન કર નહિ. ’ આ પ્રમાણે કહીને ચાર મિત્રા પૈકીના ત્રણ મિત્રા તે પાતપેાતાના સ્થાને ગયા. પરંતુ કુટિલ સ્વભાવવાળા ચેાથે મિત્ર તેા પાછે ધવલની નજીક આવીને બેઠા. તે ધવલને કહેવા લાગ્યા કે - હું મિત્ર ! આ વિચાર તમારે તે મિત્રાને કહેવાની જરૂર ન હતી, કારણ કે તેએ તે તમારા શત્રુરૂપ થઇને તમારૂ અહિત ચિંતવનારા છે. એક માત્ર હું જ તમારા મનેાવાંછિત કાર્યને સિદ્ધ કરવાની તરફેણમાં છું. અને મારાથી બનતી મદદ કરવા તૈયાર છું; તમારે તે બાબતની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ હવે તમે શ્રીપાલ સાથે વિશેષે કરીને મિત્રાચારી બતાવે, કે જેથી તેના મનમાં તમારા પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન થાય તે તેને આપણે સહેલાઈથી મારી શકીશું. ’ તે સાંભળી ધવલ ખુશી થયા, અને તેણે કહ્યું કેઃ ‘ તું જ મારા ખરેખર મિત્ર છે, પરંતુ તું કહે કે મારાં મનેાવાંછિતની સિદ્ધિ કેવી રીતે કરવી ? ’ તે મિત્ર ખેલ્યા કે: ‘ વહાણુ ઊપર ઝુલવા માટે દ્વારડાંઓના આધારે વહાણુની બાજુમાં માંચા બધાવવા, અને કાઈ પણ કુતૂહલ જોવાના મ્હાને શ્રીપાલને તેના ઊપર Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી શ્રીપાલ કથા ચડાવો. પછી છાનામાના તે દેરડાં કાપી નાંખવાથી શ્રીપાલ ખરેખર! સમુદ્રમાં પડી જશે, અને પછી નિર્વિવાદ રીતે તમારા મનવાંછિતની સિદ્ધિ થશે.” આ સાંભળીને આનંદ પામેલે તે ધવલ, કુમારની સાથે ઘણો આનંદ અને ઠઠું મશ્કરી કરવા લાગે છે, જેથી શ્રીપાલને પણ હસવું આવતું હતું. એક દિવસ તે ધવલ પિતે તે ઊંચા સાચા ઊપર ચડીને શ્રીપાલને કહેવા લાગ્યો કે –“કુમાર ! જૂઓ! જુઓ! આ શું છે? સમુદ્રની અંદર મેં પહેલાં નહિ જેએલું એવું અપૂર્વ કુતૂહલ દેખાય છે.” એમ કહેતે કહેતો પિતે માંચા ઊપરથી ઊતરી ગયે; અને શ્રીપાલ તરફ ફરીને વિશેષે કરીને લવા લાગ્યા કેઃ “હે કુમાર ! આ અપૂર્વ કૌતક આપને ખાસ જોવા લાયક છે, કારણ કે લેકેમાં કહેવત છે કે જીવ્યા કરતાં જોયું ભલું” (જૂઓ ચિત્ર ૧૦૦). તે સાંભળીને શ્રીપાલકુમાર પણ એકદમ જેવા તે માંચડા ઊપર ચડ્યા, કે તરત જ તે દુષ્ટ મિત્રે માંચા-ઝૂલાના દેરડા કાપી નાખ્યાં (જૂઓ ચિત્ર ૧૦૧). તે વખતે માચામાંથી ઓચિંતા પડતી વખત શ્રીપાલે પણ એકદમ નવપદનું ધ્યાન ધયું (જૂઓ ચિત્ર ૧૦૨), અને તેના પ્રભાવે એક મગરની પીઠ પર તેઓ પડ્યા. નવપદજીના પ્રભાવથી અને જલતરણ ઔષધિના બલથી મગરની પીઠ પર બેઠેલા શ્રીપાલ કુમાર એક ક્ષણમાત્રમાં કેકણ દેશના કિનારે પહોંચ્યા. જેણે રામ રાખે તેણે કોણ ચાખે તે કેકણ દેશના થાણું નગરની નજીક એક વન હતું, ત્યાં એક ચંપાના ઝાડ નીચે થાકેલા કુમાર આરામ લેવા સૂઈ ગયા. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પુણ્યની પ્રખલતા ૧૪૭ : વખતે શ્રીપાલ ઉધમાંથી જાગે છે, તે વખતે પેાતાની સેવા કરવામાં તૈયાર થએલા એવા સે'કડા ઉત્તમ સુભટાથી પેાતાને ઘેરાએલા જૂએ છે. વિનયથી હાથ જોડીને ઊભા રહેલા તે સુભટાએ શ્રીપાલને વિનંતી કરી કે હું દેવ! આ કુંકણુ નામના દેશમાં થાણા નામની નગરીમાં વસ્તુપાલ નામને રાજા રાજ કરે છે. તે રાજાએ અમને એવા હુકમ કર્યો છે કે, સમુદ્રના કિનારાપર નિશ્ચલ છાયા વાળા ઝાડની નીચે સૂઈ રહેલા એવા એક પુરુષરત્નને તમે જોશે. તે પુરુષ જ્યારે જાગે, ત્યારે તેને તરત ઘેાડા ઊપર એસાડીને અહી લાવજો, હે સ્વામી ! અમેાએ તમેાને અમારા પુણ્યાયે કરીને, તેવી જ રીતે વૃક્ષની નીચે જોયા છે; માટે આ ઘેાડા ઊપર બેસીને આપ અમારી સાથે પધારી ’ ( એ ચિત્ર ૧૦૩). તે વખતે શ્રીપાલ પણ ઘેાડા ઊપર બેસીને, તે સુભટાથી પરિવરેલા એક ક્ષણમાત્રમાં થાણા નગરીની નજીકના વનમાં જઇ પહોંચ્યા. રાજા પણ મત્રિ તથા સામતા સહિત. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી શ્રીપાલ કથા તેમની સામે આવ્યેા. પછી શણગારેલા થાણા નગરમાં કુમારના મોટા પ્રવેશ મહેાત્સવ કર્યો. - રાજમહેલમાં લઇ જઇને ભાજન તથા વસ્ત્ર વગેરેથી કુમારની સેવા – ચાકરી – કરીને, રાજા ઘણા સન્માનપૂર્વક કુમારને આ પ્રમાણે કહેવા લાગ્યા: ‘પહેલાં મારી સભામાં એક નિમિત્તશાસ્ત્રના જાણકાર આબ્યા હતા. તેને મે પૂછ્યું હતું કે મારી મદનમ ંજરી નામની પુત્રીનેા કાણુ પતિ થશે ત્યારે તેણે એમ કહ્યું હતું કે વૈશાખ સુદ દશમના દિવસે સમુદ્ર કિનારા પરના વનમાં નિશ્ચલ છાયાવાળા વૃક્ષની નીચે જે માણસ હશે, તે આ તમારી પુત્રીને પતિ થશે હું વત્સ ! તેના કહેવા પ્રમાણે જ આજે મારા પુણ્યના ઉદ્દયથી તું મને મળી આવ્યા છું, માટે મારી આ મદનમાંજરી નામની પુત્રીની સાથે તું લગ્ન કર.” એમ કહી રાજાએ મેટી ધામધૂમપૂર્વક શ્રીપાલની સાથે પેાતાની મદનમંજરી નામની પુત્રીનું લગ્ન કર્યું, અને કન્યાદાનમાં ઘણા ઉત્તમ ઘેાડાઓ, હાથીએ, મણિ તથા કચન વગેરે આપ્યું, પછી તે શ્રીપાલકુમાર રાજાએ આપેલા મહેલમાં રાજકુમારી મદનમ ંજરી સાથે સંસારિક સુખા દેવની માફ્ક ભાગવે છે, કારણ કે પુણ્યથી જ સુખાની પ્રાપ્તિ થાય છે. રાજાએ શ્રીપાલને દેશ, વાસ તથા ગામ વગેરેનું આધિપત્ય આપવા માંડ્યું, પરંતુ શ્રીપાલે તે લેવાની ઈચ્છા નહિ કરતાં, માત્ર એક સ્થગિધરપણું માગી લીધું. એટલે રાજા જેના ઊપર પ્રસન્ન થાય તેમને પાનનું બીડું તેમની પાસેથી અપાવે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સતીનાં શીલનું રક્ષણ ૧૪૮ વખતે શ્રીપાલકુમાર સમુદ્રમાં પડ્યા, તે વખતે ધવલશેઠ અને તેને કુમિત્ર બને હૃદયની અંદર ખુશી થયા. પછી લેકને વિશ્વાસ બેસાડવા માટે ધવલશેઠ બોલવા લાગ્યા કેઃ “અરેરે ! આ શું બની ગયું? શા કારણથી અમારા સ્વામી શ્રીપાલકુમાર સમુદ્રમાં પડી ગયા ?” એમ કહી તે મહાકપટી ધવલશેઠ છાતી કુટવા લાગ્યો અને માથું પછાડવા લાગે; તથા મેટેથી બૂમે પાડવા લાગ્યું કેઃ “હે સ્વામી! તમે ક્યાં ગયા ?” આ સાંભળીને તે બંને સતી સ્ત્રીઓ હાહાકાર કરતી, જાણે વજીથી હણાઈ હોય નહિ, તેમ બેભાન થઈને જમીન ઉપર પડી દરિયાના ઠંડા પવનથી તે બંનેને પાછું ચૈતન્ય આવવાથી, દુઃખના દરિયામાં ડૂબી ગએલી તે બંને સ્ત્રીઓ પિક મૂકીને રોવા લાગી કે “હે પ્રાણનાથ ! હે ગુણનિધાન! હે ત્રણે જગતને ઉત્તમ ઉપકારી ! હે ચંદ્ર સમાન મુખવાળા ! હે કમલ નેત્રવાળા! હે રૂપથી જન્મે છે કામદેવને જેણે નહિ, તે થવાથી, પાના Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી શ્રીપાલ કથા એવા ! અરેરે ! હે સ્વામી ! આપે મૂકેલી અનાથ, દીન તથા શરણરહિત એવી છે અમે બંને જણીઓને કેણ શરણ રાખશે?” પછી ધવલ તેઓના સ્વજનની પેઠે કહેવા લાગે કે “હે ઉત્તમ શરીરવાળીઓ ! તમે ખેદ કરો નહિ ! હું પિતે તમારા દુઃખનું હમેશાં નિવારણ કરીશ.” આ પ્રમાણે સાંભળીને તેઓ વધારે દુઃખી થઈને વિચારવા લાગી કેઃ “ખરેખર! આ પાપીએ જ આ અકાર્ય કર્યું હોય એમ લાગે છે.” [ કાળા હૃદયવાળા તે ધવલના મુખમાંથી કપટી વચને સાંભળીને બંને સ્ત્રીએ ચિતવવા લાગી કે “પ્રાણનાથને ઘાત આ પાપીએ જ કર્યો હોય એમ લાગે છે! બીજું કઈ વૈરી છે જ નહીં. આ દુષ્ટ વિશ્વાસઘાતીએ ધન અને સ્ત્રીઓની લાલચથી જ સ્વામીદ્રોહ કર્યો છે, છતાં પણ મોંએ મીઠાશ રાખી આપણને આવીને મળે છે કારણ કે જેમ તલવારની ધાર પર સાકરની ચાસણી ચડાવી હેય અથવા તે લોઢાના ગલેફા ઊપર ચાસણી ચડાવી ગલકું બનાવ્યું હોય, પણ તેની મીઠાશને સ્વાદ લેવા જતાં જીભ અને દાંતના જેમ બૂરા હાલ થાય છે, તેમ આના મીઠા બેલે તરફ વિશ્વાસ રાખવા જતાં આપણું બૂરા હાલ થાય તેમ છે. તેથી હવે આપણે આપણું અમૂલ્ય શીલરત્ન સાચવવું મુશ્કેલ બનશે. કારણ કે જે લાલચથી એણે પિતાના ઉપકારીને પણ અંત આણે છે, તે લાલચને વશ થઈને આ પાપી આપણે શીલને પણ ભંગ કરવા પ્રયત્ન કરશે, માટે Page #160 -------------------------------------------------------------------------- ________________ સતીનાં શીલનું રક્ષણ ૧૪૩ આપણે પણ પતિની માફક સમુદ્રમાં ઝંપાપાત કરીને આપણા પ્રાણના ભેગે પણ શીલરત્નનું રક્ષણ કરીએ.” આ પ્રમાણે વિચાર કરીને, એકી વખતે તે બંને સ્ત્રીઓએ સમુદ્રમાં પડતું મૂકવાને નિશ્ચય કર્યો. ] તે વખતે સમુદ્રનું પાણી ઉછળવા લાગ્યું. તોફાની પવન વાવા લાગે ભયંકર મેઘની ગર્જનાઓ થવા લાગી. ભયાનક વીજળીના ચમકારા થવા લાગ્યા. ઘોર અંધકાર વધવા લાગે, અને ભયંકર શબ્દ થવા લાગ્યા. ભયંકર અટ્ટહાસ્ય સંભળાવવા માંડ્યું. આવી રીતે સેંકડો ઉત્પાત થવા લાગ્યા (જૂઓ ચિત્ર ૧૦૪) આ ઉત્પાતથી દરિયાના તોફાની મજા ઉપરાઉપરી આવવાથી વહાણો ચલાવવા જોખમ ભરેલું થઈ પડ્યું. દરેક વહાણ હાલકડેલક થવા લાગ્યાં, અને તેથી વહાણમાં બેઠેલા લેકે ખળભળવા લાગ્યા અને એક ક્ષણવારમાં તો બધાં કકળાટ કરીને મૂછિત થવા લાગ્યા. ચારે બાજુ ઘેર અંધકાર છવાઈ ગયે. આ વખતે ત્યાં ડમરુનો ડમડમ શબ્દ કરતા તથા અત્યંત ભયાનક રૂપવાળા, અને હાથમાં તલવાર પકડેલા એવા ક્ષેત્રપાલ પ્રથમ પ્રગટ થયા. પછી ત્યાં માણિભદ્ર, પૂર્ણભદ્ર, કપિલ અને પિંગલ નામના ચાર વીરે, હાથમાં મોટાં મુળરો લઈને પિતાની મેળે જ પ્રગટ થયા. ત્યાર પછી કુમુદ, અંજન, વામન અને પુષ્પદંત નામના ચાર પ્રતિહારે હાથમાં દંડ ધારણ કરેલો એવા ત્યાં પ્રગટ થયા. તેઓની પાછળ પાછળ જાજવલ્યમાન એવાં બંને ચકોને ભમાડતી એવી ચકેશ્વરીદેવી, ઘણા દેવદેવીઓના પરિવાર Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી શ્રીપાલ કથા " સહિત ત્યાં પ્રગટ થઈ ને, આ પ્રમાણે કહેવા લાગી કે : અરે! પહેલાં તે આવી દુદ્ધિ આપનાર આ માણસને પકડા. કારણ કે આ બધાં અનર્થોનું મૂળ તેના સિવાય બીજું કાઈ નથી' (જૂઓ ચિત્ર ૧૦૫), તે પુરુષને તરત જ ક્ષેત્રપાલે પગેથી બાંધીને, ધંધામુખે કુવાથંભ ઊપર લટકાવ્યેા. પછી તેનાં મુખમાં અશ્િચ પદાર્થ નાંખીને, તલવારથી તેના અંગાને છેદીને જાણે દિક્પાલાને શાંતિ કરવા માટે બલિદાન આપતા હોય તેમ આપી દીધાં. પોતાના મિત્રના આવા બૂરા હાલ થએલા જોઈ ને; ધવલ ખૂબ ગભરાઈ ગયા. તેથી પેાતાના બચાવ કરવા માટે તે અને સતી સ્ત્રીઓની પાછળ છૂપાઇ ગયા; અને ખેલવા લાગ્યા કે હું માતાએ ! આ શરણે આવેલા તમારા સેવકનું રક્ષણ કરે ’ ( જૂએ ચિત્ર ૧૦૬). તે વખતે ચક્રેશ્વરીદેવીએ તેને કહ્યું કેઃ ‘અરે ! દુષ્ટ ! ધીઠ્ઠા ! પાષ્ટિ આ સતી સ્ત્રીએતુ તે શરણ લીધું છે; તેથી તને જીવતા મૂકું છું.” વિનયથી નમ્ર બનેલી અને વિસ્મય પામેલી એવી તે અને સ્ત્રીઓને પણ, તે દેવીએ આ પ્રમાણે વચન કહ્યું કે: ૮ હે વત્સ ! તમારા પતિ મેટી ઋદ્ધિ સાથે ખરેખર!તમને એક મહિનાની અંદર મલશે; માટે તમે ખેદ કરશે નહિ, ’ એમ કહીને ચક્રેશ્વરીદેવીએ તે અને સ્ત્રીઓના ગળામાં ઉત્તમ સુગંધવાળા કલ્પવૃક્ષના ફૂલેાની માળા નાંખી, અને કહ્યું કે: આ માળાના પ્રભાવથી કાઈ પણુ માણુસ તમને Page #162 -------------------------------------------------------------------------- ________________ સતીનાં શીલનું રક્ષણ ૧૪૫ ખરાબ નજરથી જોઈ શકશે નહિ. એમ કહી ચકેશ્વરીદેવી પિતાના સ્થાને ગઈ (જૂઓ ચિત્ર ૧૦૭). ઉત્તમ બુદ્ધિવાળા ધવલને ત્રણે મિત્ર ધવલને સરલ બુદ્ધિથી કહેવા લાગ્યા કે –“કુબુદ્ધિ આપવાવાળાનું ફલ તેં જોયું ને? આ બંને સતીઓના પ્રભાવથી આ વખત તો તું જીવતે છૂટહ્યો છુંપરંતુ ફરીને પાછે એવું પાપ કરવા પ્રેરાઈશ તે તને મહા અનર્થ થશે જે પુરુષ! રાગમાં મત થઈને, પારકી સ્ત્રી સાથે વિલાસ કરવાની લાલસાવાળે હોય છે તેને જે પુરુષ તરીકે ઓળખવામાં આવે, તે પછી ગધેડાં અને કુતરા કેને કહેવા જે પુરુષ! પરસ્ત્રીને રૂપમાં મહિત થઈને લેભ પામે છે, તેઓ પિતાનાં કુલ, યશ, સ્વર્ગ અને મોક્ષના સુખને નાશ કરે છે. તેવાઓને ધિક્કાર છે.” તે વહાણે સમુદ્રમાં ચાલતાં ચાલતાં કેટલાક દિવસે વીતીગયા પછી, વળી, પાછો ધવલ મનમાં વિચારે છે કેઃ અરે ! હજુ મારું પુણ્ય જાગૃત છે, કે જેથી તે ઉપદ્રવ દૂર થયે. હવે આ સઘળી લમી ધીમેધીમે મારી જ થવાની છે. હવે જે આ બંને સ્ત્રીઓ કઈ પણ રીતે મારી સ્ત્રીઓ થવાનું કબુલ કરે, તો હું કૃતાર્થ થાઉં, અને ઈંદ્રથી પણ વધી જાઉં.” આ પ્રમાણે વિચાર કરીને, એક દૂતીના મારફતે સંદેશે કહાવ્યા. તે સંદેશ લાવનારી દૂતીનું અપમાન કરીને, તે સતી સ્ત્રીઓએ કહાડી મૂકી. તે પણ કામરૂપી પિશાચથી અધિષિત થએલો તથા નિર્મલ એ વિવેક Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા જેને નાશ પામ્યો છે એ તે, તેના બૂરા અધ્યવસાયેવિચારે-ને લીધે ક્ષણમાત્ર પણ સુખ પામતો ન હતો. એક દિવસે કામથી અંધ થએલો તે ધવલ, સ્ત્રીને વિશ લઈને પિતે તે સતી સ્ત્રીઓના રહેવાના સ્થાનમાં ગયે. જે તે ત્યાં જઈને બંને સતીઓ તરફ કુદષ્ટિ કરે છે કે દેવીએ આપેલી માલાના પ્રભાવથી; તે બંને સતીઓ અદશ્યરૂપ વાળી બની જવાથી, તે જોઈ શકતો નથી. રાગાંધ એવો તે જોવામાં આંધળાની માફક ત્યાં રખડતે હતો, તેવામાં લથડતા એવા તે ધવલને દાસીઓએ કુતરાની પેઠે ખૂબ માર મારીને બહાર કહાડી મૂક્યો. એવામાં તે વહા ને બીજા રસ્તે હંકારવાનો પ્રયત્ન કરવા છતાં પણ, એક મહિનામાં કાંઈક ઓછા દિવસે કોંકણ દેશના થાણા બંદરના કિનારે આવી પહોંચ્યા (જૂઓ ચિત્ર ૧૦૮). Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સજનની સજ્જનતા અને દુર્જનની દુર્જનતા ૧૪૯ ધવલ વલ પહેલા વહાણમાંથી ઊતરીને ભેટલું લઇ ને જેવા રાજદરબારમાં જાય છે, તેવા જ ત્યાં તેણે રાજાની પાસે બેઠેલા શ્રીપાલને જોયા. રાજા પણ તે સાવાર્હ (ધવલ )ને ઘણું સન્માન અપાવે છે, અને ખાસ કરીને શ્રીપાલના હાથે પાનનું બીડુ પણ અપાવે છે (જૂઓ ત્રિત્ર ૧૦૯). શ્રીપાલે તા જેવા ધવલને જોયા કે તરત જ તેણે ઓળખી કહાડયો. પરંતુ શેડ તે શ્રીપાલને ત્યાં જોઈ ને વિચારવા લાગ્યા કે · અરે ! આ શું તે જ શ્રીપાલ છે કે જે ધવલના કાલ જેવા છે, કે પછી તેણા જેવા બીજો કાઈ પુરુષ છે? ' ઘેાડીવાર સુધી તેા તે ધવલ રાજાની સભામાં બેઠે. પછી જ્યારે તે ઉઠ્યો, ત્યારે તેણે પ્રતિહાર – દ્વારપાલ –ને પૂછ્યું કે આ સ્થગિધર કાણુ છે ? W Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીં શ્રીપાલ કથા તેણે તે શ્રીપાલકુમારનું સર્વ વૃત્તાંત કહ્યું, તે સાંભળીને ધવલ તો જાણે વજથી હણાઈને બે ટૂકડા જે થયે હેય નહીં તે થઈ ગયે. તે હૃદયમાં વિચારવા લાગે કેઃ “હાય ! હાય! મારા કમનશીબથી જે જે કાર્ય હું કરૂં છું, તે તે મને ઉલટું પડે છે. આ શ્રીપાલ તે રાજાને જમાઈ થઈને બેઠે છે, અને મારે ગુહે તે માટે છે મારું હવે શું થશે, તેની મને કાંઈ સમજણ પડતી નથી. ધીરપુરુષે પિતાના લીધેલા કાર્ય માટે ઉદ્યમ છેડતા નથી, કારણ કે ઉદ્યમી પ્રાણીઓ ભાગ્યને પણ પલટાવવા પ્રયત્ન કરે છે.” આ પ્રમાણે વિચાર કરતે કરતે જે તે પિતાના ઉતાર આવ્યું – પહોંચે, તે વખતે ગાવાની કલામાં હોંશિયાર એવું એક ડૂબ લેકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું. તે ગાનારા ટૅબ લેકેને ચિંતાથી વ્યાકુલ ચિત્તવાળા શેઠ જ્યારે કાંઈ દાન આપતું નથી, ત્યારે તે ડૂબેએ તેને પૂછયું કેઃ “હે સ્વામી! આપ અમારા ઊપર ગુસ્સે કેમ થયા છે?” તે વખતે ધવલે મુખ્ય ડૂબને એકાંતમાં બેલાવીને કહ્યું કે “જે તું મારું એક કાર્ય કેઈ પણ રીતે કરી આપે તો, હું તને પુષ્કળ ધન આપું.” ડૂબે કહ્યું કેઃ “પ્રથમ મને કહો કે તમારું કામ કઈ જાતનું છે કે જેથી તે થઈ શકશે કે નહિ તે હું કહી શકું.' ધવલ કે જે આ રાજાને જમાઈ છે, તેને જે તું મારે, તો હું તને મેં માગ્યું દાન આપીશ.” Page #166 -------------------------------------------------------------------------- ________________ સજ્જનની સજ્જનતા અને દુનની દૃનતા ૧૪૯ ૐ'. એલ્યા કે ‘તેને મારવા માટે એક એવા ઉપાય છે કે, તે અજાણ્યા ફુલના હોવાથી હું તેને આ ડૂંખ છે, એમ જાહેર કરીશ.' તે વખતે રાજા પેાતે જ તે જમાઈને મારી નખાવશે, અને તેમ કરવાથી તમારૂં કાર્ય પણ સિદ્ધ થશે,' આ ચેાજના સાંભળીને ધવલે ખુશ થઈ ને, એક કરાડની કિંમતની પેાતાના હાથે પહેરેલી વીંટી તરત જ તે ૐઅને આપી. તેથી તે ડૂબ પણ ખૂશી થઈને, ઝરૂખામાં જ્યાં રાજા બેઠેલા હતા, ત્યાં નીચે ઊભા રહીને અત્યંત મધુર સ્વરથી પોતાના કુટુંબ સહિત ગીત ગાવા લાગ્યા. તેના કામલ કઠેથી ગવાએલા ગીતથી રાજાનું મન તથા કણ તેને હરી લીધાં. • ગીતથી પ્રસન્ન થએલા રાજાએ કહ્યુ` કે: ડેમ ! હું તારા મધુર ગાયનથી ખુશી થયા છું, માટે તું જે માગે તે તને આપું.' ' તે હૂએ કહ્યું કેઃ હે સ્વામી! મને બધી જગાએથી પુષ્કળ દાન મલે છે, પરંતુ માન મલતું નથી; માટે જે તમે તુષ્ટમાન થયા હૈ। તે મને માન આપે.’ : રાજાએ કહ્યુ` કે જેને હું માન આપું છું, તેને મારા પ્રાણથી પણુ વહાલા આ જમાઈના હાથથી પાનનું હુ અપાવું છું.' તે વખતે કુટુંબ સહિત ડુએ કહ્યુ કે હું સ્વામી ! આપણી મેાટી મહેરખાની થઈ. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી શ્રીપાલ કથા રાજાના હુકમથી શ્રીપાલકુમાર જેવામાં તેને તંબોલ આપવા જાય છે, તેવામાં એક વૃદ્ધ ડૂબી એકદમ દેડતી આવીને શ્રીપાલના ગળે વળગી પડી; અને કહેવા લાગી કે “હે પુત્ર! હે પુત્ર! તું ક્યાં ગયે હતો.” વળી, તે ગળે વળગીને બેલવા લાગી કેઃ “હે વત્સ ! તું અને આજે ઘણા વખતે મલ્યો; માટે તું દેશાવર ક્યાં ક્યાં ફરી આવ્યા?” અમેએ સાંભળ્યું હતું કે તું રત્નદ્વીપમાં હતું, અને ત્યાંથી વહાણમાં બેસીને, તું કુશલક્ષેમે અહીં પહોંચે. હે પુત્ર! તું કેવી રીતે અહીં આવી પહોંચે તે કહે? બીજી એક ડૂબી કહેવા લાગી કે “તું મારે ભત્રીજે છે.” ત્રીજી કહેવા લાગી કેઃ “તું મારે ભાઈ છે એથી કહેવા લાગી કેઃ “તું મારે દિયેર છે, અને પુણ્યને લીધે આજે તું મને મળે છે.” પછી તે ડૂબ કહેવા લાગ્યું કેઃ “હે સ્વામી ! આ મારે નાને ભાઈ ઘેરથી જતો રહ્યો હતો. તે હમણાં આપની પાસે બેઠે હતે છતાં પણ મેં તેને બરાબર ઓળખે નહિ. તે જ કારણથી માન લેવાનું કારણ બતાવી મેં તેને મારી નજીક બોલાવ્યો અને બરાબર ઓળખી લીધે, કારણ કે તેનામાં ઘણા ઉત્તમ લક્ષણે છે.” આ સાંભળીને રાજા મનમાં વિચાર કરવા લાગ્યો કે હાય ! હાય! આ પાપીએ તે મારું આખું કુલ વટલાવ્યું, માટે તેને તરત જ મારી નખાવ જોઈએ.” પછી રાજાએ નિમિત્તિઓ–તિષી-ને બંધાવી Page #168 -------------------------------------------------------------------------- ________________ સજનની સજનતા અને દુર્જનની દુજનતા ૧૫૧ મંગાવ્યું, અને તેને કહ્યું કે “અરે દુષ્ટ ! આ માતંગ છે એમ તે શા માટે ના કહ્યું?” તે વખતે નિમિત્તિઓ પણ છે કેઃ “હે રાજન ! એ માતંગ નથી, પરંતુ તે હેટા માતંગેનો માલિક થશે; તે બાબતમાં શંકાને સ્થાન નથી.” આ સાંભળી એકદમ ગુસ્સે થએલા રાજાએ, તે નિમિત્તિઓને તથા શ્રીપાલને મારી નાખવાને હુકમ પિતાના સુભટને કર્યો. તે હુકમ મદનમંજરીએ સાંભળે કે તે તરત જ ત્યાં આવી, અને કહેવા લાગી કેઃ “હે પિતાજી! આવું અવિચારી કાર્ય શા માટે કરે છે? કેમાં પણ કહેવત છે કે “આચારસ્થી કુલ ઓળખાય છે. માટે આવા ઉત્તમ આચારવાળે કુમાર માતંગ હઈ શકે જ નહિ.” પછી રાજા કુમારને પૂછે છે કેઃ “હે કુમાર! તમે ક્યા કુલના છે તે કહે.” જરા હસીને શ્રીપાલે કહ્યું કેઃ “અહે! તમારી કેવી ચતુરાઈ છે. અથવા હે રાજન ! તમે એ પહેલાં પાણી પીને પછી ઘર પૂછવું' એ કહેવત ચરિતાર્થ કરી. તમે તમારા સિન્યને તૈયાર કરે, એટલે મારા હાથ જ મારું કુલ કહી આપશે. કારણ કે પિતાની જીભે પિતાના કુલની પ્રશંસા કરવી, તે શરમાવનારું કામ છે. જે તમારે મારું કુલ પૂછવું હોય તે ( કિનારા પર આવેલાં) વહાણમાં જે બે સ્ત્રીઓ છે, તેઓને બોલાવીને મારું કુલ પૂછે.” તે સાંભળી આશ્ચર્ય પામેલા રાજાએ તે ધવલ સાથે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી શ્રીપાલ થા વાહને મેલાવીને પૂછ્યું કે: ' તમારા વહાણમાં એ સ્ત્રીઆ છે કે ? ’ આ સાંભળતાં જ ધવલનું માં કાળું પડી જવાથી, રાજાએ તે અને સ્ત્રીઓને મેલાવવા માટે પોતાના પ્રધાન પુરુષાને હુકમ કર્યો. તે પ્રધાન પુરુષાએ ત્યાં જઈને કહ્યું કે: ‘ હે વત્સ ! રાજાની પુત્રીના પતિનું કુલ વગેરે કહેવા માટે તમે રાજદરબારમાં આવા ’ ( જૂએ ચિત્ર ૧૧૦). આ સાંભળી તે અને સ્ત્રીઓ આનદિત થઇને વિચારવા લાગી કે ખરેખર ! તે આપણા સ્વામીએ જ આપણને ખેલાવી લાગે છે. અને સ્ત્રીઆ પાલખીમાં બેસીને રાજભવનમાં આવી પહેાંચી. ત્યાં પોતાના પતિને જોઇને અનેના આનદને પાર રહ્યો નહિ. રાજાએ પૂછ્યું કેઃ ‘ આ કુમારનું વૃત્તાંત શરૂઆતથી અત્યારસુધીનું કહેા; અને હે વત્સ ! મારા આ વહેમ ટાળા.’ ( વિદ્યાધરની પુત્રીએ જે શ્રીપાલકુમારનું ચરિત્ર કહ્યું, તે સાંભળીને રાજા ખુશી થઇને એક્લ્યા કેઃ · અરે ! આ તે મારી બહેનના પુત્ર છે, ’ અત્યંત ખુશી થએલા રાજા શ્રીપાલકુમારનું મહું જ સન્માન કરે છે. તથા ઘણા જ ગુસ્સે થઈને કુટુંખ સહિત તે 'બને ખૂબ માર મારવાના હુકમ ફરમાવે છે. માર પડવાથી ડૂબ સાચું એલી ગયા કે : ‘ હે સ્વામી! આ બધુ' આ સાČવાહે મને ખૂબ ધન આપીને કરાવ્યું છે. ' Page #170 -------------------------------------------------------------------------- ________________ સજજનની સજજનતા અને દુર્જનની દુજનતા ૧૫૩ પછી ધવલશેઠને ગાઢ બંધનથી બંધાવીને, તેને મારી નાખવા માટે રાજાએ કેટવાલને સોંપે. તે વખતે નિરૂપમ કરૂણાના સમુદ્ર એવા શ્રીપાલે, રાજાને સમજાવીને મહામહે. નતે તે ધવલને તથા ડંબને પણ તેના કુટુંબ સહિત જીવતા છેડાવ્યા. ત્યારપછી રાજાએ નિમિત્તિઓને બોલાવીને પૂછયું કે તે આ શ્રીપાલકુમારને માતંગેને અધિપતિ કેવી રીતે કહ્યો હતો? ત્યારે તેણે કહ્યું કેઃ “રાજન ! મેં તે માતંગે એટલે હાથીએક અને હાથીઓના અધિપતિ આ શ્રીપાલકુમાર છે એમ કહ્યું હતું.' આ સાંભળીને રાજાએ તે નિમિત્તિઓને સારી રીતે સન્માન આપીને વિસર્જન કર્યો – રવાના કર્યો અને પિતાની બહેનના પુત્ર – ભાણેજ એવા શ્રીપાલકુમાર – જમાઈની ક્ષમા માગી. પછી રાજા બોલ્યા કે : “ અહે ! અહો! અમૃત અને ઝેરની માફક, ઉત્તમ અને નીચ વચ્ચે કેટલે તફાવત દેખાય છે. ઉપકારી એવા શ્રીપાલકુમાર ઊયર ધવલશેઠ કેટલો અનર્થ કરે છે, અને શ્રીપાલ તો તે અનર્થ કરનાર ઊપર પણ ઉપકાર કરે છે. વળી, જેમ જેમ શ્રીપાલનો ઉજવલ યશ જગતમાં વિસ્તાર પામતો જાય છે, તેમ તેમ આ ધવલ ક્ષણે ક્ષણે કાળા મુખવાળે થતું જાય છે.” ત્યારપછી પણ શ્રીપાલે તે ધવલને ઘણું જ આદરથી Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી શ્રીપાલ કથા પિતાના ઘેર બોલાવ્યો અને તેને ભેજન કરાવીને પિતાની ચંદ્રશાળામાં વિશ્રામ આપે – રાખે. ત્યાં રહેલ તે ઘવલ વિચારવા લાગ્યું કે : “મારું નશીબ કેવું વાંકું છે? જે જે કાર્ય હું કરું છું, તે તે કાર્યમાં હું નિષ્ફલ થાઉં છું. તેમ છતાં પણ જે હજુએ હું તેને કેઈ પણ રીતે મારી નાખું તે આ સઘળી લહમી મારે સ્વાધીન થાય. આજે શ્રીપાલકુમાર સાતમી ભૂમિ પર એકલો સૂતો છે, માટે તેને મારી નાંખીને તેની સ્ત્રીને બલાત્કારે કબજે કરું.” આ પ્રમાણે વિચાર કરીને રાજી થએલો તે લુચ્ચે, દુષ્ટ અને અઘોર પાપી એ તે ધવલ, હાથમાં અણીવાળી છરી લઈને શ્રીપાલને મારવા માટે તૈયાર થયે. પરંતુ અવળા રસ્તે પગ મૂકવાથી, તે સાતમી ભૂમિથી નીચે પડ; અને તે જ છરીથી તેનું ઉદર વીંધાઈ જવાથી તરત જ તે મરણ પામ્યા, અને મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયે. આવી રીતે તે સાતમા માળથી પડીને સાતમી નરકે ઉત્પન્ન થયે; કારણ કે આવા દુષ્ટને તે સિવાય બીજે ક્યાં સ્થાન મળે તેમ હતું? ખાડે છેદે તે જ પડે એ કહેવત અહીં સાચી ઠરે છે. સવારમાં ઉઠીને લોકેએ જ્યારે ધવલશેઠને આવી રીતે મરણ પામેલ છે, ત્યારે લકે કહેવા લાગ્યા કે, ખરેખર ! તે કુમારને મારવા માટે ગએલો જણાય છે. અરેરે ! આ ધવલશેઠનું કેટલું બધું અધમપણું કહેવાય, કે જેણે નિરૂપમ ઉપકારી એવા શ્રીપાલકુમારને પણ મારવાની Page #172 -------------------------------------------------------------------------- ________________ સજનની સજનતા અને દુર્જનની દુજનતા ૧૫૫ બુદ્ધિ કરી. આ પાપીએ કુમાર તરફ જે દ્રોહ ચિંતવ્યો, તે તેના પિતાના જ ઊપર પડશે. અહે! મોટા પુરુષની કેવી પુણ્યાઈ હોય છે. - કુમારે પણ એક ક્ષણ માત્ર તેના કૃત્યને વિચાર કરીને, તેની મરણક્રિયા કરી અને તેના અવગુણે યાદ નહિ કરતા તેના ગુણો યાદ કરીને, તેને શોક પાર્યો. હવે ધવલશેઠને સાચી સલાહ આપનારા જે ત્રણ મિત્રો હતા, તેઓને ધવલશેઠની સર્વ લક્ષ્મીના માલિક શ્રીપાલે ઠરાવ્યા. પછી તે શ્રીપાલકુમાર તે ત્રણે સ્ત્રીઓ સાથે, મુનિ જેમ ત્રણે ગુપ્તિઓ સહિત સુખ ભગવે છે, તેમ અત્યંત સુખ ભોગવવા લાગ્યા. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભાગ્યના ખેલ ૧૫ ૦ એક દિવસે તે શ્રીપાલકુમાર રાજવાટિકા ફરવા માટે નીકળ્યા. ત્યાં એક માટે સાથે ઉતરેલો તેના જોવામાં આવ્યું. તે સાથેના મુખ્ય સાર્થવાહે કુમારને જોયા એટલે તે સાર્થવાહ ભેરણું લઈ કુમારના પગે પડ્યો. કુમારે તેને પૂછયું કેઃ “હે સાર્થવાહ! તમે કયાંથી આવે છે? અને હવે ક્યાં જવાના છે ? વળી, તમે કાંઈ પણ કઈ આશ્ચર્ય જોયું છે?” તે સાંભળી સાર્થવાહે કહ્યું કે “હું કાંતિનગરીથી આવું છું, અને કંબુદ્વિપ જવાનો છું. મેં જેએલું એક આશ્ચર્ય આ પ્રમાણે છે. અહીંથી એક પેજન દૂર કુંડલપુર નામનું એક પ્રખ્યાત નગર છે. ત્યાં મકરકેતુ નામને મહાપ્રતાપી રાજા છે. તે રાજાને પૂર જેવી નિર્મલ શીલરૂપી ગુણવાળી કપૂરતિલકા નામની રાણું છે. તેની કુક્ષિથી ઉત્પન્ન થએલા સુંદર અને પુરંદર નામના બે પુત્ર છે. તે સિવાય ગુણસુંદરી નામની એક ગુણવાન પુત્રી છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યના ખેલ ૧૫૭ જે રૂપમાં રંભા સરખી છે, અને સર્વ કલાઓમાં નિપુણ હોવાથી બ્રાહ્મી – સરસ્વતી - સરખી છે. તે રાજકન્યાએ એવી પ્રતિજ્ઞા કરેલી છે કે, જે કઈ પુરુષ વિણા વગાડવાની કલામાં મને જીતશે, તેની જ સાથે હું લગ્ન કરીશ; તે સિવાયનાનું મારે કાંઈ કામ નથી. આ સાંભળીને ત્યાં અનેક રાજપુત્રે આવેલા છે, અને તેઓ હમેશાં ત્યાં વીણા વગાડવાને અભ્યાસ કરી રહ્યા છે. આ બધાની દરેક મહિને મહિને પરીક્ષા થાય છે. પરંતુ સાક્ષાત્ સરસ્વતી જેવી તેને કોઈ પણ વીણુ વગાડવાની કલામાં જીતી શકતું નથી. એક વખતે પરીક્ષાના દિવસે હે દેવ! અમે ત્યાં તેણીને સ્ત્રીઓમાં મુકુટ સમાન નજરે જોઈ છે. વળી પુરુ માં આપ મુકુટ સમાન છે. જો કે તે વાત બનવી અશક્ય જેવી લાગે છે તે પણ કઈ રીતે તમારા બંનેને સંગ થઈ જાય, તે હે સ્વામી! તમે બંનેને ઉત્પન્ન કરવાની પ્રજાપતિ - બ્રહ્મા –ની મહેનત સફલ થાય. અર્થાત હે સ્વામી! આપ અને તે કલાવાન રાજકન્યા ગુણસુંદરીને ભાગ્યવશાત્ સંગ થાય તે ચગ્ય સંબંધ થાય. તમારા બનને જનમ સફલ થાય. સ્ત્રી અને પુરુષ બંને જે કલાવાન હોય તે, તેઓને સંસાર ખૂબ આનંદથી ચાલે, અને આ અસાર સંસાર પણ વર્ગ જેવો લાગે. તે સાંભળીને શ્રીપાલકુમાર તે સાર્થવાહને ઉત્તમ વસ્ત્રો પહેરામણીમાં આપીને સંધ્યા સમયે પિતાના નિવાસસ્થાને આવી પહોંચ્યો. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી શ્રીપાલ કથા annmannsson શ્રીપાલ વિચારવા લાગ્યો કે આ કુતૂહલને હું શી રીતે જોઈ શકું? આ બાબતમાં પણ નવપદજીનું ધ્યાન એ જ એક ઉપાય હોય એમ લાગે છે, બીજા ઉપાયનું શું પ્રોજન છે? એમ વિચારીને શ્રીપાલે શુદ્ધ ભાવથી શ્રદ્ધાથીમનમાં નવપદનું એકાગ્રચિત્ત એવી રીતે ધ્યાન ધરવા લાગે કે જેથી સૌધર્મ દેવલોકમાં રહેનાર વિમલેશ્વર દેવ હાથમાં રત્નોને ઉત્તમ હાર લઈને ત્યાં હાજર થયે; અને શ્રીપાલકુમારને કહેવા લાગ્યું કેઃ “હે કુમાર ! આ હારને ગળામાં પહેરવાથી ઈચ્છિત રૂપ, આકાશમાં ગમન, બધી કળાઓમાં પ્રવીણતા, સંગ્રામમાં જય તથા દરેક જાતના ઝેરને નાશ થાય છે, એવા આ હારને તે ગ્રહણ કર.” એમ કહીને શ્રીસિદ્ધચક્રજીને અધિષ્ઠાયક દેવ શ્રીવિમલેશ્વર યક્ષ શ્રીપાલકુમારના ગળામાં તે હાર પહેરાવીને, તેજસ્વી એ તે પિતાને રસ્થાને ગયે. તે હાર મલવાથી કુમાર નિશ્ચિત થઈને સૂઈ ગયો. સવારમાં ઉઠતાં જ કુંડલપુર જવાની મનમાં ઈચ્છા કરી. ત્યાં પહોંચીને હારના પ્રભાવથી વામનરૂપ ધરીને તે કુંડલપુરમાં ગયા. ત્યાં તેને હાથમાં વીણા રાખેલા વસ્ત્રાભૂષણ પહેરેલા રાજકુમારને જોયા. વામનરૂપધારી તે કુમાર રાજકુમારની સાથે, જ્યાં ઉપાધ્યાય વીણાવાદન શીખવાડે છે ત્યાં પહોંચે. જેમ જેમ તે વામન ઉપાધ્યાયને કહેવા લાગ્યો કે મને પણ વીણા વગાડવાનું શીખવાડે, તેમ તેમ તે બધા રાજકુમાર ખડખડાટ હસવા લાગ્યા. Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યના ખેલ ૧પ૯ તે ઉપાધ્યાય પિતાને ભણાવવાની ઈચ્છા નહિ રાખતો જોઈને, કુમારે તરત જ પિતાની પાસેનું અમૂલ્ય એવું એક ખગ ઉપાધ્યાયને ભેટ તરીકે આપ્યું. પછી તે ઉપાધ્યાયે તેને બહુમાનપૂર્વક પિતાની પાસે બેસાડીને તેને શીખવા માટે પોતાની વીણ કુમારના હાથમાં આપી. તે વીણા હાથમાં ઉંધી પકડીને તેની તંત્રીને તોડી નાંખી અને તુંબીને ફેડી નાંખી. આ પ્રમાણે કરવાથી સાથે વિણ શીખતા બધા રાજકુમારે તેની મશ્કરી કરતા હતા, છતાં પણ દાનના બલથી –પિતાની સહજ ઉદારતાથી – ઉપાધ્યાયને માનનીય થઈ પડ્યો. પરીક્ષા વખતે બધા રાજકુમારે મંડપમાં ગયા. તેમની સાથે વામને પણ જવા માંડયું કે દરવાજાની ચોકી કરતા દરવાને તેને અંદર જતાં રોક્યો, પરંતુ પોતાના કાનના બે અમૂલ્ય કુંડલો આપીને તે વામન મંડપમાં પહોંચી ગયો. પિતાની ઈચ્છા પ્રમાણે રૂપ કરતા તે વામનને રાજકુમારી મૂળરૂપે જોતી હતી, અને લોકો તેને વામનરૂપે જોતા હતા. શ્રીપાલનું આવું અદ્ભુત રૂપ જોઈને, રાજકુમારી મનમાં ચિંતવન કરવા લાગી કે, જે મારું પુણ્ય જાગૃત હશે તો આ કુમારથી મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે, અને હું મારા આત્માને પણ પુણ્યશાળી માનીશ. કેઈપણ કારણથી મારી પ્રતિજ્ઞા જે આ કુમારથી પૂર્ણ ન થઈ તો, હું પોતે જ મારી આ પ્રતિજ્ઞાને લીધે વૈરિણું થવા જેવું થશે; અને હું મારી જાતને દુર્ભાગી-અભાગી-માનીશ. Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા. પછી ઉપાધ્યાયના હુકમથી બાકીના બધા રાજકુમારોએ વીણાવાદનમાં પિતાનું કુશલપણું પહેલાં બતાવ્યું, પછી રાજકુમારીએ પણ પિતાનું વીણાવાદનમાં કુશલપણું બતાવ્યું, તે વખતે ચંદ્રના પ્રકાશથી જેમ સૂર્યવિકાસી કમલોનું વન સંકેચાવવા લાગે, તેમ કુમારીની વીણાવાદનની કલા આગળ રાજકુમારનું કુશલપણું સંકેચાવવા માંડ્યું. સઘળા લેકે જ્યારે રાજકુમારીની વીણાવાદનની કલાની પ્રશંસા કરવા લાગ્યા, ત્યારે વામનરૂપધારી શ્રીપાલ આ પ્રમાણે બોલ્યાઃ “અહો! કુંડલપુરમાં રહેનારા આ સઘળા લેકે કેવા જાણકાર છે.” તે સાંભળી શંકાવાળી થએલી તે રાજકુમારી પિતાને હાંસીપાત્ર થએલી માનવા લાગી. પિતાની વણા તેણીએ કુમારને આપી, તે વખતે કુમારે તે વીણાને સારીને આ પ્રમાણે અશુદ્ધ જણાવી કહ્યું કે આની તંત્રી ગર્ભવાલી છે, તેનું તુંબડું ગળે દાઝેલું છે, તેને ડાંડે પણ અગ્નિથી દગ્ધ થએલે છે, અને તેથી હું વિણાને અશુદ્ધ કહું છું (જૂઓ ચિત્ર ૧૧૧). પછી તે દેને નજરે દેખાડીને, તે વીણાને બરાબર સારીને જેવી તે વીણા કુમારે વગાડી, કે તે બધા લોકે જાણે નિદ્રાધીન થઈ ગયા હોય તેમ અચેતન થઈ ગયા. તે વખતે કેઈની વીંટી, કેઈનું કર્યું, કેઈનાં કુંડલ, કોઈનો મુકુટ, તથા કેઈન દુપટ્ટો લઈ લઈને તે બધાનો એક ઢગલો કર્યો. લેકે જ્યારે જાગૃત થયા ત્યારે, આ આશ્ચર્ય જોઈને ધન્ય એવી તે રાજકુમારી પિતાની પ્રતિજ્ઞા સંપૂર્ણ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ભાગ્યને ખેલ થવાથી ત્રણે જગતમાં ઉત્તમ એવા શ્રીપાલ કુમારને વરી. ગુણસુંદરીના પિતા વગેરેને શ્રીપાલનું વામનરૂપ જોઈને મનમાં ખેદ કરતા જોઈને, શ્રીપાલે પિતાનું મૂળરૂપ પ્રગટ કર્યું. તે જોઈને રાજાએ ખુશી થઈને તેને પોતાની પુત્રી પરણાવી; અને હાથી ઘોડા વગેરે પહેરામણીમાં આપીને, રહેવા માટે એક સુંદર મહેલ આવે. ત્યાં રહીને ગુણસુંદરી સાથે સુખ ભેગવવા લાગ્યા. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સ્વયંવર મંડપ ૧૫૧ [ પુણ્યવાન માણસ જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં-જ્યાં જ્યાં રામ ત્યાં ત્યાં અયોધ્યાની માફક-અને જયાં સાહસ ત્યાં સિદ્ધિની માફક-ઋદ્ધિ પ્રાપ્ત થાય છે. પુણ્યવાન માણસને ઈચ્છા થતાં જ લક્ષમી તરત આવી મળે છે. જેમ કેયલને ગાવાનું મન થાય છે, ત્યારે આંબાને હેર આવે છે તેમ-પુણ્યના પ્રભાવથી પુણ્યવાનની પરિણતિ–સ્વભાવ–પણ સારી હોય છે. પુણ્યના પ્રભાવથી વિનોનો નાશ થાય છે; અને પિતાને ઈષ્ટ-ઈચ્છિત–વસ્તુની પ્રાપ્તિ થાય છે. ] ક દિવસે રમવાડીએ ગએલા શ્રીપાલકુમારને એક પરદેશી મુસાફર મલ્યા. તેણે ખાસ જાણવા લાયક સમાચાર હોય તે કહેવા જણાવ્યું. તે મુસાફરે કહ્યું કે હે દેવ! ધનાવહ નામના સાર્થવાહે મને કુંડિનપુર નામના નગરથી પેંઠણપુર નામના નગરે જવા માટે મેક છે. રસ્તામાં મેં કંચનપુર નામના નગરમાં જે આશ્ચર્યકારી બનાવ જ છે, તે તે ઉત્તમ પુરુષ! તમે સાંભળોઃ “તે કંચનપુરમાં શ્રી વાસેન નામનો રાજા રાજ્ય Page #180 -------------------------------------------------------------------------- ________________ સ્વયંવર મડ૫ ૧૬૩ કરે છે. તેને કંચનમાલા નામની પ્રખ્યાત પટરાણી છે. તેણીની કુક્ષિથી ઉત્પન્ન થએલા યશ ધવલ, યશોધર, વજસિંહ અને ગંધર્વ નામના ચાર પુત્રો છે, અને તે ઊપર ગેલેક્યસુંદરી નામની એક પુત્રી છે, કે જેણીના જેવી બીજી કેઈપણ કન્યા ત્રણે લોકમાં નથી. હે સ્વામી! તેણીને લાયક કેઈ વર નહિ મલવાથી, તેણીના પિતાએ સ્વયંવર માંડ્યો છે. તે સ્વયંવર માટે અત્યંત પહેળે અને ઉંચે અને રમણીય એ મૂલ મંડપ બંધાવેલો છે, જેમાં મણિ અને સુવર્ણના થાંભલાઓ પર રહેલી પુતળીઓ લેકેને અચંબો ઉત્પન્ન કરે છે (જૂઓ ચિત્ર ૧૧૨). - “વળી, તે મંડપમાં ચારે બાજુએાએ કુતૂહલ સહિત ઉપરાઉપરી બનાવેલી એવી માંચાઓની શ્રેણિ, સ્વર્ગના વિમાનોની હાર જેવી લાગે છે. વળી, ત્યાં-સ્વયંવરમાંઆમંત્રિત કરેલા રાજાઓની સેવા અને બહુમાન કરવા માટે અનાજ અને ઘાસ વગેરેના જે ઢગલા એકઠા કરવામાં આવ્યા છે, તે મોટા મેટા પર્વતેથી પણ ઉંચા છે. અષાડ સુદી બીજના દિવસે તે સ્વયંવરનું શુભ મુહૂર્ત છે, તે બીજ આવતી કાલે જ છે; અને તે નગર અહીંથી ત્રીસ એજન દૂર છે.” આ સમાચાર સાંભળીને શ્રીપાલકુમારે તે મુસાફરને તરત જ પિતાના ઘડાના ગળામાં પહેરાવેલી સેનાની સાંકળ આપી દીધી. કુમાર પિતાના આવાસે ગયે. કુમાર પિતાના આવાસે પહોંચ્યા પછી પાછલી રાતના વિચારવા લાગ્યું કે કુબડાનું રૂપ કરીને, ત્યાં જઈ તે સ્વયંવર જોઉં “શ્રીપાલ રાસ માં ત્રણ યોજન દુર છે; તેમ લખેલું છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી શ્રીપાલ કા તા ઠીક. હારના પ્રભાવથી તે કુખડાનું રૂપ કરીને સ્વયંવર મંડપે જઈ પહોંચ્યા. ત્યાં તેણે ઉંચા માંચડા રાજાઓને બેઠેલા જોયા. ઊપર કુબડાનું રૂપ ધારણ કરેલા શ્રીપાલને સ્વયંવર મડ૫માં પેસતાં દરવાને અટકાવ્યો. તે વખતે પેાતાના હાથનું સેાનાનું કહું તે દરવાનને આપીને શ્રીપાલ મૂલમંડપમાં દાખલ થયો. અંદર દાખલ થઇને જ્યાં મુખ્ય થાંભલા ઊપર સાનાની પૂતળી ગાઠવેલી છે તેની પાસે જઈને તે સ્વસ્થ થઈ ને બેઠા. ત્યાં બેઠેલા રાજાઓએ તે ઊંચી પીઠવાળા, સકાચાએલા શરીરવાળા, ચપટાં નાકવાળા, ગધેડા જેવા લાંમા દાંતવાળા, ઊંટ જેવા હાઠવાળા, પીંગળ-કામરા-વાળવાળા અને પીળી–માંજરી આંખાવાળા તે મુખડાને જોઈને પૂછ્યું કે: ‘હું કુમડાજી! તમે અહીં શા માટે પધર્યા છે ? ’ કુબડા રૂપધારી શ્રીપાલે ઉત્તર આપ્યા કે: ‘ જે કામ માટે તમે બધા અહીં આવ્યા છે, તે કામ માટે હું પણ અહીં આવ્યો છું.' તે સાંભળી અધા ખડખડાટ હસી પડ્યા અને મશ્કરીમાં ખેલવા લાગ્યા કેઃ ‘ એ ! ઝૂ! આ રૂપરૂપના ભંડારને તેા જા ! અહા ! આવા રૂપવાળા વરને જો રાજકન્યા નહિ પરણે તેા પછી તેણીનું શું થશે ! ' [આ પ્રમાણે કુમડાની બધા મરકરીએ કરવા લાગ્યા. ] તે દરમ્યાન રાજકુમારી પણ ઉત્તમ પાલખીમાં બેસીને, ક્ષીરાઢક સરખાં સ્વચ્છ વસ્ત્રો પહેરીને, તથા નિર્મલ મેાતી Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ સ્વયંવર મંડપ એના આભૂષણ અંગ ઉપર ધારણ કરીને; અને હાથમાં નિર્મલ માળા ધારણ કરીને, [ મસ્તક ઉપર નીલું–મેઘાડંબર છત્ર ધારણ કરેલી] તે સ્વયંવર મંડપમાં આવી પહોંચી. મેતીની માળાથી શોભતા કંઠવાળી રાજકુમારી જેવામાં હાથમાં વરમાળા લઈ મુખ્યમંડપની અંદર આવી મુખ્ય થાંભલા તરફ નજર કરી જેવા લાગી, તેવામાં અકસ્માત પવિત્ર એવા શ્રીપાલકુમારનું સુંદર મૂળ સ્વરૂપ જોઈને આનંદિત મનવાળી તે રાજપુત્રી વિચારવા લાગી કે “હે મન! હવે તું આ પતિની પ્રાપ્તિથી આનંદ પામ! હું ધન્ય છું ! કૃત પુણ્ય છું ! મારો મેટે ભાગેદય છે! કારણ કે મારાં મનરૂપી સમુદ્રને વૃદ્ધિ પમાડવા માટે ચંદ્ર સમાન આ કેઈક ભાગ્યશાળી પુરુષ અહીં આવેલ છે.” તેણીની અનુરાગ તથા કટાક્ષોવાળી દષ્ટિને જોઈને, તેણીની પરીક્ષા કરવા માટે કુમાર પણ વચ્ચે વચ્ચે તેણીને પિતાનું કુબડારૂપ દેખાડતો હતો. હવે પ્રતિહારી જે જે રાજાનાં રૂપનું વર્ણન કરે છે, તે તે રાજાને કુમારી રૂપ, વય તથા દેશ સંબંધી દોષો બતાવીને વખોડતી હતી. જે વખતે જે રાજાનું વર્ણન પ્રતિહારી કરતી હતી, તે વખતે તે શરદ પૂર્ણિમાના ચંદ્ર સરખા ઉજ્વલ મુખવાળો થતે હતો; અને જ્યારે રાજકુમારી તેની અવગણના કરતી હતી, ત્યારે તે શ્યામ મુખવાળે થઈ જતો હતે. તે પ્રતિહારી જ્યારે સર્વ નૃપમંડલનું વર્ણન કરીને થાકી ગઈ, ત્યારે રાજકુમારી વિલક્ષ થઈને પિતાના મનપ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી શ્રીપાલ કથા સંદ પતિ કુબડાને પ્રેમ દષ્ટિથી જુએ છે. તે વખતે થાંભલા ઊપર રહેલી ઉત્તમ એવી સુવર્ણ પુતળીના મુખમાં હારને અધિષ્ઠાયક દેવ દાખલ થઈને આ પ્રમાણે બેલવા લાગે કે “હે વત્સ ! જે તે ધન્ય અને ચતુર છે, અને ગુણ તથા અવગુણને જાણનારી છે તે આ કુજ રૂપધારી ઉત્તમ પુરુષને વર!” તે સાંભળીને કુમારીકા તરત જ તે કુજરૂપધારી શ્રીપાલકુમારને વરમાળા પહેરાવે છે. કુમાર જાણી જોઈને પિતાનું વિશેષ કુરૂપ દેખાડવા લાગ્યો. તે દરમ્યાન સ્વયંવર મંડપમાં ભેગા થએલા બધા રાજાએ, તે કુજરૂપધારી શ્રીપાલને આક્ષેપ કરી કહેવા લાગ્યા કે “હે કુન્જ! આ વરમાળા છેડી દે! નહિતર અમે તને મારી નાખીશું. આ ભેળી રાજકુમારી ગુણ તથા અવગુણને સમજી શકતી નથી, તેથી તેને તણે વરમાળા પહેરાવી છે, પરંતુ આવું અકાર્ય અમે સહન કરી લઈએ તેમ નથી અને કુજને આવું કન્યારત્ન નહિ લઈ જવા દઈએ. માટે તું આ વરમાળા તજી દે! નહિતર અમારી આ તલવાર વરમાળાવાળા તારા આ કંઠરૂપી નાલને છેદી નાખશે.” કુજરૂપધારી શ્રીપાલ હસીને બોલ્યો કે “જ્યારે દુર્ભાગ્યથી દગ્ધ શરીરવાળા એવા તમને, જે આ કુમારી પિતાના મનથી ના વરી, તે તમે તમારા ભાગ્યના ઊપર શા માટે ગુસ્સે થતા નથી? વળી, તમોએ પરસ્ત્રીના અભિલાષરૂપી પાપ કર્યું છે, તે પાપથી શુદ્ધ કરવા માટે આ મારી તલવારની ધારરૂપી તીર્થ સમર્થ છે.” આ પ્રમાણે Page #184 -------------------------------------------------------------------------- ________________ સ્વયંવર મંડપ કહીને તે કુજરૂપધારી શ્રીપાલે તે લેકેને એવા તે હાથ દેખાડયા, કે તે બધા રાજાઓ ભયથી વ્યાકુલ થઈને ચારે બાજુએ નાશી ગયા. આવી રીતે તે કુબડાએ એવું તે પરાક્રમ ત્યાં બતાવ્યું, કે જેથી રાજી થએલા એવા દેવતાએાએ તેના ઊપર ફૂલોની વૃષ્ટિ કરી. આ જોઈને શ્રીવાસેન રાજા પણ ખુશી થઈને બેલ્યો કેઃ “હે વત્સ ! જેમ તમે તમારું આ પ્રમાણે અપૂર્વ બલ પ્રગટ કર્યું, તે જ પ્રમાણે તમારૂં મૂલ સ્વરૂપ પણ પ્રગટ કરે.” પછી કુમારે તત્કાલ પિતાનું સ્વાભાવિક રૂપે પ્રગટ કર્યું. તે જોઈને આનંદિત થએલા વજસેન રાજાએ મેટી ધામધૂમપૂર્વક પોતાની પુત્રી રોલેક્યસુંદરીનું શ્રીપાલકુમાર સાથે લગ્ન કર્યું. તેઓને રહેવા માટે એક સુંદર મહેલ આપ્યો. ત્યાં શૈલેશ્વસુંદરી સાથે રહે એ શ્રીપાલકુમાર પરમ આનંદ ભગવતે હતો. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીપાલની ભાગ્યવૃદ્ધિ ૧૫૨ [ભાગ્યશાળી ગ્યશાળી પુરુષા જ અપાર સુખ ભોગવી શકે છે; કારણ કે ઇચ્છિત સુખાની પ્રાપ્તિ પૂર્વે કરેલા પુણ્યાથી જ થાય છે. દરેક કાર્યની પ્રાપ્તિનાં કારણ કાળ, સ્વભાવ, નિયતિ, યુદ્ધ અને ઉદ્યમ એ પાંચ છે. જે સમયે થવાનું હોય તે સમયે જ તે થાય છે; જેમકે ઉનાળાની ઋતુમાં આંગે કેરીઆ આવે છે, મેથી શિઆળામાં જ ઊગે છે, સ્ત્રી ઋતુવતી થયા પછી જ ગર્ભ ધારણ કરે છે, આ પ્રમાણે દરેક કાર્યમાં સમય-કાળની જરૂર પડે જ છે. સમય હાય, પણ જો સ્વભાવના સંચાગ ન હોય તે મળેલા સમય અને સયાગ નિષ્ફળ જાય છે. કારણ કે ખીજ ઉગે તે ઉગવાના સ્વભાવવાળુ હાય તેા જ ઉગે, પરંતુ ખીજ જ ખરાબ હોય તેા ઉગવાના સમય હોવા છતાં પણ તે ઉગતુ નથી. દૂધમાંથી જ દહી' થાય છે, માટે જ સમયની જેટલી જરૂર છે તેટલી જ સ્વભાવની પણ જરૂર છે; સમય અને સ્વભાવ અનેના ચેગ મળ્યો. હાય, પરંતુ તેમાં જો નિયત કારણુ ન હેાય તે પણ ધારેલું કાર્ય પાર પડતું નથી. જેમકે ત્રીજા અને ચેાથા આરામાં ભિવ જીવા પુષ્કળ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલની ભાગ્યવૃદ્ધિ હતા, છતાં જેઓએ સમકિત પ્રાપ્ત કરેલું નહિ, તેઓએ ભવ્યપણું પ્રાપ્ત કરેલું હોવા છતાં પણ મોક્ષ પ્રાપ્તિ ન કરી શકયા. એટલે કે સમય, સ્વભાવ બંનેને સંયોગ હોવા છતાં નિયત કારણ ન મળ્યું, તેથી મોક્ષમાર્ગ પ્રાપ્ત થયો નહિ, માટે કાળ, સ્વભાવ અને નિયત એ ત્રણે કારણની દરેક કામમાં જરૂર છે. એ ત્રણે કારણ હાજર હોય, છતાં જે ઉદ્યમ ન કરવામાં આવે તે તે ત્રણે કારણો હાજર હોવા છતાં પણ કાર્ય સફળ થતું નથી. જેમકે કેઈએક વૃક્ષને તેની જતુમાં જ વાવ્યું છે, તેને ડુંડીઓ પણ આવે છે, પરંતુ જે તેને પૂરતું પાણી ન પવાય અને વાડ વગેરેને બંદોબસ્ત ન કર્યો હોય તે તે ફળી શકતું નથી, કારણ કે ત્રણે કારણ રજુ હોવા છતાં ઉદ્યમની ખામી રહી ગઈ, જેથી દરેક કારણમાં ઉદ્યમની પણ ખાસ જરૂર જ છે. એ ચારે કારણો હાજર હોવા છતાં પણ ખેડૂતના ભાગ્યમાં ન હોય, તે કરેલી બધી મહેનત નિષ્ફળ જાય છે. મતલબ એ જ કે દરેક કાર્યમાં આ પાંચ કારણે ભેગાં થાય તો જ કેઈ પણ કાર્ય સિદ્ધ થાય છે. એ પાંચમાંથી એકની પણ ખામી હોય છે તેથી કાર્યસિદ્ધિ થતી નથી. આ પાંચ કારણને મિલાપ કરાવી દેનાર ઈષ્ટ હેતુરૂપ મોટું પુણ્ય જ છે. તે પુણ્ય જ બધાએ સારા સંગ મેળવી દે છે, તેથી બધા કરતાં પુણ્ય એ જ મોટું છે. એ જ પુણ્યના ગ વડે શ્રીપાલ અને ગેલેક્સસુંદરીને સંબંધ થયો. એવી જ રીતે શૃંગારસુંદરીની પ્રાપ્તિને સંબંધ હવે કહેવાશે.] Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧eo શ્રી શ્રીપાલ કથા એક દિવસે કેઈ માણસ રાજસભામાં આવ્યું અને તે કહેવા લાગ્યો કેઃ “હે સ્વામી! દલપત્તન નામના નગરમાં ધરાપાલ નામને રાજા રાજ્ય કરે છે (જૂઓ ચિત્ર ૧૧૩). તે રાજાને ઉત્તમ રાજાઓની પુત્રીઓ એવી ચોર્યાસી રાણીઓ છે, તેમાં પ્રથમ પટરાણી તરીકે ગુણમાળા નામની મહાવિવેકી રહ્યું છે. તે રાણીને હિરણ્યગર્ભ, નેહલ, ધ, વિજિતારી અને સુકર્ણ નામના પાંચ પુત્રો છે, અને શૃંગારસુંદરી નામની પુત્રી છે. આ શંગારસુંદરી ત્રણે લોકમાં શણગારભૂત છે, તેમ જ રૂપવાન અને કલાવાન હોવા ઉપરાંત યૌવન અવસ્થાને પામેલી છે. જગતમાં જે મોહનવેલિ છે તે તે સ્થાવર અને સ્થિર હોય છે, પરંતુ શુંગારસુંદરી તે જંગમ-હાલતી ચાલતીમેહનવલિ રૂપ છે. તેણીને નવપલ્લવ સમાન લાલ અને સુકેમળ હઠરૂપ પત્ર છે, ઉજ્વલ દાંતની પંક્તિરૂપ સફેદ પુષ્પ છે, અને સ્તનયુગલરૂપ રસભરેલા સુંદર ફળ છે, અને તેથી તેનું અંગ સૌંદર્યતાવાળું દેખાય છે. જેવી રીતે મોહનવેલિ પવન આવવાથી હાલે છે, તેવી જ રીતે શૃંગારસુંદરી પણ મને હર હાથણીની માફક ઝુલતી ઝુલતી ચાલે છે. જિન ધર્મમાં રક્ત એવી તે રાજકુમારીને પંડિતા, વિચક્ષણા, પ્રગુણા, નિપુણ અને દક્ષા નામની પાંચ સખીઓ છે. આ પાંચે સખીઓ પણ જિનેશ્વર પ્રભુની ભક્તિ કરવાવાળી છે. તેઓને રાજકુમારીએ એમ કહ્યું છે કેઃ “આપણે જેનધર્મમાં શ્રદ્ધાવાળા છિએ, માટે જૈનધર્મને જાણકાર એવો પતિ જો મળે તે આપણને આનંદ થાય. કન્યાઓ મનની શાંતિ માટે લગ્ન કરે છે; પરંતુ બંને વચ્ચે જે ધર્મને Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલની ભાગ્યવૃદ્ધિ ૧૭૧ વિરોધ હોય તે, તે પતિ-પત્નિના મનને શાંતિ શી રીતે પ્રાપ્ત થાય. માટે આપણે સારી રીતે પરીક્ષા કરીને, જે જૈન ધર્મમાં નિશ્ચલ મનવાળો હોય, તે જ પતિ સાથે આપણે લગ્ન કરવું.” આ સાંભળી પંડિતાએ કહ્યું કેઃ “હે સ્વામિનિ ! તમે જે વાત કહી તે બરાબર છે, પરંતુ બીજાને અપ્રકાશિત ભાવ કવિતાથી જણાય છે. માટે સમશ્યાનાં પદે બનાવી તેને પૂરવા માટે આપવાં, જેથી તેને શુભ અથવા અશુભ એ ધર્મને પરિણામ જણાઈ આવે.” આવી રીતે રાજકુમારીએ પ્રતિજ્ઞા કરી છે કે “જે કે ઈ મારા મનમાં રહેલી સમશ્યાઓ પૂરે, તે પતિની સાથે મારે પાણિગ્રહણ કરવું.” બીજી સખીઓએ પણ એ જ પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે. જે વખતે આ પ્રતિજ્ઞાની વાત જગતની અંદર જાહેર થઈ, ત્યારે ઘણાએ બુદ્ધિવાન પંડિતો ત્યાં આવ્યા છે, અને તેઓ સમશ્યા પૂરે છે; પરંતુ મનની ધારણા મુજબ સમશ્યાઓ પૂરાતી નથી. આવી રીતે તે રાજપુત્રી પંડિતા વગેરે પાંચે સખીઓ સહિત માણસનાં મનની પરીક્ષા કરતી રહેલી છે. આ સાંભળીને સભાજને બેલવા લાગ્યા કેઃ “આ કેવું આશ્ચર્ય કહેવાય. કારણ કે બીજાના મનમાં રહેલા ભાવ મુજબ કોણ સમશ્યા પૂરી કરી શકે ? આ સાંભળીને શ્રીપાલકુમાર પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા. પછી રાજસભામાંથી પોતાના નિવાસસ્થાને આવ્યું; Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી શ્રીપાલ કથા અને સવારમાં આ પ્રમાણે મનમાં વિચાર કરવા લાગ્યો કે હારના પ્રભાવથી દલપત્તન નગરમાં જ્યાં ગારસુંદરી રાજકુમારી તથા તેની પાંચ સખીઓ છે, તે મંડપમાં હું પહોંચી જઉં તેમ થાઓ.” આ પ્રમાણે મનમાં વિચાર કરતાં જ હારના પ્રભાવથી તરત જ પોતાના મૂળ સ્વરૂપે જ્યાં પાંચે સખીઓ સહિત રાજકુમારી રહેલી છે, ત્યાં પહોંચી ગયા. વખતે કામદેવ સરખા રૂપવાળા તથા અતુલ્ય લાવણ્યવાળા, એવા તે કુમારને જોઈને તે રાજકુમારી પણ ચિત્તમાં ચમત્કાર પામીને વિચાર કરવા લાગી કેઃ “જે આ દેવાંશી પુરુષ ! મારા મનમાં રહેલી સમશ્યાની પૂર્તિ કરે, તે હું સંપૂર્ણ પ્રતિ જ્ઞાવાળી, ધન્ય તથા કૃત્યપુણ્ય થાઉં.” પછી શ્રીપાલકુમારે જ પૂછયું કે તમારી સમશ્યાઓ કેવા પ્રકારની છે તે કહી બતાવો.” આ પ્રમાણે શ્રીપાલનું બોલવું સાંભળીને, રાજકુમારીએ, કરેલા સંકેત મુજબ પહેલી પંડિતા નામની સખીએ પહેલું પદ કહ્યું કેઃ “મણવંછિયફલ હોઈ” આ સાંભળીને શ્રીપાલકુમાર વિચારે છે કેઃ “આ રાજકુમારી જ્યારે સખીના મુખેથી સમશ્યાનું પદ કહેવરાવે છે, ત્યારે મારે પણ રમુજ માટે પૂતળાના મુખેથી તે સમશ્યાઓ સંપૂર્ણ કરાવવી જોઈએ.” આ પ્રમાણે વિચારીને પિતાની નજીક રહેલા થાંભલાના એક પૂતળાના મસ્તક ઉપર શ્રીપાલકુમારે પિતાને હાથ મૂક્યો. તે પૂતળાએ આ પ્રમાણે કહ્યું Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રીપાલની ભાગ્યવૃદ્ધિ અરિહંતાઈ નવપય, નિયમિણુ ધરઈ જુ કોઈ નિચ્છઈ તસુ નરહરહ, મણવંછિય ફલુ હોઈ જે કંઈ પણ માણસ અરિહંત વગેરે નવપદને પિતાના મનમાં ધારણ કરે છે, તે પુરુષમાં મુકુટ સમાન પુરુષને મનમાં ધારેલાં સઘળાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. ”-૧ પછી બીજી સખી વિચક્ષણ બોલી કેઃ “અવર મ ઝંખહુ આલુ” કુમારના હાથથી પવિત્ર થએલ પૂતળું બાહ્યું કેઃ અરિહંત દેવુ સુસાહુ ગુરુ, ધમ્મઉ દયા વિસાલ; મંતgમ નવકાર પર, અવર મ ઝંખહ આલુ. ૨ દેવમાં શ્રી અરિહંત દેવ, ગુરુમાં ઉત્તમ સાધુ એ ગુરુ અને દયા સહિત વિશાળ એવો ધર્મ, તથા મંત્રમાં નવકાર મંત્ર એ ઉત્તમ છે, તે સિવાય બીજું આળપંપાળ ન ઝંખો–ઈચ્છા.”—૨ પછી ત્રીજી સખી પ્રગુણા બોલી કે -કરિ સફલુ અપ્પા” પૂતળાએ જવાબ આપે કેઃ આરાહિય ધરિ દેવગુરુ દેહિ અપત્તિહિંદાણ તવ સંજમ વિયાર કરિ, કરિ સફલુ અપ્રાણ.-૩ પહેલાં દેવ અને ગુરુની આરાધના કરીને, પછી સુપાત્રે દાન દેવું જોઈએ; અને તપ, સંયમ તથા પરોપકાર કરીને પોતાના આત્માને સફલ કરે જોઈએ.”—૩ ચોથી સખી નિપુણા બોલી કેજિત લિહિ૬ નિલાડિ પૂતળાએ જવાબ આપ્યો કે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી શ્રીપાલ કથા અરિ મન અપઉ ખંચિ ધરિ ચિંતાજાલિમ પાડી; ફલતિફ પરિ પામીયઈ જિત્તઉ લિહિઉ નિલાડિ -૪ અરે મન ! તું આત્માને ખેંચીને વશમાં રાખ અને ચિતારૂપી જાળમાં તેને પડવા દઈશ નહિ; કારણ કે જેટલું ભાગ્યમાં લખેલું હોય છે, તેટલું જ ફલ પ્રાપ્ત થાય છે.”–૪. પછી પાંચમી દક્ષા નામની સખી બેલી કેઃ “તસુ તિહુઅણ જણદાસ પૂતળાએ જવાબ આપ્યો કે અસ્થિ ભવંતર સંચિ9, પુનું સમગઉજાસ તસુંબલ તસુ મઈ તસુસિરિ, તસુ તિહુઅણ જણદાસ જે માણસે પાછલા ભામાં સમસ્ત પ્રકારનું પુણ્ય ઉપાર્જન કરેલું છે; તે માણસને બલ, બુદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે, અને ત્રણે જગતના લોકે તેના દાસ થઈને રહે છે.’–૫. [ રાજકુમારી શંગારસુંદરી બોલી કે “રવિ પહેલાં ઉગત.” પૂતળાએ જવાબ આપ્યો કેઃ જીવંતા જગ જ નહીં, જસ વિણ કાંઈ જીવંત, જે જસ લેઈ આથમ્યા, રવિ પહેલાં ઉગત.-૬ જીવતાં છતાં પણ જેનો જગતમાં યશ નથી, તેવા જ યશ વિના જીવે તે એ શું? પરંતુ જે છ યશ મેળવીને આ જગતમાંથી અસ્ત પામ્યાં છે-મરણ પામ્યાં છે. તે યશસ્વી સૂર્યને ઉગ્યા પહેલાં ઉદય પામે છે તેઓના નામનું સ્મરણ સૂર્યોદય પહેલાં કરવામાં આવે છે ”-૬] Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલની ભાગ્યવૃદ્ધિ ૧૭૫ આ પ્રમાણે સઘળી સમશ્યા પેાતાના મનના ભાવ પ્રમાણે પૂરાએલી જોઈ ને, અત્યંત આશ્ચર્ય પામેલી એવી તે શૃંગારસુંદરી પણ આનંદથી રામાંચિત શરીરવાળી થઈને; ત્રણે જગતમાં સારભૂત એવા તે શ્રીપાલકુમારને વરી. વળી શ્રીપાલકુમારે પેાતાનો હાથ પૂતળાં પર મૂકીને, તે પૂતળાંના મુખથી જે સમશ્યા પૂરાવી, તે આ કુમારનુ' લેાકેાત્તર ચરિત્ર આશ્ચય ઉત્પન્ન કરે તેવું છે. પછી રાજાએ તે પાંચે સખીઓ સહિત પોતાની કુમારી શંગારસુંદરીનું લગ્ન ધામધૂમપૂર્ણાંક શ્રીપાલકુમાર સાથે કરાવ્યું. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯ રાધાવેધની સાધના ૧૫૩ ન.પાલકુમારનું આવું અદ્ભુત ચરિત્ર જોઈને એક (અંગભટ્ટ નામને) બ્રાહ્મણ મટે ઘાંટો પાડીને બેલે કેઃ “હે કુમાર! તમે મારું પણ એક વચન સાંભળોઃ કલાગપુર નામના નગરમાં પુરંદર નામનો રાજા છે. તેને વિજયા નામની પટરાણી છે. તેને હરિવિકમ, નવિક્રમ, હરિષણ તથા શ્રીષેણ વગેરે નામના સાત પુત્રો ઊપર જયસુંદરી નામની એક રૂપવાન અને કલાવાન પુત્રી છે. તે પુત્રીનું આવું સુંદર રૂપ અને લાવણ્ય જોઈને રાજા બોલ્યો કેઃ “આ કુંવરીને યોગ્ય વર શી રીતે પ્રાપ્ત થશે ?” તે સાંભળીને, રાજકુમારીને ભણાવનાર ઉપાધ્યાયે – પંડિતે–કહ્યું કેઃ “હે મહારાજ ! તમારી આ પુત્રીએ મારી પાસે સઘળી કલાઓને અભ્યાસ કરતી વખતે, શાસ્ત્રમાં વર્ણવેલું રાધાવેધનું સ્વરૂપ મને વિનયપૂર્વક પૂછયું હતું.” તે વખતે મેં પણ તેણીને આ પ્રમાણે કરી બતાવ્યું હતું ? “એક મોટા થાંભલાની ઊપર આઠ ચક્રો ગોઠવવાં – તે Page #194 -------------------------------------------------------------------------- ________________ રાધાવેધની સાધના ૧૭૭ પિકીને ચાર ચકો યંત્રના ભેગથી જમણી બાજુ ફરે અને ચાર ચક્રો ડાબી બાજુ ફરે તે રીતે ગોઠવવાં – તે ચકના આરાના છિદ્રની ઊપર રાધા નામની લાકડાની બનાવેલી પુતળી સ્થાપન કરવી અને તે થાંભલાની નીચે તેલની ભરેલી એક કઢાઈ રાખવી, તે કઢાઈમાં પડતું ઉપરની રાધા નામની પૂતળીનું પ્રતિબિંબ લક્ષમાં રાખીને, પિતાનું મુખ નીચે રાખીને ઉંચે બાણ એવી યુક્તિથી નાંખવું જોઈએ કે ઊપર રહેલ પૂતળીની ડાબી આંખને વીંધી નાખે, તે સુજાણ પુરુષ રાધાવેધ સાધનાર કહેવાય. આ રાધાવેધ કઈ ધનુર્વિદ્યાને જાણનાર કોઈ વિરલ અને ઉત્તમ પુરુષ જ કરી શકે છે.” લેકમાં પણ કહેવાય છે કેઃ “ગુણોમાં વિનય ગુણ ઉત્તમ છે, રસમાં શાંતરસ શ્રેષ્ઠ છે; કિયામાં ભાવ મુખ્ય છે, અને નાટકમાં કવિતા મુખ્ય છે, તથા સર્વવિદ્યામાં રાધાવેધ ઉત્તમોત્તમ છે.” મારા મુખેથી રાધાવેધ સંબંધી બીના સાંભળીને “હે. રાજ! આપની આ પુત્રી જયસુંદરીએ ઘણા લોકેની હાજરીમાં એવી પ્રતિજ્ઞા કરી છે કે જે કઈ પુરુષ મારી નજર સમક્ષ રાધાવેધ સાધશે, તે જ પુરુષમાં શ્રેષ્ઠ નરને હું વરીશ.” આવી રીતની પ્રતિજ્ઞાથી એમ જણાય છે કે, આ ધન્ય જીવનવાળી અને પુણ્યશાળી રાજકુમારી કઈ પણ ઉત્તમ પુરુષની પત્ની થશે. તેથી “હે નરેશ્વર ! આ બધી ચિંતા મૂકી દઈને, મેટો મંડપ તૈયાર કરાવી તેમાં રાધાવેધની રચના કરવા સંબંધી ગોઠવણ કરે કે જેથી તેણીના લાયક વરની પ્રાપ્તિ થશે.” Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી શ્રીપાલ કથા તેથી તે જ પ્રમાણે રાજાએ રાધાવેધની ગોઠવણ કરીને, દેશદેશના રાજાઓને નિમંત્રણ કરીને બોલાવ્યા છે, પરંતુ તેઓમાંના એકે પણ હજુ સુધી તે રાધાવેધ સાથે નથી. પરંતુ હું મારા અનુભવ ઉપરથી માનું છું કે મહાપ્રભાવિક આપ (શ્રીપાલકુમાર) તે રાધાવેધ સાધી શકશે. આ પ્રમાણે કહીને મૌન રહેનાર તે બ્રાહ્મણને શ્રીપાલે ખુશી થઈને કાનન કુંડલ બક્ષીસ આપ્યાં. રાત્રિએ પિતાના આવાસમાં રહીને સવારમાં તે હારના પ્રભાવથી કેલ્લાગપુર (હાલનાં કેલ્હાપુર) નગરે પહોંચી ગયા. ત્યાં બધા રાજાઓ તથા લકે ભેગા થએલા હતા તે મંડપમાં પહોંચ્યા. મંડપમાં પહોંચીને હારના પ્રભાવથી તથા સિદ્ધચક્રજીના સમરણથી શ્રીપાલે રાધાવેધ સાથે. તે વખતે ત્યાં હાજર રહેલી જયસુંદરીએ, શ્રીપાલકુમારને વરમાળા પહેરાવી અને રાજાએ પણ મેટા મહોત્સવ પૂર્વક બંનેના લગ્ન ક્ય. શ્રીપાલકુમાર રાજકુમારી જયસુંદરી સાથે રાજાએ આપેલા મહેલમાં આનંદથી રહેવા લાગ્યા. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉજજૈયિની તરફ પ્રયાણું ૧૫૪ શપાલકુમાર રાજાએ આપેલા મહેલમાં સુખપૂર્વક રહેતા હતા. તે વખતે થાણાથી મામા-રાજા–એ મેકલેલા ઉત્તમ પુરુષ શ્રીપાલને તેડવા ત્યાં આવી પહોંચ્યા. શ્રીપાલે પણ પિતાની પત્નિઓને બોલાવવા માટે માણસને રવાના કર્યો. પછી તે સ્ત્રીઓ પણ પોતાના બંધુઓ સહિત ત્યાં (કેલાગપુરમાં) આવી પહોંચી. આ રીતે બધી જગ્યાએથી આવેલું લશ્કર વગેરે એકઠું થતાં, ઘોડા, હાથી રથ, સહિત શ્રીપાલકુમાર થાણા નગરે આવી પહોંચ્યા. - થાણાના રાજાને પણ કુમારની સાથે આવેલી ઉત્તમ એવી ચાર સ્ત્રીઓ તથા અઢળક સંપત્તિ વગેરે જેઈને ખૂબ આનંદ થયે. તે મામા-રાજાએ અનેક રાજાઓની સાથે મળીને, પિતાના ભાણેજ-જમાઈને પિતાના કરતાં પણ વિશેષ પરાક્રમશાળી જાણુને, શુભ મુહૂર્ત શ્રીપાલને પિતાની રાજગાદી ઊપર રાજ્યાભિષેક કર્યો. તે વખતે શ્રીપાલકુમાર રાજા થવાથી, પિતાના માથા ઊપર ધારણ કરેલા રાજમુકુટ તથા અંગ ઉપર ધારણ કરેલા Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી શ્રીપાલ કથા ઉત્તમ હાર વગેરે આભૂષણા વડે ઘણા જ શાભાયમાન લાગતા હતા. તેમની અને બાજુએ ચામર વીંઝાતા હતા, તેમ જ મસ્તક ઊપર છત્ર ધરવામાં આવેલું હતું. આવી રીતની ાભાવાળા શ્રીશ્રીપાલરાજા ઘણા હાથી, ઘેાડા, મણિ તથા માતીઓની ભેટો સ્વીકારતા હતા, અને તાખાના સામતા તથા મત્રિ વગેરેથી નમન કરાતા હતા. દાયજામાં મળેલા વહાણેાની લક્ષ્મીવાળા તથા અસંખ્ય ચતુરંગી સેનાથી પરિવરેલા એવા તે શ્રીપાલરાજાએ પેાતાના મામાની સંમતિ લઈને, પોતાની માતાના ચરણકમલાને નમન કરવા માટે માળવા ભણી પ્રયાણ કર્યુ. રસ્તામાં આવતાં નાના મેટા રાજાઓની પુષ્કળ ભેટાના સ્વીકાર કરતાં કરતાં સાપારકનગરે આવી પહોંચ્યા. સાપારકનગરની નજીકમાં તથ્યૂ ઊભા કરીને શ્રીપાલે તથા તેના સૈન્યે પડાવ નાખ્યા. પછી શ્રીપાલરાજાએ પેાતાના પ્રધાનને પૂછ્યું. કેઃ સાપારકના રાજા પોતાની ભક્તિ અથવા તા શક્તિ કાંઈ પશુ કેમ દેખાડતે નથી? તે ખાખતની બરાબર તપાસ કરીને મને ખબર આપે.’ પ્રધાન પુરુષાએ તપાસ કરીને કહ્યું કેઃ ‘ હે સ્વામી ! અહીં મહુસેન નામના રાજા રાજ્ય કરે છે, તેને તારા નામની રાણી છે. તેણીની કુક્ષિથી ઉત્પન્ન થએલી, ત્રણે જગતની લક્ષ્મીના તિલક સમાન શ્રીતિલકસુંદરી નામની એક રૂપવાન અને ગુણવાન પુત્રી છે. [આ તિલકસુ ંદરી તિલેાત્તમા વગેરે અપ્સરાઓનું પણ તેજ હરણ કરી લે તેવી મહા સ્વરૂપવાન છે. હું રાજેદ્ર! Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જૈયિની તરફ પ્રયાણ ૧૮૧ વિશેષ શું કહું; પણ પ્રમાણથી સિદ્ધ થાય છે કે એ તિલકસુંદરી તેા અત્યંત ચતુર એવા કામદેવની સૃષ્ટિ છે, એટલે કે કામદેવની ઘડેલી છે. વેદ શ્રુતિએ ભણી ભણીને વેક્રિયા ઢાર જેવા થઈ ગએલ હૃદયવાળા બ્રહ્માની રચાએલી સૃષ્ટિની પેદાશવાળી સ્ત્રીઓ તે ઉપમા ઉપમાને કરીને સહિત છે, એટલે કે એક બીજાની જોડ મળી આવે તેવી છે, અને કલંકિત ઉપમાઓ વાળી છે એટલે કે ચંદ્ર સરખા સુખવાળી, કમલપત્ર સરખી આંખેાવાળી, ગજકું ભસ્થળ સરખા સ્તનમ’ડવાળી, વગેરે દોષવાળી વસ્તુઓની ઉપમાઓવાળી છે.-મતઃખ કે ચંદ્ર ક્ષીરગવાળા અને કલંકિત છે, કમલપત્ર હીમથી મળી જાય છે; હાથીનાં કુંભસ્થળ પર અંકુશના પ્રહાર પડે છે, જેથી તે પશુ નિષ્કલંક નથી. પરંતુ તિલેાકસુંદરી તેા બધી રીતે નિષ્કલંક છે, અને તેની ખરાખરી કરી શકે તેવી કાઈ ઉપમા આપી શકાય તેવી જગતમાં નથી. જેથી નિપુણ કામદેવની રચેલી સૃષ્ટિ પૈકીની તે એક છે. બ્રહ્મા જેવા જડ અને અધિર હૃદયના છે, તેવા કામદેવ નથી. કામદેવ તે। સંથી સૂક્ષ્મ પરમાણુવંત હોવાથી નાજુક સનમાં પેસી જઇને, દરેક દેવાનાં ચિત્તનું પણ હરણ કરી લે તેવા અચિંત્ય શક્તિમાન અને રોમેરોમમાં પ્રસરનાર છે. જેથી તે ચતુર મદન-કામદેવ-ની સૃષ્ટિ પૈકીની તિલકસુંદરી હેવાથી, તેણીએ બ્રહ્માની રચેલી સૃષ્ટિના અંગેામ ગની દોષવાળી ઉપમાઓને જીતી લીધેલ છે; એના લીધે તે ઉપમા રહિત-નિરૂપમ-રૂપવાળી છે. " આ તિલકસુંદરીને આજે જ કાઈ દીર્ઘ પૃષ્ઠ જાતના Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી શ્રીપાલ કથકે સર્પ કરડ્યો છે. તે સપનું ઝેર ઊતારવા માટે મણિ, મંત્ર, ઔષધિ વગેરે બહુ બહુ ઉપચારો કરવામાં આવ્યા છે, તે પણ હે સ્વામી! તેણને કઈ પણ પ્રકારને ફાયદો થયે નથી. આ પ્રકારના મહાદુઃખથી પીડાએ હેવાથી તે રાજા અહીં આવી શક્યો નથી, પરંતુ બીજું કઈ પણ કારણ નથી કે જેના લીધે આપ તેના ઊપર અવકૃપા કરો.” પ્રધાનનું આ પ્રમાણેનું બોલવું સાંભળીને, શ્રીપાલ રાજાએ કહ્યું કેઃ “તે કુમારિકા ક્યાં છે? મને જલદી બતાવે. કે જેથી તે કન્યાના ઝેર ઉતારવાને ઉપાય કરીએ, એમ બેલી શ્રીપાલ મહારાજા તરત ઘેડા ઊપર સવાર થયા. અને જોવામાં તે નગર તરફ જાય છે, એટલામાં તે ઘણા સ્ત્રી પુરુષને સમૂહ પિતાની સન્મુખ આવતે છે. તે જોઈ શ્રીપાલ રાજાએ જાણ્યું કે ખરેખર! તેણીને સ્મશાનમાં લઈ જવામાં આવી છે. તેથી તાકીદથી ઘેડે તે તરફ દેડાવીને, શ્રીપાલ મહારાજા સમશાને જઈ પહોંચ્યા. અને ત્યાં જઈને કહેવા લાગ્યા કે “તે સાપે ડંખેલી કુંવરીને મને એક વખત બતાવે?” તે વખતે લેકેએ કહ્યું કેઃ “હે રાજન ! તે મરેલી બાળાને શું દેખાડીએ? આજે તે દુષ્ટ દેવે અમારું સર્વસ્વ હરણ કરી લીધું છે.' તે સાંભળી શ્રીપાલ રાજાએ કહ્યું કેઃ “હે લેકે! સપે ખેલી અને તેથી મૂછિત થએલી મરી ગયા જેવી દેખાતીને પણ તપાસ્યા વિના અગ્નિદાહ ન દેવે જોઈએ.” પછી તે લેકેએ તેણીને ચિતા પાસે જમીન ઉપર Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉયિની તરફ પ્રયાણ ૧૮૩ મૂકીને દેખાડી. તે વખતે શ્રીપાલ રાજાએ પિતાના કંઠમાં પહેરેલા હારનું જલ તેણીના શરીર ઉપર છાંટયું. તે હારના જલના પ્રભાવથી તરત જ તે રાજકુમારી જાણે ઉંઘમાંથી જ ઊઠી હેય નહિ, તેમ તરત બેઠી થઈ ગઈ તે રાજકુમારી મનમાં આશ્ચર્ય પામીને જ્યારે કહેવા લાગી કેઃ “હે પિતાજી ! આ બધા લેકે અહીં શા માટે એકઠા થયા છે?” તે વખતે આનંદિત થએલે મહસેન રાજા બોલ્યા કે “હે વત્સ! જે આ (શ્રીપાલ) મહારાજા મહેરબાની કરીને, આ વખતે અહીં ન આવ્યા હતા તે કેણું જાણે તારી શું દશા થાત ? આ ઉત્તમ પુરુષે આજે તને જીવતદાન આપ્યું છે, કે જેણે આ ચિતા ઊપરથી ઉતારીને તેને ઊઠાડેલી છે.” તે સાંભળી તેણીએ પોતાના મનરૂપી સમુદ્ર પ્રત્યે ચંદ્ર સરખા એવા તે શ્રીપાલ રાજાને આનંદ સહિત સનેહવાળી મુગ્ધદષ્ટિથી જોયા. પછી મહસેનરાજા શ્રીપાલરાજાને કહે છે કેઃ “હે સ્વામી! તમેએ અમેને જીવિતદાન આપ્યું છે, માટે અમને જીવિતથી પણ અધિક વહાલી એવી અમારી આ કુંવરીને પણ તમે ગ્રહણ કરો.” એમ કહી રાજાએ પિતાની કન્યા તે રાજાધિરાજ (શ્રીપાલ) ને આપી. શ્રીપાલે પણ તરત જ તેણની સાથે ત્યાં જ પાણિગ્રહણ કર્યું. એવી રીતે શ્રીપાલરાજાને તે તિલકસુંદરી વગેરે આઠ મનહર સ્ત્રીઓ હતી, તે પણ જેમ આઠ દિશાએથી Page #201 -------------------------------------------------------------------------- ________________ જાની ઈર" ૧૮૪ શ્રી શ્રીપાલ કથા શોભતે એ મેરુપર્વત પણ જેમ ઉદયની લક્ષ્મીને યાદ કરે છે. વળી આઠ અગ્રમહિષવાળે એ ઈંદ્ર પણ જેમ જિનેશ્વરદેવની ભક્તિને ઈચ્છે છે, આઠ સિદ્ધિવાળો એ પણ સમકિતી જેમ વિરતિને ઈચ્છે છે, આઠ પ્રવચન માતાએવા સાધુ જેમ જિનધર્મને ઈચ્છે છે, વળી આઠ મહા સિદ્ધિઓવાળે એ મેગી પણ જેમ મુક્તિ–મોક્ષમાર્ગ–ને ઈચ્છે છે, તેમ આ શ્રીપાલરાજા આઠ સ્ત્રીઓ સાથે હોવા છતાં પણ પ્રથમની સ્ત્રી (મયણાસુંદરી) ને મળવાની ઈચ્છા રાખે છે. પ્રથમ સ્ત્રીને મળવાને ઉત્કંઠિત મનવાળા તથા માતાને નમન કરવાને પણ ઉત્સુક થએલા એવા તે શ્રીપાલરાજા પ્રયાણ માટેનું ઢેલ વગડાવે છે. રસ્તામાં પગલે પગલે અનેક રાજાઓ શ્રીપાલરાજાને ઘડા, હાથી, રથ, સુભટ, કન્યા, મણિ, રત્ન, શસ્ત્ર તથા વસ્ત્રોનાં ભેટણ આપે છે. આ પ્રમાણે નદીઓનું જલ આવી મળવાથી જેમ સમુદ્ર વિસ્તૃત થાય છે, તેમ દરેક જગ્યાએથી સિન્યના બલને સમૂહ વધતું જાય છે જેને એવા તે શ્રીપાલ રાજા અનુક્રમે મહારાષ્ટ્ર, સેરઠ (સૌરાષ્ટ્ર), લાટ સહિત મેવાડ વગેરે દેશના રાજાઓને સાધતા – વશ કરતે – થકે માલવદેશમાં આવી પહોંચે. હિત ' જસુક Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ધર્મનો જય ૧૫૫ સુસેના મુખેથી બીજા રાજાનું મોટું લશ્કર ઉજજયિની તરફ ધસી આવે છે; એવા સમાચાર સાંભળીને માળવાના રાજાએ તરત જ ભયભીત થઈને કિલ્લો સમરાવી લીધે. વળી કાપડ, ચેપડ (ઘી, તેલ વગેરે) ધાન્ય, તલ, જલ તથા બળતણને સંગ્રહ કર્યો. યંત્રો તૈયાર કરવા માંડ્યા. વળી શૂરવીર સુભટોને પણ તૈયાર કરવા માંડ્યા. આજુબાજુના લોકે પણ પરસૈન્યના ભયથી, ઉજયિનીમાં આવી પહોંચ્યા. આવી રીતે બહારના લેકે આવવાથી શહેર સાંકડું દેખાવા લાગ્યું. શહેરને ચારે બાજુ શ્રીપાલ રાજાનું સૈન્ય વીંટળાઈ ગયું. સન્યને પડાવ પડી ગયા પછી, રાતના પહેલા પહેરે શ્રીપાલરાજા પિતે હારના પ્રભાવથી પિતાની માતાજીને નમન કરવા માટે, માતાજીના ઘરના બારણે પહોંચી ગયા. ત્યાં બહાર ઊભા ઊભા, પિતાની પ્રથમ પતિન મયણાસુંદરીને, પોતાની માતા કમલ પ્રભા આ પ્રમાણે કહે છે તે સાંભળવા લાગ્યાઃ “હે વત્સ શત્રુના લશ્કરે ચારે બાજુથી નગરીને ઘેરી લીધી છે, અને બધાં લોકે ગભરાઈને ઊંચા Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી શ્રીપાલ થા નીચા થઈ રહ્યા છે, માટે કાંઈ ખખર પડતી નથી કે આપણું શું થશે? વળી, મારા પુત્રને દેશાંતર ગયે આજે એક વ થઈ ગયું. પરંતુ હે વત્સ! હજી સુધી તે તારા પતિના કાંઈપણૢ સમાચાર પ્રાપ્ત થયા નથી. ' ' મયણાસુંદરી કહેવા લાગી કેઃ ૮ હું માતાજી! તમા જરાપણ ભય રાખશેા નહિ, કારણ કે નવપદજીના ધ્યાનમાં મનની સ્થિરતા કર્યા પછી કાઈ પણ ભય ઉત્પન્ન થતા નથી. વળી, આજે સંધ્યા સમયે જ્યારે હું શ્રીજિનેશ્વરદેવના દ્વીપક તથા ધૂપ કરતી હતી, તે વખતે મારા મનમાં કાઇક અપૂર્વ ભાવ ઉત્પન્ન થયા હતા; જે હજીસુધી પણ મારા મનમાં માતા નથી. તેમજ ક્ષણે ક્ષણે કોઈપણ કારણ વિના મારા શરીરમાં રોમાંચ થયા કરે છે. વળી, મારી ડાબી આંખ અને ડાબી બાજુના સ્તન પણ ફરકે છે, તેથી મને લાગે છે કે આજે જ તમારા પુત્ર આવી મલશે.’ તે સાંભળીને કમલપ્રભા પણ આનંદિત થઈ ને જેવી ખેલે છે કે: ‘હે વત્સ ! તું ઉત્તમ લક્ષણાવાળી છે, અને તારી જીભમાં અમૃત છે, તું કહે છે તેમ જ થાઓ. ’ તે વખતે શ્રીપાલ રાજા પણ ધમાં નિશ્ચલ મનવાળો એવી પેાતાની પત્નીનું વચન સત્ય પાડવા દરવાજા ઉઘાડા ’એમ આલ્યા. · તે સાંભળીને કમલપ્રભા મેલી કે ખરેખર! આ મારા પુત્રનું વચન છે.' ' મયણાસુંદરી ખેલી કેઃ · જિનેશ્વરદેવનાં વચના ખાટાં પડે જ નહિ, ’ Page #204 -------------------------------------------------------------------------- ________________ ધમને જય ૧૮૭: દરવાજા ઉઘાડ્યા એટલે, શ્રીપાલ રાજા પોતાની માતાના બંને ચરણમાં નમે છે. વિનયવાળી એવી પિતાની પત્નીને પણ પરમપ્રીતિથી બેલાવે છે. પછી માતાને ખભા ઊપર બેસાડીને તથા સ્ત્રીને હાથમાં પકડીને, શ્રીપાલ જા હારના પ્રભાવથી પિતાના તંબૂમાં આવ્યા. ત્યાં માતાને સિંહાસન ઉપર બેસાડીને, નમન કરીને, શ્રીપાલ રાજા બોલ્યા કેઃ “હે માતાજી! આપના ચરણ કમલના પ્રસાદથી ઉત્પન્ન થએલું આ બધું ફલ છે. ” ત્યારપછી શ્રીપાલ રાજાની આઠે સ્ત્રીઓ પિતાની સાસુજીના તથા મેટી બહેન મયણાસુંદરીના ચરણોમાં નમન કરે છે. આનંદિત થએલી એવી તે બને-સાસુ અને વહૂએ તે સર્વની પ્રશંસા કરી. પછી મદનમંજૂષાએ શ્રીપાલરાજાનું શરૂથી અત્યારસુધીનું વૃત્તાંત બંનેને કહી સંભળાવ્યું. પછી રાજા તે સ્ત્રીઓને આનંદથી વસ્ત્રો, આભૂષણો, ઉત્તમ પરિવાર અને દરેકને એકેકું નાટક આપે છે. ત્યારપછી મયણાસુંદરીને પૂછયું કેઃ “હવે તારા પિતાને અહીં કેવી રીતે બેલાવું?” મયણાસુંદરીએ કહ્યું કે “પિતાના ખભા ઊપર કુહાડે લઈને તે આવે, તેવી રીતે બોલાવે.” - શ્રીપાલરાજાએ દૂતના મુખથી જ્યારે તે પ્રજાપાલ રાજાને તેમ કરવા કહેવડાવ્યું, તે વખતે માલવરાજા ક્રોધાયમાન થશે. તે વખતે મંત્રિએ તેને સમજાવ્યું કેઃ “હે સ્વામી ! પિતાનાથી અધિકની સાથે કેઈપણ રીતે વિરોધ કરે નહિ. [જે પ્રબળ પ્રતાપવંત છે તેના તરફ કેપ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી શ્રીપાલ કથા કરવાથી શું ફાયદે? સૂર્યના સામે ધૂળ ફેંકવાથી તો તે ફેંકનાર ઉપર જ પડે છે. તે તેવા સૂર્યસમાન પ્રબળ પ્રતાપવાળા સામે ગુસ્સે બતાવીએ તે પરિણામે પિતાને જ ગેરલાભ આપનાર નીવડે છે. મહારાજ ! દીવાને પ્રકાશ ફેલાતાં અંધારાને નાશ થાય છે ખરે; પરંતુ જે સખત પવનની ઝપટ આવે છે, તે દી પણ ઓલવાઈ જાય છે. મતલબ એજ કે આપે દીવારૂપ પ્રકાશી ઘણાએ રાજાઓના ગર્વરૂપ અંધકારને દૂર કરેલ છે, પરંતુ આ ચડી આવેલ રાજેદ્ર ઊપર આપને દીવારૂપ પ્રકાશ પડી શકનાર જ નથી, કારણકે એ પ્રબળ પવનની જે અખલિત જેરવાળે છે. માટે હે પ્રભુ! ધ્યાન આપે કે, આકરા પવનના ઝપાટાથી દીવાને બચાવી કાયમ પ્રકાશવંત રાખવા જ્યાં પવનની ઝપટ ન લાગે ત્યાં મૂકવામાં આવે છે તેથી શું દીપકની મહત્તા કમી થાય તેમ છે? નહીં; તેમ કરવાથી તે ઉલટો ફાયદો થાય છે. શું પ્રબળ પવનના જેર સામે દી ધરી રાખવાથી તે દી પિતાને પ્રકાશ રાખી શકે ખરો કે? ના, કદી નહીં! જેથી બળવાન સામે વિરોધ કરે નકામે જ છે. કારણ કે જેને ભાગ્યે જ મોટા બનાવ્યા છે, તેની સાથે રીસ કરવી ગ્ય નથી, માટે પિતાની શક્તિને વિચાર કરીને મર્યાદામાં રહીએ તો વધારે ફાયદો થાય છે એ નિયમ ધ્યાનમાં રાખીને દેવે જ મહિમાવંત કરેલા રાજાની ઊપર ગુસ્સે ન લાવતાં ગજા પ્રમાણે મર્યાદામાં -રહી તેને મસ્તક નમાવીએ તો તેથી ફાયદો થાય છે.” ] જેથી આ દૂત કહે છે તે જ કરવું યોગ્ય છે. આપણે Page #206 -------------------------------------------------------------------------- ________________ ધતા જય ૧૮૯ જાણી જોઈને ગેર વ્યાજબી કામ શા માટે કરવું જોઇએ, જેના સમય બળવાન હોય તેના જ સંરક્ષણ તળે જવું એ હુંમેશના નિયમ છે. ’ પ્રધાનનાં ન્યાય અને વિચારવંત હિતકર વચન સાંભળી સુજ્ઞ રાજદૂતના કહેવા મુજબ કુહાડાને કાંધે મૂકી, પોતાના મત્રિ તથા સામત સહિત શ્રીપાલ રાજાના તંબૂના દ્વાર પાસે જેવા પહોંચે છે; તેવા જ શ્રીપાલ રાજાએ તેના ખભા ઊપરથી કુહાડા ઊતરાવીને, અને રાજાના તથા તેના પરિવારના ઉત્તમ વસ્ત્ર અને આભૂષણા આપીને સત્કાર કર્યા. સત્કાર કરીને તંબૂની અંદર ખેલાવ્યા. અંદર મેલાવીને ઉત્તમ આસન ઉપર બેસાડયા, તે વખતે મયણાસુંદરી પેાતાના પિતા પ્રજાપાલને કહેવા લાગી કે: - હું પિતાજી! આપે તે વખતે મને જે મારા કર્મે આપેલા પતિ સાથે પરણાવી હતી, તેણે જ આજે તમારા ખભા ઊપરથી કુહાડે! ઊતરાગ્યેા છે. ’ પછી આશ્ચય પામેલેા માલવરાજા પેાતાના જમાઈને નમન કરે છે, અને કહે છે કે : “ હે સ્વામી ! હું આપના ગૌરવને અને મેટા પ્રભાવને ન ઓળખી શકયો, તે માટે મને માફી આપશે. ’ " શ્રીપાલ રાજાએ જવાબ આપતાં કહ્યું કેઃ આ કાંઈ મારા પ્રભાવ નથી; પરંતુ સદ્ગુરુએ ઉપદેશેલા – મતાવેલાનવપદના આ પ્રભાવ છે. ' આ આશ્ચર્યજનક સમાચાર સાંભળીને સૌભાગ્યસુંદરી તથા રૂપસુંદરી વગેરે સઘળા પરિવાર પણ ત્યાં આવ્યેા. Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા આ પ્રમાણે સઘળ સ્વજનવર્ગ ત્યાં એકઠા થવાથી સર્વ લોકે આનંદ પામ્યા. અને તે આનંદની ખુશાલીમાં શ્રીપાલ રાજાએ નાટક શરૂ કરવા માટે હુકમ કર્યો. તે વખતે આનંદ પામીને તરત જ પહેલી નાટક મંડળી ઊભી થાય છે, પરંતુ એક મુખ્ય નદી ઘણું કહેવા છતાં પણ ઊભી થતી નથી. પછી તેણીને જ્યારે પરાણે પરાણે ઊભી કરવામાં આવી ત્યારે ઉત્સાહ રહિત થએલી એવી તે, ત્યાં એક હૃહો બેલી કેઃ “ કહ માલવ કહ સંખઉરુ, કહ બમ્બર કહ ન; સુરસુંદરી નચાવીયઈ દઈવહિં દલવિ મરદ. ૧ ક્યાં માલવદેશમાં મારે જનમ, ક્યાં શંખપુરના રાજપુત્ર સાથે મારું લગ્ન ક્યાં બબરકુલમાં મને વેચવી અને કયાં નાટક કરતાં મારે શીખવું. અરેરે! દેવે મારે અહંકાર દળી નાંખીને, આ સુરસુંદરીને નાચ કરતી કરી છે” (જૂઓ ચિત્ર ૧૧૪) આ સાંભળીને તેણીના માતાપિતા વગેરે સઘળે પરિવાર મનમાં આશ્ચર્ય પામીને વિચાર કરવા લાગ્યા કે : “આ સુરસુંદરી અહીં ક્યાંથી ?” આ પ્રમાણે બધા વિચાર કરે છે એટલામાં તે સુરસુંદરી દેડીને પિતાની માતાની કેટે વળગીને રોવા લાગી. ત્યારે તેના પિતાએ પૂછ્યું કેઃ “હે વત્સ! તું આવી દુઃખદ સ્થિતિમાં શી રીતે મૂકાઈ?” પછી તે સુરસુંદરી બેલી કેઃ “હે પિતાજી! તે વખતે આપે આપેલી ઋદ્ધિ સહિત હું મારા પતિ સાથે શંખ Page #208 -------------------------------------------------------------------------- ________________ ધમને જય પુરીના પાદરમાં પહોંચી. ત્યાં પહોંચ્યા પછી શુભ મુહૂર્તની રાહ જોતા તમારા જમાઈ અને હું શહેર બહાર રહ્યા અને અમારી સાથેના સુભટોમાંને મોટે ભાગે પિતપોતાના ઘેર ગ. રાતના વખતે અમે નિર્ભય મનથી ગામની બહાર રહ્યા; એવામાં મારમાર કરતી એક મોટી ધાડ પડી. તે વખતે તમારા જમાઈ મને તુરત છોડીને નાશી ગયા. તે ધાડ પાડનારાઓએ આપે આપેલી બધી દોલત લૂંટી લીધી, અને મને પકડીને લઈ ગયા પછી તે ધાડપાડુઓએ મને નેપાલદેશમાં લઈ જઈને વેચી. ત્યાં એક ધનવાન સાર્થવાહે મને ખરીદી લીધી. પછી તેણે પણ મને પિતાના સાથે સાથે બબ્બકુલમાં લઈ જઈને મહાકાલરાજાના નગરમાં દુકાન પર રાખીને વેચી. ત્યાં નૃત્ય અને ગાયનમાં નિપુણ એવી એક ગણિકાએ મને વેચાતી લીધી અને તેણીએ મને નાટ્યકળામાં નિપુણ કરી નટી બનાવી. પછી નાટકના મહા શોખીન બબરકૂલના મહાકાલ નામના રાજાએ નવ નાટકમંડળીઓ ખરીદી, તેમાં મને પણ ભેગી ખરીદી લીધી અને જુદી જુદી જાતના મારી પાસે નૃત્ય કરાવ્યા. છેવટે પિતાની મદનસેના નામની પુત્રીનાં જયારે શ્રીપાલ મહારાજા સાથે લગ્ન કર્યા, ત્યારે દાયજામાં નવ નાટકમંડળીઓ સહિત મને પણ આપી દીધી. ‘શ્રીપાલ મહારાજાની આગળ નૃત્ય કરતાં કરતાં મારા આટલા દિવસે તે વીતી ગયા. પરંતુ હાલમાં મારું આ આખું કુટુંબ જોઈને દુઃખ ઉભરાઈ આવ્યું. તે વખતે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર શ્રી શ્રીપાલ કથા મારું ભાગ્ય તથા મયણાની વિટંબના જોઈને, મેં મૂર્ખાએ જે અત્યંત ગર્વ કર્યો હતો, તે માટે ગર્વ ભાગીને ભૂક્કો થઈ ગયો. જે કમેં મારે ગર્વ ગાળી નાખે ને જેમના ચરણકમલેમાં રાજાએ પણ નમે છે, તે મારી મોટી બહેન, મયણાસુંદરીના પતિનું દાસપણું કરાવ્યું તે કર્મ જ જયવંતુ વર્તે છે. - “મારી મટી બહેન એક મયણા જ ધન્ય સ્ત્રીઓમાં મુખ્ય છે, કે જેણનાં નિર્મલ શીલથી આવાં ફેલો ફલ્યાં છે; અને હું તે પાપ કરનાર મનુષ્યમાં પહેલી છું, તેમાં કોઈ પણ જાતની શંકાને સ્થાન નથી. કારણ કે કુલ અને શીલ વિનાનું જેનું આવું ચરિત્ર છે. વળી, આ મયણને તે જિનધર્મ કલ્પવૃક્ષની માફક ઉત્તમ ફલેથી ફળેલ છે, અને મને તે તે મિથ્યાધર્મ ઝેરી વૃક્ષ સમાન થઈ પડ્યો છે. વળી, આ મયણ તે પિતાનાં કુલને ઉજાળવામાં માણેકની એક દીવી સમાન છે, અને હું તે ચીડ (રાળ) ના ઉંબાડા સરખી કુલને અત્યંત મલીન કરનારી છું. વળી, લેકે મયણને જોઈને સમ્યકત્વ, શીલ અને સત્ય તરફ પ્રેરાય તેમ છે, અને મને જોઈને મિથ્યાત્વ, અહંકાર અને કામભાવ તરફ પ્રેરાય તેમ છે.” આ પ્રમાણે બેલીને સુરસુંદરીએ કોને જે આનંદ ઉપજાવ્યો, તે આનંદ પહેલાં નાટકથી પણ થયે ન હતો. પછી શ્રીપાલ રાજાએ તરત જ અરિદમનને તેડાવીને ઘણી ઋદ્ધિ સહિત સુરસુંદરીને સોંપી. ત્યારપછી તે દંપતિએ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ધર્મને જય પણ શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીના સંસર્ગથી શુદ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. શ્રીપાલની સાથે જે સાત કેઢિયા હતા, તેઓ પણ મયણાસુંદરીના ઉપદેશથી રેગરહિત થએલા હેવાથી, આવીને ઘણું જ પ્રેમપૂર્વક શ્રીપાલ મહારાજાને નમ્યા. શ્રીપાલ રાજાએ પણ તેઓ પર કૃપા કરીને, તે બધાને ઉમરાવપદ આપીને પિતાના લશ્કરના નાયકે બનાવ્યા. પિતાને જે પહેલાં મહિસાગર નામને મંત્રિ હતો, તે પણ આવીને શ્રીપાલરાજાનાં ચરણોમાં નમી પડ્યો. તે વખતે તેને પણ પહેલાંની માફક પિતાના મુખ્ય મંત્રિ તરીકે સ્થાપન કર્યો. પછી સસરા, સાળા તથા મામા વગેરે રાજાઓને તથા બીજા સુભટને પણ શ્રીપાલરાજાએ ઘણું માન આપ્યું. વળી, તે બધા પણ ઘણું ભક્તિપૂર્વક કપાળ પર હસ્તકમલ જોડીને તે શ્રીપાલરાજાની સેવા કરવા લાગ્યા. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીપાલને વિજય ૧૫૬ અ ક દિવસ સમય મળતાં મતિસાગર મંત્રિએ સામંત તથા મંત્રિઓ સાથે મળીને જમીન ઉપર લલાટને અડાડીને, શ્રીપાલરાજાને વિનંતી કરી કેઃ “હે સ્વામી! આપશ્રીને નાનપણમાં આપના પિતાશ્રીની ગાદીએ બેસાડ્યા હતા પરંતુ જે પિતરાઈ કાકાએ આપશ્રીને પદભ્રષ્ટ કરીને આપશ્રીની ગાદી પચાવી પાડી હતી, તે પાછી કબજે કરવાની જરૂર છે અને આપણા તે શત્રુને શિક્ષા કરવાને આ અનુકૂળ સમય છે.” પિતાની શક્તિ હોવા છતાં પણ જે શત્રુએ કબજે કરેલું પિતાના પિતાનું રાજ્ય પાછું મેળવતા નથી, તે જગતમાં હાંસીને પાત્ર થાય છે. વળી, હે સ્વામી! આપ પિતાનું રાજ્ય પાછું નહિ લે તે, આપશ્રીની આ સઘળી ઋદ્ધિ અને સિન્યને વિસ્તાર શા કામને? તેથી હે સ્વામી! આપ મહેરબાની કરીને પિતાનું રાજ્ય પાછું ગ્રહણ કરે. જ્યારે Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલના વિજય ૧૯૫ · આપશ્રીને આપના પિતાશ્રીની ગાદી ઊપર બેઠેલા જોઈશ, ત્યારે જ મને સુખ થશે. ’ તે સાંભળી શ્રીપાલરાજાએ કહ્યું કેઃ ‘હે અમાત્યજી ! તમેાએ જે કહ્યું તે સત્ય છે, પરંતુ રાજ્ય પાછુ' મેળવવાના ચાર ઉપાય છે. જો શામ–સમજણુથી કાર્ય થતું હોય તે ઈંડની શી જરૂર છે? જો સાકરથી પિત્તનો વ્યાધિ દૂર થતી હોય તે પિત્તપાપડાની શી જરૂર છે ?’ પછી મંત્રિ મેલ્યા કે· · અહે પ્રભુ ! આપની બુદ્ધિ • અહુ જ વિશાળ છે, ગંભીરતામાં સમુદ્રથી અધિક છે; અને આપની ક્ષમા પૃથ્વી કરતાં પણ મેાટી છે. માટે આપણે હવે આ ચતુર્મુખ નામના ઉત્તમ બ્રાહ્મણ તને મેાકલીએ, કે જે તના ગુણાએ કરીને વિખ્યાત છે. ’પરાક્રમ, તેજ ' અને બુદ્ધિબલવાળા એવા તે ચતુર્મુખ કૃતને સન્માનપૂર્વક ત્યાં માલ્યા, અને તે પણ તરત ચંપાનગરીએ પહોંચ્ચા. તે ચતુર્મુખ ક્રૂત અજિતસેન રાજા પાસે જઈ ને મધુર વચનાથી આ પ્રમાણે ખેલવા લાગ્યા કે : ૮ હે રાજન !તે • વખતે તમારા ભાઈના પુત્ર એવા તે માલક શ્રીપાલરાજાને તેમના પિતાની ગાદીએ જે એસાડવામાં આવેલા હતા, તે વખતે તેમને તમેાએ રાજ્યશાસન કરવા માટે અસમર્થ ગણ્યા હતા, અને તેથી તે રાજ્યના ભાર તમેાએ તમારી ખાંધપર ઉપાડીને, જે શ્રીપાલને તમાએ સવા કલા શીખવવા માકલ્યા હતા, તે હવે સર્વ કલાઓમાં કુશલ થઈને અતુલ ખલવાળા થયા છે. વળી, તેમના ચરણામાં Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા સવે રાજાઓ આવીને નમે છે; તે હવે ચતુરંગી સેના સાથે તમને ભારરહિત કરવા માટે આવે છે. માટે હવે તમારે તેને રાજ્યને ભાર શેંપી દે જોઈએ, કારણ કે જગતમાં પણ જુના થાંભલા ઊપરથી ભાર ઊતારી લઈને નવા થાંભલા ઊપર ધારણ કરવામાં આવે છે. વળી, તે શ્રીપાલરાજાના ચરણકમલની સેવા કરવા માટે બીજા પણ ઘણું રાજાએ ભક્તિપૂર્વક આવેલા છે. તમે તો. નજીકના સગા હોવા છતાં પણ તેમને મળવા આવ્યા નથી, આવી રીતે કુલને વિરોધ તો દુર્જન જ કરે છે. પરંતુ કુલમાં જે વિરોધ કરે, તે શત્રુને ઘેર કલ્પવૃક્ષ સમાન છે; માટે તમારે પરસ્પર કાંઈ પણ મત્સર કરે એગ્ય નથી. “વળી, તે મત્સર પણ ત્યારે જ કરે જોઈએ, કે જ્યારે એમ જણાય કે હું તેમ કરવા શક્તિમાન છું. ખદ્યોત સમાન તમે ક્યાં અને પ્રચંડ સૂર્યસમાન તે ક્યાં? વળી, હે રાજન ! તમે ક્યાં ખાબેચીયા, સરસવ અને સસલા સમાન !, અને તે કયાં મહાસાગર મેરૂ અને સિંહ સમાન વળી, જે તમે તમારા જીવન ઉપર રૂઠ્યા ના હે તે, તરત જ ભક્તિપૂર્વક શ્રીપાલરાજાના પુણ્યશાળી ચરણોની સેવા કરે; અને તમે કદાચ અહંકાર રૂપી પર્વત પર ચડીને, તેમની આજ્ઞા માનવા તૈયાર ના હે તે યુદ્ધ માટે તૈયાર થાઓ. કારણ કે અહીં તે આટલું જ કહેવાનું છે.” આ સાંભળીને અજિતસેન રાજાએ આ પ્રમાણે કહ્યું કેઃ “હે દૂત! આવી રીતનાં વચનેથી તે બ્રાહ્મણદૂત હોય એવું જણાય છે. પહેલાં મધુરું, વચ્ચે ખાટું અને કડવું, Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલનો વિજય તથા અંતે તીખું એમ ભજન કરવાની માફક બલવાનું જાણતે એ તું ખરેખર ચતુર્મુખ છે. અમે તે શ્રીપાલના સગા નથી, અને તે અમારે કોઈ સગે નથી; તે અમારે શત્રુ છે, અને અમે તેના શત્રુઓ છિએ. “વળી, તે સમયે મેં તેને બાળક જાણીને દયા લાવીને જ્યારે જીવતે મૂક્યો, ત્યારે તે અમને નિર્બલ અને તેને બળવાન વર્ણવ્યું. વળી, હું મારા જીવન ઉપર રૂઠ્યો નથી, પરંતુ તેના પ્રત્યે યમરાજા રૂક્યો હોય તેમ લાગે છે, કારણ કે તેણે નિરાંતે સૂતેલા એવા સિંહ જેવા મને જગાડ્યો છે, વળી, તું દૂત છું અને બ્રાહ્મણ છું, તેથી હું તને જીવતે મૂકું છું, અને તારા સ્વામીને મારવા માટે હું હમણાં જ આવું છું.” પછી તે દૂતે પણ ત્યાંથી જઈને તરત જ તે સર્વ વૃત્તાંત પોતાના સ્વામીને જણાવ્યું એટલે શ્રીપાલરાજા પણ લકર સાથે ત્યાંથી આગળ ચાલ્યા. ચંપા નગરીના સીમાડા પર જઈને શ્રીપાલરાજાના આખા લશ્કરે નદી કિનારે ઊંચી ભૂમિ ઉપર પિતાને પડાવ નાખે. પછી અજિતસેન રાજાએ પણ સિન્ય સહિત સામા આવીને ત્યાં જ પડાવ નાખ્યું. હવે ત્યાં રણસંગ્રામની ભૂમિને સાફ કરવામાં આવી, સર્વ શસોની પૂજા કરવામાં આવી. ભાટ લેકે સુભટની ઉંચા સ્વરથી પ્રશંસા કરવા લાગ્યા. વળી, સુભટે સુગંધિત ચંદન રસનું પિતાના શરીરે વિલેપન કરવા લાગ્યા. મસ્તક પર પહેરેલા મુગટ વગેરેમાં ચંપાના ફૂલનાં છે. ખેસવા લાગ્યા. વળી, પિતાના જમણા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી શ્રીપાલ સ્થા હાથે વીરવલયો પહેરવાથી અને છત્ર તથા ચામરેથી પ્રગટ રીતે મહાસુભટ પણ જણાઈ આવવા લાગ્યા. તે સુભટે પૈકી કેટલાક હાથીની માફક ગરવ કરતા હતા, કેટલાક સિંહનાદ કરતા હતા; આ પ્રમાણે કરતા અને નાચતા તેઓ પરસ્પર શસ્ત્રપ્રહાર માટે આવાહન આપતા હતા. કેટલાક સુભટોની માતાઓ, પોતાના પુત્રને તેના પિતાની સન્મુખ કહેતી હતી કેઃ “હે વત્સ! તારે એવી રીતે યુદ્ધ કરવું કે જેથી તારા પિતાને કેઈપણ જાતની શંકા ન ઉપજે. વળી, બીજી માતા પિતાના પુત્રને કહેવા લાગી કેઃ “હે વત્સ! હું વરની પુત્રી, તથા વીરની પત્ની છું; માટે તારે એવી રીતે લડવું કે જેથી હું વીરમાતા પણ કહેવાઉં. તે સ્ત્રીને ધન્ય છે કે, જેણીના પિતા, પતિ તથા પુત્ર એ ત્રણે એ વીરપણાની પદવી પ્રાપ્ત થયા હોય.” - કેટલીક સ્ત્રીએ પોતાના પતિને કહેવા લાગી કે હે સ્વામી! હું આપની પીઠ છેડનાર નથી.” કેટલીક સ્ત્રીએ પિતાના પતિને મશ્કરીમાં કહેવા લાગી કેઃ “હે સ્વામી! તમે મારા નયનબાણથી હણાઈને ભયભીત થઈ જાઓ છે, તો પછી ત્યાં વિજલી જેવા ઉજવલ એવા ભાલાના પ્રહારને કેવી રીતે સહન કરી શકશે? આ વખતે ઉભટ સુભટેએ કરેલા આડંબરને નહિ સહન કરતે એ સૂર્ય પૂર્વ દિશામાં કુરાયમાન તેજવાળે થયે – સૂર્યોદય થયો. એવામાં એકદમ સિન્યની મોખરે રહેલા શરીર સુભટ અણશીખાઉ સુભટ પાસે તલવારને પ્રથમ ઘા કરવાની માગણી કરે છે. ત્યાં સુભટે તલવારવાળા Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલનો વિજય ૧૯ તલવારવાળાથી, બાણવાળા બાણવાળાથી અને ભાલાવાળા તથા દંડવાળા પરસ્પર લડતા એકમેક થઈ ગયા. ખગથી છેડાએલું તથા વાળથી વિકરાળ દેખાતું એવું કેઈક સુભટનું મરતક આકાશમાં ઉછળેલું થયું સૂર્યને પણ રાહુની શંકા ઉત્પન્ન કરતું હતું. કેઈક સુભટને મોટી બરછીથી એવી રીતે ઉછાળવામાં આજે, તે જાણે શરીરસહિત દેવાંગનાઓને સ્વર્ગમાં મળવા જતો ન હોય, તેમ દેખાતે હતે. વળી, છેદાએલા મસ્તકવાળે તથા હાથમાં ઢાલ, તલવારવાળે કેઈક સુભટ, જાણે કે કરજરૂપ મસ્તકને ભાર જતા રહેવાથી હર્ષિત થઈનાચતે હેય નહિ તેમ દેખાવા લાગ્યું. ત્યાં અગાડી પાપડને ભૂકે કરવાની માફક રથે ભાગવા લાગ્યા. કેળાને ભાગવાની માફક હાથીઓના ચૂરેચૂરા થવા લાગ્યા. તથા ચીભડાંની માફક ઘેડાઓના પણ ટૂકડેટુકડા થવા લાગ્યા, આવી રીતે તે રણભૂમિ શાથી પથરાએલી, મરેલા સુભટના મરતકથી અને ધડથી મંડિત થએલી, તથા આંતરડાઓથી છવાઈ ગએલી, અને મરેલા સેંકડે હાથીઓ અને ઘેડાઓનાં મડદાંઓથી ભરાઈ ગઈ હતી. તેમજ લેહીના સમૂહથી થએલા કાદવમાં ખરડાએલા અને કચરાતાં એવા મડદાંઓના કડકડ શબ્દોથી ભયંકર એવી તે રણભૂમિ ક્ષણવારમાં થઈ ગઈ. શ્રીપાલની સેનાના સુભટથી પિતાનું સૈન્ય મોટા ભાગનું નષ્ટ થએલું જોઈને અજિતસેન પિતે લડવા માટે તૈયાર થયે. કોધાયમાન થએલો એ તે, એવામાં શ્રીપા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી શ્રીપાલ કથા લના સિન્યના સુભટને યમની માફક સંહાર કરવા લાગ્યા, તેવામાં જ સાતસે રાણાઓ કે જે શ્રીપાલના સૈન્યના નાયકે હતા. તેમણે એકદમ હલે કરીને ચારે બાજુથી તેને ઘેરી લીધે (જૂઓ ચિત્ર ૧૧૫). તેને પડકારીને કહ્યું કે “હે રાજન! હજુ પણ તમે અભિમાન છોડી દે અને શ્રીપાલના શરણે જાઓ, ફેગટ મરણને અંગિકાર ન કરે?” એમ કહા છતાં પણ જ્યારે તે લડતાં થાકતો ન હતો, ત્યારે તે સુભટએ તેને લીલામાત્રમાં નીચે પાડી નાંખીને બાંધી લીધે. પછી તેને બાંધેલી હાલતમાં જ શ્રીપાલરાજા પાસે જ્યારે લાવ્યા, ત્યારે તરત જ શ્રીપાલરાજાએ તેને બંધન રહિત કરાવ્યું અને સન્માન આપ્યું. મધુરવાણથી અજિતસેનને કહ્યું કેઃ “હે પિતાજી! તમે તમારા મનમાં જરા પણ ખેદ કરશે નહિ; અને આપની જે ભૂમિ છે તે પહેલાંની માફક સુખેથી ભેગ” (જૂઓ ચિત્ર ૧૧૬). આ સાંભળી અજિતસેન રાજા મનમાં વિચાર કરવા લાગે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રીપાલને રાજ્યાભિષેક ૧૫૭ ભીમપાલનાં મધુર વચને સાંભળીને અજિતસેન રાજા વિચાર કરવા લાગ્યું કેઃ “અરે! મેં આ અવિચારી કાર્ય કર્યા પહેલાં દૂતનું વચન માની લીધું હેત તે ઘણું સારું થાત. વૃદ્ધ હોવા છતાં પણ પારકાને દ્રોહ કરવામાં તત્પર એ હું કયાં? અને બાળક હોવા છતાં પણ પરોપકાર કરવામાં તત્પર એ આ શ્રીપાલ ક્યાં? ગાત્રને દ્રોહ કરવાથી કીર્તિ નાશ પામે છે, રાજ્યને દ્રોહ કરવાથી નીતિને નાશ થાય છે; બાળકને દ્રોહ કરવાથી સુગતિને નાશ થાય છે, પરંતુ તે ત્રણે દુષ્કૃત્ય કરનાર મારી શી ગતિ થશે? મેં કરેલા પાપોથી નરક સિવાય મારું બીજું સ્થાન જ નથી. માટે હવે તે તે પાપોને નાશ કરવા માટે હું દીક્ષા લઉં, તે જ ઉત્તમ માર્ગ છે. આવી રીતે ચિતવન કરતા તથા શુભ ભાવના ભાવતા એવા અજિતસેનના પાપોના સમૂહ નાશ પામ્યા અને કર્મોએ તેમને માર્ગ ખુલ્લે કરી આપે. તે અજિતસેન Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી શ્રીપાલ કથા રાજાને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, અને શાસનદેવીએ તેમણે સાધુને વેષ આપવાથી તેઓએ ચારિત્ર અંગિકાસ તેઓશ્રીને આ પ્રમાણે ચારિત્રરત્ન અંગિકાર કરેલા જોઈને શ્રીપાલરાજા પિતાના પરિવાર સાથે તેઓને નમન કરે છે, અને આ પ્રમાણે ભક્તિથી તેમની સ્તુતિ કરે છે : “જેઓએ ક્રોધરૂપી દ્ધાને લીલાએ કરીને સમતારૂપી તીણ ધારવાળા ખગથી હણેલે છે, એવા હે મુનિશ્વર ! આપને અમારે નમસ્કાર થાઓ. મોટા આઠ મરૂપી આઠ શિખરવાળા એવા માનરૂપી મોટા પર્વતને જેઓએ માત્ર એક મારૂપી વજથી ભાંગીને તેડી પાડ્યો છે એવા હે મુનિશ્વર ! આપને અમારે નમસ્કાર થાઓ. “જેઓએ માયારૂપી વેલીને આજીવતારૂપી અણિદાર અને સરળ ખીલાથી મૂળમાંથી ઉખાડી નાખી છે, એવા હે મુનિશ્વર ! આપને અમારો નમસ્કાર થાઓ. “જેઓ ઈચ્છા અને મૂછરૂપી ભરતીથી ભરેલ એ ભરૂપી મહાસાગર ત્યાગરૂપી હેડીથી તરેલા છે, એવા હે મુનિશ્વર ! આપને અમારે નમસ્કાર થાઓ. “જેઓએ કામદેવરૂપી સર્પને વિવેક અને સંવેગથી ઉત્પન્ન થએલા યંત્રવડે કરીને અહંકાર રહિત કર્યો છે, એવા હે મુનિશ્વર ! આપને અમારે નમસ્કાર થાઓ. જેઓએ પિતાના મનરૂપી કપડાં ઊપરથી કસુંબી, Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલનો રાજ્યાભિષેક ૨૦૩ પતંગ તથા કરમજી રંગ સરખા કામ, સ્નેહ અને દષ્ટિરાગ રૂપ – ત્રણે પ્રકારના રાગને દૂર કરેલા છે, એવા હે મુનિશ્વર ! આપને અમારે નમસકાર થાઓ.” જેઓએ મોહરૂપી મોટા મલ્લને વૈરાગ્યરૂપી મુગરથી તાડન કરીને જિતી લીધેલો છે, એવા હે મુનિશ્વર! આપને અમારે નમસ્કાર થાઓ.” આવા આંતરિક શત્રુઓ, કે જેઓને દેવેંદ્રો પણ જીતી શકતા નથી, તેઓને પણ જેમણે લીલામાત્રમાં જીતી લીધા છે, એવા હે મુનિશ્વર! આપને અમારે નમસ્કાર થાઓ.” આવી રીતે અજિતસેન રાજર્ષિની સ્તુતિ કરી. વળી, “હે મુનિશ્વર ! પહેલાં પણ આપ મારા પૂજ્ય હતા, કારણ કે આપ મારા પિતાજીના ભાઈ થાઓ છે, અને હવે તો. આપ ત્રણે લેકમાં પૂજ્ય એવા મુનિશ્વર થયા છે.” આવી રીતે શ્રીપાલરાજા તે અજિતસેન મુનિશ્વરને સ્તવને તથા નમીને, તેના સ્થાને તેના પુત્રને સ્થાપન કરે છે. પછી ઈંદ્રપુરીમાં જેવી રીતે ઈંદ્ર પ્રવેશ કરે છે, તેવી રીતે શ્રીપાલરાજાએ શણગારેલી ચંપાપુરીમાં ઉત્તમ મુહૂર્ત મહત્સવપૂર્વક પ્રવેશ કર્યો. ત્યારપછી આનંદિત થએલા મનવાળા એવા સર્વ રાજાઓએ એકઠા થઈને શ્રીપાલરાજાને તેના પિતાની ગાદી પર બેસાડીને ફરીને રાજ્યાભિષેક કર્યો. વળી, મુખ્ય પટરાણી તરીકે મયણાસુંદરીને અને બાકીની. આઠે સ્ત્રીઓને નાની પટરાણીઓ તરીકે અભિષેક કર્યો. એક મતિસાગર મંત્રિ તથા ત્રણ ધવલશેઠના મિત્રો, એ ચારેની શ્રીપાલરાજાએ પિતાના મંત્રિઓ તરીકે સ્થાપના Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી શ્રીપાલ કથા કરી. વળી કેશાંબી નગરીથી ધવલશેઠના પુત્ર વિમલને બોલાવીને, તેને સુવર્ણપટ્ટ બંધાવીને શ્રીપાલરાજાએ નગરશેઠ તરીકે સ્થાપન કર્યો. વળી, જિનમંદિરમાં વિધિપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવે કરાવ્યા અને શ્રી સિદ્ધચકજીની પરમ ભક્તિ કરાવરાવી. વળી, જગાજગાએ ઉંચાં શિખરવાળા જિનમંદિર બંધાવ્યાં. અમારી પડહ વગડાવ્યા, તથા યાચકેને દાન દેવરાવ્યાં. આવી રીતે શ્રીપાલરાજા ન્યાયપૂર્વક રાજય કરતા, પોતાની સ્ત્રીઓ સાથે ઈંદ્રની માફક કીડા કરતા હતા. તે ઉત્તમ ચારિત્રધારી એવા અજિતસેન રાજર્ષિ અવધિજ્ઞાન ઉત્પન્ન થયા બાદ તે જ નગરીમાં વિહાર કરતા કરતા પધાર્યા. તેઓશ્રીનું આગમન સાંભળીને આનંદથી રોમાંચિત થએલા એવા શ્રીપાલરાજા પિતાના માતા તથા નવે સ્ત્રીઓ સહિત વંદન કરવા માટે ગયા (જૂઓ ચિત્ર ૧૧૭–૧૧૮). તે મુનિશ્વરને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરીને – વંદન કરીને – પરિવાર સાથે વિનયપૂર્વક તેઓશ્રીની પાસે બેઠા. તે વખતે રાગ, દ્વેષ રહિત તથા એક માત્ર ઉપકાર કરવામાં જ તત્પર એવા તે અજિતસેન મુનિરાજ પણ આ પ્રમાણે ધર્મનું સ્વરૂપ કહેવા લાગ્યાઃ “હે ભવ્યજને ! આ સંસારમાં ૧ ચુલ્લગ, ૨ પાસગ, ૩ ધન, ૪ જૂઆ, પ રત્ન, ૬ સુમિણ, ૭ ચક, ૮ કૂર્મ, ૯ યુગ, અને ૧૦ પરમાણુ વગેરે દશ દષ્ટાંતથી સિદ્ધાંતમાં મનુષ્ય જનમની દુર્લભતા વર્ણવેલી છે. કેઈ પુણ્યથી મનુષ્ય જનમ પ્રાપ્ત થઈ જાય, Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલને રાજ્યાભિષેક ૨૦૫. તે આ દેશમાં જનમ કે દુર્લભ છે, કારણ કે ભિલ્લ, પુલિદ વગેરે અનેક પ્લેચ્છ લોકે અહીંયાં પણ દેખાય છે. વળી, કેઈ પુણ્યથી આર્ય દેશમાં જનમ પણ થઈ જાય, તે ઉત્તમ કુલ મલવું દુર્લભ છે. કારણ કે શિકારી તથા કસાઈ વગેરેનાં કુલેમાં ઉત્પન્ન થનારને મનુષ્ય જનમ અને આર્યક્ષેત્ર મલવાથી પણ શું ફાયદો? “વળી, ઉત્તમ કુલ પણ મળી જાય તે પણ રૂપ, આરેગ્યતા અને લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે. કારણ કે કેટલાક કદરૂપ, રેગી તથા ટૂંકા આયુષ્યવાળા પણ દેખાય. છે. આ બધું મળવા છતાં સદ્દગુરુને મેળાપ થ મહા દુર્લભ છે. કારણ કે બધાએ ક્ષેત્રોમાં સાધુઓને સમાગમ થતું નથી. વળી, કઈ મહાન પુણ્યના ચગે કદાચ સાધુને સમાગમ થઈ જાય, તો પણ આળસ વગેરેથી રોકાઈ જવાવાથી ગુરુનું દર્શન પણ દુર્લભ થઈ જાય છે. વળી, કેઈક રીતે કદાચ ગુરુનું દર્શન પણ થઈ જાય, તે પણ બીજા ધૂતારાએએ મનને એવી રીતે બહેકાવી મૂકેલું હોય કે, સુગુરુની સેવા કરવાનું દુર્લભ થઈ જાય છે. વળી, કદાચ સુગુરુની સેવા પણ મળી જાય, તે સિદ્ધાંતનું શ્રવણ કરવું દુર્લભ થઈ જાય છે, કારણ કે ઉંઘ અને વિકથા પણ હમેશાં અંતરાય ઊભું કરે છે. “વળી, કઈ પણ કારણથી સિદ્ધાંતના શ્રવણને લાભ મલી જાય, તે તત્વ જાણવાની બુદ્ધિ દુર્લભ થઈ જાય છે; કારણ કે લકે શૃંગાર વગેરેની કથામાં સાવધાન મનવાળા રહે છે. વળી, કદાચ તત્વ પણ જાણવામાં આવે તે પણ તેના ઊપર શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે, કારણ કે તત્ત્વ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી શ્રીપાલ કથા પ્રત્યેની રૂચિવાળા જ જગતમાં વિરલા દેખાય છે. વળી, કદાચ ત પર શ્રદ્ધા થાય તો પણ તે તને બેધ થે દુર્લભ છે, કારણ કે ટૂંક વખતમાં મોક્ષે જવાવાળા એવા કેઈક જ છ તને જાણી શકે છે. તવ એટલે૧ ક્ષમા, ૨ માર્દવ, ૩ આર્જવ, ૪ ત્યાગ, ૫ તપ, ૬ દયા, ૭ સત્ય, ૮ શૌચ, ૯ બ્રહ્મચર્ય અને ૧૦ અકિંચન રૂપ- દશ પ્રકારનો ધર્મ જાણો : આ “૧ ક્ષમા એટલે કોધને ત્યાગ. ૨ માવ એટલે માનને ત્યાગ. ૩ આર્જવ એટલે સરલતાપણું. ૪ ત્યાગ એટલે દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારનું નિર્ચથપણું જાણવું. પ તપ એટલે ઈચ્છાને રે. ૬ દયા એટલે સર્વ જનું રક્ષણ કરવું તે. ૭ સત્ય એટલે નિર્દોષ વચન બોલવું તે. ૮ શૌચ એટલે ચિત્તનું નિર્મલપણું. ૯ બ્રહ્મચર્ય એટલે અઢાર પ્રકારના મૈથુનને ત્યાગ અને ૧૦ અકિચનપણું એટલે મારે કઈ પણ વસ્તુની જરૂર નથી, એવીરીતની જે નિસ્પૃહતા આવવી તે–અકિંચનપણું જાણવું. આવી રીતને દશે પ્રકારને ધર્મ કલ્પવૃક્ષ સમાન છે, તથા તે પુણ્યશાળી અને સર્વ સુખ દેનારે છે. વળી, તે ધર્મ ચિંતામણિ રત્ન સમાન મનહર, ચિંતવેલી વસ્તુઓને દેનારે, નિર્મલ એવી કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીની વૃદ્ધિને કરવાવાળે છે. વળી, તે મહાન ઉદય કરવાવાળો એ ધર્મ મેરૂની પેઠે એક માત્ર કલ્યાણમય - સુવર્ણમયપ્રસિદ્ધ સ્વરૂપવાળે છે; તેમ જ તે નિર્મલ મનવાળાઓનેદેને – ચિત્તમાં આનંદને આપવાવાળે છે. વળી, તે ધર્મ ઘરની સઘળી મિલકતની માફક સાત Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલને રાજ્યાભિષેક ૨૦૭ ક્ષેત્રેથી સારી રીતે ગુપ્ત કરેલ છે, એ ઉત્તમ આચારવાળે –લાકાર-જબૂદ્વીપ સરખે જયવંતે વર્તે છે. વળી, આ ધર્મ જેઓએ પ્રરૂપે છે, તે ઉત્તમ જિનેશ્વરે પણ તત્ત્વરૂપ છે; અને તે ધર્મના ફલભૂત એવા સિદ્ધ મહારાજે પણ તવ રૂપ છે, તેમાં શંકાને જરાએ સ્થાન નથી. વળી, તે ધર્મ સંબંધી આચારેને દેખાડતા એવા આચાર્યો પણ તત્ત્વરૂપ છે, તથા શિષ્યોને તે આચારને શિખવતા એવા ઉપાધ્યાયે પણ તવરૂપ છે. વળી, તે ધર્માચારને સારી રીતે સાધતા એવા ઉત્તમ સાધુઓ પણ તત્ત્વરૂપ છે; તથા તેની સારી રીતે સહણા કરવાથી દર્શન પણ ઉત્તમ તત્ત્વરૂપ છે. તેના જ બેધના કારણરૂપ હોવાથી જ્ઞાન પણ નિશ્ચયે કરીને તસ્વરૂપ છે અને તેની આરાધનારૂપ ચારિત્ર પણ તત્વરૂપ જ છે. વળી, તેની નિર્જરારૂપ એ જે તપ તે પણ તત્વરૂપ છે. એવી રીતના આ સર્વે નપદે તત્ત્વ રૂપ જ છે. તેથી આ પૂર્વે કહેલાં નવપદે વિશેષ પ્રકારે તત્ત્વરૂપ જ છે, માટે તેઓને સર્વ ભવ્ય મનુષ્યોએ હમેશાં જાણવાં તથા ધ્યાન ધરવા લાયક છે. આવી રીતનાં આ નવપદેનું શુદ્ધ મનથી ધ્યાન કરનારાં ભવ્ય પુરુષે સાક્ષાત પિતાના આત્માને સાક્ષાત્કાર કરી શકે છે; અને એવી રીતે આત્મદર્શન થવાથી એક જ ક્ષણમાં જે કર્મોને ક્ષય થાય છે, તે કર્મોને ક્ષય કરોડ જનમમાં કરેલા તીવ્ર તપથી પણ થતો નથી. માટે હે મહા ભાગ્યશાળીઓ ! તમે આવી રીતના ઉત્તમ તવને જાણીને, તેનું સમ્યક્ રીતે ધ્યાન ધરે; કે જેનાથી તરત જ આનંદની સંપદાને પ્રાપ્ત કરે.’ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રીપાલનો પૂર્વભવ ૧૫૮ પ્રમાણે અજિતસેન રાજર્ષિ દેશના દઈ રહ્યા, ત્યારે શ્રીપાલરાજા વિનય સહિત આ પ્રમાણે છેલ્યા કેઃ “હે જ્ઞાની ભગવાન્ ! કયા કુકર્મથી મને નાની ઉંમરમાં કઢ રોગ ઉત્પન્ન થયે? અને કયા સુકૃત્યથી તે શાંત થયે? વળી કયા કર્મથી મને દરેક જગ્યાએ આવી ઋદ્ધિ મલી? તેમ કહ્યા કર્મથી હું દરિયામાં પડ્યો? તેમ કયા કર્મથી અત્યંત ઘેર એવું હું ડૂબાણું પાપે? તે બધું આપ કૃપા કરીને મને કહે.” તે સાંભળી અજિતસેન રાજર્ષિ બેલ્યા કે “હે રાજી આ સંસારમાં પૂર્વે કરેલાં કર્મો પ્રમાણે દરેક જીવે સુખદુઃખને પામે છે. આ જ ભરતક્ષેત્રમાં હિરણ્યપુર નામના ઉત્તમ નગરમાં શિકારના વ્યસનવાળે શ્રીકાંત નામને રાજા હતો. તેને શરીરની શોભા વડે કરીને લક્ષ્મી સમાન એવી શ્રીમતી નામની રાણું હતી, કે જે જૈનધર્મમાં નિપુણ બુદ્ધિવાળી તથા શુધ સમ્યક્ત્વ અને શીલ સંયુક્ત હતી. Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલને પૂર્વભવ ૨૯ તેણીએ રાજાને કહ્યું કેઃ “હે સ્વામી! નરકનાં દુઃખના કારણરૂપ એવું શિકારનું મહાવ્યસન આપના જેવા માટે સારું નથી. હાથમાં ભયંકર હથિયાર લઈને, ઘેડા પર ચડી નાસતા એવા સસલાઓને જે મારી નાખવા, તે શું ક્ષત્રિયને આચાર છે? વળી, હે સ્વામી! શિકારમાં બિચારા નિરપરાધી તથા અનાથ એવા હરણ તથા ડુકકરેને જે મારવા તે કઈ નીતિ કહેવાય? જે માણસે બીજાના આત્માને હણીને પિતાના આત્માને પુષ્ટ કરે છે, તે થોડા દિવસમાં પિતાના આત્માને પણ નાશ કરે છે. આવી રીતના જિનેશ્વર દેવના આગમના ઉપદેશથી તેણીએ પોતાના સ્વામીને સમજાવ્યા છતાં, પણ તે પિતાના પાપકર્મોથી પાછા હઠયો નહિ. એક દિવસે તે સાતસો દુષ્ટ ઉલ્લેઠ પુરુષ સાથે શિકાર કરવામાં મશગુલ થએલે કેઈએક વીચ ઝાડીવાળા વનમાં દાખલ થયા. ત્યાં એઘા–ધર્મદેવજ–વાળા એક સાધુને જોઈને તે શ્રીકાંત રાજાએ કહ્યું કેઃ “હાથમાં ચામર પકડે આ કઈ કેઢિઓ લાગે છે. તે સાંભળી સાથે આવેલા અને દુષ્ટ ચિત્તવાળા ઉલઠેએ પણ તે જ પ્રમાણે કહીને, તેઓ તે ક્ષમાવાળા સાધુને માટીના ઢેફાંથી તથા લાકડી- એથી ઉપસર્ગ કરવા લાગ્યા. તે દુષ્ટ જેમ જેમ મુનિરાજને મારતા હતા, તેમ તેમ રાજાને આનંદ ખૂબ વધતો જતો હતે; અને મુનિરાજ તે ઉપશમરસમાં વધે જતા હતા. આ પ્રમાણે તે નિગીઓ મુનિ મહારાજને ઉપસર્ગ કરીને, રાજાની પાછળ પાછળ પોતાના નગરમાં ગયા. Y Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી શ્રીપાલ કથા વળી, એક દિવસે તે રાજા ફરીને શિકાર માટે તે જ વનમાં ગયે. તે પિતાના સૈન્યને છેડીને એકલે જ હરણની પાછળ દેડ્યો. તે હરણ નદી કિનારા પાસેના વનમાં છૂપાઈ ગયું, અને તેથી તે રાજાની નજરે પડ્યું નહિ; પછી જેવામાં તે આજુબાજુ નજર કરે છે, તેવામાં નદી કિનારા પર રહેલા એક સાધુ તેના જવામાં આવ્યા. તેઓશ્રીને જોઈને તે પાપીએ તે મુનિરાજને એ તે ધક્કો માર્યો કે જેથી તેઓ નદીના પાણીમાં પડી ગયા. એવામાં વળી, તેને કંઈક દયાભાવ આવવાથી તેમને તેણે નદીમાંથી બહાર કહાડ્યા; કારણ કે જેના અતિ વિષમ એવા ભાવના ફેરફારને કણ જાણી શકે છે? પછી તે રાજાએ ઘેર આવીને પિતાને તે બધો વૃત્તાંત તરતજ શ્રીમતી રાણીને કહ્યો. તે વખતે તેણીએ રાજાને કહ્યું કેઃ “હે સ્વામીનાથ ! બીજા માણસને પીડા ઉત્પન્ન કરવાથી તેના કડવાં ફલ ઉત્પન્ન થાય છે, ત્યારે મુનિ મહારાજને જે પીડા ઉત્પન્ન કરવી તેના ફલ તો તેનાથી પણ ભયંકર ઉત્પન્ન થાય છે. કારણ કે સાધુની હેલના કરવાથી હાનિ થાય છે, હાંસી કરવાથી રડવું પડે છે, નિંદા કરવાથી વધ – બંધન–થાય છે, અને તાડના કરવાથી વ્યાધિ તથા મરણ થાય છે. મુનિરાજને મારવાથી જીવે અનંત – સંસારીપણું પામે છે, અને તેને બેધિબીજ – સમક્તિની પ્રાપ્તિ દુર્લભ થઈ પડે છે; કારણ કે આગમમાં કહ્યું છે કેઃ “દેવદ્રવ્યને વિનાશ કરવાથી, મુનિને ઘાત કરવાથી તથા શાસનની હેલના કરવાથી, સાધવીના શીલનું ખંડન કરવાથી, બેષિબીજના મૂળમાં અગ્નિ ચાંપવા જેવું થાય છે.” Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલને પૂર્વભવ ૨૧૧ આ પ્રમાણે સાંભળીને કાંઈક ધર્મને પરિણામ હદયમાં ઉત્પન્ન થવાથી રાજાએ કહ્યું કેઃ “આવું અકાર્ય હવે હું ફરીને કરીશ નહિ.” વળી, કેટલાક દિવસ વીતી ગયા પછી, તેણે મહેલના ઝરૂખામાં બેઠા બેઠા એક મેલથી મલિન શરીરવાળા મુનિને ગેચરી માટે ભમતા જોયા. તે વખતે શ્રીમતીએ આપેલી શિખામણને ભૂલી જઈને, તે દુષ્ટ મનવાળા રાજાએ પોતાના તે ઉત્કંઠ પુરુષને હુકમ કર્યો કે: “ અરે ! આ ડુંબ આપણું નગરને વટલાવતો ફરે છે, માટે તેને ગરદન પકડીને તરત નગરની બહાર કહાડી મૂકે.” તે ઉ૯લંઠ પુરૂષએ તેવી જ રીતે, તે સાધુને નગરની બહાર કહાડી મૂકતા, પિતાના ઝરૂખામાં બેઠેલી રાણું શ્રીમતીએ જોયા. તે વખતે ક્રોધાયમાન થએલી એવી તે શ્રીમતી રાણીએ કડવાં વચનેથી રાજાની નિભ્રંછના કરી, તે વખતે તેણે પણ શરમાઈને કહ્યું કેઃ “હે દેવી ! મારે તે અપરાધ ક્ષમા કરે.” પછી રાજાએ તે મુનિરાજને પાછા પિતાના મહેલમાં બોલાવ્યા. તેઓશ્રીને નમીને અને પૂજીને પિતાના અપરાધની ક્ષમા માગી. શ્રીમતી રાણીએ મુનિરાજને પૂછ્યું કેઃ “હે ભગવન્! આ રાજાએ અજ્ઞાનને વશ થઈને, સાધુઓને ઉપસર્ગ કરીને મેટું પાપ ઉપાર્જન કર્યું છે, તો એ પાપથી મુક્ત થવાય એ કેઈ ઉપાય બતાવે કે જે કરવાથી આ રાજા તે પાપથી મુક્ત થઈ શકે.” Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા. તે સાંભળી મુનિ મહારાજે કહ્યું કેઃ “હે ભદ્ર! રાજાએ ઘણાં પાપ કર્યો છે, કારણ કે સાધુને ઉપસર્ગ કરવાથી સર્વ ગુણોને વિનાશ થાય છે. તથાપિ દુષ્કર્મ કરનારા અને પણ જે ભાવને ઉલ્લાસ થાય , તે સર્વ દુષ્કર્મોને એક ક્ષણવારમાં જ વિનાશ થઈ જાય છે. ભાવના ઉલ્લાસ માટે અરિહંત વગેરે પ્રસિદ્ધ એવા સિદ્ધચક્રજીનું આરાધન કરવાનું, ભવ્ય જીને મુનિશ્વરેએ ઉપદેશેલું છે. આ રાજા પણ જે તે સિદ્ધચક્રજીની આરાધના સમ્યક પ્રકારે કરે, તો તે પણ સર્વ પાપથી છૂટી જાય, તેમાં શંકાને જરાએ સ્થાન નથી.” - તે સાંભળી રાજાએ શ્રી સિદ્ધચક્રજીની પૂજા તથા તેની તપશ્ચર્યા વગેરેનું જ્ઞાન મેળવીને, શ્રીમતી રાણી સહિત ભક્તિપૂર્વક શ્રીસિદ્ધચક્રજીનું આરાધન કર્યું. પછી સિદ્ધચકજીને તપ સંપૂર્ણ થયા બાદ રાજાએ તેનું ઉજમણું કર્યું. તે ઉજમણાની તથા તપશ્ચર્યાની રાણી શ્રીમતીની આઠ સખી એાએ અનુમોદના કરી હતી. પેલા સાત દુષ્ટ ઉલઠોએ પણુ રાજા તથા રાણીની ધર્મકરણ જેઈને, ક્ષણ માત્ર તેની છેડી પ્રશંસા કરી. એક દિવસે રાજાના આદેશથી સિંહ નામના રાજાના એક ગામને લૂંટીને જોવામાં તે સાત સેવકે ગોધન ગ્રહણ કરીને લઈને પાછા વળતા હતા, તેવામાં ઘણા લશ્કરવાળે તથા ભયંકર ભુજબળવાળે તે સિંહ રાજા તેની પાછળ આવી પહોંચે, તથા તેણે કે પાયમાન થઈને તે ધાડ પાડનાર સર્વ માણસને મારી નાખ્યા. તે બધા મરણ પામીને (તપની અનુમોદના કર્યાના પુણ્યથી) ક્ષત્રિયવંશમાં ઉત્પન્ન Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ શ્રીપાલને પૂર્વભવ થયા; પરંતુ સાધુને કરેલા ઉપસર્ગના પાપથી યૌવન અવથામાં કોઢ રોગવાળા થયા. જે શ્રીકાંત રાજા હતા તે નવપદજીની આરાધનાના પુણ્યથી તમે થયા, અને જે શ્રીમતીનો જીવ હતો, તે તમારી પત્ની મયણાસુંદરી થઈ છે. પૂર્વભવમાં પણ તે માત્ર ધર્મમાં જ તત્પર હતી અને માત્ર તમારા જ હિતમાં તલ્લીન હતી, તેથી આ ભવમાં પણ તમારી જ મુખ્ય પટરાણું થઈ છે. વળી, તમોએ જે મુનિની આશાતના કરી હતી, તેથી તમે કોઢિયા થયાપાણીમાં – સમુદ્રમાં – પડ્યા, અને તંબ પણું પામ્યા. વળી, પૂર્વભવમાં પણ તમે તમારી પત્ની શ્રીમતીના વચનથી શ્રીસિદ્ધચકજીની આરાધના કરી હતી, તે જ આ મયણાસુંદરીના વચનથી તમે આ ભવમાં પણ શ્રીસિદ્ધિચકજીની આરાધના કરી છે, અને સુખ પ્રાપ્ત કર્યું છે. વળી, આ વિશિષ્ટ પ્રકારની જે વિસ્તૃત–મેટી–ઋદ્ધિ તમને પ્રાપ્ત થઈ છે, તે સઘળે શ્રીસિદ્ધચકજીને જ પ્રતાપ છે. વળી, શ્રીમતીની જે આઠ સખીઓએ પૂર્વભવમાં તમારી ધર્મકરણીની અનુમંદના કરી હતી, તે આ તમારી આઠ લઘુ પટરાણીઓ થઈ છે. આ સખીઓમાંની આઠમી સખીએ પિતાની શકયને “સાપ ખાઓ” એવું વચન કહ્યું હતું, તે કર્મથી તે સખીના જીવ તિલકસુંદરીને આ ભવમાં સર્વે ડંખ માર્યો. વળી, તે વખતે સાત ઉલ્લંઠેએ તમારી ધમકરણીની અનુમોદના કરી હતી, તેથી તેઓ નિરેગી થઈને Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી શ્રીપાલ કથા રણ”ની પદવીવાળા થયા. વળી તે સિંહ રાજા ઘાયલ થવાથી વિહ્વલ થએલે એક મહિનાના અનશનપૂર્વક દીક્ષા પાળીને, બાળપણામાં તમારું રાજ્ય લઈ લેનાર હું અજિતસેન થયે. વળી, પૂર્વભવના વેરના લીધે આ રાણાઓએ મને બાં, તથા પૂર્વના અભ્યાસને લીધે મને અહીં દીક્ષા લેવાના પરિણામ થયા. શુભ પરિણામથી મને જાતિસ્મરણ જ્ઞાન થવાથી મેં દીક્ષા લીધી અને અવધિજ્ઞાન ઉત્પન્ન થવાથી હે રાજન! હું અહીં આવ્યો છું. આ પ્રમાણે જેણે જયારે જે અને જેવું શુભ અથવા અશુભ કર્મ કરેલું હોય છે, તેને ત્યારે તે અને તેવું આ ભવમાં પ્રાપ્ત થાય છે, એમ જાણવું. તે સાંભળીને શ્રીપાલરાજા પિતાના મનમાં વિચારે છે કેઃ “અહોહે ! આ સંસારના નાટકનું કેવું સ્વરૂપ છે? પછી શ્રીપાલે કહ્યું કેઃ “હે ભગવન્! હાલ તે ચારિત્ર લેવાની મારી શક્તિ નથી, માટે કૃપા કરીને મને ઉચિત કાર્ય ફરમાવે.” તે વખતે મુનિરાજ બેલ્યા કે “હે રાજન ! ભેગા વલી કર્મોને લીધે આ ભવમાં તમારે ચારિત્ર ઉદયમાં નથી, એમ નિશ્ચયથી જાણવું. પરંતુ તમે આ અરિહંતાદિક ઉત્તમ , નવ પદેને સમ્યક પ્રકારે આરાધીને નવમા દેવલોકે જશે; અને ત્યાંથી ઉત્તરોત્તર મનુષ્ય તથા દેવ સંબંધી સુખને અનુભવીને તમે નવમા ભાવે ખરેખર! મેક્ષરૂપી શાશ્વત સુખને પ્રાપ્ત કરશે.' આ સાંભળીને શ્રીપાલરાજા આનંદ સહિત પિતાના મહેલે પહોંચ્યા. અને મુનિ મહારાજ પણ ત્યાંથી વિહાર કરીને બીજી જગ્યાએ પધાર્યા. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૧૫૯ પાલરાજા પણ ભક્તિપૂર્વક પિતાની રાણીઓ તથા માતા સાથે પહેલાં બતાવી ગએલી વિધિ પ્રમાણે શ્રી સિદ્ધચક્રજીનું આરાધન કરવા લાગ્યા. પટરાણ મયણાસુંદરીએ શ્રીપાલ મહારાજાને કહ્યું કે “હે સ્વામી! આપે પહેલાં જ્યારે શ્રી સિદ્ધચક્રજીની પૂજા કરી હતી, ત્યારે આપણી પાસે આટલું બધું ધન ન હતું, અને હાલમાં તે આટલી બધી રાજ્યલક્ષ્મી આપણી પાસે છે, માટે હવે ઈચ્છા મુજબ નવપદજીની મેટી ધામધૂમપૂર્વક ભક્તિ – પૂજા-કરે. આ સાંભળીને મોટી ભક્તિથી રાજાએ અરિહંત વગેરે નવે પદેની આ પ્રમાણે આરાધના કરી ૧ નવ જિનમંદિર, નવ દેરાસરને જિર્ણોદ્ધાર અને નવ પ્રતિમાઓ કરાવી. તથા તેની ત્રણ-પાંચ-આઠ-સત્તરએકવીસ- અને એક આઠ ભેદવાળી વિવિધ પ્રકારની પૂજાઓ વડે પ્રથમ અરિહંત પદની આરાધના કરી. ૨ સિદ્ધ ભગવાનની નવ પ્રતિમાઓ કરાવીને, તેની Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી શ્રીપાલ કથા સવાર, બપોર અને સાંજ પૂજા કરીને, મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક સિદ્ધ ભગવાનનું ધ્યાન ધરીને બીજા સિદ્ધ પદની આરાધના કરી. ૩ આચાર્ય ભગવાનની ભક્તિ, બહુમાન, વંદન તથા વૈયાવચ્ચ વગેરે કાર્યોમાં ઉદ્યમવંત થઈને, તથા સેવા, સુશ્રુષા કરીને શ્રી પાલરાજા તથા રાણી મયણાસુંદરીએ ત્રીજા આચાર્ય પદની આરાધના કરી. ૪ ભણનાર તથા ભણાવનારાઓને સ્થાન, ભેજન તથા વસ્ત્ર વગેરે આપીને દ્રવ્ય અને ભાવથી–બંને પ્રકારે ઉપાધ્યાય પદની આરાધના કરી. ૫ સામે જઈને, વંદન કરીને, નમસ્કાર કરીને તથા ભેજન અને ઉતરવા માટે સ્થાન વગેરે આપીને, તેમજ તેઓની વૈયાવચ્ચ વગેરે કરીને સાધુપદની આરાધના કરી. ૬ રથયાત્રા કરવા વડે કરીને, ઉત્તમ તીર્થોની યાત્રા કરીને, સંધપૂજા કરીને તથા શાસનની પ્રભાવના કરીને, દશનપદની આરાધના કરી. ૭ સિદ્ધાંત–શાસ્ત્રોના પુસ્તકે લખાવીને, પુસ્તકનું રક્ષણ તથા પૂજન કરીને, તથા સ્વાધ્યાય તથા ભાવના ભાવીને જ્ઞાનપદની આરાધના કરી. ૮ પિોતે લીધેલાં વ્રત-નિયમો વગેરેનું પાલન કરીને, તથા બારવ્રતધારી શ્રાવક અને સાધુઓની ભક્તિ કરવાવડે કરીને, તથા સાધુપણા તરફ અનુરાગ ધારણ કરીને, ચારિ. ત્રપદની આરાધના કરી. Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના - ૯ આલેક તથા પરલોક સંબંધી કેઈ પણ જાતની વાંછના વગર બાહ્ય અને અત્યંતર તપ-કરીને શુદ્ધ રીતે તાપદની આરાધના કરી. આવી રીતે ઉત્તમ નવે પદની દ્રવ્ય અને ભાવથી ભક્તિપૂર્વક આરાધના કરીને, શ્રીપાલ મહારાજા હમેશાં શ્રી સિદ્ધચકજીની ભક્તિ કરતા હતા, આવી રીતે શ્રીસિદ્ધચકજીની ભક્તિ કરતાં સાડા ચાર વર્ષે જ્યારે તે તપ સંપૂર્ણ થયું, ત્યારે પિતાની રાજ્યલમીના વિસ્તાર પ્રમાણે મેટી શક્તિ અને ભક્તિથી તેનું ઉજમણું કરવાની શ્રીપાલ મહારાજાએ શરૂઆત કરી. ઉજમણાની વિધિ [વિસ્તરણ જિનભુવન વિરચીયે, પુણ્ય ત્રિવેદિક પિઠ, ચંદ્ર ચંદ્રિકા રે ધવલ ભુવનતલે, નવરંગ ચિત્ર વિસીડ. ૧ તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે, જિમ વિરચે રે શ્રીપાલ; તપ ફલ વાધે રે ઉજમણે કરી, જેમ જલ પંકજનાલ. તo પંચ વરણના રેશાલિ પ્રમુખ ભલા, મંત્ર પવિત્ર કરી ધાન્ય; સિદ્ધચકની રે રચના તિહાં કરે, સંપૂરણ શુભધ્યાન. ત. અરિહંતાદિક નવપદને વિષે, શ્રીફલ ગોલ ઠવંત, સામાન્ય ધૃતખંડ સહિત સવે, નૃપમન અધિકી રે ખંત તo જિનપદ ધવલું રે ગોલક તે હવે, શુચિ કકેતન અ ચેત્રીશ હરેરે સહિતબિરાજતું, ગિરૂઓ સુગુણ ગરિ.ત) Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી શ્રીપાલ કથા. સિદ્ધપદે અડ માણિક રાતડાં, વલી ઈગતિસ પ્રવાલ ઘુસણ વિલેપિત ગેલક તસ ઇવે, મૂરતિ રાગ વિશાલ તo પણ મણિ પિત છત્રીશ ગેમેકે, સૂરિપદે ઠવે ગેલ; નીલરયણ પચવીસ પાઠક પદે, હવે વિપુલ રંગરોલ. ત. રિઝરતન સગવીસ તે મુનિ પદે, પંચ રાજપટ અંક; સગસિદ્દિ ઈગવન્ન સત્તરી પંચાયતે, મુગતા શેષ નિઃશંકત તે તે વરણે રે ચીરાદિક ઇવે, નવપદ તણે રે ઉદ્દેશ બીજી પણ સામગ્રી મટકી, માંડે તેહ નરેશ. તo બીજોરાં ખારિક દાડિમ ભલાં, કહાલાં સરસ નારંગ, પૂગીફલ વલી કલશ કંચન તણા, રતનપૂંજ અતિ ચંગતo] મેટા દેરાસરમાં પુણ્યના પીઠરૂપ ત્રણ ગઢ સમાન ત્રણ વેદિકાઓની–ઉપરા ઉપર રચના કરી સમવસરણને ચંદ્રની જ્યોતિ સરખે તેજસ્વી સૌમ્યરૂપ દેખાવ કરે – વિસ્તીર્ણ પીઠ બનાવવી. તે દેરાસરનું ભંયતળીઉં પેવરાવી સાફ કરાવી તેના ઉપર જુદા જુદા રંગનાં ચિત્રો આલેખવાં. તે પછી પાંચ રંગના ચોખા વગેરે અનાજ મેળવી, તે અનાજના સમૂહને પવિત્ર મંત્રો વડે મંતરીને મનને આનંદ ઉપજે એવું શ્રી સિદ્ધચક-નવપદજી–નું કમલરૂપ મંડલ સંપૂર્ણ આલેખવું [કમલરૂપ મંડલ રચનામાં, જે જે પદ જે જે રંગનું હોય, તે તે પદના તે તે રંગથી રચના કરવી. મંડલના મધ્ય ભાગમાં અરિહંત પદની સ્થાપના કરવી. અરિહંતને રંગ ઉજવલ-સફેદ–હેવાથી સફેદ એવા ઉત્તમ ચેખા Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદ્રજીની વિશિષ્ટ આરાધના ૨૧૯ - માંડલાના મધ્યભાગમાં મૂકવા. તે મધ્ય ભાગને ફરતી આઠ પાંખડીઓ-દિશા અને વિદિશામાં-કરવી. પૂર્વ દિશા તરફની પાંખડીમાં, સિદ્ધના લાલ વર્ણ હાવાથી લાલ રંગનું અનાજ-ઘઉં-પૂર્વ દિશાની પાંખડીમાં મૂકવું. તેની બાજુની વિદિશાની પાંખડીમાં, દર્શીન પદ્યના ઉજવલ-સફેદ-વ હોવાથી ઉત્તમ એવા ચાખા તે માજુની પાંખડીમાં મૂકવા. દક્ષિણ બાજુની પાંખડીમાં, આચાય ને વર્ણ પીળા ઢાવાથી પીળા રંગનું અનાજ-ચણાની દાળ-દક્ષિણ ખાનુની પાંખડીમાં મૂકવું. તેની બાજુની વિદિશાની પાંખડીમાં જ્ઞાન પના વર્ણ ઉજવલ - સફેદ - હેાવાથી ઉત્તમ ચેાખા તે આજુની પાંખડીમાં મૂકવા, તેની બાજુની પશ્ચિમ બાજુની પાંખડીમાં, ઉપાધ્યાયને વધુ લીલેા હોવાથી લીલા રંગનું અનાજ – મગ – પશ્ચિમ બાજુની પાંખડીમાં મૂકવા, તેની ખાજીની વિદિશાની પાંખડીમાં ચારિત્ર પદને વર્ણ ઉજવલ સફેદ-હાવાથી ઉત્તમ ચેાખા તે બાજુની પાંખડીમાં મૂકવા. તેની બાજુની ઉત્તર ખાજુની પાંખડીમાં સાધુના વર્ણ કાળે હાવાથી કાળા ર’ગનું અનાજ - અડદ – ઉત્તર દિશાની પાંખડીમાં મૂકવા. તેની બાજુની વિદિશાની પાંખડીમાં તયપદને વર્ણ ઉજવલ – સફેદ - હાવાથી ઉત્તમ ચાખા તે માજીની પાંખડીમાં મૂકવા, આ પ્રમાણે નવે પદ્મના પાતપાતાન વર્ણ અનુસારના અનાજથી આ સિદ્ધચક્ર મંડલની રચના શ્રીપાલ મહારાજાએ કરી હતી. ] - શ્રીઅરિહંત વગેરે નવે પદોની સ્થાપના ઊપર ઘી. ખાંડ સહિત નાળિચેરના ગેાળાએ મૂકવા. આ પ્રમાણે Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ કથા મયણાસુંદરી સહિત શ્રીપાલરાજાએ ઉત્તમ વિવેકપૂર્વક તે ગેાળાઓ વિશિષ્ટ પ્રકારની સામગ્રી સહિત સ્થાપ્યા—મૂકયા. ૨૨૦ પહેલા અરિહંતપદના રંગ સફેદ હોવાથી, તે પદ્મ ઉપરના શ્રીફ્ળના ગાળા ઉપર ચાંદીના વરખ ચડાવી તથા સુખડ અને કપૂરના સફેદ રંગના લેપ કરાવીને ખાર ગાળાએ મૂકયા. વળી, અરિહંત પ્રભુ આઠ પ્રાતિહા વાળા હોવાથી આ કંકેતન રત્ન, તેમજ ચેાત્રીશ અતિશયવાળા હાવાથી ચેાત્રીશ હીરાઓ તે પદ્મ ઉપર મૂકીને શ્રીપાલમહારાજા અરિહ'ત પદ્મની ભક્તિ કરવામાં લીન થયા. બીજા સિદ્ધ પદ્મના વર્ષાં રાતા હોવાથી અને તેઓ આઠ ગુણાવાળા હેાવાથી આઠ કિંમતી માણેક, તેમજ બીજી રીતે તેઓ એકત્રીશ ગુણવાળા પણ હાવાથી એકત્રીશ અમૂલ્ય પરવાળાં અને રાતા આાવનાચાંદનના લેપ કરેલા આઠ નાળિયેરના ગાળા પ્રેમ સહિત સિદ્ધપદ ઉપર મૂકીને શ્રીપાલમહારાજાએ સિદ્ધપદનો ભક્તિ કરી. ત્રીજા આચાય પદને વર્ણ પીળે! હાવાથી અને તે પાંચ આચારવાળા તથા છત્રીશ ગુણા સહિત હોવાથી, પાંચ ગામેકરત્ન અને છત્રીશ સેનાના ફૂલે સહિત, કેસરને લેપ કરીને સેાનાના વરખ ચડાવેલા છત્રીશ ગેાળાએ પ્રેમ સહિત આચાર્ય પદ ઊપર મૂકીને શ્રીપાલરાજાએ આચાય - પદની ભક્તિ કરી. ચેાથા ઉપાધ્યાય પદ્મના વર્ણ લીલે હાવાથી અને તેઓ પચીશ ગુણવાળા હોવાથી ચાર ઈંદ્રનીલમણિ અને પચીસ મરકતમણિ ( નીલમ ) મૂકી ૨૫ શ્રીલના ગોળા Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૨૧ નીલવણે રંગીને, દરેક ગળા ઉપર લીલા નાગરવેલના પાન મૂકીને, અત્યંત આનંદ સાથે શ્રીપાલરાજાએ ઉપાધ્યાય પદની ભક્તિ કરી. પાંચમા સાધુપદને વર્ણ કાળે હેવાથી અને તેઓ સત્તાવીશ ગુણોવાળા હોવાથી અને પાંચ મહાવ્રતધારી હેવાને લીધે કસ્તુરી સહિત પાંચ રાજપટ જાતિનાં રત્ન અને સત્તાવીશ અરિષ્ટરને મૂકી સત્તાવીશ શ્રીકલના ગોળા મૂકીને, શ્રીપાલરાજાએ સાધુપદની ભક્તિ કરી. છઠ્ઠા દર્શનપદના સડસઠ ભેદ હેવાથી અને તેને વર્ણ સફેદ હોવાથી, સડસઠ તી અને સાત નાળિએરના ગેળા મૂકીને, શ્રીપાલરાજાએ દર્શનપદની ભક્તિ કરી. સાતમાં જ્ઞાનપદને વર્ણ સફેદ હોવાથી અને તેના એકાવન ભેદ હોવાથી, એકાવન મેતી અને સાત નાળિએરના ગેળા મૂકીને શ્રીપાલરાજાએ જ્ઞાનપદની ભક્તિ કરી. આઠમા ચારિત્રપદને વર્ણ સફેદ હેવાથી અને તેના સીત્તેર ભેદ હોવાથી, સીત્તેર મેતી અને પાંચ નાળિએરના ગેળા મૂકીને શ્રીપાલરાજાએ ચારિત્રપદની ભક્તિ કરી. નવમા તાપદને વર્ણ સફેદ હેવાથી અને તેના પચાસ ભેદ હેવાથી, પચાસ મેતી અને બાર નાળિએરના ગેળા મૂકીને શ્રીપાલરાજાએ તપપદની ભક્તિ કરી. વળી તે ન પદેને ઉદ્દેશીને શ્રીપાલરાજાએ તે તે રંગના સુમેરુ, માળાઓ તથા વસ્ત્રો વગેરેની તે તે પદની ઉપર સ્થાપના કરી [ બીરાં, દાડમ, ખારેક, કેળાં, સરસ નારંગીઓ, સેપારીઓ તેમજ સેનાના કલશ અને ઘણું જ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી શ્રીપાલ કથા સુંદર રત્નના ઢગલા વગેરે નવ નવ સંખ્યાની અનેક મોટી સામગ્રી સહિત જે જે દેશમાં – જે જે ઋતુમાં જે જે ફળ, મેવા – મીઠાઈ વગેરે મળી આવી છે તે સર્વ વસ્તુઓ મહાન ઉદાર ચિત્તવાળા શ્રી પાલ મહારાજાએ મંગાવી શ્રી નવપદજી ઊપર પધરાવી બીજા લેકોને જૈન શાસનની ઉન્નતિ બતાવી.] સોળે અનાહતો ઊપર તે રાજાએ જૂદી જૂદી જાતના મણિ તથા રત્નથી ચિતરેલા મેટા સાકરના લિંગેની સ્થાપના કરાવી. વળી આઠ વર્ગોમાંથી પ્રથમ વર્ગમાં સળ, ને પછીના પાંચે વર્ગોમાં સેળ સેળ મળી એંસી, તથા તે પછીના બે વર્ગોમાં બત્રીશ, બત્રીશ મળીને ચોસઠ, ઉત્તમ રસવાળી દ્રાક્ષે સોનાના કચોળામાં સ્થાપન કરાવી. તે શ્રીપાલરાજાએ મણિ અને સુવર્ણથી બનાવેલાં આઠ બીજેરાં વર્ગોતરની અંદર રહેલા પહેલા પરમેષ્ટિપદ પર મૂકાવ્યા. અડતાલીસ લબ્ધિપદેના સ્થાને પર ખારેકના ઢગલા મૂકાવ્યા; અને આઠ ગુરુપાદુકાઓ પર જુદી જુદી જાતનાં દાડમ વગેરે ફલો મૂકાવ્યા. જયા વગેરે દેવીઓના આઠ સ્થાન પર નારંગી વગેરે ફલે મૂકાવ્યા. સિદ્ધચકનાં અધિષ્ઠાયકના સ્થાને પર ચાર મેટાં કેળાં મૂકાયા. વળી, નજીકની સેવક દેવીઓના સ્થાન પર બાર વચંગ નામનાં ફલે મૂકાવ્યા. સેળ વિદ્યાદેવીઓ અને ચોવીશ યક્ષ તથા વીશ યક્ષિણીના ચોસઠ પદ પર સેપારી મૂકાવી. ચાર દ્વારપાલના પદો પર ચાર પીળા નૈવેદ્યના ઢગલા કરાવ્યા; અને ચાર વીરેનાં સ્થાન પર ચાર કાળા રંગના નૈવેદ્યના ઢગલા કરાવ્યા. નવ નિધાનના સ્થાન પર વિવિધ રત્નથી Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૨૩ ભરેલા સેનાના કલશે મૂકાવ્યા. નવ ગ્રહો અને દશ દિકપાલના સ્થાને પર તેમના વર્ણરંગ–મુજબના ફલ તથા ફૂલો મૂકાવ્યા. આ પ્રમાણે મોટા વિસ્તારવાળે ઉજમણને વિધિ શ્રીપાલરાજાએ કરીને, મેટી ધામધૂમપૂર્વક સનાત્ર મહોત્સવ કર્યો. પૂર્ણાહુતિની વખતે જિનેશ્વરદેવેની જલચંદન-અક્ષત, દીપ, ધૂપ, ફૂલ, ફળ, નવઘવડે અષ્ટપ્રકારી પૂજા કરી. પછી આરતી ઉતારી અને મંગલદી પ્રગટાવ્યો, તે વખતે શ્રીપાલરાજાને શ્રીસંઘે ઈંદ્રમાલા પહેરાવવા માટે કુંકુમનું તિલક કરીને, ઊપર અક્ષત ચોડીને ઇંદ્રમાલા પહેરાવી. સિદ્ધચક્રનું ચિત્યવંદન જે ઘુરિ સિરિઅરિહંતમૂલ દઢ પીઠ પઈડિઓ, સિદ્ધસૂરિ ઉવઝાય સહુ ચઉસાહગરિદ્ધિઓ દંસણના ચરિત્ત તવ પડિસાહહિં સુંદર, તરખર સરવગ્ન લદ્ધિ ગુપયદલ ડું બસ. દિસિવાલ જપ્ન જખિણિ પમુહ સુરકુસુમેહિં અલંકિયઉ સે સિદ્ધચક્કગુરુકપત અહહ મણવંછિયદિયઉ. જે મુખ્ય શ્રીઅરિહંતપ્રભુરૂપી મૂળભૂત દઢ પીઠિકાથી પ્રતિષ્ઠિત થએલું છે, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી ચાર શાખાએથી શેભે છે; તેમ જ દર્શન, જ્ઞાન, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી શ્રીપાલ કથા ચારિત્ર અને તપરૂપી પ્રતિશાખાએથી સુંદર દેખાય છે. તે સંબધી અક્ષર, સ્વર, વર્ગો, લબ્ધિપઢો તથા ગુરુપાદુકાઓ રૂપી પત્રાના આડંબરવાળુ છે; તેમ જ દશ ફ઼િપાલ, ચાવીશ યક્ષ, ચાવીશ યક્ષિણી વગેરે દેવતાઈ ફૂલેાથી શાભાયમાન છે, તે શ્રસિદ્ધચક્રરૂપી મહાન કલ્પવૃક્ષ અમેને મનેાવાંછિત ફલ આપે!–અમારાં મનાવાંછિત પૂર્ણ કરી. આ પ્રમાણે ગંભીર સ્વરથી નમસ્કાર–ચૈત્યવંદન-કરીને, શક્રસ્તવ કહીને શ્રીપાલરાજા નવપદ મહાત્મ્ય ગર્ભિત સ્તુતિ આનંદ સહિત સ્વર, પદ્મ અને શુદ્ધ ઉચ્ચારના ઉપયાગ સાથે વિસ્તારપૂર્વક શ્યા પ્રમાણે કરે છેઃ . ઉપ્પન્ન-સન્નાણુ-મહેઃમયાણ, સાડિહેરાસણ સુઢ઼િયાણ સદ્દેસણા-૨ જિય-સજ્જણાણું,નમા નમા હાઉ સયાજિણાણુ, સિદ્ધાણુમાણ દરમાલયાણ, નમા નમાણુ ત-ચઉયાણ; સૂરીણ દૂરીકય-કુગ્ગહાણ, નમા નમા સુરસમપ્રભાણું. સુત્તત્થ-વિસ્થારણ-તપરાણ, નમે નમા વાયગ-કું જરાણું, સાહૂણ સંસાહિય-સજમાણુ, નમા નમા સુહૃદયામયાણ, જિષ્ણુત્ત-તત્તે રુઇ-લખ્ખણુસ્સે,નમે નમા નિમ્મલ-દ્રંસહ્સ્સ, અશાણુ-સ માહ-તમાહરસ, નમા તમે! નાણ-દિવાકરસ આરાહિયાખ`ડિય-સક્રિયમ્સ, નમા નમા સજમ-વીરિયસ કમ્મદુમુસ્કૂલણ-કું જરસ, નમા નમા તિવ-તવા-ભરસ્સ. ય નવપય-સિદ્ધ લદ્ધિ—વિજ્જા—સમિઢું, પયડિય–સરવર્ગીં હ્રીં તરેહા—સમગ્ગ; Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના દિસિવઈસુરસાર ખેણિ—પઢાવયા, તિજય-વિજયચક્ક સિદ્ધચક્ક નમામિ. ઉત્પન્ન થએલા કેવલજ્ઞાનરૂપી તેજવાળા, આઠ મહા પ્રાતિહાર્ય યુક્ત એવા, સિંહાસન પર બેઠેલા ઉત્તમ દેશનાથી સજનના મનને આનંદ આપનારા, એવા જિનેશ્વર-અરિહંત–ને મારો હમેશાં નમસ્કાર થાઓ. ૧ - પરમ આનંદમય લક્ષ્મીના સ્થાનરૂપ, તથા અનંત ચતુષ્કવાળા એવા સિદ્ધ ભગવંતને નમસ્કાર થાઓ, તથા દૂર કરેલ છે કદાગ્રહ જેમણે એવા, અને સૂર્યના જેવી કાંતિવાળા આચાર્ય ભગવંતેને નમસ્કાર થાઓ. ૨ સૂત્ર અને અર્થને વિસ્તાર કરવામાં તત્પર એવા, હાથી જેવા ઉપાધ્યાયને નમસ્કાર થાઓ અને સંયમને સાધનારા અને શુધ્ધ દયાને પાળવાવાળા સાધુઓને નમસ્કાર થાઓ. ૩ જિનેશ્વરદેવોએ કહેલા – પ્રરૂપેલા – તમાં રૂચિ ધરાવારૂપ લક્ષણોવાળા નિર્મલ દર્શનપદને નમસ્કાર થાઓ અને અજ્ઞાન તથા મેહરૂપી અંધકારને દૂર કરનારા એવા જ્ઞાનરૂપી સૂર્યને નમસ્કાર થાઓ. ૪ આરાધિત કરેલી છે અખંડ રીતે સકિયાઓ જેમાં એવા ચારિત્ર પદને નમસ્કાર થાઓ; અને કર્ણોરૂપી વૃક્ષોને મૂળમાંથી ઉખેડવા માટે હાથી સરખા તીવ્ર તપ સમૂહને નમસ્કાર થાઓ. ૫ આ પ્રમાણેના નવ પદેથી સિદ્ધ થએલા, લબ્ધિઓ ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી શ્રીપાલ કથા અને વિદ્યાઓથી સમૃદ્ધ થએલા; પ્રગટ કરેલ છે સ્વરે તથા વર્ગો જેમાં, તથા હીંકારની ત્રણ રેખાવાળા, દિપાલ વગેરે દેવોથી શોભિત થએલા અને ત્રણે જગતને વિજય કરવામાં ચક સમાન એવા, પૃથ્વી પીઠ પર સ્થાપન કરેલા સિદ્ધચક મહારાજને હું નમસ્કાર કરું છું. શ્રી સિદ્ધચક્રસ્તુતિ સમાપ્ત પછી માંગલિકના મનહર વાજાં વાગતે છતે શ્રીપાલરાજાએ શાસનની પ્રભાવના કરી. સ્વામિવાત્સલ્ય કરીને ઉત્તમ એવા શ્રીસંઘની પૂજા કરી. આ પ્રમાણે તે શ્રીપાલરાજા અને પટરાણી મયણાસુંદરી, બીજી નાની પટરાણીઓ તથા બીજા ઘણા લેકે શ્રીસિદ્ધચકજીનું આરાધન કરે છે. તે શ્રીપાલરાજાને મયણાસુંદરી વગેરે રાણીઓની સાથે સંસારસુખ ભોગવતાં અનુપમ રૂપ, ગુણ અને શીલવાળા ત્રિભુવનપાલ વગેરે નવ પુત્રો થયા. વળી, તે રાજાના રાજ્યમાં નવ હજાર હાથી, નવ હજાર રથ, નવ લાખ જાતવાન ઘડાઓ અને નવ કરોડ પાયદળ સૈન્ય હતું. આ પ્રમાણે જુદી જુદી જાતના સુબેને ભેગવતા એવા, તે શ્રીપાલરાજા ધર્મ અને નીતિપૂર્વક હમેશાં નિષ્કટક રાજ્ય પાળતા હતા. આ પ્રમાણે રાજ્ય પાળતા શ્રીપાલરાજાને જ્યારે નવ વર્ષ સંપૂર્ણ વીતી ગયા, ત્યારે તે રાજાએ પિતાના મેટા પુત્ર ત્રિભુવનપાલને રાજ્યગાદી પર બેસાડ્યો અને Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૨૭ પિતે તન, મન અને વચનથી શ્રી સિદ્ધચકજીના નપદેના ધ્યાનમાં લીન થઈને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યાઃ ૧ અરહંતપદની સ્તુતિ પિતાના ત્રણ ભવ બાકી રહ્યું છતે મનુષ્યભવમાં જેઓએ અરિહંત વગેરે વિશે સ્થાનકેની આરાધના કરીને, જેમણે જિનનામકર્મ બાંધેલું છે, એવા અરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું. - જે એકએક ભવના આંતરે ઉત્તમ એવા રાજકુલમાં અવતરે છે, તથા મહાસ્વપ્નથી જેઓના ગુણ સૂચિત થાય છે, તે અરિહંત પ્રભુને હું નમસ્કાર કરું છું. જેઓના જનમ વખતે પ્રસન્ન મનવાળી દિશાકુમારીઓ તથા ઈદ્રો મહિમા કરે છે, તે અરિહંતને હું નમસ્કાર કરું છું. જેઓના શરીરમાં જનમથી જ લોકોમાં આશ્ચર્યભૂત ચાર અતિશયો હોય છે, તે અરિહંતને હું નમસ્કાર કરું છું. જેઓ ત્રણ જ્ઞાન કરીને યુક્ત હોય છે, અને પિતાનું ભેગાવલિ કર્મ ક્ષીણ થએલું જાણુને જેઓ ચારિત્ર અંગીકાર કરે છે, તે અરિહંતને હું નમસ્કાર કરું છું. જેઓ ઉપગવાળા, અપ્રમાદી, શુકલધ્યાનવાળા હોય છે અને ક્ષપકશ્રેણિથી મેહને હણીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તે અરિહંતને નમસ્કાર કરું છું. જેઓને કર્મોનો ક્ષયથી અગિયાર અતિશય ઉત્પન્ન થાય છે, અને દેવોએ કરેલા ઓગણીશ અતિશય જેઓને હોય છે, તે અરિહતેને હું નમસ્કાર કરું છું. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી શ્રીપાલ કથા જેઓ આઠ મહાપ્રાતિહાર્યોથી શેભી રહેલા છે, અને ઈદ્રોથી સેવાતાં થકા હમેશાં વિચરે છે, તે અરિહં તેને હું નમસ્કાર કરું છું, પાંત્રીશ ગુણોવાળી વાણી વડે કરીને જેઓ પૃથ્વી પર વિચરીને ભવ્ય જીવોને પ્રતિબંધ કરે છે, તે અરિહંતને હું નમસ્કાર કરું છું. [ત્રીજે ભવ વરથાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ; ચોસઠું ઇંદ્ર પૂજિત તે જિન, કિજે તાસ પ્રણામ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે, જેમ ચિરકાલે નંદો રે, ભવિકા સિદ્ધચક પદ વદ-૧ જેહને હેય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું સકલ અધિક ગુણ અતિશય ધારી, તે જિન નમી અઘ ટાળું રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદેર જે તિહુનાણસમગ્ગ ઉપન્ના, ભેગ કરમ ખીણ જાણ; લેઈ દીક્ષા શિક્ષા દિયે જનને, તે નમીએ જિનવાણી ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૩ મહાપ મહામાહણ કહીએ, નિમક સત્યવાહ ઉપમા એહવી જેહને છાજે, તે જિનનમીએ ઉચ્છાહરે. ભવિકા સિદ્ધચક પદ વદ-૪ આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીશ ગુણયુત વાણી; Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના જે પ્રતિબંધ કરે જગજનને, તે જિન નમીએ પ્રાણ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૫ ત્રીજા ભવમાં જેઓએ ઉત્તમ એવા વીશ સ્થાનકને તપ કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે, અને જેઓ ચોસઠ ઈંદ્રથી પૂજાય છે, તે જિનેશ્વરને હે ભવ્ય જી ! પ્રણામ કરે. સિદ્ધચકના પહેલા પદને વંદન કરે કે જેથી દીર્ધકાળ પર્યત આનંદ મેળવી શકશે. જેઓના કલ્યાણકેના દિવસે માં નારકીમાં પણ અજવાળું થાય છે, એવા સર્વ કરતાં અધિક ગુણવાળા અને (ચોત્રીશ) અતિશયવાળા જિનેશ્વરને નમન કરીને હે ભવ્યજને! તમારા પાપેને નાશ કરે. જેઓ ત્રણ જ્ઞાન સાથે ઉત્પન્ન થએલા છે, અને પિતાના ભેગાવલિ કમને ક્ષીણ થએલાં જાણી દીક્ષા લઈ કેવલજ્ઞાન પામીને, ભવ્ય પ્રાણીઓને ઉપદેશ આપે છે, તે જિનેશ્વરને નમસ્કાર કરે. મહાપ, મહામાહણ, નિર્ધામક અને સાર્થવાહની ઉપમાઓ જેમને ઘટે છે, તેવા જિનેશ્વરને હે ભવ્યજને ! ઉત્સાહપૂર્વક નમન કરે. જેઓ આઠ મહાપ્રાતિહાર્યોની સમૃદ્ધિવાળા છે, અને જેઓની વાણું પાંત્રીશ ગુણવાળી છે; તથા જેઓ જગતના જીવને પ્રતિબંધ કરે છે, તેવા જિનેશ્વરને હે ભવ્યજને ! નમસ્કાર કરે.] Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી શ્રીપાલ કથા ૨ સિદ્ધપદની સ્તુતિ ઃ અરિહંતે અથવા સામાન્ય કેવલીઓ, નહિ કરેલા અથવા કરેલા સમુદ્દઘાતવાળા, અને શેલેશીકરણે કરીને અગી કેવલી એવા, તથા જેઓ છેલલાથી અગાડીના સમયે કર્મની તેર પ્રકૃતિઓને અને અંતિમ સમયે તેર પ્રકૃતિઓને ખપાવીને મેક્ષે ગયા છે, તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે. છેલ્લા શરીરની ત્રણ ભાગથી ઊણી અવગાહનવાળા એવા જેઓ એક સમયમાં લોકના અંતભાગે પહોંચી ગયા છે, તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે. પૂર્વપ્રયાગ, અસંગ, બંધન છેદ અથવા સ્વભાવથી જેઓની ઊર્ધ્વગતિ થએલી છે, એવા તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે. - ઈષત્રાગુભારવાળી સિદ્ધશિલાની ઉપર એક એજન લેકાંતમાં જેઓની સ્થિતિ પ્રસિદ્ધ છે, તે સિદ્ધ ભગવતે મને સિદ્ધિ આપે. વળી, જેઓ અંત વગરના, પુનર્જન્મ વગરના, શરીર રહિત તથા બાધા વગરના અને જ્ઞાન, દર્શનવાળા છે, તે સિદ્ધ ભગવંત મને સિદ્ધિ આપે. જેઓ અનંત ગુણવાળા, વર્ણ વગેરે ગુણે વિનાના, એકત્રીશ ગુણોવાળા અથવા આઠ ગુણવાળા અને અનંત ચતુષ્ક જેઓને સિદ્ધ થએલ છે; એવા તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપો. જેમ કેઈ બિલ નગરના ગુણને જાણતાં છતાં પણ કહી શકે નહિ, તેમ જેઓના ગુણોને જાણતાં છતાં પણ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ર૩૨ જ્ઞાનીઓ કહી શકે નહિ, એવા તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે. જેઓ અનંત, અનુત્તર, મનેહર, શાશ્વતું તથા સદા આનંદમય એવું સિદ્ધિ સુખ પામેલા છે, તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપો. [ સમય પરંતર અણફરસી, ચરમ વિભાગ વિશેષ; અવગાહન લહી જે શિવ પહોતા.સિદ્ધ નો તે અશેષરે. ભવિકા સિદ્ધચક પદ વદ-૬ પૂર્વપ્રયોગને ગતિ પરિણામે, બંધન છેદ અસંગ; સમય એક ઉર્ધ્વગતિ જેહની, તે સિદ્ધ અણમો રંગ રે. ભવિકા સિદ્ધચક પદ વદ-૭ નિર્મલ સિદ્ધશિલાની ઉપરે, જેયણ એક લેકંત, સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણ ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૮ જાણે પણ ન શકે કહી પુરગુણ પ્રાકૃત તિમ ગુણ જાસ; ઉપમાવિણ ના ભવ માંહે, તે સિદ્ધ દીયે ઉલ્લાસ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદો-૯ જ્યોતિસું તિ મિલી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ. આતમરામ રમાપતિ સમરે તે સિદ્ધ સહજ સમાધિ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદો-૧૦ Page #249 -------------------------------------------------------------------------- ________________ ર૩ર શ્રી શ્રીપાલ કથા - એક સમયમાં (સમણિ સિવાયના) પ્રદેશને સ્પર્શ કર્યા વગર ત્રણ ભાગ ઓછી છેલી શરીરની અવગાહના પ્રાપ્ત કરી જેમાં મેક્ષે પહોંચ્યા છે, તે સિદ્ધ ભગવંતને મારે નમસ્કાર થાઓ. પૂર્વના પ્રયોગથી, ગતિના સ્વભાવથી, બંધનને છેદ થઈ જવાથી, અને સંગ રહિત હોવાથી, જેઓની ઊર્ધ્વગતિ થએલી છે, એવા તે સિદ્ધ ભગવંતેને આનંદપૂર્વક પ્રણામ કરે. નિર્મળ સિદ્ધશિલાની ઉપર જ્યાંથી એક જન ક્રૂર લોકનાં અંતભાગ છે, ત્યાં જેમની સાદિ અનંતકાળ સ્થિતિ છે, તે સિદ્ધના ને હે પુરુષે ! તમે નમસ્કાર કરે. જેવી રીતે ગામડાને રહેનારે માણસ નગરના ગુણ જાણવા છતાં પણ કહી શકતો નથી, તેવી રીતે જ્ઞાની પુરુષે પણ તેમના ગુણ જાણવા છતાં પણ કહી શકતા નથી, તે સિદ્ધના જી આનંદના આપનારા થાઓ. જેઓની અનુપમ તિ બીજી તિઓમાં મળી ગઈ છે, સઘળી ઉપાધિ વિરામ પામી ગઈ છે; પિતાની આમ રમણતામાં જ મગ્ન રહેનારા અને અધ્યાત્મિક લક્ષ્મીના સ્વામી, તથા સ્વાભાવિક સમાધિવાળા સિદ્ધના જીનું સ્મરણ કરે.] ૩ આચાર્યપદની સ્તુતિ : જેઓ પાંચ પ્રકારના આચારને પાલન કરતાં છતાં, હમેશાં લોકેના ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી સત્યભાગને ઉપદેશ આપે છે, તે આચાર્યોને હું નમસ્કાર કરું છું. Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ઠ આરાધના ૨૩૩ જેઓ દેશ, કુલ, જાતિ અને રૂપ વગેરે ઘણા ગુણાવાળા છે, તથા જેએ યુગપ્રધાન છે; તે આચાર્યને હું નમસ્કાર કરૂં છું. જેએ નિરંતર પ્રમાદ્ય વગરના, વિકથા વગરના, કક્ષાચેાથી રહિત અને ધર્મના ઉપદેશ દેવામાં જ આસક્ત મશગૂલ – છે, તે આચાર્યને હું નમસ્કાર કરૂં છું. જેએ સારણા, વારણા, ચાયણા તથા પડિચેાયણાથી નિરંતર પેાતાના ગચ્છની સંભાળ રાખે છે, તે આચાર્યને હું નમસ્કાર કરૂ છું. 1 જેઓએ સૂત્રા – શાસ્ત્રો – ના સાર જાણેલા છે, તથા જે માત્ર પાપકારમાં જ તત્પર થઈ ને તરવાના ઉપદેશ આપે છે; તે આચાર્યને હું નમસ્કાર કરૂ છું. જિનેશ્વર પ્રભુરૂપી સૂર્ય તથા કેવલજ્ઞાનીરૂપી ચંદ્ર આથમતે છતે જેઓ દીપકની માફ્ક ત્રણે જગતના પદાર્થાને પ્રગટ કરે છે, તે આચાર્યોને હું નમસ્કાર કરૂં છું. ', જેએ પાપાના ભારથી આકાંત થએલા તથા સંસારરૂપી ભયંકર અંધારા કૂવામાં પડતા જીવેાના નિસ્તાર – ઉદ્ધારકરે છે, તે આચાર્ચીને હું નમસ્કાર કરૂં છું. જેએ માતા, પિતા, ભાઈ વગેરે કરતાં પણ વધારે ભવ્ય જીવાતું હિત – ભલું – કરનારા છે, તે આચાર્યોને હું નમસ્કાર કરૂં છું. - જેએ ઘણી લિધઓવાળા તથા અતિશયેાવાળા હોવાથી, રાજાની માફ્ક નિશ્ચિત થઈને જિનશાસનને દીપાવે છે; તે આચાર્યોને હું નમસ્કાર કરૂ છું. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી શ્રીપાલ કથા [ પંચ આચાર જે સૂધા પાલે, મારગ ભાખે સાચો તે આચરજ નમીએ તેહશું, પ્રેમ કરીને જાચો રે. ભવિકા સિદ્ધચક પદ વદ-૧૧ વર છત્રીશ ગુણે કર સોહે, યુગપ્રધાન જન મહે; જગ બેહે ન રહે એણુ કહે, સૂરી નમું તે જેહ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૧૨ નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવસે, નહિ વિકથા ન કષાય; જેહને તે આચરજ નમીએ, અકલુષ અમલ અમાંરે. ભવિકા સિદ્ધચક પદ વંદે-૧૩ જે દિયે સારણ વારણ ચેયણ, પડિયન વલી જનને પટધારીગરછથંભ આચારજતે માન્યા મુનિ મનને રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૧૪ અસ્થમિએ જિનસૂરજ કેવલ, વંદીએ જગદીવે; ભુવન પદારથ પ્રગટન પટુતે, આચારજ ચિરંજી રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદ–૧૫ જેઓ સારી રીતે પાંચે આચારનું પાલન કરે છે, સત્ય માર્ગને ઉપદેશ આપે છે, તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરીને, તેઓની જોડે પ્રેમ કરીને યાચના કરે. જેઓ ઉત્તમ એવા છત્રીશ ગુણે કરીને ભાયમાન છે, યુગપ્રધાન હોવાથી લોકોના મનને મેહ પમાડે છે, જગતને ઉપદેશ આપે છે, અને એક ક્ષણ પણ ક્રોધ કરતા Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫. શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના નથી, તે આચાર્ય ભગવંતને પરીક્ષા કરીને નમસ્કાર કરું છું. જેઓ નિરંતર અપ્રમાદીપણે ધર્મને ઉપદેશ કરે છે, વિકથા અને કષાય રહિત છે; જેઓ પાપ રહિત, નિર્મળ અને માયા વગરના છે, તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરે. જેઓ સારણ, વારણા, ચોયણા અને પ્રતિયણું માણસને આપે છે, જેઓ પિતાના ગચ્છના પટધર અને થંભરૂપ છે, તે આચાર્ય ભગવાન મુનિઓના મનને આનંદ પ્રગટાવનાર છે. કેવલજ્ઞાની જિનેશ્વર રૂ૫ સૂર્યને અસ્ત થવાથી, જેઓ જગતને દીપક રૂપે પ્રકાશ આપે છે; ત્રણ ભુવનના પદાર્થોને પ્રગટ કરવામાં જેઓ કુશળ છે, તે આચાર્ય ભગવાન ચિરંજીવ-ઘણ સમય-રહે.] ૪ ઉપાધ્યાય પદની સ્તુતિઃ જેઓ બારે અંગેના પારગામી–જાણકાર- છે, તેઓના અને ધારણ કરનારા છે, વળી, સૂત્ર અને અર્થ–બંને–ને અભ્યાસ કરવામાં રક્ત-તલ્લીન–છે, એવા ઉપાધ્યાય ભગવતનું હું ધ્યાન કરૂં છું. જેઓ પત્થર જેવા શિષ્યોને પણ સૂત્રરૂપી ટાંકણઓની ધારથી સર્વ લોકમાં પૂજનીક બનાવે છે, તે ઉપાધ્યાય ભગવંતોનું હું ધ્યાન કરૂં છું. જેઓ મેહરૂપી સપના ડંખથી નષ્ટ થએલ છે. આત્મજ્ઞાન જેઓનું એવા અને ચૈતન્ય આપે છે, અને Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી શ્રીપાલ કથા જેઓ રાજા જેવા છે; તે ઉપાધ્યાય ભગવંતનું હું ધ્યાન અજ્ઞાનરૂપી વ્યાધિથી ઘેરાએલા પ્રાણીઓને જેઓ શ્રુતજ્ઞાન રૂપી રસાયન આપે છે, એવા મેટા વૈદ્ય સમાન, ઉપાધ્યાય ભગવંતનું હું ધ્યાન કરૂં છું. ભવ્ય પ્રાણીઓના ગુણોરૂપી બગીચાને ભાગી નાખનારા એવા અહંકારરૂપી હાથીઓનું દમન કરવામાં અંકુશ જેવા, જ્ઞાનદાનને નિરંતર આપે છે, તે ઉપાધ્યાય ભગવંતોનું હું ધ્યાન કરૂં છું. બીજાં દાનને દિવસ માસ અથવા તો જીદગી સુધી માત્ર ચાલનારા જાણુને, જેઓ ઠેઠ મુક્તિ સુધી ચાલે તેવા જ્ઞાનદાનને હમેશાં આપવાવાળા છે, તે ઉપાધ્યાય ભગવંતનું હું ધ્યાન કરૂં છું. અજ્ઞાનથી આંધળા થએલા લેકના લોચનોને જેઓ પ્રશસ્ત – ઉત્તમ – શાસ્ત્રના મુખથી (શસ્ત્રની અણીથી) સમ્યક–બરાબર – પ્રકારે ખુલ્લાં કરે છે, તે ઉપાધ્યાય ભગવે તેને હું નમસ્કાર કરું છું. જેઓ બાવન અક્ષરૂપી ચંદનના રસથી લોકેનાં પાપરૂપી તાપને તરત જ શાંત કરે છે, તે ઉપાધ્યાય ભગવતને હું નમસ્કાર કરું છું. જેઓ યુવરાજની માફક ગચ્છની સંભાળ રાખવામાં તત્પર છે, તથા જેઓ આચાર્યપદને એગ્ય છે; અને શિષ્યોને વાચા આપે છે, એવા તે ઉપાધ્યાય ભગવંતેને હું નમસ્કાર કરું છું. Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૩૭ T દ્વાદશ અંગ સઝાય કરે છે, પારગ ધારક તાસ સૂત્ર અરથ વિસ્તાર રસિક તે, નમો ઉવઝાય ઉલ્લાસ રે. ભવિકા સિદ્ધચક પદ વદ-૧૬ સૂત્ર અરથને દાન વિભાગે, આચાર્ય ઉવઝાય; ભવ ત્રણે લહે જે શિવસંપદ, નમીએ તે સુપસાય રે. ભવિકા સિદ્ધચક્ર પદ વદ૧૭ મૂરખ શિષ્ય નિપાઈજે પ્રભુ, પહાણને પલ્લવ આણે; તે ઉવઝાય સકલજન પૂજિત, સૂત્ર અરથ સવિ જાણે રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદ૧૮ રાજકુંવર સરખા ગણચિંતક, આચારજ પદ જેગ; જે ઉવઝાય સદા તે નમતાં, નાવે ભવભય શોગ રે. ભવિકા સિદ્ધચક પદ વંદે-૧૯ બાવનાચંદન રસસમ વયણે, અહિત તાપ વિ ટાલે; તે ઉવઝાય નમી જે જે વલી,જિનશાસન અજુઆલેરે. ભવિકા સિદ્ધચક પદ વંદે-૨૦ જેઓ બારે અંગોને સ્વાધ્યાય કરે છે, અને તેના જાણકાર હોવાથી ધારણ કરનારા છે; જેઓ સૂત્ર અને તેના અર્થની વાચના આપવામાં ચતુર – હેશિયાર – છે, તે ઉપાધ્યાય ભગવંતને હૃદયના ઉલ્લાસથી નમસ્કાર કરે. સૂત્ર અને અર્થની વાચના આપવાને અધિકાર Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી શ્રીપાલ કથા અનુક્રમે આચાર્ય અને ઉપાધ્યાયજીને છે; જેઓ ત્રીજા ભવમાં મેક્ષ પામવાવાળા છે, તે કૃપાળુ એવા ઉપાધ્યાયજીને નમસ્કાર કરો. જેઓ મૂ શિષ્યોને પણ પત્થરમાંથી મૂતિ (શિલ્પી) બનાવે છે તેવી રીતે, વિદ્વાન બનાવે છે, તે સકલ જનોથી પૂજિત ઉપાધ્યાયજી સૂત્ર અને તેના સઘળા અર્થોને જાણે છે. જેઓ યુવરાજની માફક ગણની ચિંતા રાખનારા છે, આચાર્યપદવીને છે; તે ઉપાધ્યાયજીને નમસ્કાર કરવાથી સંસારના ભયે રૂપી શેક ઉપસ્થિત થતો નથી. જેઓ બાવનાચંદનના રસ જેવા શીતલ વચને વડે પ્રાણીઓના અહિત રૂપી સર્વ તાપને દૂર કરે છે; વળી જેઓ જિનશાસનને પ્રકાશિત-અજુઆલ – છે; તે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરે છે ૫ સાધુ પદની સ્તુતિ : જેઓ એક્યતાને પામેલાં એવા દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ત્રણ રનવડે મોક્ષમાર્ગને સાધે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરું છું. જેઓનું બંને પ્રકારનું દુષ્ટધ્યાન નષ્ટ થએલું છે, તથા જેઓ ધર્મ અને શુકલધ્યાન ધ્યાવે છે; અને બંને પ્રકારની જેઓ શિક્ષા આપે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરું છું. જેઓ ત્રણ ગુપ્તઓથી ગુપ્ત થએલા છે, ત્રણે શલ્યોથી રહિત છે; ત્રણે ગર્વોથી મુક્ત થએલા છે અને ત્રિપદીને પાળે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરું છું. Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદ્રજીની વિશિષ્ટ આરાધના ૨૩૯ જે ચાર પ્રકારની વિકથાએથી વિરક્ત થએલા છે, ચાર ભેદોવાળા ચારે કષાયાથી મુક્ત થએલા છે; જેએ ચારે પ્રકારના ધર્મના ઉપદેશ આપે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરૂં છું. જેઓએ પાંચે પ્રમાદે તથા પાંચે દ્રિચાને જીતેલી છે; અને જેઓ પાંચે સમિતિઓનું પાલન કરે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરૂ છું. જેઓ છકાય જીવાની રક્ષા કરવામાં નિપુણ છે, જેએ એ હાસ્ય આદિક છએને જીત્યા છે; જેએ છ ત્રતાને ધારણ કરે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરૂ છું. જેઆએ સાત ભયાને જીતેલા છે, જેએના આઠે મદા ગળી ગએલા છે; જેઓ પ્રમાદરહિત થઇને બ્રહ્મચર્યની નવે ગુપ્તિનું પાલન કરે છે, તે સર્વ સાધુએને હું વંદન કરૂં છું. જેઆ દશ પ્રકારના યતિધમ ને તથા મારે પ્રતિમાઓને ધારણ કરનારા છે, જેએ ખાર પ્રકારના તપ પણ આદરે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરૂં છું. જેએ સત્તર પ્રકારના સંયમને પાળે છે, અઢાર હજાર શિલાંગ રથાને ધારણ કરનારા છે; જેએ કર્મભૂમિમાં વિચરે છે, તે સર્વ સાધુએને હું વંદન કરૂ છું. જિમ તરૂ×લે ભમરા બેસે, પીડા તસ ન ઉપાવે; લેઇ રસ આતમ સ ંતાપે, તિમ મુનિ ગાચરી જાવે રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૨૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪o - શ્રી શ્રીપાલ કથા પંચ ઇંદ્રને કષાયને રૂપે, કયક પ્રતિપાલ, સંયમ સત્તર પ્રકારે આરાધે, વંદો તેહ દયાલ રે. ભવિકા સિદ્ધચક પદ વદ-૨૨ અઢાર સહસ શીલાંગના ઘોર, અચલ આચાર ચરિત્ર મુનિ મહંત જણાયુત વાંદી, કીજે જનમ પવિત્ર રે. - ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૨૩ નવવિધ બ્રહ્મગુપ્તિ જે પાલે, બારસવિહ તપ શરાફ એહવા મુનિ નમીએ જે પ્રગટે, પૂરવ પૂણ્ય અંકૂરા રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૨૪ સોના તણે પરે પરીક્ષા દીસે, દિન દિન ચડતે વાને; સંયમ ખપ કરતા મુનિ નમીએ, દેશ કાલ અનુમાને રે. ભવિકા સિદ્ધચક પદ વંદો-૨૫ જેમ ઝાડના ફૂલ ઊપર રસ ચૂસવાને ભમરી બેસે છે, છતાં તેને કેઈ પણ જાતની પીડા ઉપજાવ્યા વિના પિતાના આતમાને તૃપ્તિ પમાડે છે, તેમ મુનિ ગોચરી લેતી વખતે કોઈના પણ આત્માને અસંતોષ ન થાય, તેવી રીતે ગોચરી લે છે. જેઓ હમેશાં પાંચે ઈદ્ધિને વશમાં રાખે છે, છએ કાયના જીવેની સુંદર રીતે રક્ષા કરે છે, સત્તર પ્રકારના સંયમની આરાધના કરે છે, તે કૃપાળુ સાધુઓને હું વંદન Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના જેઓ અઢાર હજાર શીલાંગરથને વહન કરવામાં બળદ જેવા છે, જેને આચાર અને ચારિત્ર નિશ્ચલ છે; એવા સાધુમહાત્માઓને યતનાપૂર્વક વંદન કરીને જનમ પવિત્ર કરે. જેઓ બ્રહ્મચર્યની નવવાનું પાલન કરે છે, બાર પ્રકારને તપ કરવામાં શૂરવીર છે; જે પૂર્વ પુણ્યરૂપી વૃક્ષના અંકૂરા પ્રગટે તે જ એવા સાધુઓને નમસ્કાર કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. જેઓના સંયમની પરીક્ષા સેનાની જેમ દેખાઈ આવે છે, જેઓ દરરોજ ચડતા રંગે–ભાવના–એ; દેશ અને કાળ પ્રમાણે સંયમનું પાલન કરે છે, તે સાધુઓને નમસ્કાર કરે.] ૬ દર્શનપદની સ્તુતિ : જે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મના તત્વની સંપત્તિની સહણા રૂપ સમ્યફત્વ કહેવાય છે, તે સમ્યગ્દર્શનને અમે નમન કરીએ છિએ. જેઓને અર્ધ પુદગલ પરાવર્તન જેટલે સંસારવાસ બાકી રહેલ છે, એવા ભવ્ય પ્રાણીઓને ગ્રંથિભેદ થયા પછીથી જે પ્રાપ્ત થાય છે; તે સમ્યગ્દર્શનને અમે નમસ્કાર કરીએ છિએ. શ્રીજિનેશ્વરદેવેએ જે ઔપશમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારનું કહેલું છે, તે સમ્યગ્દર્શનને અમે નમસ્કાર કરીએ છિએ. ઔપથમિક સમ્યક્ત્વ પાંચ વખત આવે છે, ક્ષાપશમિક સમ્યક્ત્વ અસંખ્યવાર આવે છે અને ક્ષાયિક સમ્ય Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી શ્રીપાલ કથા કૃત્વ એક જ વાર આવે છે, તે સમ્યગ્દનને અમે નમસ્કાર કરીએ છિએ. જે ધર્મરૂપી વૃક્ષનું મૂલ છે, જે ધરૂપી નગરમાં પ્રવેશ કરવાના દ્વાર રૂપ છે; જે ધરૂપી મહેલના પાયા છે, તે સમ્યગ્દર્શનને અમે નમસ્કાર કરીએ છિએ. જે ધર્મના જય કરવામાં આધારભૂત છે, મુનિએ જેને ઉપશમરસના ભાજનરૂપ અને ગુણારૂપી રત્નાના ભંડારરૂપ કહે છે, તે સમ્યગ્દર્શનને અમે નમસ્કાર કરીએ છિએ. જે વિના જ્ઞાન પણુ અપ્રમાણ છે, જે વિના ચારિત્ર નિષ્કુલ છે; અને જેના વગર માક્ષ પ્રાપ્ત થતું નથી, તે સમ્યગ્દર્શનને અમે નમસ્કાર કરીએ છિએ. જેનું વર્ણન આગમેામાં સહા, અને ભૂષણ વગેરે ઘણા ભેદથી વ વેલું છે, તે સમ્યગ્દર્શનને અમે નમિએ છિએ. [ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ પરીક્ષા, સહૃા પરિણામ; જેહ પામી જે તેડુ નમીજે, સમ્યગ્દર્શન નામ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદા ર૬ મલ ઉપશમ ક્ષય ઉપરામ ઉપરામ ક્ષયથી, જે હાય ત્રિવિધ અભંગ; સમ્યગ્દર્શન તેહ નમીજે, જિનમે દૃઢ રંગ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદા ૨૭ પાંચવાર ઉપશમિય લહીજે, ખય ઉપશમિય અસંખ; એકવાર ક્ષાયિક તે સમકિત, દર્શન નમીએ અસંખરે. ભવિકા સિદ્ધચક્ર પદ વદેશ-૨૮ Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૪૩ જેવિણુ નાણુ પ્રમાણ ન હોવે, ચારિત્ર ત નવિ ફલીયે; સુખનિર્વાણ ન જે વિણ લહીએ, સમકિત દર્શન ખલીયે રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદો-૨૯ સડસ બેલે જે અલંકરીઓ, જ્ઞાન ચારિત્રનું મૂલ; સમકિત દર્શન તે નિત્ય પ્રણમે,શિવપંથનું અનુકૂલ રે. ભવિકા સિદ્ધચક પદ વંદે-૩૦ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા કરી તે સત્ય છે, તે વિશ્વાસ-શ્રદ્ધાના પરિણામ-જેથી પમાય તે સમ્યગ્દર્શન પદને નમસ્કાર કરે. જે સાત પ્રકૃતિરૂપ મેલના ઉપશમ–ક્ષય અને ક્ષેપશમરૂપ અખંડપણે ત્રણ પ્રકારે સમ્યગ્દર્શન થાય છે તેમજ જેનાથી જૈનધર્મને રંગ – ચાળ મજીઠના રંગ જે-લાગે છે, તે સમ્યગ્દર્શનને નમસ્કાર કરે. બધા ભવોમાં ઉપશમ સમકિત પાંચ વખત આવે છે, ક્ષપશમ સમક્તિ અસંખ્ય વખત આવે છે; ક્ષાયિક સમકિત એક જ વખત આવે છે. તે સમ્યગ્દર્શનના અસંખ્ય સ્થાનકેને નમસ્કાર કરે. જે વગર જ્ઞાન પ્રમાણભૂત ગણાતું નથી, જેના વગર ચારિત્ર રૂપ વૃક્ષ ફલ આપતું નથી; જેના વગર મેક્ષનું સુખ પ્રાપ્ત થતું નથી, તે બળવાન સમ્યગ્દર્શનને નમસ્કાર કરે. જે સડસઠ ભેદે કરીને ભાયમાન છે, જે જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે; જે મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવાની અનુકૂળ -તાવાળું છે, તે સમ્યગ્દર્શનને હમેશાં પ્રણામ-નમસ્કાર–કરો]. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી શ્રીપાલ કથા -~ -~~ -~ ~~- ~~- ~૭ જ્ઞાનપદની સ્તુતિ : સર્વપ્રભુએ બનાવેલા આગમોમાં કહેલા એવા યથાસ્થિત તને શુદ્ધ અવધ રૂપ જે છે, તે જ્ઞાન મારે પ્રમાણભૂત છે. જેથી ખાવાલાયક અને નહિ ખાવા લાચક, પીવા લાયક અને નહિ પીવા લાયક, કરવા લાયક અને નહિ, કરવા લાયક વિવેક આવે છે, તે જ્ઞાન મારે પ્રમાણભૂત છે. આ જગતમાં સર્વ કિયાઓનું મૂલ શ્રદ્ધા છે, અને તે શ્રદ્ધાનું મૂલ ખરેખર જ્ઞાન છે, તે જ્ઞાન મારે પ્રમાણભૂત છે. જે મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન, એ પાંચ ભેદથી પ્રસિદ્ધ છે, તે સજ્ઞાન મારે પ્રમાણભૂત છે. કેવલી, મન:પર્યવજ્ઞાની તથા અવધિજ્ઞાનીઓનાં વચન પણ શ્રત અને મતિજ્ઞાનરૂપે લોકોને ઉપકાર કરનારા છે, માટે તે જ્ઞાન મારે પ્રમાણભૂત છે. જેમાં કેને ઉપકાર કરનારું એવું દ્વાદશાંગી રૂપ શ્રુતજ્ઞાન પ્રરૂપેલું છે, તે જ્ઞાન મારે પ્રમાણભૂત છે. જે જ્ઞાનને ભવ્યજને ભણે છે, જે જ્ઞાનનું દાન આપે છે, જે જ્ઞાનને સાંભળે છે, પૂજે છે અને લખાવે છે, તે સજ્ઞાન મારે પ્રમાણભૂત છે. જે જ્ઞાનથી હાથમાં લીધેલા–રાખેલા-આંબળાની પેઠે આજે પણ ત્રણે લોક સંબંધી વિચારે જાણી શકાય છે, તે સજ્ઞાન મારે પ્રમાણભૂત છે. જેના બલથી જગતમાં મનુષ્ય પૂછવા લાયક, પૂજવા Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના લાયક તથા પ્રશંસા કરવા લાયક થાય છે, તે જ્ઞાન મારે પ્રમાણભૂત છે. " [ ભક્ષ અભક્ષ ન જે વિણ લહિએ, પેય અપેય વિચાર; કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિએ,જ્ઞાન તે સકલઆધારરે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદો-૩૧ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંત ભાખ્યું; જ્ઞાનને વંદે જ્ઞાન મનિદે,જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું. ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૩૨ સકલક્રિયાનું મૂલ તે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહિએ; તેહ જ્ઞાન નિત નિત વંદીજે, તેવિણ કહો કિંમરહિએ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૩૩ પંચ જ્ઞાનમાંહે જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ; દીપક પરેત્રિભુવન ઉપગારી,વલી જેમ રવિશશી મેહરે. ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૩૪ લેક ઉર અધોતિર્યગ જ્યોતિષ, વિમાનિકને સિદ્ધ; કાલેક પ્રગટ સવિ જેહથી, તે શાને મુજ શુદ્ધિ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૩૫ જેના વિના ખાવા લાયક અને નહિ ખાવા લાયક, પીવા લાયક અને નહિ પીવા લાયક, કરવા લાયક અને નહિ કરવા લાયક, પદાર્થોને વિવેક થઈ શકતો નથી, તે જ્ઞાન સમરત લોકેને આધારભૂત છે. જિનેશ્વરદેવના સિદ્ધાંતમાં પહેલાં જ્ઞાન થયા પછી જ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી શ્રીપાલ કથા અહિંસાનું પ્રતિપાદન કરેલું છે, જ્ઞાનને નમસ્કાર કરે, જ્ઞાનની અવગણના ન કરે. જ્ઞાની પુરુષો મેક્ષસુખ અનુભવી શકે છે – પામે છે. બધી ક્રિયાઓનું મૂલ “શ્રદ્ધા છે, તે “શ્રદ્ધાનું મૂલ જ્ઞાન છે; તે જ્ઞાનને નિરંતર વંદન કરે, તે જ્ઞાન વિના કેમ રહી શકાય ? રહી શકાય જ નહિ. પાંચ જ્ઞાનમાં જે સદાગમ છે, તે પિતાને અને બીજાને પ્રકાશ કરનાર છે; દીવાની માફક ત્રણે ભુવનને ઉપકારી, વળી, સૂર્ય, ચંદ્ર અને વરસાદની માફક, તે જ્ઞાન ઉપકારી છે. ઉદ્ઘલેક, અલક, તિગ્લેક, તિષી તથા માનિક દેવલોક અને સિદ્ધક વગેરે લોક તથા અલેક જેનાથી જાણી શકાય છે, તે જ્ઞાન મને શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થાઓ.] ૮ ચારિત્રપદની સ્તુતિ : જે ગૃહસ્થોને દેશવિરતિ રૂપ તથા મુનિઓને સર્વ વિરતિરૂપ અનુક્રમે હેય છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે. જે ચારિત્રથી યુક્ત થએલા એવાં, જ્ઞાન અને દર્શન પણ જેને સંપૂર્ણ ફલરૂપે ફલે છે, તે ચારિત્ર જગતમાં જ્યવંતુ વર્તે છે. જે મુનિઓને માટે જૈન આગમાં યત્તર ફલ આપનારું ઉત્તમ સામાયિક વગેરે પાંચ પ્રકારનું પ્રસિદ્ધ છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે. જે ચારિત્રને જિનેશ્વરેએ સ્વીકારેલું છે, પાળેલું છે, Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૪૭ તથા બીજાઓને સમ્યક પ્રકારે પ્રરૂપ્યું છે અને આપેલું છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે. છ ખંડેની અખંડ રાજ્યલક્ષ્મીને પણ તજીને ચકવત્તીઓએ જેને સમ્યક પ્રકારે અંગીકાર કરેલું છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે. જેને સ્વીકાર કરવાથી દમક વગેરે છે પણ ત્રણે લેકમાં સર્વજનેથી પૂજનીક થાય છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે. જેનું પાલન કરનારા મુનિશ્વરને ચરણે દેવેંદ્રો તથા દાનવેંદ્રો પણ આનંદ સહિત નમન કરે છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે. જે અનંતા ગુણોવાળું હોવા છતાં પણ મુનિશ્વરેએ આગમમાં સત્તર પ્રકારનું તથા દશ પ્રકારનું વર્ણવ્યું છે, તે ચારિત્રને હું પ્રાપ્ત થાઉં છું. પાંચ સમિતિઓ, ત્રણ ગુપ્તિઓ તથા શાંતિ વગેરે, અને મૈત્રિ વગેરે ભાવનાઓ જેની સિદ્ધિને સાધે છે, તે ચારિત્રને હું પ્રાપ્ત થાઉં છું. [ દેશવિરતને સર્વવિરતિ જે, ગૃહિ યતિ ને અભિરામ; તે ચારિત્ર જગત જ્યવંતુ, કીજે તાસ પ્રણામ રે. ભવિકા સિદ્ધચક પદ વંદો-૩૬ તૃણુ પરે જે ષખંડ સુખ કંડી, ચક્રવર્તી પણ વરીઓ; તે ચારિત્ર અક્ષયસુખ કારણ તે મેં મનમાંહે ધરી રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૩૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી શ્રીપાલ થા હૂઆ રાંકપણે જે આદરી, પૂજિત ઇંદ્ર નરિંદે અશરણશરણ ચરણ તે વંદુ, પૂર્યું જ્ઞાન આનંદે રે. ભવિકા સિદ્ધચક પદ વદ-૩૮ બાર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ અતિક્રમીએ; શુકલ શુકલ અભિજાત્ય તે ઉપર,તે ચારિત્રને નમીએરે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૩૯ ચય તે આઠ કર્મનો સંચય, રિત કરે છે તેહ; ચારિત્ર નામ નિરૂત્તે ભાખ્યું, તે વંદું ગુણગેહ રે. ભવિકા સિદ્ધચક પદ વંદે-૪૦ દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ અનુક્રમે જે ગૃહસ્થ અને યતિને એગ્ય છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે, તેને પ્રણામ કરે. જે ચારિત્રને છ ખંડના સુખોને પણ તણખલાંની માફક તજી દઈને, ચકવર્તીએ અંગીકાર કરેલું છે, તે ચારિત્ર અક્ષયસુખનું કારણ હેવાથી, તેને મેં મન સાથે સ્વીકાર કરે છે. જેને અંગીકાર કરવા પછી રંક મનુષ્યો પણ ઈદ્ર અને ચક્રવર્તીએથી પૂજાય છે, તે નિરાધારને આધારરૂપ અને જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ચારિત્રને હું વંદન કરું છું. જેને બાર મહિનાના પાલનથી અનુત્તર વિમાનના સુખ પણ ઉલંઘી – ઓળંગી – જવાય છે; અને ઉજવલ ઉજવલ થતાં તરતમપણું હોય, તે ચારિત્રને હું નમસ્કાર Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૪૯ ચય એટલે આઠ કર્મને સંચય અને તેને જે ખાલી કરે તે ચારિત્ર નામ નિરૂક્તિથી સિદ્ધ થએલું છે, તે ગુણેના ગૃહ – આવાસ – રૂપ ચારિત્રને હું વંદન કરું છું. ] ૯ તપપદની સ્તુતિ: બાહ્ય તથા અત્યંતર મળીને બાર ભેદવાળું તથા ઉત્તરોત્તર ગુણોવાળું જેને આગમ – શાસ્ત્ર – માં વર્ણવેલું છે. તે તપપદને હું વંદન કરૂં છું. તે જ ભવમાં સિદ્ધિ થવાની છે, એમ જાણતાં છતાં પણ શ્રી ઋષભદેવ વગેરે તીર્થકરેએ જેને આદરેલું છે, તે તાપદને હું વંદન કરું છું. જે તપને ક્ષમા સહિત આચરવાથી નિકાચિત કર્મોને પણ ક્ષણમાં જ ક્ષય થાય છે, તે તપપદને હું વંદન કરું છું. અગ્નિવડે જેમ સુવર્ણને મેલ નાશ પામે છે, તેમ આત્મારૂપી સુવર્ણને મેલ જે તપથી નાશ પામે છે તે તપપદને હું વંદન કરું છું. આશંસા રહિત કર્મોની નિર્જરા માટે જે તપ કરવાથી મહાસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે તપપદને હું વંદન જેના પસાયથી આમૌષધિ વગેરે જુદી જુદી જાતની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે તપપદને હું વંદન કરું છું. કલ્પવૃક્ષ સમાન જે તારૂપી વૃક્ષનાં દેવ તથા મનુષ્યભવ સંબંધી અદ્ધિઓ પુષ્પ છે, અને મેક્ષપદની પ્રાપ્તિ ફિલ છે, તે તપપદને વંદન કરું છું. અત્યંત અસાધ્ય એવાં પણ સર્વ લોકેનાં કાર્યો Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી શ્રીપાલ કથા જેનાથી લીલામાત્રમાં સિદ્ધ થાય છે, તે તપપદને હું વંદન કરું છું. દહીં, દૂધ વગેરે મંગલિક પદાર્થોના સમૂહમાં જે તપને પ્રથમ સ્થાન મળ્યું છે, તે તપપદને હું વંદન કરું છું. [ જાણતા ત્રિડું જ્ઞાને સંયુત, તે ભવ મુક્તિ નિણંદ, જેહ આદરે કર્મ ખપેવા, તે તપ શિવતરૂકંદ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૪૧ કરમ નિકાચિત પણ ક્ષય જાઈ, ક્ષમા સહિત જે કરતાં, તે તપ નમીએ જેહ દીપાવે, જિનશાસન ઉજમંતાં રે. ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૪૨ આમે સહી પમુહા બહુ લદ્ધિ, હો જાસ પ્રભાવે; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિપ્રગટે,નમીએ તે તપ ભારે. ભવિકા સિદ્ધચક પદ વદ-૪૩ ફલ શિવસુખ મોટું સુર નરવર, સંપત્તિ જેહનું ફૂલ તે તપ સુરતરૂ સરીખ વંદુ, શમ મકરંદ અમૂલ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૪૪ સરવ મંગલમાંહિ પહેલું મંગલ, વરણવીએ જે ગ્રંથે, તે તપપદ વિહુંકાલ નમીજે, વર સહાય શિવપંથે રે. ભવિકા સિદ્ધચક પદ વંદે-૪૫ ત્રણ જ્ઞાનવાળા જિનેશ્વર ભગવંત તે ભવમાં પિતાની મુક્તિ છે, તેમ જાણતા છતાં પણ કર્મને નાશ કરવાને જે તપને આદર કરે છે, તે તપ મેક્ષરૂપી વૃક્ષનું મૂળ છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૫૧ જે તપને ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે, જેનું ઉજમણું કરતાં જિનશાસનની પ્રભાવના થાય છે, તે તપને નમસ્કાર કરે. જે તપના પ્રભાવથી આમૌષધિ વગેરે ઘણી લબ્ધિઓ પ્રગટ થાય છે, જેનાથી આઠ મહા સિદ્ધિઓ અને નવે નિધાન પ્રગટ થાય છે, તે તપને ભાવપૂર્વક નમસ્કાર કરે. જે તપનું મોક્ષસુખ રૂ૫ ફલ છે, ઈંદ્ર અને ચકવત્તની સંપત્તિરૂપ ફૂલ છે; સમતારૂપી અમૂલ્ય જેને પુષ્યરસ છે, તે કલ્પવૃક્ષ સરખા તપને વંદન કરું છું. સર્વ મંગલેમાં પ્રથમ મંગલ તરીકે જેનું વર્ણન ગ્રંથમાં થએલું છે, તે મોક્ષમાર્ગમાં સહાયરૂપ તપપદને ત્રણે કાળ નમસ્કાર કરે ]. આ પ્રમાણે નવપદની સ્તુતિ કરતાં, તે શ્રીપાલરાજા નવપદમાં તલ્લીન મનવાલા થયા; અને તેથી બધે સમય તે પિતાના આત્માને નવપદમય જ દેખવા લાગ્યા. આ પ્રમાણે તદાકાર ચિત્તથી નવપદજીનું ધ્યાન ધરતાં શ્રીપાલ મહારાજા સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ કરીને નવમાં દેવલેકમાં ઉત્પન્ન થયા. તેઓની માતા, મયણાસુંદરી વગેરે પણ પિતપિતાનું આયુષ્ય પૂર્ણ કરીને, શુભધ્યાનથી કાલ કરીને તે જ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી અવીને તેઓ મનુષ્યભવ પામી ધર્મકાર્યો કરીને પાછા દેવલોકમાં ઉત્પન્ન થશે એ પ્રમાણે તેઓ બધા ચાર વખત દેવભવ અને ચાર વખત મનુષ્યભવ પામી, Page #269 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી શ્રીપાલ કથા શ્રીપાલના ભવથી નવમા ભવે મનુષ્યપણું પામીને તથા કર્મીની રાશિએ ખપાવીને તે અગિયારે જણા (શ્રીપાલ રાજા, તેમની માતા કમલપ્રભા અને મયણાસુંદરી વગેરે નવ રાણીઓ) માલસુખ પામશે. આ પ્રમાણે હે મગધેશ્વર ! શ્રીસિદ્ધચક્રજીના મહિમા વાળું, તથા મનને આશ્ચય કરનારૂં શ્રીપાલરાજાનું ચરિત્ર કહ્યું. આ સાંભળીને શ્રેણિકરાજા નવપદજીનાપર ઉલ્લાસવંત ભાવવાળા થઈ કહેવા લાગ્યા કેઃ ‘ અહા ! આ નવપદના કેવા મોટા મહિમા છે! " તે વખતે ગૌતમસ્વામી એલ્યા કે: હે રાજન ! અરિહંત પદની આરાધનાથી દેવપાલને રાજ્ય અને કાર્તિક શેઠને ઈંદ્ર પદવી મળેલ છે. સિદ્ધપઢનું ધ્યાન કરતા કરતા પુંડરીકસ્વામી, પાંડવે તથા રામચંદ્રજી વગેરે આ જગતમાં કાણુ કાણુ મેાક્ષસુખ નથી પામ્યા? નાસ્તિકવાદથી મેળવેલા પાપાના સમૂહવાળા પ્રદેશી રાજા પણ જે દેવતાની ઋદ્ધિ પામ્યા, તે આચાર્ય પદની આરાધનાના પ્રભાવ જાણવા. ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે નાના એવા પણુ, ઉપાધ્યાયજી શ્રીવાસ્વામીની આરાધના કરનારા સિંહુગિરિજી મહારાજના શિષ્યાના સાધુવાદ થયેા. સાધુપદની વિરાધનાથી અને આરાધનાથી અનુક્રમે રૂપી તથા રાહિણીના જીવાને શું મહાન દુઃખસુખા ન પ્રાપ્ત થયાં? Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૫૩ નિશ્ચલ મનથી દર્શીનપદની શુદ્ધ રીતે આરાધના કરનારી સુલસા સ્રી હાવા છતાં, પણ તેણીની જિનેશ્વરદેવે પ્રશ'શા કરી છે. જ્ઞાનપદની વિરાધનાના ફૂલ માટે · માસતુસ મુનિનુ’’ દૃષ્ટાંત જાણવું; અને તેની આરાધનાના ફલ માટે ‘શીલમતીનું ' દૃષ્ટાંતુ જાણવું. શિવકુમારના ભવમાં ચારિત્રપદની ઉત્તમ ભાવપૂર્વક આરાધના કરવાથી જ બ્રૂકુમાર લેાકેાને આશ્ચર્ય કરનારા થયા. વીરમતીએ તપપદની એવી તા આરાધના કરી, કે જેથી દમયંતીના ભવમાં તેણીને કલ્પવૃક્ષની માફક વાંછિત લેાથી ફલિભૂત થયું. આ નવપદાની ભક્તિથી તમે પણ આગામી કાળમાં ( પદ્મનાભ નામના ) તીથ કર થશે, તેમાં શકાને સ્થાન નથી. આ નવપદેશને જિનશાસનું સર્વસ્વ જાણીને હે ભળ્યે ! શુદ્ધભાવથી તમે તેની આરાધના કરે. આ પોની આરાધના કરનારા ભવ્યપ્રાણીઓને હમેશાં માંગલ સમૃદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.’ કલ્યાણ, આવી રીતે ત્રિકાલજ્ઞાની એવા શ્રીગૌતમસ્વામી ગણધર મહારાજ કહી રહ્યા, તે વખતે શ્રેણિક રાજા જેવામાં તેઓશ્રીને નમીને, ત્યાંથી હર્ષિત મનવાલા થઇને ઊભા થયા. તેવામાં ત્યાં કાઈક માણસ તેમને વિનંતિ કરે છે કેઃ - હે રાજન ! શ્રીવીર પ્રભુ ઉદ્યાનમાં પધાર્યાની હું આપને વધામણી આપું છું. ' તે સાંભળીને શ્રેણિકરાજા પેાતાના મનમાં ખુશી થયા, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી શ્રીપાલ કથા અને રોમાંચિત શરીરવાલા થઈને તે માણસને વધામણીનું ઈનામ આપે છે. એટલામાં ત્રણે જગતના સૂર્યસમાન શ્રીવર્ધમાન સ્વામી અતિશયેની લક્ષ્મી સહિત તે ઉદ્યાનમાં પધાર્યા. દેવાએ ત્યાં અત્યંત સુંદર અને મને ડર સમવસરણની રચના કરી. ત્યાં ત્રણે જગતના સ્વામી એવા શ્રીવર્ધમાન સ્વામી બિરાજમાન થયા. શ્રીગૌતમસ્વામી વગેરે મુનિશ્વર શકેંદ્ર વગેરે દે, અને શ્રેણિક વગેરે રાજાએ ત્યાં બેઠા એટલે, શ્રેણિક રાજાને ઉદ્દેશીને પ્રભુએ કહ્યું કેઃ “હે રાજન ! તમારા મનમાં આ નવપદજીનું મહાત્મ્ય મેટું આશ્ચર્ય કરે છે. એ પદનું જે મહાતમ્ય તમે એ જાણ્યું છે, તે તે કાંઈ હિસાબમાં નથી, કારણ કે તેનું આરાધન સર્વ સુખોના મૂલરૂપ છે. નવપદજીના આરાધનનું મૂળ કેવળ પ્રાણીઓને શુભ ભાવ છે, અને તે શુભભાવ નિર્મલ આત્માવાળા કેઈ વિરલાઓને જ હોય છે, બીજાઓને હેતે નથી. સંકલ્પ વિકલ્પ વગરના જે કોઈ નિર્મલ આત્માવાળાઓ છે, તેઓ જ નવપદ રૂપ છે અને નવે પદોમાં પણ તેઓ જ છે. અરિહંત પ્રભુનું રૂપ, પદસ્થ, તથા પિંડસ્થ રૂપે દયાન ધરનાર પુરુષ, પિતાના આત્માને પ્રત્યક્ષ રીતે અરિહંતપદ રૂપે જુએ છે. “રૂપાતીત સ્વભાવવાળે, કેવલજ્ઞાન અને કેવલદર્શનવાળે; આનંદરૂપ જે આત્મા છે, તે જ પરમાત્મા છે, તે જ સિદ્ધાત્મા છે, તે બાબતમાં શંકાને સ્થાન જ નથી. Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૫૫ પાંચ પ્રસ્થાનવાળો જે મેટો સૂરિમંત્ર, તેના ધ્યાનમાં જ આસક્ત મનવાળે, તથા પાંચ પ્રકારના આચારરૂપ એ જે આત્મા, તે જ આચાયરૂપ થાય છે.” મહાપ્રાણ નામના ધ્યાનથી ધ્યાએલ છે દ્વાદશાંગીના સૂત્ર, અર્થ અને તે બંનેને રહસ્ય જેણે તથા સ્વાધ્યાયમાં તત્પર એવો જે આત્મા, તે જ ઉપાધ્યાય છે.” જ્ઞાનાદિક રત્નત્રયે કરીને મેક્ષમાર્ગની સાધનામાં સાવધાન છે મન વગેરે ત્રણે રોગો જેના, તથા હમેશાં પ્રમાદ રહિત એવો આ આત્મા જ સાધુરૂપ થાય છે. માત્ર મુંડાવવાથી અથવા લોચ કરવાથી કાંઈ સાધુપણું આવી જતું નથી.” મોહના ક્ષપશમથી, શમસંગ વગેરે ઉત્તમ લક્ષણવાળા અને શુભ પરિણામવાળા એવા પિતાના આત્માને જ દર્શનરૂપ જાણવો.” જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી યથાસ્થિત તને જે અવબોધ તે રૂપ એ આત્મા જ જ્ઞાન કહેવાય છે.” સેળ કષાય અને નવ નોકષાયથી રહિત, શુદ્ધ લેશ્યાવાળા અને નિજ સ્વભાવમાં રમતા એવા આત્માને ચારિત્રરૂપે જાણ.” * સૂરિમંત્રના જૂદા જૂદા કપે, તેના વિધિવિધાન તથા યંત્રો અને મંત્રો માટે “સૂરિમંત્ર ક૫ સંદેહ” નામનો ગ્રંથ જેવા ભલામણ છે. મૂલ્ય ત્રીસ રૂપિયા –સારાભાઈ નવાબ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી શ્રીપાલ કથા “ઈચ્છાને રોધ કરવાથી શુદ્ધ સંવરરૂપ અને સમતાના પરિણામવાળ, તથા કર્મોની નિર્જ કરતો એ આમા જ કપરૂપ છે.” આ પ્રમાણે પિતાના આત્માને જ નવપદમય જાણ; તેથી હે ભવ્ય ! તમે હમેશાં પિતાના આત્મામાં જ લીન મનવાળા થાઓ.” આ પ્રમાણેના શ્રીવીરપ્રભુના વચનો સાંભળીને, શ્રેણિકરાજા આનંદ સહિત સુખના સ્થાનરૂપ પોતાના મહેલમાં ગયા (જૂઓ ચિત્ર ૧૧૯). શ્રી વીરપ્રભુ પણ સૂર્યની માફક કદાગ્રહના માર્ગનું નિવારણ કરતા અને ભવ્ય જનરૂપી કમલોને પ્રતિબંધ કરતા કરતા પૃથ્વી પીઠ પર વિચારવા લાગ્યા. નવપદજીના મહામ્યગર્ભિત શ્રીશ્રી પાલરાજાની કથા સાંભળનારા તથા કહેનારા ભવ્યજનોનું કલ્યાણ કરનારી છે. શ્રીવ સેનસૂરીના પાટના માલિક શ્રીહેમતિલકસૂરિના શિષ્ય શ્રીરત્નશેખરસરીજીએ આ શ્રીપાલકથાની રચના કરી છે. તેઓના શિષ્ય શ્રી હેમચંદ્રજી નામના સાધુએ વિક્રમ સંવત ચૌદસો અઠાવીસ (૧૪૨૮)માં ગુરુભક્તિ નિમિત્ત આ કથા લખી છે. જ્યાં સુધી આ પૃથ્વી પર સમુદ્ર તથા મેરુપર્વત રહેલા છે, તેમ જ આકાશતલમાં જયાં સુધી ચંદ્ર અને સૂર્ય રહેલા છે ત્યાં સુધી વંચાતી એવી આ કથા વૃદ્ધિ પામો. Page #274 -------------------------------------------------------------------------- ________________