SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ શ્રસિદ્ધચક્ર યંત્રોદ્ધાર ‘૧૭ અષ્ણુતા, ૧૮ ધારિણી, ૧૯ વરેટયા, ૨૦ (નરદત્તા) અછુપ્તા, ૨૧ ગાંધારી, ૨૨ અંબિકા, ૨૩ પદ્માવતી અને ૨૪ સિદ્ધાયિકા (જૂઓ ચિત્ર ૩ર થી પ૫). ઉપર જણાવેલી વિદ્યાદેવીઓ, શાસનદેવે તથા શાસનદેવીઓ વડે સેવાએલ છે ડાબું અને મારું પડખું એ તે યંત્ર આલેખ. એટલે કે કલશાકારની જમણું તથા ડાબી બાજુએ સોળ વિદ્યાદેવીએ, વીશ શાસનદેવ અને ચોવીશ શાસનદેવીઓના નામે ફરતાં લખવાં. ' વળી, તે યંત્ર કેવા કરે? તે કલશના મૂલમાં “ આદિત્યાય નમ:' વગેરે નવગ્રહના નામો લખવાં (નવગ્રહના ચિત્રો માટે જૂઓ ચિત્ર ૫૬ થી ૬૪). વળી, તે કલશના કંઠ પ્રદેશમાં “aઝ નિસર્પકાય નમઃ” આ પ્રમાણે નવે નિધાનના નામે લખવાં. આ નવે નિધાનના નામે આ પ્રમાણે છે. ૧ નૈસર્ષ, ૨ પાંડુક, ૩ પિંગલ, ૪ સર્વરત્ન, ૫ મહાપ, ૬ કાલ, ૭ મહાકાલ, ૮ માણવક અને ૯ સરવાય. વળી, તેની ચાર દિશાઓમાં ૧ કુમુદ, ૨ અંજન, ૩ વામન, અને ૪ પુષ્પદંત વગેરે ચાર પ્રતિહારે આલેખવા. ચાર વિદિશાઓમાં ૧ માનભદ્ર, કપિલ, ૨ પિંગલ અને ૪ પૂર્ણભદ્ર વગેરે વીરની સ્થાપના કરવી. વળી, આ યંત્રમંડલને દશ દિપાથી તથા ક્ષેત્રપાલથી સેવાએલું આલેખવું. દશ દિપાલે આ પ્રમાણે જાણવા ૧ ઇંદ્ર, ૨ અગ્નિ, ૩ યમ, ૪ નૈઋત, ૫ વરુણ, ૬ વાયુ, ૭ કુબેર, ૮ ઈશાન ૯ નાગ, ૧૦ બ્રહ્મા. એટલે કે “૩% ઈદ્રાય નમઃ” એ પ્રમાણે અનુકમે આઠ દિશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy