________________
શ્રીપાલની ભાગ્યવૃદ્ધિ
૧૭૫
આ પ્રમાણે સઘળી સમશ્યા પેાતાના મનના ભાવ પ્રમાણે પૂરાએલી જોઈ ને, અત્યંત આશ્ચર્ય પામેલી એવી તે શૃંગારસુંદરી પણ આનંદથી રામાંચિત શરીરવાળી થઈને; ત્રણે જગતમાં સારભૂત એવા તે શ્રીપાલકુમારને વરી. વળી શ્રીપાલકુમારે પેાતાનો હાથ પૂતળાં પર મૂકીને, તે પૂતળાંના મુખથી જે સમશ્યા પૂરાવી, તે આ કુમારનુ' લેાકેાત્તર ચરિત્ર આશ્ચય ઉત્પન્ન કરે તેવું છે. પછી રાજાએ તે પાંચે સખીઓ સહિત પોતાની કુમારી શંગારસુંદરીનું લગ્ન ધામધૂમપૂર્ણાંક શ્રીપાલકુમાર સાથે કરાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org