SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આપકમી અને આપસીના સવાદ ૧૧: ધન, યૌવન, ચતુરાઈ, રોગરહિત પાતાનું શરીર અને પેાતાની પસંદગીના પતિની પ્રાપ્તિ પુણ્યથી પ્રાપ્ત થાય છે. ” આ સાંભળીને રાજા ખુશી ખુશી થઇ ગયા; અને પ્રશંસા કરી ખેલવા લાગ્યા કે: જે પડિતે આ રાજકુમારીને ભણાવી છે, તેને હજારા ધન્યવાદ ઘટે છે.' સભાસો પણ આપે કહ્યુ' તે સત્ય છે એમ કહેવા લાગ્યા. < પછી જિનેશ્વરદેવના વચનામાં શ્રદ્ધા રાખવાવાળી, શાંત તથા દાંત એવી મયણાસુંદરીને પણ ઉપરની સમશ્યા પૂરવાની આજ્ઞા ફરમાવી. મયણાસુંદરી ખેલી કેઃ— '' * વિષ્ણુય વિવયપસણૢમણુ, સીલસનિમ્મલદેહ, પરમહમેલાવ, પુર્નિહિ લખ્શ તે. વિનય અને વિવેકથી પ્રસન્ન થએલું મન, શીલથી નિલ થએલું શરીર; પરમાત્માને મેલાપ, અથવા પરમ પથ એટલે મેાક્ષમાગના મેલાપ, આટલી વસ્તુએ પુણ્યથી પ્રાપ્ત થાય છે.” આ જવાબ સાંભળીને સુબુદ્ધિ પતિ તથા રાણી રૂપસુંદરી તે। આનંદ પામ્યા. પરંતુ રાજા તથા સભાજને ખુશી થયા નહીં; કારણ કે અજ્ઞાનીઓને તત્ત્વના ઉપદેશ આનદ આપતા નથી. આ વખતે ગુરુજંગલ નામના દેશમાં આવેલી, શંખપુરી નામની જે નગરી હતી, કે જે પાછળથી અહિછત્રા નામથી પ્રસિદ્ધિ પામેલી છે. તે નગરીમાં દુશ્મનાને કાળ જેવા દિમતારી નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy