SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રીં શ્રીપાલ કથા તેણે તે શ્રીપાલકુમારનું સર્વ વૃત્તાંત કહ્યું, તે સાંભળીને ધવલ તો જાણે વજથી હણાઈને બે ટૂકડા જે થયે હેય નહીં તે થઈ ગયે. તે હૃદયમાં વિચારવા લાગે કેઃ “હાય ! હાય! મારા કમનશીબથી જે જે કાર્ય હું કરૂં છું, તે તે મને ઉલટું પડે છે. આ શ્રીપાલ તે રાજાને જમાઈ થઈને બેઠે છે, અને મારે ગુહે તે માટે છે મારું હવે શું થશે, તેની મને કાંઈ સમજણ પડતી નથી. ધીરપુરુષે પિતાના લીધેલા કાર્ય માટે ઉદ્યમ છેડતા નથી, કારણ કે ઉદ્યમી પ્રાણીઓ ભાગ્યને પણ પલટાવવા પ્રયત્ન કરે છે.” આ પ્રમાણે વિચાર કરતે કરતે જે તે પિતાના ઉતાર આવ્યું – પહોંચે, તે વખતે ગાવાની કલામાં હોંશિયાર એવું એક ડૂબ લેકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું. તે ગાનારા ટૅબ લેકેને ચિંતાથી વ્યાકુલ ચિત્તવાળા શેઠ જ્યારે કાંઈ દાન આપતું નથી, ત્યારે તે ડૂબેએ તેને પૂછયું કેઃ “હે સ્વામી! આપ અમારા ઊપર ગુસ્સે કેમ થયા છે?” તે વખતે ધવલે મુખ્ય ડૂબને એકાંતમાં બેલાવીને કહ્યું કે “જે તું મારું એક કાર્ય કેઈ પણ રીતે કરી આપે તો, હું તને પુષ્કળ ધન આપું.” ડૂબે કહ્યું કેઃ “પ્રથમ મને કહો કે તમારું કામ કઈ જાતનું છે કે જેથી તે થઈ શકશે કે નહિ તે હું કહી શકું.' ધવલ કે જે આ રાજાને જમાઈ છે, તેને જે તું મારે, તો હું તને મેં માગ્યું દાન આપીશ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy