________________
અંતમાં, મારી સાહિત્ય પ્રવૃત્તિને આજસુધી અવિચ્છિનપણે ચાલુ રાખવાના મુખ્ય યશ શ્રીમન્ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ના ફાળે જાય છે, તે સિવાય મારી સાહિત્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપનાર પૂજ્ય મુનિવરી તથા મારા હિતેસ્વી મુરબ્બીઓ તથા મિત્રને આભાર માનવાની આ તક લઉં છું, અને આશા રાખુ છું કે મારી આ પ્રવૃત્તિને પણ તેએ તરફથી તેવો જ આવકાર મળશે.
પ્રાકૃત ગ્રંથ ઉપરથી ગુજરાતીમાં અનુવાદ કરવાના મારે આ પહેલા જ પ્રયાસ હેાવાથી, અનુવાદમાં કેઈ ક્ષતિ રહી જવા પામી હાય તે તરફ સુજ્ઞ વાચકે મારૂ ધ્યાન ખેંચશે તે હું તેમના આભાર માનીશ.
આ પુસ્તકનું છાપકામ સુંદર રીતે કરી આપવા માટે નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી મણિલાલ છગનલાલ શાહના ખ્વાકે! તથા જેકેટનું સુંદર છાપકામ કરી આપવા માટે દીપક પ્રિન્ટરીવાળા નટવરલાલ રાવલના તથા બ્લાક બનાવો આપવા માટે ગુજરાત સેસ સ્ટુડિયાના પણ આભાર માનવાની આ તક લ છું....
સંવત ૨૦૧૦ આષાઢ વદી ૫ સારાભાઇ મણિલાલ નવાખ મંગલવાર તા. ૨૦-૭-૫૪ છીપામાવજીની પોળ, અમદાવાદ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org