SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન કથામજરીના ત્રીજા ભાગ તરીકે શ્રી રત્નશેખરસૂરીશ્વરજી વિરચિત ‘સિરિસિસરવાલ કહા ’નું ગુજરાતી ભાષાંતર તપકથા તરીકે-કથામ જરીના ખીજું ભાગ પ્રસિદ્ધ થયે માત્ર ત્રણ મહિનાના સમય બાદ જાહેર જનતા સમક્ષ મૂકીને હું આનંદ અનુભવું છું. 0 આ શ્રીપાલ કથા જોતાં જ જણાઈ આવશે કે તેના સર્જક શ્રી રત્નશેખરસૂરીશ્વરજીએ આ કથામાં શ્રી સિદ્ધચક્રજી ( નવપદજી )તું જે સુંદર અને વિસ્તૃત વર્ણન આપેલું છે, તેવું વર્ણન મહામહેાપાધ્યાય વિરચિત ‘ શ્રીપાલ રાસમાં ’ જોવામાં આવતું નથી. વળી, આ શ્રીપાલ કથા મૂળ અમાગધી ભાષામાં હાઈ, તેના જોઈએ તેટલે પ્રચાર થયા જણાતા નથી. આ ગ્રંથની ભાષા એટલી બધી સરલ છે કે સામાન્ય સ ંસ્કૃત જાણનારા પણ તે સહેલાઈથી સમજી શકે છે. વળી, આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy