SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ શ્રીપાલની સજ્જનતા ૧૪૫ અ ક દિવસ દેરાસરના રંગમંડપમાં રાજા, શ્રીપાલકુમાર સાથે બેસીને જોવામાં શ્રીજિનેશ્વરદેવની આંગી રચાવતા હતા, તેવામાં નગરના દંડનાયકે આવીને રાજાને વિનંતી કરી કેઃ “હે સ્વામી! એક સાર્થવાહે દાણચોરી કરીને આપશ્રીની આજ્ઞાને ભંગ કર્યો છે, તેને મેં બાં છે, તે તેને આપ શી શિક્ષા ફરમાવે છે?” રાજાએ કહ્યું કેઃ “જો તેણે મારી આજ્ઞાને ભંગ કર્યો હોય તે તેને મારી નાંખવા જોઈએ.” કુમારે કહ્યું કેઃ “હે રાજેદ્ર! અહીં દેરાસરમાં રહીને પાપકારી વચન બેસવાથી ઘણે દેષ લાગે છે.” તે વખતે રાજા તેને બંધનમુક્ત કરીને જે તે દાણચોરને પિતાની પાસે બોલાવે છે, કે તરત જ તેને જોઈને કુમાર ઓળખી કહાડે છે કે, આ તો ધવલશેઠ છે. શ્રીપાલ મનમાં વિચારવા લાગે કેઃ “અરેરે! આવું કેમ બન્યું હશે? અથવા તો લેભને વશ થઈને જીવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy