SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સજ્જનની સજ્જનતા અને દુનની દૃનતા ૧૪૯ ૐ'. એલ્યા કે ‘તેને મારવા માટે એક એવા ઉપાય છે કે, તે અજાણ્યા ફુલના હોવાથી હું તેને આ ડૂંખ છે, એમ જાહેર કરીશ.' તે વખતે રાજા પેાતે જ તે જમાઈને મારી નખાવશે, અને તેમ કરવાથી તમારૂં કાર્ય પણ સિદ્ધ થશે,' આ ચેાજના સાંભળીને ધવલે ખુશ થઈ ને, એક કરાડની કિંમતની પેાતાના હાથે પહેરેલી વીંટી તરત જ તે ૐઅને આપી. તેથી તે ડૂબ પણ ખૂશી થઈને, ઝરૂખામાં જ્યાં રાજા બેઠેલા હતા, ત્યાં નીચે ઊભા રહીને અત્યંત મધુર સ્વરથી પોતાના કુટુંબ સહિત ગીત ગાવા લાગ્યા. તેના કામલ કઠેથી ગવાએલા ગીતથી રાજાનું મન તથા કણ તેને હરી લીધાં. • ગીતથી પ્રસન્ન થએલા રાજાએ કહ્યુ` કે: ડેમ ! હું તારા મધુર ગાયનથી ખુશી થયા છું, માટે તું જે માગે તે તને આપું.' ' તે હૂએ કહ્યું કેઃ હે સ્વામી! મને બધી જગાએથી પુષ્કળ દાન મલે છે, પરંતુ માન મલતું નથી; માટે જે તમે તુષ્ટમાન થયા હૈ। તે મને માન આપે.’ : રાજાએ કહ્યુ` કે જેને હું માન આપું છું, તેને મારા પ્રાણથી પણુ વહાલા આ જમાઈના હાથથી પાનનું હુ અપાવું છું.' તે વખતે કુટુંબ સહિત ડુએ કહ્યુ કે હું સ્વામી ! આપણી મેાટી મહેરખાની થઈ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy