SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી શ્રીપાલ કથા વશ થઈને અથવા તા કમના દોષથી મે ખરેખર ! કાંઇક પણ અશાતના કરી છે, જેનું મને આ લ મળ્યું છે. - હે નાથ ! મારા પર કૃપા કરીને મારે અપરાધ માફ કરેા. પુણ્યરહિત અને હીન એવી મને આપ દર્શન આપે. આવી રીતે વિલાપ કરતી એવી પેાતાની પુત્રીને જોઈને રાજા આલ્ચા કે: ' હે વત્સ ! આ ખાખતમાં તારી અપરાધ નથી; પરંતુ મારા જ દોષ છે; કારણ કે દેરાસરમાં રહીને, તારી કરેલી પૂજા-આંગી-ને જોઈ ને, તારા પતિ સંબંધી ચિંતામાં એક ક્ષણવાર હું શૂન્ય મનવાલે થઈ ગયેા. મારા મનમાંના વિચારરૂપ આશાતનાનું આ ફૂલ મળ્યું છે. માટે આમાં મારા જ અપરાધ થએલે છે એમ હું માનું છુ'. આ દેવ તેા વીતરાગ દેવ છે, તે કઢિ પણ ક્રોધાયમાન થાય જ નહિ; પરંતુ હે વત્સ ! આ દેરાસરના કાઈક અધિષ્ઠાયક દેવે આ અવકૃપા કરી છે, એમ જાણવું. ’ પછી રાજાએ પેાતાના માણસા પાસે નૈવેદ્ય, ફૂલ, ચંદન વગેરે તથા કપૂર, અગર અને કસ્તુરી વગેરે સુગ ંધી દ્રવ્યે ધૂપ માટે મગાવ્યાં. પછી રાજાએ પેાતાની પુત્રી સહિત ધૂપની કડછીએથી ધૂપ સળગાબ્યા અને નિલ ચિત્તથી સ્થિર આસને તે જ જગાએ બેઠા. આવી રીતે પેાતાની પુત્રી સહિત બેઠેલા રાજાને ત્યાં ત્રણ ઉપવાસ થયા. તે ર'ગમ'ડપ પણ લેાકેાના હૃદયમાં આનંદ પેદા કરતા ન હતા. સામત, મત્રિ વગેરે પરિવાર તથા નગરજના પણ ખિન્ન ચિત્તવાળા થઈને ત્યાં બેઠા હતા. ત્યાં તેજસ્વી દીવાઓ પણ અખંડ રીતે મળી રહ્યા હતા. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy