SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૪ શ્રી શ્રીપાલ કથા જાણકાર એવા આપણે તેવા ગવ કરવા ઉચિત નથી કે, મારી મહેરબાનીથી અથવા નારાજી ઊપરથી જ દુનિયામાં સુખ દુઃખ થાય છે. વળી, હે પિતાજી ! જે પુણ્યવાન છે તેના ઊપર તમારી કૃપા થાય છે, અને જે પુણ્યરહિત છે, તેના ઊપર તમારી કૃપા થતી નથી. ભાવિભાવ, સ્વભાવ તથા દ્રવ્ય આદિક સહાય કરનારાએ પણ મેાટા ભાગે પૂર્વોપાર્જિત કર્મો પ્રમાણે કુલ આપે છે, ' આ સાંભળી ખેદ પામેલે રાજા મેલવા લાગ્યું કેઃ · હે પુત્રી! તું મારી મહેરબાનીથીજ આ વસ્રો તથા અલકારા પહેરે છે, છતાં તું આમ કેમ બેલે છે? પછી મયણાસુંદરી હસીને ખેલી કે:- હું પિતાજી ! પ્રથમ કરેલાં પુણ્યને લીધે જ હું તમારા ઘેર જનમી છું, અને તે પુણ્યથી જ હું સુખ ભાગવું છુ. પૂર્વે કરેલાં સારાં મૃત્યા જીવાને સુખનું કારણ થાય છે, અને તેણે કરેલાં ખરાબ કૃત્યા દુ:ખનું કારણ થાય છે. તેથીજ શુભ અને અશુભ કર્મોના પરિણામ દેવાથી, અસુરાથી, રાજાએથી કે બુદ્ધિશાળીઓથી પણ રોકી શકાતાં નથી.’ આ સાંભળી ગુસ્સે થએલા પ્રજાપાલ રાજા કહેવા લાગ્યા કેઃ અરે! અરે ! આ ખાલિકા સ્વલ્પ-એછા-પુણ્યવાળી છે; કારણ કે તે ડહાપણડાહી થઈ ને, મારા કરેલા કાંઈ પણ ઉપકાર માનતી નથી. તે વખતે સભાજના ખેલવા લાગ્યા કે : ' હે સ્વામી ! આ મુગ્ધ બુદ્ધિવાળી ખાલિકા શું સમજે ? ખરેખર ! તુષ્ટમાન થએલા તમે કલ્પવૃક્ષ સમાન છે, અને થએલા તમે યમ જેવા ભયકર છે.’ ક્રોધાયમાન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy