SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી શ્રીપાલ કથા હતાં. ક્ષુરપ્પ નામના પાંત્રીશ વહાણા હતાં. આ પ્રમાણે કુલ પાંચસા[ ચાલીશ વહાણા હતાં. રાજાના હુકમ મેળવીને તે બધાં વહાણે તેણે જૂદી જૂદી જાતનાં કરિયાણાંઓથી ભર્યાં. તે વહાણેા ઊપર નાખુદા, માલમ તથા વ્યાપારીઓ પણ ચડવ્યા. વળી, ડૂબકી મારનારા–મરજીવા-એ, ખલાસીઓ, ગર્ભિલા, ખેલાડીઓ-ખેલ કરનારા તથા સુકાનીઓ તે વહાણાની હમેશાં જાળવણી કરતાં હતાં. વળી, જૂદી જૂદી જાતનાં શસ્ત્રો ધારણ કરનારા દેશ હજાર સુભટો કે જેઓ ધવલશેઠની નેાકરી કરતા હતા, તે પણ આ વહાણાનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરતા હતા. ઘણા ચામર, છત્ર, પીંછી, ધ્વજપર્ટ તથા ઉત્તમ મુકુટ વગેરેથી શણગારેલ છે જેઓને, તથા શઢ, દાર, ઉત્તમ લંગર, અખ્તર તથા લેરિથી કરેલી છેશેાભા જેમની એવા તે વહાણા શેાલી રહેલા છે. આ સર્વ વહાણામાં જલ તથા ઈંધનાના સંગ્રહ કરીને, ઉત્તમ મુત્તુ પોતાના પરિવાર સહિત ધવલશે તે વહાણા પર ચડવો, તે વહાણા જેવા ચલાવવા શરૂ કર્યા, તેવા જ દેવદેવીઓને બલિદાન દેવામાં આવ્યા અને સુમધુર વાજિંત્ર વગાડવામાં આવ્યા; પછી ખલાસીઓએ તે વહાણા ચલાવવા માટે ઘણા પ્રયત્ન કરવા છતાં પણ તે વાહણા ચાલ્યાં નહિ. આ પ્રમાણે વહાણા નહિ ચાલવાથી, ધવલ શેઠ ચિંતાથી શ્યામમુખવાળા થઈ ગયા. તરત જ વહાણ ઊપરથી ઊત For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy