SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૨૩ ભરેલા સેનાના કલશે મૂકાવ્યા. નવ ગ્રહો અને દશ દિકપાલના સ્થાને પર તેમના વર્ણરંગ–મુજબના ફલ તથા ફૂલો મૂકાવ્યા. આ પ્રમાણે મોટા વિસ્તારવાળે ઉજમણને વિધિ શ્રીપાલરાજાએ કરીને, મેટી ધામધૂમપૂર્વક સનાત્ર મહોત્સવ કર્યો. પૂર્ણાહુતિની વખતે જિનેશ્વરદેવેની જલચંદન-અક્ષત, દીપ, ધૂપ, ફૂલ, ફળ, નવઘવડે અષ્ટપ્રકારી પૂજા કરી. પછી આરતી ઉતારી અને મંગલદી પ્રગટાવ્યો, તે વખતે શ્રીપાલરાજાને શ્રીસંઘે ઈંદ્રમાલા પહેરાવવા માટે કુંકુમનું તિલક કરીને, ઊપર અક્ષત ચોડીને ઇંદ્રમાલા પહેરાવી. સિદ્ધચક્રનું ચિત્યવંદન જે ઘુરિ સિરિઅરિહંતમૂલ દઢ પીઠ પઈડિઓ, સિદ્ધસૂરિ ઉવઝાય સહુ ચઉસાહગરિદ્ધિઓ દંસણના ચરિત્ત તવ પડિસાહહિં સુંદર, તરખર સરવગ્ન લદ્ધિ ગુપયદલ ડું બસ. દિસિવાલ જપ્ન જખિણિ પમુહ સુરકુસુમેહિં અલંકિયઉ સે સિદ્ધચક્કગુરુકપત અહહ મણવંછિયદિયઉ. જે મુખ્ય શ્રીઅરિહંતપ્રભુરૂપી મૂળભૂત દઢ પીઠિકાથી પ્રતિષ્ઠિત થએલું છે, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી ચાર શાખાએથી શેભે છે; તેમ જ દર્શન, જ્ઞાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy