SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ શ્રી શ્રીપાલ કથા છે; માટે શ્રીપાલકુમારને રાજતિલક કરી, એના નામની આણ પ્રવર્તાવે.” પછી બાલક એવા શ્રીપાલરાજાની આજ્ઞા પ્રવર્તાવીને, રાજાને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. હવે તે બાલક શ્રી પાલરાજા મંત્રિની સલાહ મુજબ રાજ્ય પાલવા લાગ્યા. કારણ કે બધે ઠેકાણે મંત્રિઓ જ રાજ્યનું રક્ષણ કરે છે. કર્મની કેવી વિષમ ગતિ છે તે હવે જૂઓ ! જે કર્મ કરે છે તે જ થાય છે; તેમાં કોઈનું પણ ડહાપણ ચાલતું નથી. પછી કેટલાક દિવસ વીત્યા પછી, તે શ્રીપાલ રાજાને એક અજિતસેન નામને પિતરાઈ કાકે હતો, તેણે લાંચ-રૂશ્વત આપી, અનેક ખટપટે ઊભી કરી, શ્રીપાલ તથા મતિસાગર મંત્રિને મરાવી નાખીને ચંપાનગરીનું રાય લઈ લેવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા. ચાલાક મંત્રિને આ બધી વાતની ખબર પડી જવાથી તેણે તે સર્વ વૃત્તાંત કમલપ્રભાને કહ્યો. અને વિનંતી કરીને કહ્યું કેઃ “હે રાજમાતા ! આપ ગમે તેમ કરીને પણ તમારા પુત્રનું રક્ષણ કરે. જે તમારે પુત્ર જીવતે હશે, તો ફરીને પણ પિતાનું રાજ્ય પાછું મેળવશે. માટે તમે તેને લઈને ગમે ત્યાં નાશી જાઓ. હું પણ અહીંથી મારે જીવ બચાવવા નાશી જઈશ.” આ પ્રમાણે ભયંકર મામલે મચેલે જોઈને, પ્રધાનની નિમકહલાલી માટે ધન્યવાદ આપીને, સમયને માન આપવા રાજમાતા કમલપ્રભા અડધી રાતે બાળરાજાને કેડમાં બેસાડિને એકલી જ નાશી છૂટી. દુશ્મનના કેઈ પણ માણસને પિતાને જલદી પત્તો ન લાગે તે માટે ભયંકર જંગલી રસ્તે ચાલી નીકળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy