SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી શ્રીપાલ કથા “ઈચ્છાને રોધ કરવાથી શુદ્ધ સંવરરૂપ અને સમતાના પરિણામવાળ, તથા કર્મોની નિર્જ કરતો એ આમા જ કપરૂપ છે.” આ પ્રમાણે પિતાના આત્માને જ નવપદમય જાણ; તેથી હે ભવ્ય ! તમે હમેશાં પિતાના આત્મામાં જ લીન મનવાળા થાઓ.” આ પ્રમાણેના શ્રીવીરપ્રભુના વચનો સાંભળીને, શ્રેણિકરાજા આનંદ સહિત સુખના સ્થાનરૂપ પોતાના મહેલમાં ગયા (જૂઓ ચિત્ર ૧૧૯). શ્રી વીરપ્રભુ પણ સૂર્યની માફક કદાગ્રહના માર્ગનું નિવારણ કરતા અને ભવ્ય જનરૂપી કમલોને પ્રતિબંધ કરતા કરતા પૃથ્વી પીઠ પર વિચારવા લાગ્યા. નવપદજીના મહામ્યગર્ભિત શ્રીશ્રી પાલરાજાની કથા સાંભળનારા તથા કહેનારા ભવ્યજનોનું કલ્યાણ કરનારી છે. શ્રીવ સેનસૂરીના પાટના માલિક શ્રીહેમતિલકસૂરિના શિષ્ય શ્રીરત્નશેખરસરીજીએ આ શ્રીપાલકથાની રચના કરી છે. તેઓના શિષ્ય શ્રી હેમચંદ્રજી નામના સાધુએ વિક્રમ સંવત ચૌદસો અઠાવીસ (૧૪૨૮)માં ગુરુભક્તિ નિમિત્ત આ કથા લખી છે. જ્યાં સુધી આ પૃથ્વી પર સમુદ્ર તથા મેરુપર્વત રહેલા છે, તેમ જ આકાશતલમાં જયાં સુધી ચંદ્ર અને સૂર્ય રહેલા છે ત્યાં સુધી વંચાતી એવી આ કથા વૃદ્ધિ પામો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy