SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ સત્યને જય ૧૩૯ Iક દિવસ કુમાર તથા મયણાસુંદરી–બંને જણા– જેવા જિનમંદિરમાંથી બહાર નીકળતા હતા. તેવામાં પ્રૌઢ વયની એક સ્ત્રીને પોતાની તરફ આવતી દીઠી. તે સ્ત્રીને દેખતાં જ કુમારની મરજી વિકસ્વર થઈ ગઈ, અને તે તેણના પગમાં નમી પડ્યો અને બોલ્યો કેઃ “અરે ! આજ તે માતાજીના દર્શન થવાથી વાદળા વિનાના વરસાદ જેવું થયું.” મયણાસુંદરી પણ તેણીને પિતાની સાસુ તરીકે ઓળખીને, તેણુના ચરણમાં નમી પડી. તે જ વખતે કુમાર બે કેઃ “હે માતાજી ! મારે રોગ નાશ પામ્ય, શરીરની સુંદરતા વધી અને જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ થઈ એ બધે પ્રતાપ આ તમારી કુલવધૂને છે.” આ પ્રમાણેને વૃત્તાંત જાણીને માતાને ઘણો જ આનંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy