SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યની પ્રખલતા ૧૨૧ મંદિર તરફ જવા માટે જિનદાસની સાથે સાથે રવાના થયેા. કુમાર ઘેાડા પર બેઠા કે ઘેાડાએ શુભશુકન સૂચક હશુહણાટ કર્યાં. શ્રીપાલ તથા બધા પરિવાર અનુક્રમે શ્રીઋષભદેવ પ્રભુના દેરાસરે આવી પહેોંચ્યા. ત્યાં પહેાંચ્યા પછી કુમારે કહ્યું કેઃ ‘તમે બધા એક પછી એક દેરાસરના દ્વાર પાસે જઈ આવા, કે જેથી દ્વાર ઉઘાડનાર માણસ ખુલ્લી રીતે જણાઈ આવે, ’ ' " પછી બધા લેાકેા ખેલવા લાગ્યા કેઃ હે સ્વામી ! તમે એસ ખેલે નહિ; કારણ કે સૂર્ય વિના કમલના વનને કાઈ પ્રકૃલ્લિત કરી શકે ખરૂં કે? ચંદ્રમંડલ વિના કુમુદ્દોના વનને કોઈ વિકસ્વર કરી શકે ખરું? તેમ જ ઋતુરાજ વસંત આવ્યા વિના વનરાજિ ખીલી ઉઠે છે ? વળી, આંખાને મહાર આવ્યા વિના કાયલના કર્ડ કોઈ ઉઘાડી શકે છે? માટે હે દેવ! તમારા વિના તે દ્વાર કોઈનાથી ઉઘડી શકે તેમ છે ?' ત્યારપછી શ્રીપાલકુમાર ઘેાડા ઊપરથી નીચે ઊતરી ગયા. પછી સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી, ખભે ઉત્તરાસંગ કરીને, ‘ નિસ્સીહી ’ શબ્દને ઉચ્ચાર કરીને, દેરાસરના સિંહદ્વારમાં પ્રવેશ કરીને; તે પ્રફુલ્લિત નેત્ર તથા મુખકમલવાળા કુમાર જેવામાં તે રંગમાંડપની અંદર જાય છે, કે તરત જ ખડખડાટ શબ્દ કરતી ગભારાના દરવાજાની મને ભૂગળે ઉઘડી ગઈ. ત્યાં તેણે સુખડ, કેસર, કસ્તૂરીથી પૂજાએલા અને આભૂષણા સહિત; તથા નહિ કરમાએલી એવી તાજી ફૂલેાની માળા જેએએ ધારણ કરેલી છે એવા, શ્રીઋષભદેવ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy