SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સજજનની સજજનતા અને દુર્જનની દુજનતા ૧૫૩ પછી ધવલશેઠને ગાઢ બંધનથી બંધાવીને, તેને મારી નાખવા માટે રાજાએ કેટવાલને સોંપે. તે વખતે નિરૂપમ કરૂણાના સમુદ્ર એવા શ્રીપાલે, રાજાને સમજાવીને મહામહે. નતે તે ધવલને તથા ડંબને પણ તેના કુટુંબ સહિત જીવતા છેડાવ્યા. ત્યારપછી રાજાએ નિમિત્તિઓને બોલાવીને પૂછયું કે તે આ શ્રીપાલકુમારને માતંગેને અધિપતિ કેવી રીતે કહ્યો હતો? ત્યારે તેણે કહ્યું કેઃ “રાજન ! મેં તે માતંગે એટલે હાથીએક અને હાથીઓના અધિપતિ આ શ્રીપાલકુમાર છે એમ કહ્યું હતું.' આ સાંભળીને રાજાએ તે નિમિત્તિઓને સારી રીતે સન્માન આપીને વિસર્જન કર્યો – રવાના કર્યો અને પિતાની બહેનના પુત્ર – ભાણેજ એવા શ્રીપાલકુમાર – જમાઈની ક્ષમા માગી. પછી રાજા બોલ્યા કે : “ અહે ! અહો! અમૃત અને ઝેરની માફક, ઉત્તમ અને નીચ વચ્ચે કેટલે તફાવત દેખાય છે. ઉપકારી એવા શ્રીપાલકુમાર ઊયર ધવલશેઠ કેટલો અનર્થ કરે છે, અને શ્રીપાલ તો તે અનર્થ કરનાર ઊપર પણ ઉપકાર કરે છે. વળી, જેમ જેમ શ્રીપાલનો ઉજવલ યશ જગતમાં વિસ્તાર પામતો જાય છે, તેમ તેમ આ ધવલ ક્ષણે ક્ષણે કાળા મુખવાળે થતું જાય છે.” ત્યારપછી પણ શ્રીપાલે તે ધવલને ઘણું જ આદરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy