SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ધર્મનો જય ૧૫૫ સુસેના મુખેથી બીજા રાજાનું મોટું લશ્કર ઉજજયિની તરફ ધસી આવે છે; એવા સમાચાર સાંભળીને માળવાના રાજાએ તરત જ ભયભીત થઈને કિલ્લો સમરાવી લીધે. વળી કાપડ, ચેપડ (ઘી, તેલ વગેરે) ધાન્ય, તલ, જલ તથા બળતણને સંગ્રહ કર્યો. યંત્રો તૈયાર કરવા માંડ્યા. વળી શૂરવીર સુભટોને પણ તૈયાર કરવા માંડ્યા. આજુબાજુના લોકે પણ પરસૈન્યના ભયથી, ઉજયિનીમાં આવી પહોંચ્યા. આવી રીતે બહારના લેકે આવવાથી શહેર સાંકડું દેખાવા લાગ્યું. શહેરને ચારે બાજુ શ્રીપાલ રાજાનું સૈન્ય વીંટળાઈ ગયું. સન્યને પડાવ પડી ગયા પછી, રાતના પહેલા પહેરે શ્રીપાલરાજા પિતે હારના પ્રભાવથી પિતાની માતાજીને નમન કરવા માટે, માતાજીના ઘરના બારણે પહોંચી ગયા. ત્યાં બહાર ઊભા ઊભા, પિતાની પ્રથમ પતિન મયણાસુંદરીને, પોતાની માતા કમલ પ્રભા આ પ્રમાણે કહે છે તે સાંભળવા લાગ્યાઃ “હે વત્સ શત્રુના લશ્કરે ચારે બાજુથી નગરીને ઘેરી લીધી છે, અને બધાં લોકે ગભરાઈને ઊંચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy