SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૫૧ જે તપને ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે, જેનું ઉજમણું કરતાં જિનશાસનની પ્રભાવના થાય છે, તે તપને નમસ્કાર કરે. જે તપના પ્રભાવથી આમૌષધિ વગેરે ઘણી લબ્ધિઓ પ્રગટ થાય છે, જેનાથી આઠ મહા સિદ્ધિઓ અને નવે નિધાન પ્રગટ થાય છે, તે તપને ભાવપૂર્વક નમસ્કાર કરે. જે તપનું મોક્ષસુખ રૂ૫ ફલ છે, ઈંદ્ર અને ચકવત્તની સંપત્તિરૂપ ફૂલ છે; સમતારૂપી અમૂલ્ય જેને પુષ્યરસ છે, તે કલ્પવૃક્ષ સરખા તપને વંદન કરું છું. સર્વ મંગલેમાં પ્રથમ મંગલ તરીકે જેનું વર્ણન ગ્રંથમાં થએલું છે, તે મોક્ષમાર્ગમાં સહાયરૂપ તપપદને ત્રણે કાળ નમસ્કાર કરે ]. આ પ્રમાણે નવપદની સ્તુતિ કરતાં, તે શ્રીપાલરાજા નવપદમાં તલ્લીન મનવાલા થયા; અને તેથી બધે સમય તે પિતાના આત્માને નવપદમય જ દેખવા લાગ્યા. આ પ્રમાણે તદાકાર ચિત્તથી નવપદજીનું ધ્યાન ધરતાં શ્રીપાલ મહારાજા સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ કરીને નવમાં દેવલેકમાં ઉત્પન્ન થયા. તેઓની માતા, મયણાસુંદરી વગેરે પણ પિતપિતાનું આયુષ્ય પૂર્ણ કરીને, શુભધ્યાનથી કાલ કરીને તે જ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી અવીને તેઓ મનુષ્યભવ પામી ધર્મકાર્યો કરીને પાછા દેવલોકમાં ઉત્પન્ન થશે એ પ્રમાણે તેઓ બધા ચાર વખત દેવભવ અને ચાર વખત મનુષ્યભવ પામી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy