SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રી શ્રીપાલ કથા પ્રત્યેની રૂચિવાળા જ જગતમાં વિરલા દેખાય છે. વળી, કદાચ ત પર શ્રદ્ધા થાય તો પણ તે તને બેધ થે દુર્લભ છે, કારણ કે ટૂંક વખતમાં મોક્ષે જવાવાળા એવા કેઈક જ છ તને જાણી શકે છે. તવ એટલે૧ ક્ષમા, ૨ માર્દવ, ૩ આર્જવ, ૪ ત્યાગ, ૫ તપ, ૬ દયા, ૭ સત્ય, ૮ શૌચ, ૯ બ્રહ્મચર્ય અને ૧૦ અકિંચન રૂપ- દશ પ્રકારનો ધર્મ જાણો : આ “૧ ક્ષમા એટલે કોધને ત્યાગ. ૨ માવ એટલે માનને ત્યાગ. ૩ આર્જવ એટલે સરલતાપણું. ૪ ત્યાગ એટલે દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારનું નિર્ચથપણું જાણવું. પ તપ એટલે ઈચ્છાને રે. ૬ દયા એટલે સર્વ જનું રક્ષણ કરવું તે. ૭ સત્ય એટલે નિર્દોષ વચન બોલવું તે. ૮ શૌચ એટલે ચિત્તનું નિર્મલપણું. ૯ બ્રહ્મચર્ય એટલે અઢાર પ્રકારના મૈથુનને ત્યાગ અને ૧૦ અકિચનપણું એટલે મારે કઈ પણ વસ્તુની જરૂર નથી, એવીરીતની જે નિસ્પૃહતા આવવી તે–અકિંચનપણું જાણવું. આવી રીતને દશે પ્રકારને ધર્મ કલ્પવૃક્ષ સમાન છે, તથા તે પુણ્યશાળી અને સર્વ સુખ દેનારે છે. વળી, તે ધર્મ ચિંતામણિ રત્ન સમાન મનહર, ચિંતવેલી વસ્તુઓને દેનારે, નિર્મલ એવી કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીની વૃદ્ધિને કરવાવાળે છે. વળી, તે મહાન ઉદય કરવાવાળો એ ધર્મ મેરૂની પેઠે એક માત્ર કલ્યાણમય - સુવર્ણમયપ્રસિદ્ધ સ્વરૂપવાળે છે; તેમ જ તે નિર્મલ મનવાળાઓનેદેને – ચિત્તમાં આનંદને આપવાવાળે છે. વળી, તે ધર્મ ઘરની સઘળી મિલકતની માફક સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy