Book Title: Jivan Vikas ane Vishvavlokan
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh
Catalog link: https://jainqq.org/explore/005279/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવન-વિકાસ અને વિશ્વાવલોકન શાળા અને પ્રકારાફ પ્રભુદાસા બેચરદાસ પારેખ Page #2 -------------------------------------------------------------------------- ________________ જીવનવિકાસ વિશ્વાવલોકન અને जागर्तु कोऽपि वसुधावलयेऽनसूयः सन्मार्मिकः, प्रयतनं हि यदर्थमेतत् ॥ શા. નાથાભાઈ હઠીસિંગ તરફથી. [ કાળુશીની પળ–અમદાવાદ, ] બહેન ચંદ્રિકાના લગ્ન પ્રસંગે શ્રી ઉદ્યાપન નિમિત્તે શ્રી સાધુ-સાધ્વીજીને ભેટ, સંવત ૧૯૮૯ વસંત પંચમી ૫૦૦ :: જક અને પ્રકાશક : : પ્રભુદાસ બેચરદાસ પારેખ ધી સૂર્ય પ્રકાશક પ્રીન્ટિગ પ્રેસમાં પટેલ મુળચંદભાઈ ત્રિકમલાલે છાપ્યું. પાનકોર નાકા–અમદાવાદ. કિંમત રૂા. ર-૮-૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ CAL 60. .. A NA वन्दे श्री मन्म हा वी रम् Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક. આજે ભારતમાં ભારતીય પ્રાચીન સાહિત્યના અનેક ગ્રંથો બહાર પડે છે. તેમજ આધુનિક સમયની વિચારશ્રેણિ પ્રતિપાદન કરનારા અનેક ગ્રંથ બહાર પડે છે. દેશમાં અનેક વિચાર વાતવરણોના મોજાં ઉછળે છે, શાંત થાય છે ને પાછા નવા નવા ઉઠયા કરે છે. અનેક વાર્તાઓ, નવલકથાઓ, ચર્ચાઓનું યે અનેકવિધ સાહિત્ય બહાર પડે છે. આ પુસ્તક કેઈ વાર્તા, નવલકથા કે, આનંદમાં સમય પસાર કરવાના વાચન માટેનું નથી. પરંતુ આપણું જીવન સાથે સંબંધ ધરાવતા અનેક મૌલિક વિચારની મુદ્દાસર માર્મિક અને સાત્વિક ચર્ચા કરનારું પુસ્તક છે. તેથી શાંત અને મધ્યસ્થ જીજ્ઞાસુ બુદ્ધિથી સ્થિરતાપૂર્વક વાંચવાથી આ પુસ્તકના તાત્પર્યો હાથ લાગી શકશે. આજે આપણા જીવનની દરેક બાજુઓના સંપૂર્ણ પ્રતિબિંબ ખેંચનારા એક ગ્રંથની આપણને જરૂર છે. વર્તમાન પ્રજા પિતાના સમયની ચાલ પરિસ્થિતિનો ખ્યાલ લઈ શકે, ભાવિ પ્રજા પોતાના ભૂતકાળનું સ્પષ્ટ દિગ્દર્શન કરી શકે, તમજ, કર્તવ્યદેહની પળે પ્રેરણું મેળવવા માટે જેના પાનાં ઉથલાવતાં કદાચ તેમને ઘેર્યોત્પાદક અને યથેચ્છત સૂચના આપનાર યોગ્ય માર્ગ હાથ લાગી શકે, તેવી દષ્ટિથી આ ગ્રંથ લખવામાં આવ્યા છે. આપણા આજના જીવનમાં, પૂર્વવર્તિ પુરૂષના અનેકવિધ જીવનતની છાયા છે, તેમાંના કેટલાકના જીવન તે ભૂમિકા રૂપે યે છે. તથા કેટલીક મૂળ ભાવનાઓ, વિચારબળે, દષ્ટ અને અદણ કુદરતી સંગે આપણા જીવનના ચણતરમાં પાયા તરીકે કઈ રીતે ગોઠવાયા છે તે સમજાવવાને પણ ઉદ્દેશ રાખ્યો છે. વાતાવરણના ઉપરના થરમાં આજે જે વિચારો અને આદે Page #5 -------------------------------------------------------------------------- ________________ લને ફેલાઈ રહ્યા છે, તે જાણે આધુનિક સંસ્કૃતિના સફરી વહાણે વાતાવરણ ઉપર સપાટાબંધ તત્યે જાય છે. તેની નીચે નીચે શાંત પ્રવાહમય ભારતીય સંસ્કૃતિ-સાગરના કલેલો કેવી રીતે ઉછળે છે? તેને સફેટ કરી તે વિષેની ભ્રાંતિઓ દૂર કરી ખરું સ્વરૂપ સમજાવવાને એ આશય આ ગ્રંથમાં છે. ભારતીય સંસ્કૃતિનું મૂળ સ્વરૂપ, આધુનિક પરિસ્થિતિ, અને તેથી થતા લાભાલાભના વિચારે પણ જતા કરવામાં આવ્યા નથી. ભારતીય સંસ્કૃતિના કેન્દ્રરૂપ જૈન દર્શનની સર્વ બાજુ એનો મિલિક અને મુદ્દાસર વિગતવાર પરિચય આપીને તેની ખરી પરિસ્થિતિ અને સ્વરૂપ સમજાવવું, તેમ જ તે વિષે ફેલાયેલી અનેક ભ્રાંતિઓ દૂર કરવી, એ પણ આ ગ્રંથની મૂળ વસ્તુ હોવાનું ગણવામાં આવે તો તે પણ ખોટું નથી. ભારતીય સંસ્કૃતિના ત સરલતાથી સમજાવવા, તેમજ પ્રજાના હિત માટે તેના પાલનના યેાગ્ય માર્ગો તથા ક્રમે સમજાવવા બનતું કરવું, એ ધ્યેય પણ ચોક્કસ રાખ્યું છે. સાથે સાથે સમતોલપણે દરેકે દરેક ભૂત, વર્તમાન અને ભાવિ સંજોગે આપણા ચાલુ જીવન ઉપર કેવી કેવી છાયા પાડે છે? દરેકની છાયાથી આપણું જીવન કેટલું ચિત્ર વિચિત્ર છે? તે પણ વાચક મહાશયો આ પુસ્તકથી જાણી શકે, એવી ઈચ્છા રાખવામાં આવી છે. અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને હિતાહિતની દષ્ટિથી અત્યારની દુનીયા પર અવલોકન ભરી દષ્ટિ નાંખવાને માર્ગ સરલ કરી આપવા સુધી પ્રયત્ન લંબાવવાની ભાવના છે. આપણું જીવન અને તેના મૂળ તત્ત્વના વિવેચન કરનારા ' યુરોપના અને તદનુયાયિ એતદ્દેશીય વિદ્વાનોએ કેટલાક પુસ્તક લખ્યાં છે. ત્યારે આપણા દષ્ટિ બિંદુથી તેના તલસ્પર્શી સ્વરૂપ અને તો સમજાવી ખરી પરિસ્થિતિ સમજાવનારા પુસ્તકોની આ કાળે ખાસ આવશ્યક્તા જણાય છે. આધુનિક સુધારાની સંસ્કૃતિનું કેન્દ્ર અને ધ્યેય શું છે? Page #6 -------------------------------------------------------------------------- ________________ તેના સ્પષ્ટ ખુલાસા મળતા નથી. તેપણ વાસના વૃદ્ધિ તેનું કેન્દ્ર છે, દુન્યવી સુખ અને સગવડામાં વધારે, એ તેનું ધ્યેય છે. એમ જાણવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિના કેન્દ્રો ધમ છે. અને તેના સંબંધ મહાજીવન સાથે છે. આધુનિક સંસ્કૃતિ પણ ધર્મને માને છે. તે કહે છે કે— 66 ઈશ્વર સાથે પેાતાને સંબ ંધ કબુલ રાખી, એ સબંધને અનુસરી માણસ જે જે આચાર-વિચાર કરે છે, તે ધ કહેવાય છે. ,, ૩૦ સાતમી ચા॰ પા૦ ૧૨ આ ઉપરથી મૂળ વિચારમાં ભેદ જણાતા નથી. પરંતુ ધર્મની એમ્બુલાત સાથે તેને અનુસરતા આધુનિક જડવાદને કયાંય મેળ બેસતા નથી, અને ધર્મને પણ જડવાદનું અંગ બનાવવાના પ્રયત્ના થતા જોવામાં આવે છે. ઉપર લખેલી ધર્મોની વ્યાખ્યાને પણ આધુનિક જડવાદ ખરી પ્રામાણિકતાથી વળગી રહેવા માગતા હાય, તા તેમણે છેવટે ધર્મ પ્રધાન સંસ્કૃતિ આગળ હાર ખાવી જ પડશે. ધમ એ ધતિંગ નથી. ધર્માંની પાછળ વિચાર અને યાગ્ય ધારણ રહેલું છે. ધર્મોના કાઇ કાઇ આચરનારએમાં કે કેાઈ કાછ આચારણમાં દ્વેષ હાય, તે ધર્મના ઢોષ નથી. આપણા જીવનમાં જેમ ખાન, પાન, નિદ્રા, ઇંદ્રિયસુખાપભાગ, સમાજ જીવન, દેશજીવન, કૌટુમ્બિક જીવન, અને એવા બીજા અનેક જીવનાને અવશ્ય સ્થાન છે, તેમજ ધાર્મિક જીવનને પણ અવશ્ય સ્થાન છે, દરેકે દરેક બાબતા પર મનુષ્યને રાજ નહીં તે! કાઇને કોઇ દિવસ ધ્યાન આવુંજ પડે છે. કાઇને કાઇ વખતે તેમાંથી પ્રેરણા મેળવવી પડે છે. કોઈને કોઈ વખતે તેને તેની કિંમત સમજાય છે. માત્ર ખાઇને બેસી રહેવા માત્રથી માણસ જીવનની યાત્રા પુરી થઇ શકતી નથી. જો તેમ કરવા જાય, તા તેને વ્હેલા મરવું પડે, તેને વ્હેલે નાશ થાય. આ Page #7 -------------------------------------------------------------------------- ________________ બિખત બાળક પણ સમજી શકે તેમ છે. તેજ રીતે જીંદગીમાં, વમાં, મહિનામાં, કે રાજ પાત્રની યોગ્યતા પ્રમાણે ધાર્મિક જીવનની અગત્ય જણાય જ છે. જંગલી માનવ કે પ્રાણી પણ કાઇ કટોકટીની વખતે ધર્મની પ્રેરણાની શીતળ છાયા મેળવવા વલખાં મારતા જોવામાં આવશે. જો કે તેનું સ્પષ્ટ ભાન તેને ન હાવાથી તથા તેવી જાતની સ્પષ્ટ ભાષા તેને ન હેાવાથી, આપણે એ બરાબર સમજી શકતા નથી, તેપણ આપણને મનેાવૃત્તિએના વલણ જાણવાની કે અનુમાન કરવાની જે કાંઇ બુદ્ધિ હાય છે, તેથી કેટલુંક જાણી શકીએ છીએ. જીવનમાં ધર્મનું સ્થાન અવશ્ય છે, એમ કબૂલ્યા પછી વધારે આગળ વધીશું તે એમ પણ સમજાશે, કે સર્વ જીવનમાં તે આતપ્રેત અને પ્રધાન હાવાથી વિકાસ સાધક માનવની કોઈપણ ક્ષણ ધાર્મિક જીવનના સ્ફૂરણ વિના પસાર થતી ન જ હાવી જોઇએ. દરેકે દરેક પ્રવૃત્તિ અને કાર્યો કરતી વખતે માળાના મણકામાં દારાની જેમ ધર્મ પરાવાયેલ હાવા જ જોઇએ. એટલું બધું તે જીવનનું વાસ્તવિક ઉચ્ચ સ્થાન છે. આ બાબત વિશેષ ન લખતાં એક વિદ્વાન વ્યક્તિના વિચારો અત્રે ટાંકી વાચકેાની ખાત્રી કરી આપીશું કે--ધર્મ ઉપર આટલેા બધા ભાર દેવામાં કેવળ ગતાનુગતિકતા, અંધઅનુકરણ, કે અવિચારિત પ્રવ્રુત્તિ નથા, પરંતુ જનસમાજના હિતની દૃષ્ટિ છે, જનસમાજને અન્યત્ર ફ્ાંફાં મારતા બચાવી યેાગ્ય પ્રેરણાઓ મેળવવાના સાચા માર્ગ સૂચવવાના પ્રયત્ન છે. “આપણે જાણિયે છિયે કે ધર્મની પાછળ ભાવના છે, વિચારણા છે, અને આચરણુ એ તે એનું મુખ્ય અંગ જ છે. ધનું સ્વરૂપ કોઇ માણસ ધર્મ સંબંધી મ્હાટી મ્હાટી વાતા કરતા હાય પણ ધર્મ તેના જીવનમાં આતપ્રેત થયા હાય નહિ, તા આપણે તેને ધાર્મિક નહિ કહીયે. ધર્મ શબ્દની મુખ્ય વ્યંજના આચરણ પરત્વે છે. અથવા બીજી રીતે કહિયે તે। સદાચરણ એ ધર્મનું સ્થૂલ શરીર છે, સવિચાર એ એનું સુક્ષ્મ શરીર છે. હૃ Page #8 -------------------------------------------------------------------------- ________________ ધમે હામે વિજ્ઞાનને પટકવામાં આવે છે, પણ વિજ્ઞાનની સર્વ મહેલાતો કેવા તર્કના પાયા ઉપર રચાયેલી છે, એ આપણે ન જોઈ લીધું હોય તે તેથી આપણને ક્ષોભ ધર્મ અને વિજ્ઞાન ન થાય. વિજ્ઞાનની પણ મહેલાતે છે એમ આપણે સુખેથી કહીશું. વિજ્ઞાન મહેહેલને ચણાવે છે, ચલાવે છે, અને ભવિષ્યમાં કદાચ ઊંચા ચે ચઢાવશે. કેટલાક લોકે એનાથી કંટાળે છે કે ગભરાય છે કે ચીડાય છે. પણ એમાંનું કાંઈ કરવાની જરૂર નથી. અલબત્ત, એટલું ખરું કે એમાં પવાયેલું જીવન ઘણીવાર માનવ જીવનના મહત્તર પુરૂષાર્થોમાંથી પરાંડમુખ થાય છે. એ વિજ્ઞાન જ્યારે માનવોના વિનાશ કે વિષાદને અર્થે વપરાય, ત્યારે તે એ ન હોય તેય સારૂ, એમ પણ મનમાં થાય એ સ્વાભાવિક છે. પણ એ વિજ્ઞાનના ઉપયોગને પ્રશ્ન છે, અને તે પ્રશ્નમાં આપણે અત્યારે ઉતરતા નથી. વિજ્ઞાનમાં નેતૃત્વ ધરાવનારા જર્મનીમાં જ ત્યાંના નિએ આદિ અધ્યાત્મવાદી (વાઈટલિસ્ટ) ફિસ્ફેએ મહાસંગ્રામ પહેલાંથી જ અને રૂડેલ્ફ ઓકેન જેવા વિચારકેએ સંગ્રામ પછી, –જડવાદે આપેલી સામર્થ્ય અને સુખની આશાઓ કેવી ઝાંઝવાનાં જળ જેવી નીવડી છે, એ જાહેર કરી દીધું છે. હુને આશા છે કે ઈન્દ્રિયવિજ્ઞાનવાદની સંસ્કારહીન છે કે પછાડવાની અને ધાતગ જમાવવાની પરિપાટી (જેને પલ નેટ paofound nncultured dogmotism and adsolutism of the more empirists કહે છે) થી આપ મેહિત થશે નહિ. ધર્મ સંબંધી જે કટાક્ષ અને બેદરકારી પચ્ચીસ વર્ષ પૂર્વે હતાં તે આજ નથી. અને એના કારણે ઘણું છે. યુરોપમાં પણ મહાસંગ્રામ પહેલાં ધર્મ પ્રત્યે જે અશ્રદ્ધા ધર્મ અને જીવન હતી તેની તીણુતા કાંઈક ઓછી થઈ છે અને પાછું એક સંયેજક, નિયામક ને પૂજનીય તત્વ તરીકે ધર્મ તરફ વિદ્વાનનું લક્ષ ગયું છે. અનુભવે આપણને શીખવ્યું છે કે ધર્મ એ જીવનને નિયામક જ નથી પણ Page #9 -------------------------------------------------------------------------- ________________ નીતિને જ આમાંથી અલિત કર્મ વિનાનું સંજક છે અને જીવનચર્યાને પ્રતિબંધક નહિ પણ એને વ્યવ સ્થાપક છે. આપણે હવે ઝાંખું ઝાંખું પણ જોઈ શકીયે છિયે કે ધર્મ વિનાની પ્રજા, ધર્મ વિનાનો સમાજ, અને ધર્મ વિનાનું જીવન એ ઉદાર અને ઉત્કૃષ્ટ આશામાંથી ખલિત થાય છે. કેટલાક નીતિને જ ધર્મનું સર્વસ્વ માનતા જણાય છે. પણ વસ્તુતઃ એ નીતિ એ ધર્મનું ફળ છે અને ચારિત્ર્યનું મુખ્ય - પ્રેરકબળ તો ધર્મભાવના છે. આપણી સર્વે ધર્મ અને નીતિ પ્રિય સંસ્થાઓ, ગૃહ અને રાજ્ય, કુટુંબ અને આદશ, ધમમાંથી ઉદ્દભવે છે, ધર્મથી પિોષિત થાય છે, અને ધર્મથી જ સફલ અને સુફલ થાય છે. ધર્મ વિના નીતિની ઈમારત રેતીના પાયા ઉપર રહેલી કહેવાય છે તે છેટું નથી. ધર્મ ભાવના વડે જ નીતિ ઉપર ચિરંતન શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. વધારે માણસનું વધારે હિત કે એવાં બીજાં નીતિસૂત્રે તકરાર કરવાના કામમાં આવે પણ જીવનના કટોકટીના પ્રસંગમાં સહાયભૂત થતાં નથી. નીતિનાં નાવનાં પ્રસ્થાન ધર્મમાંથી અને તેનાં વિશ્રામસ્થાન પણ ધર્મમાં જ છે. પણ અત્યારના સમયની શંકા તે એ છે કે “નીતિનું જ કયાં ઠેકાણું છે કે અમને એમાં પ્રેરવા મથે છે? મનુષ્યની જૂદી જૂદી જાતિઓના નીતિનિયમો કયાં સરખાં છે? નીતિનાં સૂત્ર એટલું બધું વૈચિત્ર્ય છે કે તમારે એક નિયમ ભાગ્યે જ ટકી શકે ” આ પ્રકારની શંકા ખાસ હિમત બહાદૂર યુવક વિના કોઈ ભાગ્યે જ કરે છે. પણ પાશ્ચાત્ય કેળવણી પામેલા બધાના માનસમાં એ શંકાના સીરમનું ઈજેકશન તે કેળવણીએ મૂકી દીધું હોય છે જ. આ પ્રકારની શંકાની પાછળ વિચાર શિથિલ્ય એ છે કે સત્યને ને નીતિને આધાર કેમ જાણે માનનારાની બહુમતી અથવા એકમતી ઉપર રહેતો હોય, એમ એ સ્વીકારી લે છે. વસ્તુત: સત્યનાં કે નીતિનાં સૂત્રો તો સનાતન છે. તે સૂત્રે મનુષ્યના જીવનને અને માનસને પણ અહોનિશ માખ્યા કરે છે અને એ સૂત્રનું કેન્દ્ર માનવનું માનસ નહિ પણ વિરાટનું માનસ છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ “આપણી પાસે જ આપણા પૂર્વજોએ આગ્રહથી, પ્રેમથી અને પ્રયત્નથી રક્ષિત કરેલું જ્ઞાન છે.” આપણે તદનુસાર આપણું જીવનના મેઘેરા પ્રસંગેને નિર્મિત કરવાને તૈયાર થઈયે છિયે, એને રાજ્યના એક શ્રદ્ધેય અંગ તરીકે સ્વીકારિયે છિયે અને એને આધારે આપણા સગાવહાલાંના દાયભાગો ઉપર પણ હકક કરિયે છિએ. આવું જે જ્ઞાન આપણને પરંપરાદ્વારા મળ્યું છે, જેનાથી આપણું જીવન ઘણે અંશે ઘડાય છે, જેની સત્યનિષ્ઠાને લીધે અનેક વિદ્વાને એને આજ સુધી પૂજી રહ્યા છે અને જેના ઉચ્ચ આદર્શ આપણને પ્રતિદિન આકષી રહ્યા છે એમાં આપણે વિશ્વાસ કાં ન રાખિયે ? આ જ્ઞાનરાશિ તેના પ્રેરક પરમાત્મા જેટલો ગંભીર અને અપ્રમેય હોય તેમાં પણ શું આશ્ચર્ય છે? તેમાં આપણી પરિમિત બુદ્ધિને કેટલાંક શંકાસ્થાને લાગે એ સ્વાભાવિક છે. ન લાગે તે નવાઈ કહેવાય. અને વળી જ્યારે આપણે જોઈયે છિયે કે ધીમંતોએ, ધુરંધરેએ, સંતાઓ અને મહાત્માઓએ એનાં પરિશીલન ક્ય છે, માહામ્ય વિસ્તાર્યા છે અને શાશ્વતી શાતિ પ્રાપ્ત કરી છે, ત્યારે એના વિરોધીઓના મત ઉપર વધારે ભાર મૂકવાનું આપને મન થતું નથી. આપણે કહિયે છિયે કે એ શંકાસ્થાને ભલે હોય. એ જ્ઞાનરાશિને માપવા જેટલી કે એના ઉપર લીટે મારવા જેટલી શક્તિ અમારી નથી. અને બીજું કઈ વધારે સંતોષજનક શાસ્ત્ર માનુષી ગ્રંથમાં અમને જણાતું નથી. તેમજ ધર્મગ્રંથને ત્યાગી તેની વિરૂદ્ધ જવા અમારી ક્ષણસ્મલક્ત ઐરિણી બુદ્ધિને અમારું જીવન ને છાવર કરી દેવા અમે તૈયાર નથી. આ શાસનાઓમાં અને વિશેષ કરીને તેના અનુપાલનમાં અમને સંતોષ, સુખ અને શાતિ પ્રાપ્ત થાય છે. આવા મંતવ્યમાં બુદ્ધિ, હૃદય, ભાવના અને વિવેક બધાને સ્થાન છે. આવા પ્રકારની આસ્તિકની શ્રદ્ધા એ હવે તો વધારે સબળ અને સપ્રમાણ લાગે છે.” “જ્યારે હું જોઉં છું કે પિતાની દષ્ટિએ પ્રમાણે સૃષ્ટિ Page #11 -------------------------------------------------------------------------- ________________ આમ ને આમ દેખાય છે; પદાર્થ વિજ્ઞાનની આમ કે આમ ચાળવણું થઈ શકે છે, એકની એક વસ્તુ શ્રદ્ધાનું દષ્ટિબિન્દુ સારી ને બેટી દેખાઈ શકે છે, ન હોય તે ઝાંઝવાના જળની પેઠે દેખાય છે ને હોય તે દિવસે તારાની પેટે દેખાતું નથી ત્યારે મહને વેદાંતને દષ્ટિસૃષ્ટિવાદ જાણે સોળે સોળ આના ખરે હેય નહિ એમ લાગે છે. ગેલિલિઓની પહેલાંને યુરોપ અત્યારના યુરોપના જેટલા જ આગ્રહથી સૂર્યને પૃથ્વીની આસપાસ ફરતો માનતે. પાંચસો વર્ષ પહેલાં આપણું પૂર્વજોને ધર્મપુસ્તકની વાતમાં કંઈ અસંભવ જેવું લાગતું નહિ અને બે હજાર ગાઉથી એક માણસ બીજા જોડે બે પાંચ ક્ષણમાં વાત કરી શકે એજ એ લોકોને કદાચ કેવળ અસંભવિત લાગે. સૃષ્ટિનું દર્શન એ આપણી દષ્ટિ ઉપર ઘણે અંશે નિર્ભર છે એટલું જ નહિ પણ એક પ્રત્યક્ષ અથવા અપક્ષ અનુભવ બુદ્ધિજન્ય અથવા તજન્ય અનેક મંતવ્યને વિદારી નાંખે છે. ઈતિહાસનાં મંતનાં દષ્ટિબિન્દુઓ બદલાય છે. વિજ્ઞાનનાં મંતવ્યમાં તે વખતેવખત પરિવર્તન થયા જ કરે છે. સારું છે કે આપણું વિજ્ઞાનપૂજકેએ એને એક સારે ખુલાસે રાખી મૂક્યો છે કે મંતવ્યોના બદલાવાને વિજ્ઞાનની પ્રગતિ કહેવી. મનુષ્યોનાં સનેહમન્દિર અને પૂજાસ્થાન પણ બદલાય છે તે બીજાનું શું કહેવું? કદાચ કે ભવિષ્યમાં એવી શોધ કરે કે અખૂટ શક્તિ આપનારાં માનસિક “વાઈ ટેમાઈન” ધર્મમાં સૌથી વધારે પ્રમાણમાં છે તે મને જરાય આશ્ચર્ય થાય નહિ.” ધર્મને સાચા સ્નેહથી ભેટેલો કેઈ અતૃપ્ત રહ્યો નથી અને પરાકોટિની બુદ્ધિના વિદ્વાને ધર્મમાં જ શાંત થઈ ગયા છે. મદમસ્ત હાથણી જેવી બુદ્ધિને યથેષ્ટ ફળ આપનારી મીઠડી કામધેનુ બનાવવાનાં જાદુ દેવી વાય” પાસે જ છે. સર્વ ધર્મોની આજ સાધારણ ભૂમિકા છે. અને એ ભૂમિકા કંઈ નહિ તે નાસ્તિકની ભૂમિકા જેટલી જ અમેઘ છે અને એનાથી સહસાગણી વધારે શાન્તિદાયક છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ પણ અત્યારે વધારે કટાક્ષ તા ધમ તરફ નથી પણ જેને ધર્માંના વાડા કહેવામાં આવે છે તે તરફ છે. આ વસ્તુસ્થિતિ સ્વાભાવિક છે. કારણ કે એવા કહેવાતા ધર્મના વાડાએ વાડાઓના નિયમે માણસને વધારે સ્પ કરે છે. અને પેાતાને સીધી રીતે અસર થતી હાય તે ખાખતમાં માણસ ઝટ ખેલી ઉઠે છે. અલખત એક રીતે જોતાં વાડા, વાડીએ અને વડીઓની અનિષ્ટતા કબૂલ કરવા જેવી છે. પણ એટલું જ શા માટે ? બ્ય મહેનત કર્યો વિના પ્રકૃતિના નૈસર્ગિક મહેલમાં હંસા કે સિંહા જેમ વચરે છે એમ ચિરવું કેવું આદરૂપ લાગે છે તથાપિ આપણે ગૃહાને સર્જિયે છિયે, રાજકીય પક્ષેાના વાડામાં જુસ્સાભેર ભળિયે છિયે; સર્વ ભૂમિ જે પ્રભુની છે તેમાં દેશેશના વાડા બાંધવા કે બચાવવા લાખા જીવનાની આહિત આપવા તૈયાર થઇએ છિયે, તા પછી શકા એ થાય છે કે ધર્મના વાડા તરફના કંટાળાએ તે વાડાને કટાળા છે કે ધર્મોને ધકકે ચઢાવવાની પેરવી છે? વાડા, વડા અને વાડીઓ આંધવા તરફ મનુષ્યાનું સ્વાભાવિક વલણ છે. એમાં મમતાથી ઉત્પન્ન થતા ઉત્સાહ, ઉદ્યમ અને ઉમ ંગના લાભ છે તેમ બીજી તરફથી અસંહષ્ણુતા, અસૂયા અને ગેરસમજૂતના ગેરલાભો પણ છે. તથાપિ અત્યારની પરિસ્થિતિમાં એ લગભગ અનિવાર્ય છે. એ બધાનું ઐક્ય સાધવાના સામાન્ય પ્રયત્ના નિષ્ફળ જાય છે કારણ કે ધર્મ એ માણસને મન શાકભાજી જેવી ચીજ નથી કે જે હાય તે ચાલે. પ્રેમની પેઠે શ્રદ્ધા પણ સ્વયંભૂ છે અને જેનાં મન જ્યાં ઢયા ત્યાંજ ઠેરે છ. એ બધા વાડાઓનું શકય કરવાના પ્રયત્ન જો કોઇ મહાન્ ધાર્મિક હૃદયમાંથી ઉત્પન્ન થાય તેા તે ‘ બ્રહ્મસમાજની પેઠે એક નવા વાડા ઉત્પન્ન કરવામાંજ ફલિત થાય છે. અને જો નાસ્તિક હૃદયમાંથી ધર્મ વિનાનું એકય પ્રેરવા સારૂ ઉત્પન્ન થયા હાય તા જનસમાજને વધારે હાનિકારક થાય છે. 11 Page #13 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારે, ક્રિયાઓ અને વિક્રિયાઓના અનેક રીતના મિશ્રણથી મનુષ્યબુદ્ધિમાં એટલી બધી વિકૃતિ, વિચિત્રતા અને ભિન્નતા આવી ગઈ છે કે બધાનું એક્ય અનિવાર્ય પરિસ્થિતિ લગભગ અશક્ય થઈ પડયું છે. બીજી તરફથી ધર્મનાં મહાન સૂત્રને ત્યાગ કર્યો પછી તેનું સમર્થ રીતે સ્થાન લઈ શકે એવા કઈ પણ મહાસૂત્ર માનવજીવનને સુખશાન્તિમાં પ્રેરવા સમર્થ થયાં નથી. માનવ જાતિની સરળતાભરી બાલ્યાવસ્થાના નિર્દોષ જીવનમાં તાલસંવાદને જે વધારે સંભવ હતો એ સંભવ આપણુ યુગમાં નથી. આપણે કૃત્રિમતાના, સંકરતાના અને સંકીર્ણતાના સ્વાભાવિક વિસંવાદમાં છિયે એટલે જે સ્થિતિ આપણને યદગ્યા પ્રાપ્ત થઈ છે તેનાથી કંટાળવાનું કામ નથી પણ તેને સમજવા અને નિભાવી લેવાને યત્ન આપણે કરવાનો છે. કાળા માથાના માનવીએ થેલોની પેઠે અંતરના ઉંડા સ્નેહ અને અનેક આરતોથી ડેસ–ડેમોના જેવી મીઠી ઉજળી અને ઉદાર ધર્મભાવનાને પ્રાપ્ત કરી છે. સાબિતીઓ શેની? એને એમાં શ્રદ્ધા-વિશ્વાસ છે ત્યાં સુધી જીવન આનંદમય છે. અને આ Ah, what a dusty answer gest the soul When hot for certainties in this our life 1 ને એ પોતાના મનથી “પાક્કો પુરાવો” માને છે તે ખળવામાં અહંકાર અને દૌરામ્યના પ્રતિનિધિ જેવા “આઈઆગેની શીખામણે વળગે છે ત્યારથી એની શાનિતને સૂરજ આથમે છે. સત્ય તો એને મળતું જ નથી પણ મૃત્યુની સમીપ એ જાય છે. એ આપણા તર્કવાદી જેવા “આગ”ને પ્રેરા રૂમાલના ટુકડાભૌતિક સાબિતી સારૂ ભમે છે. એની દેવી એને કહે છે – “it is not lost but what and if it were ?" જેને ધર્મ પ્રત્યે અંતરની પ્રીત છે જેણે એનાં સુખ અને એનાં પવિત્ર અંતર જોયાં છે અને એને રૂમાલને ટુકડે કયાં પડ. Page #14 -------------------------------------------------------------------------- ________________ છે તેની બહુ ભાંજગડ થતી નથી. ઑગસ્ટાઈન બિરેલ મર્મમ ટૂંકામાં કહે છે – "We may not proscribe myiticism; it is the main factor of that ideal world by which all human progress is conditioned.” અજ્ઞાત તત્ત્વથી ખેંચાઈને ધર્મને ખસેડવાની કોઈ જરૂર નથી. ધર્મનાં સૂત્રો અને ઇતિહાસની કથાઓ પણ પરાવિદ્યાની દ્રષ્ટિએ અવિદ્યાજ છે, પણ એ અવિદ્યા વડે મૃત્યુને તરી જવાય છે. આખરે તે એક રીતે બધા મતો એ મંતવ્યો અથવા માનિતાઓ જ છે. આ રીતે અનેક સમુદાયે જૂદા જૂદા ધર્મપથાને માની શકે. અને તેઓની માન્યતા બુદ્ધિવાદ કરતા કંઈક વધારે સદ્ધર છે એમ પણ કહી શકાય, કારણ કે સર્વજ્ઞ બુદ્ધિજ મલિક બ્રહત સત્યને નિર્ણય આપી શકે એ ન્યાયસંમત મહાસત્યને એમણે જોયું છે. ધર્મ તરફની અત્યારની બેદરકારીના કારણે અનેક છે. પહેલું કારણ એ છે કે જડવાદ અને જડવાદથી પિષાનું વિજ્ઞાન એ બન્નેએ દુનિયા સંબંધે નવું દષ્ટિબિન્દ ધર્મ પ્રત્યે બેદરકારી ઉભું કર્યું છે, બીજું કારણ એ છે કે નવા દષ્ટિબિન્દુને અંગે મનુષ્યમાં વિલાસપ્રિયતા વધી છે, અને તેને સંયમના માર્ગો જોડે ફાવટ આવતી નથી. ત્રીજું કારણ એ છે કે પ્રચ્છન્ન નાસ્તિતાના ગ્રન્થોને કેળવણીમાં પ્રચાર થવાથી કેળવણી પામેલા ઘણાઓની શ્રદ્ધા પડી ભાંગી છે. પ્રિન્સિપાલ જન મેકેન્ઝી પણ જણાવે છે કે અત્યારના શિક્ષણના સિદ્ધાન્ત અને કિયાના મૂળમાં પ્રચ્છન્ન જડવાદ છે. ધર્મ તરફની લેકના પા ભાગની અનાસ્થા, અર્ધા ભાગની બેદરકારી અને પિણ ભાગનાં આંખમિચામણના કારણો તે ઉઘાડાં છે. ધર્મ એ આરેહણને અને સંયમનો માર્ગ છે એટલે એ અઘરે છે. વળી હાલમાં ઈતર કારણોથી પ્રદિપ્ત થયેલી અહંતા પણ ધર્મ પ્રત્યેનાં રિસામણાનું કારણ છે. કેટલાક એમ સમજે છે કે “માનવું એટલે ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ પાળવું અને પાળવું નહિ તે માનવું નહિ.” કારણે, નહિ તે અહંતા જોખમાય. વસ્તુતઃ ધર્મને માને એટલે એને અનુસરવાની ભાવના-હાર્દિક ભાવના રાખવી. ધર્મ પ્રમાણે અખલિત જીવન ગાળવું એટલે તે સિદ્ધ થવું. ધર્માચરણ એ તે ક્ષણખલન્ત માનવનું અભિલષિત છે, લક્ષ્ય છે. જે સત્યને, દયાને, કે શૌચને આપણે પૂરેપૂરાં પાળી ન શકિયે તો શું એને વંદવાને પણ આપણને અધિકાર નથી?” “આપણી સંસ્કૃતિના સૌભાગ્યે ધર્મશ્રદ્ધા ગૃહદેવીની પેઠે આપણા જીવનમાં એવી નિકટવર્તિની થઈ ગઈ છે કે એને ન માનતાં છતાં આપણે એને માનિયે છિયે; આપણે અને એના તરફ કટાક્ષ કરતા છનાં એને ચાહિયે ધર્મભાવના. છિયે; અને એનાથી સ્વતંત્ર થવાની હિમા ચત કરવા છતાં એના પાશમાં બંધાયેલા રહેવાનું પસંદ કરિયે છિયે. એ મહિલા આપણને વારનારીની પેઠે લલચાવતી નથી. પરકીયાની પેઠે ફરના ડુંગરના જેવી એનામાં મોહકતા નથી. પણ જીવનની નિયત્રંણામાં એના વડે જ માનવનાં સૌભાગ્ય છે. એ એની પત્નીના જેવી છે. તથાપિ એ પ્રિયતમા પણ હોવી જોઈએ. તેજ એના મનના અશેષ મનેરો સફળ થાય. પણ પ્રેમ માગ્યો તાગ્યો આવતો નથી એમાં તે પૂર્વનીચે પ્રીત જોઈયે છિયે એટલે એ વિષે આપણે વધારે નહિ બોલિયે.” આપણે જરા ઉંડા ઉતરીને જોઈશું તો જણાશે કે ધર્મની મુખ્ય પ્રવૃત્તિ મનુષ્યના વિકારોને મર્યાદિત કરવા તરફ છે. ધર્મમાં નિયંત્રણ છે. વિધિ નિષેધ છે. મર્યાદામાં વિધાન સ્વચ૭ન્દતાનાં ત્યાં ગીત ગવાતાં નથી. સ્વાભાવિક વસ્તુસ્થિતિ એ છે કે મનુષ્ય સ્વભાવતઃ પ્રવૃત્તિ તરફ દેરાય છે અને કામનાઓ તેને તેની પ્રવૃત્તિમાં ગડબડ કરાવે છે. આ ગડબડ એના પિતાના જીવનની, સ્વાચ્ચન અને સુખની વિઘાતક છે. એટલે એવી ગરબડ જે રીતે ૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ ઓછી થાય એના અમેઘ માર્ગો દર્શાવવાની ધમશાસ્ત્રોની પ્રવૃત્તિ હોય છે. આજે આપણા કેટલાક બંધુઓને બન્ધને ગમતાં નથી. તેઓ કહે છે કે “આ બંધને શાં?” “બધાયમાં સ્વાતંત્ર્ય શા માટે નહિ?” પણ તેઓ ભૂલી જાય છે કે એવું સ્વાતંત્ર્ય તે પશુઓમાં બહયે છે. સ્વચ્છન્દ વર્તનમાંથી અંકુશિત કરી આત્મબળ તરફ લઈ જઈ માનવને અનેક પાર્થિવ પરાભવથી મુકત કરવો એ ધર્મનું લક્ષ્ય છે. મને કબુલ કરતાં ક્ષોભ થતું નથી કે ધર્મ એ, જેને આપણે સ્વાતંત્ર્ય કહીને ખુશી થઈયે છિયે એને નિયામક છે. લગ્ન વડે એ માનવના વિલાસને મર્યાદિત કરે છે, તપના વિધાન વડે એ વિકારને મર્યાદિત કરે છે. પરોપકારના આદેશ વડે લેભ તથા પ્રમાદને મર્યાદિત કરે છે. સત્યના વિધાન વડે વાણને મર્યાદિત કરે છે, દયા વડે હિંસાને મર્યાદિત કરે છે અને અનેક ન્હાનાં નાનાં વિધાન વડે ક્રિયાઓને મર્યાદિત કરે છે. તથાપિ આ મર્યાદાઓની સાધનામાં જ મનુષ્યનું ગૌરવ અને ઉન્નતિ રહેલાં છે. એન્દ્રિય સુખથી પર એવી કઈ આનંદમયી શાન્તિને અર્થે મનુષ્યનું હૃદય તલસે છે; અને ધર્મ એને એ તરફ લઈ જાય છે. આપણી નવી પાશ્ચાત્ય શિક્ષાએ ગુલામી મનેદશા આયાનું કહેવાય છે. એ બીજાં પ્રકરણોમાં તે ગમે તેટલું વાસ્ત વિક હોય પણ ધર્મની માન્યતાના વિષયમાં સામર્થ્યની તો એ ટેપી બહુ બંધબેસતી આવે છે. સૈ દામિની આપણે આપણાં શાસ્ત્રોમાં વિધાન, વિવેચન અને વિજ્ઞાનમાં પશ્ચિમનાં પ્રમાણપત્ર માગિયે છિયે. પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે યુરોપ પણ અત્યારે એવા ઈન્દ્રિયવિજ્ઞાનવાદના પંજામાં છે કે જે બાહ્ય ઇદ્રિચેની ગુલામીમાં બુદ્ધિને રાખે છે; એ એક એવા વમળમાં છે કે એના પિતાના મનનું જ ઠેકાણું નથી; એ એક એવા વ્યામોહમાં છે કે ઉત ભાવનાઓ એનામાં જામી શકતી જ નથી; એ એવા અહંકારના ઉન્માદમાં છે કે માનવ કલ્યાણને પચ્ચમાર્ગ એના Page #17 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાં આવતું જ નથી. આવી અંત:કરણની દશાને વિષે હું એટલું કહેવાની તો હિંમત ધરું કે આપણે એનાથી ગભરાઈ જવાનું અને એ ઘડીએ ઘડીએ એને જ પુછવા જવાનું કારણ નથી. અલબત્ત, ત્યાં એક વસ્તુ છે કે જેણે આપણને આંજી દીધાં. છે અને તે ભૌતિક સામર્થ્ય છે. આ ભૌતિક સામર્થ્ય એટલી બધી મહાન વસ્તુ છે કે તે જેનામાં ન હોય તે કૃપણ અથવા પામર બની જાય તો તેમાં આશ્ચર્ય નથી. એ ભૌતિક સામર્થ્યને સારૂ સુરે અસુરો બને યત્ન કરે છે. પણ હારું આપને વિનમ્ર નિવેદન એ છે કે ભૌતિક સામર્થ્યની દામિની શક્તિ પણ ધર્મ માર્ગમાં જેવી વિરાજે છે એવી બીજા કશામાં વિરાજતી નથી. આપણે આપણી સમીક્ષામાં જોયું છે કે ધર્મની એક સર્વસાધારાણ ભૂમિકા છે. | સર્વજ્ઞપ્રેરિત શાસ્ત્રો એ એનો આધાર ધર્મની સર્વ છે, સદાચાર, ઈશ્વરભક્તિ અને તત્વદર્શ સાધારણ ભૂમિકા નના આદર્શોથી એનું વાતાવરણ ઓતપ્રેત ન થએલું હોય છે, અને સત્ય, દયા, તપ અને પવિત્રતાના વિવિધ માર્ગો, ન્હાના અને સ્ફોટા, સરલ અને કઠિન મૃદુ કે ઉગ્ર, છાયા કે તાપવાળા તેમાં ચારે તરફ વિસ્તરે છે. તે માર્ગો ભિન્ન હોય છે પણ વિરોધી નથી. એ કેવળ જૂદા દેખાતા માર્ગો એક કેન્દ્રમાં મળે છે એ વાત એ ભૂમિકાના અનુભવીઓને અજાણ નથી. વળી ધર્મની વિશિષ્ટ મહત્તા તે જીવનના સંવાદના વિધાયક તરીકે છે. એ શક્તિને તેડનારાઓ પોતે શું કરે છે તે જાણતા નથી. ધર્મના ત્યાગ પછી પાશવતા છે. અને કામવાસનાએના અનિયંત્રિત વ્યવસાયવાળી પાશવતા તે પશુઓમાંયે નથી. આપણને ધર્મનું આ કે તે અંગ ફાવતું ન આવે માટે જે આપણે ધર્મ ઉપર જ ઘા કરીયે તો જે ડાળ ઉપર આપણે બેઠા છિયે એના ઉપર જ ઘા કરીયે છિએ એમજ કહેવું પડે. કારણ કે આપણા નેહના, સદ્ગણના ને સૌષ્ઠવના વર્તમાન આદશે ધર્મ ઉપર નહિ તો શેના ઉપર રહેલા છે? Page #18 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એ હવાઈ બંધારણ નથી પણ હજારો વર્ષોથી માનવ જીવનમાં એતપ્રેત થએલું મહાસત્ય છે.” * પુસ્તકનું કદ વધી જવાને સંભવ લાગવાથી ભૂમિકાને ચેાથે પ્રદેશ જુદાજ પુસ્તકમાં આપવાનો વિચાર રાખી ત્રણ પ્રદેશમાં જ આ પુસ્તકને પૂરું કરવામાં આવ્યું છે. સામાન્ય બધ ધરાવનાર ભાઈઓ તેમજ બહેને સરળતાથી વાંચી શકે માટે મૂળ ગ્રંથમાં ગ્રેટ ટાઈપ પસંદ કર્યા છે, પરંતુ જે ભાઈઓની ઇચ્છા વધારે ઉંડે ઉતરવાની હોય, તેમના સંતાષ માટે કસમાં પિકા ટાઈપ લેવામાં આવ્યાં છે. છતાં જેમની ઈચ્છા સૂક્ષ્મ ચર્ચામાં ઉતરવાની ન હોય તે મહાશયે તે ભાગ છોડી દઈને વાંચશે, તેપણ વિષેયસંકલના સળંગ રહેશે. ભાષા, સંકલન અને મુદ્રણ અશુદ્ધિઓ માટે કાળજી રાખવા છતાં કે કોઈ રહી જવા પામેલી ભૂમાટે ક્ષમા યાચી પૂવાપર સંબંધ પરથી તાત્પર્ય સમજી લેવા સુજ્ઞવાચકોને વિનાત કરવામાં આવે છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજય, મહારાજશ્રીએ એક સ્થળે ગ્રંથકારનું ટુંકામાં લક્ષણે જણાવ્યું છે કે પૂર્વલિખિત લખે સૈ કે, મષી કાગળને કાઠે, ભાવ અપૂર્વ કહે પંડિત જન, બહ બોલે તે બઠે. એ પ્રમાણે વર્તવું બહુ મુશ્કેલ છે. છતાં યત્કિંચિત્ શુભપ્રયાસથી ઉદાર વિદ્વાન સતેષ પામશે એવી આશા છે. જગતમાં ભિન્ન ભિન્ન ચિ લેક હેાય છે. તેથી દરેક વાચક વર્ગને સંતોષ ઉત્પન્ન કરવાને દાવ ન કરી શકાય, તોપણ જે આ શયથી આ ગ્રંથ લખવામાં આવ્યા છે, તજ આશયથી વાંચનાર વાચક વર્ગને જરૂર રસોત્પાદક થશે, એવી આશા છે. ઝાંપડાની પોળ–અમદાવાદ) ૧૯૮૯ માહ શુદિ ૧૫ ] મgઇલ બેચરદાસ પારેખ. આ અવતરણ–“નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ્ ” માં “ધર્મની ભૂમિકા” વિષે વંચાયેલા નિબંધમાંથી લેવામાં આવ્યા છે. તેના પર “જયેન્દ્રરાય-દરકાળ” નામ લખેલું છે. નિબંધની ચોપડી રખડતી મળી આવી હતી. તેના લેખકને અમે એળખતા નથી. પરંતુ અહીં તેને ઉપયોગ અત્યન્ત જરૂરી લાગવાથી તેમની રજા વિના કરવો પડે છે તે ખાતર તે ભાઈ સહિષ્ણુતા બતાવશે, એવી આશા છે. ૧૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ धर्मः धम्मे य णं इट्ठे पिए कंते, परमत्थसुही, सयणजण मित्त-बन्धु- परिवग्गो, धम्मे य णं दिहिकरे धम्मे य णं पुहिकरे, धम्मे य णं बलकरे धम्मे य णं उच्छाहगरे, धम्मे य णं निम्मल - कित्तिपसाहगे, धम्मे य णं माहप्प-जणगे, धम्मे य णं सुदु सोक्ख-परंपरा दायगे, से य णं सेवणिजे, से यणं आराहणिजे, से य णं पोस णिज्जे, से य णं पालणिज्जे, से य णं कारणिजे, से य णं चरणिजे, से यणं अणुहिज्जे, से य णं उवइसणिजे, से यणं करणिजे, से य णं भणणिजे, से य णं पण्णवणिज्जे, से य णं कारवणिज्जे, से य णं धुवे, सासए अक्खए अच्चुए सयल - सोक्ख-निही धम्मे. શ્રી મહાનિશીથ સૂત્ર ૧૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ઈષ્ટ વસ્તુ છે, પ્રિય છે, મને હર છે, ધર્મ જ પરમાર્થથી સુખી છે, સ્વજન, મિત્ર, બંધુ, પરિવાર છે ધર્મ જ દૃષ્ટિ આપનાર છે, ધર્મ જ પુષ્ટિકર છે, ધર્મ જ બળપ્રદ છે, ધર્મ જ ઉત્સાહજનક છે. ધર્મ જ નિર્મળ કીર્તિ પ્રકાશક છે, ધર્મ જ માહાસ્ય જનક છે, ધર્મજ સારી રીતે સુખની પરંપરા ઉત્પન્ન કરનાર છે. તે જ સેવવા ચોગ્ય છે તે જ આરાધના કરવા એગ્ય છે તે જ પિષણ કરવા યોગ્ય છે તે જ પાલણ કરવા એગ્ય છે તે જ કારણે ચગ્ય છે તે જ આચરવા ગ્ય છે. તે જ અનુચ્છે છે તે જ ઉપદેશવા ગ્ય છે તે જ કર્તવ્ય છે તે જ અભ્યાસ કરવા એગ્ય છે તે જ પ્રતિપાદન કરવા ચોગ્ય છે તે જ કરાવવા યોગ્ય છે એ ધર્મ જ ખરેખર ધ્રુવ શાશ્વત અક્ષય અને અચળ છે ધર્મ જ સકળ સુખનું નિધાન છે Page #21 -------------------------------------------------------------------------- ________________ આર્ય સંસ્કૃતિ અને જૈન દર્શનનું સ્વરૂપ પ્રતિપાદન કરનાર ૩૦૦૦ થી ૪૦૦૦ પેઈજેને મહાન ગ્રંથ. જીવન-વિકાસ અને વિશ્વાવલોકન આ ગ્રંથમાં નીચે પ્રમાણે વિભાગ અને વિષે રહેશે. ભાગ ૧ લે. જૈન ગૃહસ્થનું જીવન ખંડ ૧ લો. ભૂમિકા–સથ્રહસ્થપણું અને વિશુદ્ધદષ્ટિ પુસ્તક ૧ લું–આ પુરતમાં ભૂમિકાના ત્રણ પ્રવેશ આપવામાં આવ્યા છે. પુસ્તક ૨ જું–માર્ગનુસારિતા અને સમ્યકત્વ સૂર્યોદય નામનો ૪થે પ્રવેશ આપવામાં આવશે. ( જુએ પાછળનું પેઈજ ) ખંડ ૨ જે-જન ગૃહસ્થનું ધાર્મિક જીવન તેનું સ્થાન, , અતિચારો, ખાસ કર્તવ્ય. વિગેરે સવિવેચન તુલનાત્મક રીતે આપવામાં આવશે. ખંડ ૩ એ-આધુનિક પ્રશ્નોની ચર્ચાઓ, જૈન દૃષ્ટિથી ખુલાસા, જૈન ગ્રહને અનેક મુશ્કેલીએમાં માર્ગદર્શન વિગેરે. ર૦, Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ –જેન મુનિ જીવન. ખંડ ૧ લો-જેન મુનિના જીવનનું સ્વરૂપ. મુનિના કર્તા અને ફરજો. જૈન ધર્મનું સૂક્ષ્મ સવરૂપ અને તત્ત્વજ્ઞાન, ઇતર તત્ત્વજ્ઞાન અને સાયન્સ સાથે વિરતારથી તુલના. ખંડ ૨ જે-જૈન ધર્મના ટકાવવા માગે. પ્રચારના સાધનો, સાવચેતીઓ, વિનું દિગદર્શન, ભાવિ વારસદારો ને વારસ, સંઘ સત્તા અને સંગઠન, જગતના માનવ ગણ અને પ્રાણી માત્રનું હિત, તથા પરસ્પરના સંબંધે ને સહકાર, વિગેરે આપવામાં આવશે. આ રીતે જન દર્શનની વિગતવાર માહિતી કેવી રીતે પૂરી પાડી હાલના વાચકો માટે એક સાધન તૈયાર કરવામાં આવશે? તેની આ એક રૂ૫ રેખા છે. * * ૨ * Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષયો. અનુક્રમ. મંગળ ભાવના જીજ્ઞાસા અને વિષયપ્રવેશ ભાગ ૧ લા. જૈન ગૃહસ્થનું જીવન ખડે ૧ લા, ભૂમિકા સગૃહસ્થપણું અને વિશુદ્ધ ષ્ટિ પ્રદેશ ૧ લા વિકાસ-વિચારણ ૧. પરિવર્તન શીળજગત ૨. વિકાસ અને પતન ૩. અન્તિમ મહાવિકાસ અને મહાપતન ૪. વિકાસ અને પતનના ચડતા ઉતરતા દરજ્જા ૫. જન્મ અને મરણુ .... 46.0 .... .... ૬. અનન્યસમાધાનઃ આત્મા ૭. ક્રમિક વિકાસ, જાતિએ, અને જન્માન્તરા ૮. દીકાળ, અને વિકસિત અશાનેા સંચય ૯. પ્રાણિજ સૃષ્ટિ ૧૦. અનાદિ જગત્ અને અનન્ત જન્મા ૧૧. વિકાસની પ્રયત્નસાધ્યતા .... .... ૧૨. આત્માનું મહાજીન અને પેટાજીવન ઉપસંહાર .... .... ૨૨ 6004 પ્રદેશ ૨ જો. ધની વાસ્તવિક સમજ ૧ ધર્મ એટલે શું? ૨ ધર્મશબ્દના જુદા જુદા ઉપયાગો, તેમાં .... .... .... 10. .... .... .... પેઇજ ૩ ' ૧૩ ,, "" 29. 95 * ૐ ૧૫ ૧૮ ૨૧ ૩૦ ૩૩ ઢું દૃ × ૪ % ૬૦ ૬૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ... ••• (૭૫ ૧૦૨ ૧૦૪ ૧૧૮ ૧૨૨ ખાસ પ્રકારના આધ્યાત્મિક જીવન તરીકે મુખ્ય ઉપગ ૩ ધમની એક્તા . ૪ શાખા-પ્રશાખાઓ અને મત-મતારે . ૫ લડાઈઓના ખરા કારણે .. ૬ ચડતા ઉતરતા દરજજા ૭ ક્યા ધર્મ કયા દરજજા પર છે? ૮ સર્વ ધર્મ પરિષદ્ . . પ્રદેશ ૪ થો. જૈનધર્મનું સ્થાન અને બાહ્ય પરિચય. પરીક્ષાના વિષયે ... સંસ્કૃતિ વિષે કાંઈક. ૧ પરીક્ષાવતાર . પ્રજાની સંસ્કારિતા . અધ્યાત્મ શાસ્ત્ર ... પ્રજાની ઉદાત્ત જીવન ચર્યો. તત્વજ્ઞાન-વિશ્વજ્ઞાન ધર્મપ્રણેતાઓની ખ્યતા ... ૩ આર્ય–આતર ધર્મોની કંઈક તુલના ૪ ભારતીય દર્શને ૧, ૨, ૩ ૫ જૈન તત્વજ્ઞાન , ૬ પ્રણેતાની ચેગ્યતા ઐતિહાસિક દૃષ્ટિ બિન્દુ ... - ઉપસંહાર • • બાહ્ય પરિચય. ૧ ધર્મસંસ્થાપક શ્રી જગતપૂજય તીર્થકરે .... ૨ સર્વકલ્યાણકર જૈન મુનિ સંસ્થા આદર્શ ગુરુઓ .... . . ૧૨૬ ૧૨૬ ૧૩૦ ૧૩૬ ૧૩૭ ૧૪૦ ૧૫૫ ૧૭૭ ૧૮૧ ૧૮૫ ૧૮૮ ૨૦૩ . ૨૦૪ ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી પંકિતના આદર્શ ગુરુએ... પ્રભુ મહાવીરના સંદેશવાહકા જૈન મુનિના માહ્યાચાર જૈન મુનિના આદર આધુનિક પ્રશ્નો સર્વાધાર સંસ્થા ૩. જૈનધાર્માચરણ 0.0 0004 ૪. સર્વોત્કૃષ્ટ વિશ્વ સાહિત્ય જૈન આગમા શ્રુતના આદર ૬ મુખ્ય પ્રજાજના તરીકે જેનેા ૧ મુનિવ માં કાટખૂણાઓ ૨ ગૃહસ્થ સત્તાના કાટખૂણા ૩ સંસ્થાઓનાં કાટખૂણાઓ ૪ જ્ઞાનવિભાગના કાટખૂણા .... 9000 ૫ જૈન સંઘનું વિશિષ્ટ બંધારણ અધારણાની તુલના સંઘમાં પ્રવેશ—નિવેશની રીત .... 4444 ... ૨૪ વહીવટી ભેદ્યાભેદ આધુનિક આંતર-બાહ્ય કાટખૂણાઓને ઇતિહાસ અને સ્વરૂપ .... : .... .... 847. : .... .... ... **** **** 1800 .... **** 2304 : **** .... .... ૨૦૫ ૨૦૭ ૨૧૫ ૨૨૬ ૨૩૦ ૨૩૪ ૨૩૮ ૨૪૯ ૨૫૪ ૨૬૪ ૨૬૭ ૨૦૮ ૨૮૨ ૨૮૮ ૨૯૯ ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૩૧૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ જીવનવિકા સ. [વિકાસના અન્ન સુધી પહોંચવું-એજ જીવનનું પરમ દયઃ ] પ્રાય પ્રત્યેક પ્રાણી પ્રત્યેક સમયે યત્કિંચિત્ પણ વિકાસ સાધેજ છે. यदेव सत्यम्, भवतु तन्मे हृदि भासमानम् । જકા– પ્રભુદાસ બેચરદાસ પારેખ Page #27 -------------------------------------------------------------------------- ________________ Page #28 -------------------------------------------------------------------------- ________________ ॐ अहम् મ ળ ભા વ ના સર્વ પ્રાતિહાર્યયુક્ત-સમવસરણના મધ્યભાગમાં ચૈત્યવૃક્ષની નીચે સિંહાસન પર બેસી સકળ પરિષદ સમક્ષ– વિશ્વના પ્રાણી માત્રનું કેવળ કલ્યાણ કરનારી અને સંપૂર્ણ સત્ય તથા ઉપદેશના સમગ્ર ગુણેને અનુસરનારી–જન પ્રસારિણી પરમપવિત્ર વાણી દ્વારા પરમ પુરુષ પરમાત્મા શ્રી મહાવીર દેવ—જે રીતે ઉપદેશ ધારા વર્ષાવતા હતા,–તેજ રીતે, તેમનું આ પ્રસંગે શાંત અને એકાગ્ર ચિત્તથી સ્મરણ કરી, એ પરમષિને યથાશકિત ત્રિકરણ-શુદ્ધિએ નમસ્કાર કરું છું. ૨. આ યુગના આદિ-ઈશ્વર પ્રભુત્રઋષભદેવસ્વામી વિગેરે વર્તમાન વીશ તીર્થકરે, અને બીજા પણ કાલિન સમસ્ત તીર્થકરેને પરમભક્તિપૂર્વક મારા સ્મરણ પથમાં એટલાજ માટે લાવું છું કે જેઓના પવિત્ર સ્મરણ અને પવિત્ર મુખમુદ્રાઓના માનસિક દર્શનથી, આ પવિત્ર કાર્યમાં ઉમાર્ગથી બચી શકાય, અને સન્માર્ગને ઝળહળતે તેજસ્વી પ્રકાશ મારી સન્મુખ પ્રસરી રહે. પ્રભુના મહાશાસનની આજ્ઞાઓ શિરસાવન્દ કરી ઉપાડી લેનારા, અને પરમાત્માના પરમ શિ એવા-ગણધર ભગવતે, આચાર્ય પંગ, શાસનની અનેક રીતે મહા-મહા પ્રભાવનાઓ કરનારા મહાત્માઓ અને એકંદર ત્રિકાળના એ સમગ્ર પવિત્ર મુનિમંડળને આ પ્રસંગે માનસિક વંદના કરું છું. ૩. Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉન્નત હિમકૂટના ધવળ શિખર પરથી સવતી મહાતસ્વિની પૂનિત ગાની માફક, વીતરાગપરમાત્માના મુખમાંથી વહી, સમગ્ર જગતમાં ફેલાતી જે પવિત્ર ઉપદેશ વાણુની સચોટતાએ, અમારા પૂર્વજેના અને અમારા હૃદયમાં, અંધકારની ઘટા હઠાવી એવે તે ચિરસ્થાયી પ્રકાશ ફેંક્યો છે, કે જેના બળથી અમે મોક્ષમાર્ગની નિકટ અથવા અભિમુખ રહેવાને યથાશકિત પ્રયત્ન કરવા તત્પર રહી શકીએ છીએ, એ પરમ પવિત્ર જગત્કૃષ્ટ વાણીને પરમ ઉપકાર ભૂલ્યો- કેમ ભૂલાય? એ ઉપદેશવાણીના મહા સંગ્રહરૂપ કે જેમાં અખિલવિશ્વના સમગ્ર વિજ્ઞાનનું આબાદ પ્રતિબિમ્બ પડેલું છે, તે ચિત્ર-વિચિત્ર અને દુર્ગમ શ્રી દ્વાદશાશ્રુતનાકાળની કરાળ દાઢમાંથી બચી ગયેલા અવશેષરૂપ-કે જેમાં–અનન્ય લ્યાણુકર પવિત્ર આગમ સૂત્રે, અને એ સુને કેન્દ્રમાં રાખીને તેનીજ આજુબાજુ વીંટળાયેલા -નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ અને પરંપરાગત અનુભવાની નેધર વિગેરે શાસ્ત્રોને જ સમાવેશ થાય છે, તે વર્તમાન શ્રત અને પરંપરાગત વારસામાં મળ્યું છે, અને જેનું અસ્તિત્વ પઠન-પાઠન, નવ્યરચના–પ્રાચ્ય સંશોધન, લેખનલેખાપન, તથા સંકટ સમયે તન મન ધન વિગેરે સર્વસ્વને અને એકંદર સંભવિત સમગ્રલાગવગેરે ભેગઃ ઈત્યાદિ અનેક પ્રયત્નોને પરિણામે મહાપુરુષોએ આજ સુધી કાયમ રાખ્યું છે, તેમજ– જેને અનેક બુદ્ધિનિધાન અને ચારિત્રસંપન્ન મહાઆચાર્ય અને મુનિપુંગવે-એ, તેના અનન્ય Page #30 -------------------------------------------------------------------------- ________________ ભક્તો થઈ અનેક રીતે વિકસિત અને પુષ્ટ કર્યું છે, જીવંત ને જવલંત કાયમ રાખ્યું છે. તે પરમ શ્રુતની, આ જમાનામાં-હજુપણુ સર્વોત્કૃષ્ટતા-ઉડી સમજપૂર્વક સ્વીકારી, અનન્ય ભક્તિ ભાવે તેને યથાશક્તિ નમન કરું છું. તે તે કાળે વિચરતા જંગમતીર્થ રૂપ–પરમ પૂજ્ય શ્રી તીર્થંકર ભગવંતે, ગણધર ભગવતે, આચાર્ય વર્યો, મુનિવરે, શ્રીમતી પ્રવર્તનીઓ, શ્રમણીએઃ તથા શ્રાદ્ધ -શ્રાવક અને દેશવિરત શ્રમણોપાસકે અને શ્રમણેપાસિકાઓ: તથા સ્થાવર તીર્થરૂપ–કલ્યાણક સ્થાનાદિક તીર્થ ભૂમિએ, શ્રી જિનપ્રતિમાઓથી મંડિત શ્રી જિનમન્દિરે અને સમગ્ર પવિત્ર સમ્યગ ચુત. બીજા પણું– સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યમ્ ચારિત્રના ઉત્કૃષ્ટ-મધ્યમ અને જઘન્ય-કારણ, કાર્ય તથા પરિણામ રૂપ–પ્રગટ અથવા ગુપ્ત એવા સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળઅને ભાવે – ઈત્યાદિ અનેક સુતોના સંગ્રહરૂપ વૈકાલિક તીર્થ, કે જેના બીજા નામ શાસન-તંત્ર –કે સંઘ છે. તે કાલિક તીર્થને નો તિરથ કહી નમસ્કાર કરી તીર્થકર ભગવતે, જગતના કલ્યાણ માટે કલ્યાણ માર્ગને અમોઘ ઉપદેશ આપી, તે ઉપદેશ બીજા પ્રાણીઓને સુલભ રીતે સતત મળતો રહે તે માટે તે તે વખતે જે જે અવાન્તર તીર્થો સ્થાપે છે, કે જેના આશયથી અનેક સુપાત્ર પ્રાણીઓ પોતાના આત્મકલ્યાણની અનેક પ્રકારની આરાધન સામગ્રી તે તે કાળે યથાશક્તિ પ્રાપ્ત કરે છે –તેમાંનું-શ્રી મહાવીર પરમાત્માએ તે જ રીતે Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્થાપેલું વર્તમાન તીર્થ-કે જે-ઈતિહાસ પ્રસિદ્ધ અનેક આંટીઘૂંટી અને સંકટના વિકટ પ્રસંગમાંથી નિવિદને પસાર થતું થતું આવી, અવિચ્છિન્ન પરંપરાએ આ કાળના જંતુઓને વારસામાં જે કાંઈ સ્વરૂપમાં મળ્યું છે, જેના અખંડિત બંધારણ, અપ્રતિહત વ્યવસ્થા, સાધતાની સાધક, અને વિઘાતક તત્વોની વિનાશક જનાઓ: વિગેરે સર્વ તે પૂર્વ પુરુષોએ જ ગોઠવ્યા છે, તથા જેમાં _ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની પરિસ્થિતિઓની અસરે પડેલી છે, અથવા ત્રણે ય કાળની પરિસ્થિતિઓ જેમાં ઓતપ્રોત વણાઈને, તે જે આ સ્વરૂપે જણાય છે, એવા એ બન્ને પ્રકારના– મહા મહા જવાબદારીઓ વહન કરનારા અને જગતમાં સદા પવિત્ર આદર્શ ખડે રાખનારા કાલિક તીર્થ અને વર્તમાન તીર્થ-રૂપ-શ્રી સંઘનું સ્મરણ કરું છું. ઉપર જણાવેલી વિશ્વની અનન્ય અને પરમ પવિત્ર એ મહાવિભૂતિઓના સ્તવન-નમન-અને હૃદયની ભક્તિ રૂપ-પરમ પવિત્ર જળ પ્રવાહમાં મન વચન અને કાયાને એટલાજ માટે સ્નાન કરાવી જીવન વિકાસ? નામના ગ્રંથને આરંભ કરું છું કે જેથી કરી-દ્રવ્ય ક્ષેત્ર-કાળ-અને ભાવરૂપ અનાદિ-અનંત આ વિશ્વમાં -અનંત-અનંત દ્રવ્યના, અનંત-અનંત-સંગ-વિયેગે,–ગતિઓ-સ્થર્યો, –સ્વભાવપરિણામો-વિભાવપરિણામ-ઉત્પત્તિ-વિનાશ-અને સ્થિર સ્વરૂપે આવિર્ભાવે.. - તિભા, વિગેરે વિગેરે અનંત-અનંત-અવર્ણનીય -અટપટી ઘટનાઓ પ્રત્યેક ક્ષણે સદાકાળ ચાલી રહી છે. તેના ચિત્ર-વિચિત્ર તારતમ્યનું યથાર્થ નિરીક્ષણ Page #32 -------------------------------------------------------------------------- ________________ માત્ર સ્વાવાદ સરણિથી જ કરી શકાય છે, છતાં તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરનારા સંપૂર્ણ જ્ઞાતા પુરથી પણ તેને અનંતમે ભાગજ વાણી દ્વારા વર્ણવી શકાય છે, ને તેને પણ અનંતમે ભાગજ શ્રત ગ્રન્થોમાં સંકલિત કરી શકાય છે. એવા આ વિશ્વમાં તેની જ એક સ્વાભાવિક છતાં વિચિત્ર રીતે જુદી જણાઈ આવતી-ઘટના રૂપ-ચડતાઉતરતા દરજજાવાળા પગથિયાઓથી વિભૂષિત, ત્રણેય કાળમાં સ્થિર-સ્વયંસિદ્ધ-અકૃત્રિમ-સ્વાભાવિક એવી એકજ નિશ્રેણિ (નિસરણું-પ્રગતિ માર્ગ–ઉત્કાન્તિપથ સદાકાળ ભાસમાન થાય છે. એ નિશ્રેણિનું સ્વરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપે જુદું જુદું ભાસે છે, પરસ્પર વણાઈ ગયેલી રત્નત્રયીના વિચિત્ર સંબંધથી-કેમ જાણે એક જાતની રાસાયણિક ક્રિયા થઇ ઘડાયેલી હોય, તે રીતે એકાકાર રત્નત્રયીમય એ બનેલી છે. આમ દ્રવ્યોની અમુક જાતની અતિમ ઉલ્કાન્તિ-અવસ્થા સુધી ચડી જવાને પ્રાણીઓને મહારાજમાર્ગ તરીકે જેને ઉપગ છે, તેમજ મહાતીર્થંકરોએ આજુબાજુ બાંધેલા કઠેડારૂપ તીર્થના અલંબનથી જ જેના ઉપર ક્રમે ક્રમે સુરક્ષિત રીતે ચડી શકાય છે. –એ એ મહા પ્રગતિમાર્ગ, અને-સીધી યા આડકતરી રીતે તેની સાથે જોડાયેલા નાના મોટા બીજા પ્રગતિમાર્ગો, જેમ બને તેમ સ્મરણમાં રહે, અને દુર્લક્ષ્યથી પણ તે સમાગથી વિમુખ રીતે બુદ્ધિ દેરવાઈ ન જાય, તથા લેખકને લેખનકાર્યમાં, વાચકને જ્ઞાન કાર્યમાં, તથા પરિણામે બન્નેને, ઉત્તરેતર ઉત્તમ પ્રેરણુએ મળ્યા કરે– એજ મંગળ ભાવના. Page #33 -------------------------------------------------------------------------- ________________ જિ જ્ઞા સા અને વિષ ય પ્ર વે શ. મહાત્મન્ ! કૃપા કરી જણાવો કે જીવનનુ ધ્યેય શું? જીવન એટલે શું ? જન્મીને મરણુ પર્યંત કેમ જીવવું ? કેાનું જીવ્યું સફળ ? માનવ પ્રાણી વિશિષ્ટ બુદ્ધિશાળી પ્રાણી છે, તેનુ જીવન મહામૂલું દુષ્પ્રાપ્ય રત્ન છે; એ ખરૂં છે. પર ંતુ, તેના સદુપયોગ કયા ? તેની ઉત્તમતા કંઇ ? અમારે અમારા જીવન પ્રવાહ કઇ દિશા તરફ વ્હેવડાવવા ? અથવા—આવા પ્રશ્નાની આવશ્યક્તા છે કે નહીં? જેની ઇચ્છામાં જેમ આવે, તેમ યથેચ્છ રીતે વર્તે, એ જ દુનિયાના અચળ નિયમ છે ? કે તે શિવાય બીજો કાઇ ખાસ મા છે? માનવા નાની કે માટી કાઇ પણ પ્રવૃત્તિને ચાગ્ય કે અયેાગ્ય ડરાવવા પ્રયત્ના કરે છે, તેમાં કાઇ ખાસ હેતુ છે કે ? માત્ર સામાન્યબુદ્ધિની ચપળતાજ છે? જીવનનુ ધ્યેય પૂર્વે કાઇએ પ્રાપ્ત કર્યું છે ? કે હજી તે ક્ષેત્ર અણુખેડાયેલુ જ છે ? આજે અમે અમારા જીવનને જે માર્ગે વ્હેવડાવીએ છીએ, તે વ્હેણુ આદર્શને અનુસરનાર કાઈ યોગ્ય માર્ગે છે કે નહીં ? અમે એમ તેા કબૂલ જ કરીએ છીએ કે અમારા જીવનના ધણા તત્ત્વા એવા છે કે—જેના અમે અમારી પોતાની શોધક બુદ્ધિથી વિચાર કર્યાં નથી, પરંતુ વય પ્રયત્ને કે અનાયાસે, જાણતાં કે અજાતાં, અમારા પૂર્વ પુરુષાના વારસમાંથી મળેલા સંસ્કારને આધારે તે અમારા જીવનમાં ગુંથાઇ ગયા છે, આતપ્રેત થઇ ગયા છે; તે કેટલે અંશે વ્યાજબી છે ? અને તેમાં સુતત્ત્વ છે કે નહીં ? ८ Page #34 -------------------------------------------------------------------------- ________________ એ વિગેરે સમજવાને અમારી સંપૂર્ણ જિજ્ઞાસા વૃત્તિ જાગ્રતુ થઈ છે, અને તેના બે કારણે છે – ૧ જે અમારા ચાલુ-જીવન–માર્ગ ચગ્ય જ હોય, તે તેમાં અમે આગળ વધીએ. અને જો તે યોગ્ય માર્ગનું અમને ઠીક ઠીક જ્ઞાન હોય, તે ભવિષ્યમાં અટપટા પ્રસંગે ભળતી જ પરિસ્થિતિમાં ફસાઈ ન પડતાં, મેગ્ય માર્ગે હિમ્મતપૂર્વક ટકી રહી શકીએ. ૨ અને જે વિરુદ્ધ દિશા તરફ અમારા જીવનનું વહાણ રહેતું હોય અથવા તેના જે કઈ અંશે અગ્ય હોય, તો ત્યાંથી પાછા ફરી યોગ્ય દિશા તરફ હંકારી શકીએ, અથવા તે ભાગ સુધારી શકીએ. અને જે આવી કોઈપણ જાતની જરૂરીઆત ન હોય, તે કેજ જવાબ આપી દે, કે જેથી કરી અમારો અને આપને સમય વ્યર્થ ન જાય. આપ આપનું કામ સંભાળે, અમે અમારે રસ્તે ફાવતું કરીએ. મહાનુભાવે !! જગતના સત્યે અચળ છે, અને તેમાંના ઘણાયેક નિર્ણિત કરી માનવબુદ્ધિએ સ્વીકાર્યા છે, પરંતુ જ્યારે તે અનેક કારણોને લીધે ભૂલાઈ જાય છે, ત્યારે તે ફરી ફરીને સમજવા અને સમજાવવા પડે છે. જ્યારે જનસમાજમાં અજ્ઞાન વધારે ઘેરાય છે, છતાં કોઇક વ્યક્તિ• ઓની સત્ય તરફ જવાની વૃત્તિ આકરી હોય છે, ત્યારે આવા અને ઉઠે, એ સ્વાભાવિક છે. તે વખતે સત્યનું વારંવાર પ્રતિપાદન કરવું ઘણું જ ઉપયેગી થઈ પડે છે. જો તેમ કરવામાં ન આવે તે–ખ્ય માર્ગે ચાલવા છતાં Page #35 -------------------------------------------------------------------------- ________________ જેઓ અજ્ઞાન કે વ્યામોહને લીધે જાણતા અજાણતાં ઉન્માર્ગે ચડી જાય છે. તેઓને ઘણું જ નુકશાન થાય છે. તેવી જ રીતે, જેઓ સંજોગવશથી ઉન્માર્ગે ચડી ગયેલા હોય, છતાં જે તેઓને સત્ય સમજાવવામાં આવે, તો તેઓ પણ સન્માર્ગ તરફ વળવાની યોગ્યતા કે તત્પરતા ધરાવી શકે તેમ હોય, પરંતુ સમજાવનારને અભાવે, તેઓ બિચારા તે લાભથી વંચિત રહે છે. એ તેઓને નુકશાન થાય છે. એક તે અજ્ઞાન દશા, તથા દિવસે ને દિવસે વ્યામોહ અને બુદ્ધિભેદના વધતા જતા અનેક કારણ સંજોગો, અને તેમાંથી સત્ય જાણવા તલપતું જિજ્ઞાસુઓનું મન : આ સ્થિતિમાં સત્ય-પ્રકાશ યુક્ત દીવાદાંડી ઉભી કરવામાં ન આવે, તે-ઘણાયે બિચારા બાળજીના જીવન–હાણ ભયંકર ખડક સાથે અથડાઈ, તેના ચૂરેચૂરા ઉડી જાય; અથવા તો વમળની ભ્રમણાઓમાં પડી ક્યાંયને ક્યાંય ગુમ થઈ જાય, અથવા તે જાજવલ્યમાન વડવાનળના મુખમાં પડી, ભરમીભૂત થઈ જાય; ખરાબે ચડ્યા પછી વહાણની શી દશા થાય, તેમેણ કહી શકે? - જો તમે ખરેખરી જિજ્ઞાસાવૃત્તિથી જાણવા ઈચ્છતા હે, તમને ખરેખરી તાલાવેલી લાગી હોય, તે અમારી ફરજ છે કે –જિજ્ઞાસુએની જિજ્ઞાસાવૃત્તિ યથાશક્તિ તૃપ્ત કરવી, પિષવી, સંતોષવી અને તેને માટે એગ્ય માર્ગ બતાવ. તે વિષેને પરિશ્રમ ધ્યાનમાં લીધા વિના જ એ કર્તવ્ય બજાવવું, એ અમારું પરમ કર્તવ્ય છે. પરંતુ માત્ર ખાલી પ્રશ્ન કરી અમારો વખતજ લેવો હોય, તે કદાચ તમને પિતાને ખાસ ફાયદે નહીં થાય, માટે સાચી તાલાવેલી જાગી હશે, તેજ અમારે અને તમારે બનેને પ્રયત્ન સફળ થશે. અને તે જ આપણે કાંઈપણ તાત્ત્વિક માર્ગની શોધ હાથ કરી શકીશું. Page #36 -------------------------------------------------------------------------- ________________ હા, મહાત્મન !! અમે બરાબર તૈયાર છીએ. જે અમને બરાબર સમજાશે, એગ્ય માર્ગ હાથ લાગશે, તે આ જગતમાં એવી કોઈ પણ વસ્તુ નથી, કે જેની સાથે આપના એ ઉપકારની તુલના કરી શકીએ, કે જેનાવતી તેનું માપ કરી શકીએ. મા-બાપ, ભાઈ–ભાંડુ, સગાં-વહાલાં, સ્નેહી-હિત-- મિત્રે, રાજા-રક્ષક, પાલક કે જીવન દાતા, વિગેરેના કરડે ઉપકારે સાથે પણ આ સન્માર્ગ દાતાના અતુલ અને અમાપ ઉપકારની તુલના નહીં જ કરી શકાય. તેથી ઓ ! સુકાની ! આજે અમારી સામે વિચિત્ર વિચિત્ર પરિસ્થિતિના ઘુઘવાટ કરતાં મોજાં ઉછળી રહ્યા છે, તેમાં અમારા જીવન-વહાણને કઈ દિશામાં હંકારવાથી પરિણામે સલામતી છે? તેને રાહ બતાવે. જગતમાં એજ સર્વ શ્રેષ્ઠ ઉપકાર છે, એ જ સર્વોત્તમ કર્તવ્ય છે, અને એ ઉપકાર અમે કદી વિસરી શકીશું જ નહીં. મહાનુભાવે ! ઉપકાર વિસરવા ન વિસરવાની વાત જવા દે, જો તમે સાચા જિજ્ઞાસુ છે, એમ સાબિત છે, તે તમારી એ જિજ્ઞાસા સંતોષવી, એ અમારૂં પણ અનન્ય કર્તવ્ય છે. એ કર્તવ્ય હાલ તે અમે નીચે પ્રમાણે બજાવીએ છીએ – - પ્રથમ તે–તમે બુદ્ધિમાં ઉતરે તેવી દલીલે અને સરળ દૃષ્ટાંતિથી લખાયેલા આ ગ્રંથના દરેક ભાગો અને પ્રકરણે ઉંડી તત્ત્વ જીજ્ઞાસા બુદ્ધિથી મનનપૂર્વક સાંગોપાંગ વાંચી જાઓ. તેમાંથી તમને જીવનનું દયેય મળે, તમારે અન્તરાત્મા સંતોષ પામે, તો તે માર્ગે ચાલવા યથાશક્તિ પ્રયત્ન કરશે. અને એજ અમારા આ પ્રયત્નને. તમારા તરફને બદલે સમજો. અને જે તમને કાંઈ પણ તત્ત્વ હાથ ન લાગે, તમારે અન્ત ૧૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ રાત્મા નિરાશ થાય, તે ફરી એકવાર આપણે મળશું, અને અન્ય ઉપાય વિચારીશું. છતાં, તેથી પણ તમને નિરાશા થાય, તમારે અન્તરાત્મા અસંતોષી રહે, તમને માર્ગ હાથ ન લાગે, તો તમે તમારે ફાવતે રાતે જજે. માત્ર તમારી ખાતર અમે અમારું કર્તવ્ય બજાવી છૂટયા, એટલે જ અમારા તરફને સંતોષ માનજે. આ પ્રસંગે અમે ખાત્રીપૂર્વક કહીએ છીએ કે કોઈપણ જાતની છેતરવાની બુદ્ધિથી, કોઈપણ જાતની લાલચથી, કોઈ પણ જાતના માન-સન્માન કે આગ્રહ બુદ્ધિથી, –નહીં, પરંતુ કેવળ શુદ્ધ માર્ગ બતાવવાની જ શુદ્ધ બુદ્ધિથી, અમને જે સમજાયું છે, તે પ્રમાણે–અને જે માર્ગે અનેક મહાનુભાવ પુરુષ પ્રમાણિત કરીને ચાલ્યા છે, તેવા એકાંત હિતકર અને કલ્યાણ સાધક રાજમાર્ગની જ માત્ર સાચી દિશા બતાવવાને અમારો ઇરાદો છે, અને તેટલી જ શક્તિ છે. અને સાથે સાથે અમે એમ પણ ઇચ્છીએ છીએ કે અમારા એ સાચા કર્તવ્ય માર્ગથી લેશમાત્ર પણ અમે ચલિત ન થઈએ, તમને કલ્યાણમાર્ગની જેમ બને તેમ વહેલી તકે પ્રતીતિ અને પ્રાપ્તિ થાય, તમે તેને વધારેમાં વધારે સારો લાભ ઉઠો, તમારા માર્ગમાંથી વ્યાહ અને બુદ્ધિભેદના અનિષ્ટ ખડકે નાશ પામે, તમારી સામે સત્યને ઝળહળતો સૂર્યપ્રકાશ ઝળકી ઉઠો – એજ આશા. અસ્તુ! Page #38 -------------------------------------------------------------------------- ________________ જીવ ન—વિ કા સ : ભાગ ૧ લા : ગૃ હું સ્થ નુ જી લે ત ત ખંડ ૧ લેા : ભૂમિકા : [ સગૃહસ્થપણુ અને વિશુષ્ટિ ] -: પ્રદેશ ૧ લો : વિકાસ – વિ ચા ર્ ણા ૧૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧. પરિવર્તનશીળ જગત. દિ વસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે. સવાર પછી અપેારને પછી સાંજ થઈ રાત પડે છે, ને પાછું સવાર થાય છે. સાંજે સૂર્યના પ્રકાશ સ કૈલાય છે, ત્યારે સ ંધ્યાના જુદા જુદા રંગો પલટાય છે, ને છેવટે અંધારૂં થઇ વળી પાછા સવારે પ્રકાશ ફેલાય છે. સવારે જોયેલું જ્યારે બપારે બીજી રીતે હાય છે, ત્યારે આજે જોયેલું આવતી કાલે બીજીજ રીતે હાય છે. બાળક જન્મે છે, વધે છે, યુવાન થાય છે, ને પ્રાઢ થઈ વૃદ્ધ થાય છે. ગુલાબની કળી ખીલે છે, વધે છે, ડાળીપર નાચી કુદી ગમ્મત કરી કરમાય છે, સૂકાય છે, ને આખરે ખરી પડી માટીમાં મળી જાય છે. આ ઉપરથી વિશ્વને અચળ નિયમ એ સમજાય છે કેઃ—— પદાર્થ માત્ર એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં અવશ્ય ફેરવાય છે, એટલે કે તેમાં કાંઇને કાંઈ અવશ્ય પરિવર્તન થાયજ છે. જગમાં એવી કાઈપણ વસ્તુ નથી કે જેમાં સ્થલ યા સૂક્ષ્મ કાંઈપણ પરિવત ન ન જ થતું હાય, પરંતુ દરેકે દરેક પદાર્થોમાં કાંઈ ને કાંઈ અવશ્ય પરિવર્તન થાય જ છે. ૧૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ જો કે–તે દરેક પરિવર્તન એક સરખાં નથી જ હોતાં, એટલે કે કોઈ સ્થલ, તે કઈ સૂક્ષ્મ હોય છે, અને કોઈ અલ્પકાળે કે અલ્પકાળ માટે થનારું હોય છે, તે કોઈ દીર્ધકાળે કે દીર્ધકાળ માટે થનારું હોય છે. પરંતુ પદાર્થ માત્રમાં પરિવર્તન અવશ્ય થાય છે, એ વિશ્વને અચળ નિયમ છે. અખિ મીંચીને ઉઘાડ–એટલી જ વારમાં આ વિશ્વમાં કેટકેટલી ઉત્થલ પાથલ થઈ ચૂકી હશે? તેને કાંઈ ખ્યાલ આવી શકે છે? તમે આંખ મીંચીને ઉઘાડી એટલી જ વારમાં–ચાલતા માણસ, ઉડતા પક્ષિઓ, દેડતી ગાડીઓ, ચેસ એક સ્થાનકેથી બીજે સ્થાનકે આગળ વધી ચૂક્યા છે. - આપણું અને પ્રાણીમાત્રના શરીરમાં ચાલતા અનેક જાતના સૂક્ષ્મ રફૂરણે પિતાની સંખ્યામાં વધારે કરી શક્યા છે. જુદા જુદા આશયમાં ટપકતા તે તે તેના કેટલાક બિંદુઓ ટપકી ચૂક્યા છે. એ જ વખતે ઘણું પ્રાણીઓ જન્મી ચૂક્યા હશે. અને એ જ વખતે યંત્રોના ચદ અનેક બ્રમણે ભમી ચૂક્યા હશે. - સૂર્ય, ચંદ્ર, રહે અને નક્ષત્રે પિતાની કક્ષામાં કેટલાયે ગાઉ ચાલી ચુક્યા હશે. સમુદ્રમાં કરેડો તરંગો ઉછળી કરોડો શાન્ત થઈ ગયા હશે, ને કરડે પાછા ઉછળવાની તૈયારી કરતા હશે. પહાડો અને ખડકોના પત્થરે અને કરાડોમાંથી પવન, તાપ અને પાણીના ઘસારાથી સંખ્યાતીત રજકણે ખરી ચુક્યા હશે, ત્યારે અનેક નવા પડો બંધાઈ પણ ચક્યા હશે. ભૂગર્ભમાં અને ભૂપૃષ્ઠ પર ધમાર વહેતી સંખ્યાબંધ નદીઓ પિતાને કેટલેય માર્ગ કાપી ચૂકી હશે. જુઓ જુઓ, સામેજ વાદળાના રંગે અને આકારોમાં જોતજોતામાં કેટલાયે ફેરફાર થઈ ગયા છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ આપણી સામે, દૂર, દેશાન્તર, અને આખા જગતમાં કાઈપણ સ્થળે રહેલા કોઇપણ સચેતન અચેતન પદાર્થમાં કાંઈ ને કાંઈ ફેરફાર ચાક્કસ થયા જ છે. આંખ મીંચીને ઉધાડી તેટલાજ વખતમાં આખા જગતમાં સૂક્ષ્મ કે સ્થૂલ જે કાંઈ ફેરફારો થયા હશે, તેના પુરેપુરા ખ્યાલ વર્ષોનાવર્ષા વીત્યે પણ કરવા ધણાજ મુશ્કેલ છે, તેા પછી દરેક દરેક પદાર્થના ત્રણેય કાળના દરેક ક્ષણે ચાલી રહેલા દરેકે દરેક પરિવર્તન જાણવા, એ આપણી શક્તિ બહારનું જ કામ છે. એવીજ રીતે, તુરત જન્મેલા બાળકમાં ક્ષણે ક્ષણે થતા ફેરફારાની નોંધ કરતાં કરતાં તેની આખી જીંૠગીના, શરીરના, મનના, શબ્દોના, ઈન્દ્રિયાના, જુદી જુદી અવસ્થામાના, વાર્ષિક, માસિક, દિવસ અને એકન્દર ક્ષણે ક્ષણનાઃ એમ મરણુ પર્યંતના તમામ જાતના ફેરફારો નેાંધીએ, તે તે કેટલા થાય ? શું તેની ગણત્રી કરી શકાય તેમ છે ? ખરેખર, તેની ગણત્રી કલ્પનાની પણ પેલે પાર છે. તેમજ ધણા પરિવર્ત ના એટલા બધા સૂક્ષ્મ થતા હૈાય છે, કે જેના ખ્યાલ મનથી પણ આપણે નજ કરી શકીએ, તે પછી નોંધ તે શી રીતે કરી જ શકાય ? જેમ આપણે એક નિમેષ માત્રમાં થતા જગત્ના સમગ્ર પરિવર્ત નાના ખ્યાલ સુદ્ધાં પુરા લઈ શકતા નથી. તેજ રીતે એકજ પાણી કે પદાના પ્રત્યેક ક્ષણે ચાલી રહેલા જુદા જુદા અનંત રવ નાના પણ સંપૂર્ણ ખ્યાલ ન જ કરી શકીએ. રહેજ પણ વિચાર કરતાં જગતમાં પરિવતાના કેવા કેવા અદ્ભુત ખેલ ચાલી રહેલા છે. તે આપણે કેટલેક અંશે સમજી શકીએ છીએ. ૧૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ K . છે . વિકાસ અને પતન. પરિવર્તન એટલે રૂપાન્તર. અને તેના મૂળમાં ખાસ કરીને બે જાતના તો હોય છે. ઉત્પત્તિ અને નાશ. - કોઈપણું પ્રાણી કે પદાર્થમાં કોઈપણ ગુણ, સ્વભાવ કે અવયવ ને ઉત્પન્ન થતું હોય છે કે જુને નાશ પામતે હેય છે. ઉત્પત્તિને આપણે વિકાસ કહીશું, અને નાશને પતન કહીશું. નાના વિકાસ અને નાના પતનમાંથી મધ્યમ વિકાસ કે મધ્યમ પતન જન્મે છે. અને તેવા મધ્યમ વિકાસ ને પતનેમાંથી તેથી મોટા વિકાસ કે પતન જન્મે છે. અને તેમાંથી બીજા–તેથી મોટા-વ્યાપક વિકાસ કે પતન જન્મે છે. એમ ઉત્તરોત્તર વિકાસ અને પતનમાંથી મોટા મોટા વિકાસે કે પતનો ઉત્પન્ન થતા જાય છે. અને એકન્દર પદાર્થ કે પ્રાણી મહાવિકાસ તરફ કે મહાપતન તરફ આગળને આગળ વધતો જાય છે. દાખલા તરીકે – એક સંશોધક અનેક શોધ કરે છે. એવા અનેક સંશોધકે અનેક શેધ કરે છે, ને સંશોધકો નાશ પામે છે; શેધ કાયમ રહે છે. એવી અનેક શોધે નાશ પામે છે. અને માનવ જીવન આગળ ને આગળ વધે છે. શેકના જન્મ, જુવાની, આનંદ, એ નાના નાના વિકાસે છે. તેને થતા રોગો, મરણ, વૃદ્ધાવસ્થા વિગેરે નાના નાના પતને છે. તેમાંથી શેધ જન્મે છે. શેમાંથી ઉપગી ભાગી સ્કૃતિમાં સંગ્રહિત થઈને બાકીને ભાગ નાશ પામે છે, ને એકંદર, માનવ જીવનને આગળ વધે છે. માનવ જીવનના આગળ વધવા સાથે વિશ્વના નિયમે પોતાના કાર્યક્રમમાં આગળ વધે છે. એમ નાના મોટા વિકાસ અને પતનનું વહેણ મોટા વિકાસ તરફ વહે છે. ૧૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે-કુછંદે ચડેલ એકમાણસ ધીમે ધીમે અનેક આનંદ પ્રમોદના સાધનોના વિકાસમાં મહાલે છે. કુછંદ ધીમે ધીમે વધતે જાય છે, પરિણામે તેમાં–કુછંદમાં દિવસે ને દિવસે વિકાસ કરતે માલૂમ પડે છે. આખરે સંજોગ વિશેષથી તે રાજા થાય છે, તેથી તે કચ્છ દેમાં ઓર આગળ વધે છે. તેની સુખ-સગવડેમાં વિકાસ થાય છે, ને તેના જુલ્મોયે વધતા જાય છે. તેમ તેમ અનીતિ, અન્યાય અને અત્યાચારનું વાતાવરણ વધતું જાય છે. પ્રજામાં અસંતોષ અને વેરની લાગણી ભભૂકતી જાય છે. રાજ્ય અને પ્રજા પાયમાલીના પતન તરફ ઝપાટાભેર આગળ વધે છે, ને તે રાજા પણ નિષ્કારણ વરીઓ અને સંખ્યાબંધ વિધિઓ ઉત્પન્ન કરે છે. આખરે કઈ ગ્ય નરપતિને હાથે ભયંકર હાર ખાઈ, કેદખાનાની યાતના ભેગવે છે, અને પ્રજાને તિરસ્કાર તથા શિષ્યોને અણગમે હારીને ઉત્તરોત્તર દુઃખના ખાડામાં જઈ પડે છે. આ દૃષ્ટાંતમાં નાના નાના વિકાસ અને પતન છેવટે તેને એક જુદી જ જાતના પતન તરફ લઈ જાય છે. આ ઉપરથી તે એમ સમજાય છે કે આપણું જીવનમાં થતા અનેક વિકાસ કે અનેક પતને કઈ તરફ જાય છે, તે ચોક્કસ કહી શકાય જ નહીં. તે વિકાસ તરફ પણ જતા હોય, અને પતન તરફ પણ જતા હેય. ત્યારે વિકાસ અને પતનની વ્યાખ્યા અસ્પષ્ટ જ રહે છે, વિકાસ એટલે શું? અને પતન એટલે શું? તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા જ નક્કી થતી નથી. ' અરે મહાશય ! આ ઉપરથી તે એ વ્યાખ્યા વધારે ચોક્કસ થઈ ગઈ – ' જે નાના નાના વિકાસ અને પતનનું વહેણ પરિણામે અંતિર્મમહાવિકાસ તરફ વહે, તે વિકાસ કહેવાય, અને જે નાના નાના વિકાસ અને પતનનું વહેણ પરિણામે અંતિમ મહા પતન તરફ ધસી જતું હોય તે પતન કહેવાય. Page #45 -------------------------------------------------------------------------- ________________ નાના નાના પતન અને વિકાસના ચક્રો તેથી મોટા મોટા વિકાસ કે પતનના ચક્રો ઉત્પન્ન કરે છે, અને તે, તેથી મોટા ચક્રો ઉત્પન્ન કરે છે. મીનીટની ઉત્પતિ અને નાશ કલાક રચે છે, અને કલાકની ઉત્પત્તિ અને નાશ દિવસ રચે છે, દિવસોની ઉત્પત્તિ અને નાશ મહિને, અને આખરે વર્ષ વિકસતું જાય છે. ગમે તેવી વિકસિત સ્થિતિ હોય, પરંતુ જો તેનું હેણ મહાવિકાસ તરફ ન હોય તે તે વિકાસની મર્યાદામાં આવી શક્તી નથી, તેમજ ગમે તેવું જણાતું પતન મહાવિકાસના એક કાર્યક્રમ તરીકે હોય તે તે વિકાસની કેટીમાં આવી શકે છે. આ ઉપરથી નાના મોટા પતને અને વિકાસે સાપેક્ષ છે. સામાન્ય દૃષ્ટિથી જણાત વિકાસ પરિણામે વિકાસ ન પણ હોય, અને સામાન્ય દૃષ્ટિથી દેખાતું પતન પરિણામે પતન ન પણ હોય. એક શહેર તરફે તુરતમાંજ જવાની જરૂર હોય, અને ધારો કે–તે પૂર્વ દિશામાં આવેલું છે. આપણે જલદી પહોંચવાને અનેક સામગ્રીની ગોઠવણ કરી,-એટલે કે શીઘગામી વાહને અને રક્ષણના સાધનોને ઉપગ કરવા છતાં રહેજ દિશાચક થવાથી જુદે જ તે ચાલી નીકળ્યા, ને રાતે વાંક વળીને આપણને ઉત્તર તરફ લઈ ગ આપણે તેટલાજ વેગથી તેટલી જ સામગ્રીથી પ્રયાણ કરવા છતાં ધારેલે સ્થળે પહોંચી ન શક્યા, અને આપણું ધારેલું કાર્ય વિનષ્ટ થયું. આપણી મહેનત અને ક્રિયામાં ફેરફાર નથી. એજ મહેનત અને એજ સાધને રહેજ દિશા ભૂલ ન થઈ હેત, તે આપણને ઈષ્ટ થળે લાવી શકત. બસ, એ ઉત્સાહ, એ વેગ, એ ઉતાવળ, એ સાવની ચેતી, બધાં નકામા ગયા, તથા કષ્ટ સહન કર્યું, વિશ્વની સામે થવું પડયું, ભૂખ તરસવેઠયા, પરિશ્રમ વેઠ,ચેર અને જંગલી પશુઓની ભીતિ હૃદયમાં વહન કરી, છતાં તે સર્વ નિષ્ફળ ગયા. અર્થાત Page #46 -------------------------------------------------------------------------- ________________ આપણે પરિણામે પતન તરફ-નિરાશા તરફ ગયા. માટે બધી વસ્તુઓ પતન જ કહેવાય. અને જો ઈષ્ટ શહેર પહેાંચ્યા હાત, તે તેજ સર્વ સામગ્રી વિકાસ કહેવાત. એજ રીતે પતન અને વિકાસના નાના મેાટા સજોગાથી ઉત્પન્ન થયેલું એક પરિણામ જો વિકાસરૂપ હાય તા આખી ક્રિયા વિકાસ તરફે છે. અને જો પતન તરફ હાય તેા આખી ક્રિયા પતન છે. એમ પરિણામરૂપી વિકાસ અને પતનનો અંત પણ કાઈ પણ મહાપરિણામરૂપ વિકાસ કે પતન રૂપે આવવાના જ. જેને આપણે અન્તિમ મહાવિકાસ કે અન્તિમ મહાપતન કહીશું. વિકાસ એટલે નવીનતા, ઉત્પત્તિ, પ્રગતિ ચડતી, અને પતન એટલે જીણુતા, નાશ, હાનિ, પડતી. એ તેના સાદા અર્થી છે. અન્તિમ મહાવિકાસ તરફ અવાન્તર પતના કે વિકાસાનું વલણ તે વિકાસ, અને અન્તિમ મહાપતન તરફના અવાન્તર વિકાસ કે પતનાનું વલણ તે પતન. પરિવર્તન તત્ત્વની જેમ વિકાસ અને પતન પણ જગતના સ્વયંસિદ્ધ તત્ત્વા જ છે. વિકાસ રુચિકર ને ઉપાદેય છે, પતન અપ્રિય અને ત્યાજ્ય લાગે છે. ૩. અન્તિમ મહાવિકાસ અને મહાપતન, અન્તિમ મહાવિકાસ અને અન્તિમ મહાપતનનું સ્વરૂપ આપણે જાણતા નથી. જાણ્યા વિના આમ અહ્વર બાજીથી ગાઠવેલી વ્યાખ્યા બુદ્ધિ ગ્રાહ્ય કેમ થઈ શકે ? ભલે આપણે મહાવિકાસ કે મહાપતન ન જોઇ શકતા હોઇ એ, તાપણુ બુદ્ધિથી એટલું તેા સમજીજ શકીશું કે, કાઇપણ નાના કે મેાટા પતન અને વિકાસના ઉત્તરાત્તર કાઇને કાઇ પરિણામે હશે જ. એમ પરિણામેાના યે પરિણામે તરફ જતાં ક્યાંક તા અટકવું જ ૨૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ પડે, જ્યાં અટકવું પડે તે અંતિમ પરિણામે અન્તિમ મહાવિકાસકે મહાપતન સમજવા. જો એમ ન હોય તે જગતની બધી વ્યવથાજ -પછી તે ગમે તે જાતની હેય-પણ તે દરેક ટી ઠરે છે; જગતમાં સત્ય-અસત્ય અનિણતજ રહે છે. “અમુક કામ કે વર્તન ખોટું છે, કે ખરું છે; અમુક કાર્ય પ્રગતિ છે કે પડતી છે એ ચોક્કસ કરવાનું મુખ્ય ધારણ એ અન્તિમ પરિણામે ઉપર જ છે. અન્તિમ પરિણામે ન હેય, તે પરિણામની પરંપરાને અંતજ ન આવે. કારણ કે – - યદ્યપિ નાના નાના પતન અને વિકાસના પરિણામે આપણે જોઈ શકીએ છીએ, તેના પણ કેટલાક પરિણામે આપણે જોઈ શકીએ છીએ. પછી તેના પણ પરિણામ હૈવાજ જોઈએ. એમ કર્થ સુધી જવું? અને પરિણામેના પરિણામે ન હોય, તો આપણી નજરે જણાતા પરિણામો પણ કાંઈજ નથી, અને વિકાસ તથા પતન પણ કાંઈજ નથી. અને નજરે જણાતા પરિવર્તને પણ કાંઈ જ નથી. ત્યારે બધું જણાય છે, તે શું? ત્યારે તે કાંઈકે છે તો ખરુંજકાંઈક છે, એમ માનીને તેની વ્યવસ્થા ગોઠવવા જતાં અનિત્તમ પરિણામે સુધી પહોંચવું જ પડશે. સારાંશ કે,–અતિમ વિકાસ તરફના નાના મોટા પતને અને વિકાસના પરિણામે તે વિકસે, અને એ જ રીતે, અતિમ પતન તરફના નાના મોટા વિકાસ અને પતનના પરિણામો, તે પતન. આમ પતને અને વિકાસની સંખ્યાઓ ગણીએ, તે અનંત સંખ્યાડ થઈ જાય છે. આ પ્રકરણનો સારાંશ બરાબર અમને હૃદયમાં સમજાતું નથી, ઠસો નથી. તેમજ કાંઈ પ્રશ્ન પણ કરી શકતા નથી. છતાં અમારે અસંતોષ કાયમ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ જરૂરી પ્રશ્ન વિષે ખુલાસે મેળવાવા સંકેચાવાની જરૂર નથી. પ્રશ્ન એ થાય છે કે–પતન અને વિકાસના પરિણામે રૂપ જુદા જુદા મોટા પતન અને વિકાસ શોધવા, તેના પણ પરિણામરૂપ બીજા પરિણામે શોધવા. અને એમ શોધતાં શોધતાં ઠેઠ અંતિમ મહાપરિણામ સુધી પહોંચવું, અને એમ કરતાં પણ છેવટે ક્યાંક અટકવાનું તે રણુંજ, તે પછી પહેલેથી જ કેમ ન અટક્યું? બસ, પરિણામેના પરિણામે જ ન શોધવા. અને શેધવા, તે-છેવટે મહાપરિણામ સુધી જઈને કલ્પના અટકાવી ન દેવી. કારણ કે – મહા પરિણામો વિષે આપણે કશું જાણતા નથી. માત્ર અવાન્તર પરિણામે ઉપરથી જ અનુમાન કરીને તેની કલ્પના કરવી પડે છે. તો પછી એ નિર્ણય ઉપર કેમ ન આવવું? કે – ૧ પરિણામના પરિણામે જ નથી. કાર્ય-કારણભાવની એવી કઈ સાંકળજ નથી. " અથવા તે૨ પરિણામના પરિણામને છેડા જ નથી. કેઈ અન્તિમ મહાપરિણામ જ નથી. એટલે કે પરિણામેના પરિણામે અને તેના પરિણામ અવધિ વગરના જ છે. તેને કોઈ ચોક્કસ અંત છે જ નહી. જગતમાં કોઈ પણ બાબતનો અંતજ નથી, એમ ને એમ ગોળમટોળ રીતે અનિણત ધોરણે વિશ્વમાં ઉત્થલ પાથલ થયા જ કરે છે. પણ તેના અંત જેવું કાંઈ નથી. એજ અનિર્ણત ધરણે કઈ વખત કાંઈ પરિણામ જણાય છે, ને કઈ વખત બીજું જ કાંઈ પરિણામ જણાય છે. અમુક પરિણામનું અમુકજ એક ચોક્કસ પરિણામ છે, એવું કોઈ ચોક્કસ ધોરણ નથી. તમારી શંકા બરાબર છે, પરંતુ આ વિષયમાં ઘણાં સૂમત સમજવાના હોવાથી એકાએક ખુલાસો સમજી શકાશે નહી. તે પણ સાંભળ: Page #49 -------------------------------------------------------------------------- ________________ ઘઉ વાવવાથી ચેખા ઉગી શક્તા નથી. અમિમાં નાંખેલું અનાજ પલળતું નથી. ગોટલીમાંથી બે અને તેમાંથી કેરીજ થાય છે, શ્રીફળ થતા નથી. ઐઢ માણસ વૃદ્ધ થઈ મરે છે, પણ તે યુવાન થઈ ધાવણું બાળક બનતો નથી. અર્થાત પરિણામે નિણત ધોરણેજ ઉત્પન્ન થાય છે. તેમજ, નાના પરિણામેના પરિણામો તે આપણે જોઈ શકીએ છીએ. પહેલી પડી ભણેલે બીજી ભણી શકે છે. રીતસર ભણેલા દુનિયામાં માન પામી શકે છે, સામાન્ય લોક વ્યવહારમાં સમતલ રહી શકે છે, અને પરિણામે વ્યવસ્થિત જીવન જીવે છે. વિગેરે વિગેરે. પતન અને વિકાસરૂપ પરિવર્તને કોઈપણ પદાર્થમાં થાય છે. કારણ કે-પતન અને વિકાસ કોઈપણ પદાર્થના સ્વભાવ છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પત્તિ અને નાશ પદાર્થોના સ્વભાવ છે. અમુક સ્વરૂપે પદાર્થ બને ત્યારે તે ઉત્પન્ન થયે કહેવાય, અને પૂર્વની સ્થિતિને નાશ કહેવાય. છતાં તેમાં પદાર્થ કાયમ રહે છે. સેનાના જુદા જુદા ઘાટની ઉત્પત્તિ અને નાશ થવા છતાં સોનું કાયમ રહે છે. તે રીતે પતન અને વિકાસ કાઈપણ પદાર્થના સ્વભાવ છે. તે કેટલા થાય? આ પ્રશ્નના જવાબને આધાર પદાર્થની શક્તિ ઉપર છે. અને પદાર્થની પુરેપુરી શક્તિ સુધીના પતને કે વિકાસ, તે તે પદાર્થના અંતિમ પરિણામે ગણાય. દાખલા તરીકે એક માણસ નાના મોટા અનેક કામ કરે છે અને એક નાના કામના પરિણામ રૂપ અમુક અનેક મેટા કામે હોય છે. પણ છેવટમાં છેવટ તેની શક્તિ ક્યાં સુધી પહોંચી શકે? એક દરજી બધા કામની સાથે આખા દિવસમાં દશ કપડાં સીવી શકે. પરંતુ ઉપકરણે સારાં હેય, નિવૃત્તિવાળો હેય, હાથ બરાબર બેઠેલ હોય અને કુશળતા ખૂબ કેળવેલી હેય, તે વધારેમાં વધારે Page #50 -------------------------------------------------------------------------- ________________ વીશ શીવી શકે, ત્યારે કોઈ વિશિષ્ટ વ્યક્તિ ર૫ કે ૩૦ કરી શકે. આ શીવનારની અન્તિમ શક્તિ ગણાય. અને તેલા સેનામાંથી લાંબામાં લાંબે તાર અમુક ગાઉ સુધી જ નીકળે, એ સેનાની તાર કાઢવાની અન્તિમ શક્તિ ગણાય. એજ રીતે આ વિશ્વની રચનામાં ગોઠવાઈ રહેલા મુખ્ય મુખ્ય પદાર્થોની અનેક ઉત્થલ પાથલે, કે જે પતનરૂપકે વિકાસરૂપ એટલે કે નાશ કે ઉત્પત્તિરૂપે હોય, તેને અમુક અંત હોવો જ જોઈએ. કારણકે તે પદાર્થો અનંત શક્તિમય છે, છતાં તેમાં અમુક પરિમીતતા પણ છે જ. જયારે પરિમીતતા નક્કી થઈ, ત્યારે તેને અંત જ. એટલે તેની શક્તિઓના છેડા સુધીમાં તે પરિમીતતા પુરી થવી જોઈએ, એ સ્વાભાવિક છે. અમુક લે મજબૂત છે, અમુક તેથી વધારે મજબૂત છે: એમ કરતાં કરતાં છેલ્લું એવું હું વિદ્યમાન લેવું જોઈએ કેજેના કરતાં બીજું કઈપણ લેટું કઠણ ન જ હોય. બસ, ત્યારે એ છેલ્લી મજબૂતી–લેઢાની મજબૂતીની અંતિમ હદ ગણાય. જે અન્તિમ મજબૂતાઈવાળું લેટું કોઈપણ ન હોય, તે તેને છેડજ ન આવે. તેથી જગતમાં કાંત દરેક લેઢાં સરખાં હોય, અને કાંતે જગત લેઢાથી જ ભરાઈ જાય, એક કઠણ કરતાં બીજું કઠણ મળે છે, તેના કરતાં ત્રીજું, તેના કરતાં ચોથું જગતમાં આપણને વસ્તુરૂપે મળી શકે છે. જે તેને છેડો ન હોય, તે વિશ્વમાં કેટલી જાતનું લેટું થાય? તેથી વિશ્વ ભરાઈ જાય તે પણ તેને અન્ન ન આવે. એજ રીતે સૂર્યને તાપ ઓછો વત્તે જણાય છે. પણ વધારે તાપ કેટલે પડે ? તેનું પણ માપ તે રહેવાનું છે. કારણ કે તાપ અનેક જાતને છતાં તેને આધાર સૂર્યની શક્તિ પર જ છે. સૂર્યની શકિત કરતાં વધારે તાપ ન પડે, એ સાદી બુદ્ધિથી સમજાય તેવું છે. ર૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ જો પતન અને વિકાસ તથા પરિવર્તન એમ ને એમ નિરાશ્રિત થતા હાત તેા ચાક્કસ તેની જુદીજ વ્યવસ્થા હાત. પરંતુ તે નિરાશ્રિત નથી, કાઈપણ પદાર્થના સ્વભાવેા છે. એટલે . કયા પદાર્થોના "કેટલા પતન કેટલા વિકાસ કે કેટલા પરિવર્તન ને કેટલા પરિણામેા થાય ? તે પદ્માની શક્તિ ઉપર આધાર રાખે છે. પદાર્થની શક્તિથી વધારે તેા ન જ થાય, તેમજ દરેક વખતે અંતિમ જ વિકાસ, પતન, પરિવર્તન, કે પરિણામ થાય, એમ પણ ન જ બને. કારણ કે જે વખતે જેવા સંજોગ તે વખતે તે જ જાતના ને તેટલા જ સ્વભાવા પ્રગટ થાય છે. સારાંશ કેઃ પદ્મા ના જેમ અવાંતર પરિણામ હોય છે, તેમજ મહા પિરણામેા પણ હોય છે. અને તેના અત-છેડા પણ હોય છે. વિશેષ સૂક્ષ્મ તત્ત્વ આ સ્થળે સમજવું મુશ્કેલ પડે, તેમ હાવાથી સમજાવ્યું નથી. તેથી આટલેથી સાષ માનીને આપણે આગળ ચાલીએ. આપણે હવે સમજી શકીશું કે—પરિવર્તના પદાર્થોની શક્તિ છે, સ્વભાવ છે, ગુણ છે. પરિવર્તના ગમે તેટલા થાય છતાં તેમાં કેન્દ્રસ્થ પદાર્થ સ્થિર અને કાયમજ રહે છે. ધારો કે આપણને કાઇ વસ્તુ નાશ પામતી જણાતી હાય, છતાં તેમાંને મૂળ પદાર્થ તો સ્થાયિ તત્ત્વ તરીકે અખંડજ રહે છે, આપણા જોવામાં એ ન આવે, છતાં કાળાંતરે જુદા સ્વરૂપે જણાય છે, પણ તે નાશ પામતાજ નથી. સાનાના એક ધાટ નાશ પામે છતાં સાનું નાશ પામતું નથી. ખીજ ભલે જમીનમાં સડી જાય, છતાં તેમાંના બીજ તરીકેના તત્ત્વો કાયમ રહે છે. સાનું ખીન્ન ધાટમાં, ખીજ ઝાડરૂપમાં, ને છેવટે પાછું બીજરૂપે દેખાવ દે છે. જો એ નષ્ટજ થઇ ૨૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ જતા હોય, તે સેનાના નવા ઘાટ ન થાય, ને બીજમાંથી નવું તે જ જાતનું ઝાડ ન ઉગે. પરિવર્તને સ્વતંત્ર નથી, પણ પદાર્થને આધિન છે. પદાર્થની શક્તિ પ્રમાણે જ પરિવર્તને થાય છે, તેમજ પદાર્થના અમુક પરિવર્તનને અન્તિમ પરિણામ પણ સંભવિત છે. વિકાસ અને પતનના ચડતા ઉતરતા દરજજા.' પદાર્થને અન્તિમ મહાવિકાસ અને અન્તિમ મહાપતન વિષે વાત કરી ગયા. પરંતુ અહીં ખાસ કરીને પ્રાણવર્ગ વિષે વિચાર કરીશું. પરિવર્તનને યદ્યપિ પદાર્થમાત્ર સાથે સંબંધ છે, પણ તે આ સ્થળે છોડી દેઈશું. જેમ પદાર્થોમાં તેમજ પ્રાણીઓમાં પણ વિકાસ અને પતનેના પરિણામે એક સરખા નથી જણાતા –કીડી કરતાં મંકડાનું જીવન વધારે વિકસિત જણાય છે, તેના કરતાં વીંછી, પોપટ, ગાય, ઘોડા, હાથી, માણસ વિગેરેમાં કાંઈકને કાંઈક વધારે વધારે વિકાસ જણાય છે. અત્રે ગણાવેલા પૂર્વ પૂર્વના પ્રાણી કરતાં પછી પછીના પ્રાણીમાં વધારે વિકાસ જણાય છે. અને પૂર્વ પૂર્વમાં એ છે એ જણાય છે, એટલે કે વધારે વધારે પતન દેખાય છે. વિછી કરતાં પોપટનું જીવન વિકસિત છે, ને ગાય કરતાં પતિત છે. ત્યારે પિપટ કરતાં ગાય વિકસિત છે, ને માણસ કરતાં પતિત છે. એટલે કે વિકાસ અને પતન સાપેક્ષ છે, જેમ અમુકને વિકાસ અમુકની અપેક્ષાએ છે. ત્યારે અમુકનું પતન અમુકની અપેક્ષાએ છે. ત્યારે એકંદર શું ? . Page #53 -------------------------------------------------------------------------- ________________ એકંદર એજ કે-વિકાસના વધારે તો જેમાં હૈય-મહા વિકાસની જેમ વધારે નજીક હોય, તે વિકસિત ગણાય, અને તેથી જેમ વધારે દૂર, તેમ તે પતિત ગણાય. રાજા કરતાં પ્રધાનને હેદો ઉતરતો છે. પણ સેનાપતિ અને સિપાહી કરતાં ચડીયાત છે, છતાં તે એકંદર ઉંચા દરજજાને અમલદાર ગણાય. ત્યારે સિપાહી એકંદર ઉતરતા દરજજાને અમલદાર ગણાય. સારાંશ કે--અવાન્તર પતને કે વિકાસે જ્યારે એક બીજાને સાપેક્ષ હોય છે, ત્યારે અન્તિમ મહાવિકાસ કે મહા પતન નિરપેક્ષ હોય છે. કારણકે તેના કરતાં વધારે વિકાસ કે વધારે પતનને સંભવ જ નથી હોત. કેમકે પદાર્થની શક્તિ તેટલી જ હદ સુધીની હોય છે. અન્તિમ વિકાસ તે વિકાસ જ છે. અને અન્તિમ પતનતે પતિનજ છે. પરંતુ અવાન્તર પતન કે વિકાસના ચડતા ઉતરતા અનેક દરજજા હોય છે. કેઈપણ માણસને એ અનુભવ નથી જ કે–વિકાસ કે પતનના જે દરજજા પર–જે પગથિયા પર એક વખત અમુક પ્રાણી હોય, તે જ પ્રાણી સદાકાળને માટે એ જ દરજજાપર રહ્યા કરે. પરંતુ વિકાસને પથે ચડેલે વિકાસના પગથિયાં બદલીને આગળ ચડતે જાય છે, અને પતને માર્ગે ચડેલે પતનના પગથિયા બદલીને નીચે નીચે ઉતરતે જાય છે. આ બે શિવાય ત્રીજી કોઈ સ્થિતિ જોઈ શકાતી નથી. જો ઉપર પ્રમાણે બેમાંની એકેય સ્થિતિ ન હોય તો વિકાસ અને પતનને સ્વયંસિદ્ધ નિયમજ તુટી જાય. પરિવર્તન જ અટકી પડે, અરે ! વિશ્વની ઘટમાળ જ બંધ પડી જાય. Page #54 -------------------------------------------------------------------------- ________________ હા, એટલું ખરું છે કે –-વિકાસના ચડતા ઉતરતા દરજજા પ્રાણી વટાવે છે, ત્યારે તેમાં આજુબાજુના સંજોગો કારણભૂત હેય છે. એ જાતના જુદા જુદા સંજોગે જગતમાં અસ્તિત્ત્વ ધરાવે છે, તેથી જ વિકાસ અને પતનના જુદા જુદા દરજજા પડી શકે છે. જે તેવા સંજોગે ન હોય તે એવા દરજજાનું અસ્તિત્વ જ ન હોય. આ રીતે જ્યારે વિકાસ અને પતન સામાન્ય રીતે સંજોગાધીન છે, તેથી સંજોગ બદલાતા વિકાસના માર્ગમાંથી ખસીને પ્રાણી પતનના ' માર્ગમાં પણ ચાલ્યો જઈ શકે છે, અથવા તેને વિકાસ કે પતનનું પગથિયું બદલવું પડે છે. એક પગથિયું છેડીને બીજા પર જવું પડે છે. આ સઘળું મુખ્યપણે તો વિશ્વના કુદરતી–રવાભાવિક નિયમોને જ આધારે થાય છે. માટે વીંછીની સ્થિતિના પ્રાણીને કઈને કઈ વખતે ગાયની સ્થિતિમાં તે આવવું જ પડે, અને આવી શકે. એવી જ રીતે આજે ગાયની સ્થિતિમાં રહેલું પ્રાણી માણસની સ્થિતિમાં આવી જ શકે, અને આવવું જ પડે. આમ દરેક પ્રાણી પૂર્વની સ્થિતિમાંથી વિકાસના સંજોગે મળે તો વિકાસના દરજજા ચડે છે, અને પતનના સંજોગે મળે તે પતનના દરજજામાં આગળ વધે છે. જે એમ ન બને તે વિકાસ અને પતન નામના તોજ રહેતા નથી. અને એ જાતના પરિવર્તન થાય તે છે, એ આપણું અનુભવની વસ્તુ છે. કોઈપણ પ્રાણીથી એકનીએક સ્થિતિમાં ટકી શકાય જ નહીં. ઇચ્છાએ કે અનિચ્છાએ પરિવર્તન પામવું જ પડે છે. તેમાં કોઈનું જરા પણ ડહાપણ કે લાગવગ ચાલી શકતાજ નથી. જયારે વિકાસને સિદ્ધ તત્ત્વ તરીકે આપણે સ્વીકાર કરી ચૂક્યા છીએ. એટલે પછી વિકાસના દરજજા સ્વીકાર્યા વિના Page #55 -------------------------------------------------------------------------- ________________ નહીં ચાલી શકે. અને જ્યારે દરજજા સ્વીકારી ચૂકીએ છીએ, ત્યારે તે પર ચડનારા તથા ઉતરનારા પણ સ્વીકારવા પડે છે. એટલે કે--વીંછીને ગાયરૂપ કે, ગાયને માણસરૂપ વિકાસ કોટિપર ચડવું જ પડે છે, વિશ્વને નિયમજ તેને એની એ સ્થિતિમાં ટકવા દે તેમ નથી. આ રીતે વિકાસ અને તેના પગથિયાઓની ચડ-ઉતર અનિવાર્ય છે-એમ સચોટ રીતે સિદ્ધ થઈ જાય છે. ગાયની સ્થિતિનું પ્રાણી ગાયની સ્થિતિમાંથી પતન પામવાનું હોય તો, તેણે કીડી, મંકડો, વીંછી કે પતંગીલું થવું જ પડે. અને એજ રીતે વિકાસ પામે હોય તે તેણે-, હાથી કે માણસ થવું જ પડે. પતન યા તે વિકાસ તરફ જવું જ પડે. In કઈ જાતને વિકાસ કયા ચેસ ધારણે થાય છે? અને કઈ જાતનું પતન ક્યા ચોકકસ ધારણે થાય છે? એ અને એવા બીજા ઘણું સૂક્ષમ તથા મહત્ત્વના પ્રશ્નો આ સ્થળે થાય તેમ છે. પરંતુ તેના જવાબ માટે અહીં ન ભતાં, આગળ પર મુલતવી રાખી આ પ્રકરણના મુખ્ય મુદ્દાઓ તરફ આગળ વધીશું. ૫, જન્મ અને મરણ. * વિકાસ પામવાની સ્થિતિ વાળી એક ગાય એમને એમ એક ઠેકાણે ઉભી હોય, કે બેઠી હેય, એવામાં એકા એક તે હાથી રૂપે કે ઘોડા રૂપે બની જતી આપણે જોઈ નથી. એવું કેઈએ જોયું હોય એવી વાત પણ આપણે કદી સાંભળી નથી. એવા કેઈ દાખલા પણ જાણવા, જેવા કે સાંભળવામાં આવ્યા નથી. આપણે કબૂલ કરી ચૂક્યા છીએ કે –ગાય એની એ સ્થિતિમાં હજારો વર્ષ માટે કાયમ રહી શકે નહીં. તેણે પરિવર્તન . ૩૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ પામવું જ જોઈએ. પછી તે વિકાસ તરફ હોય, કે પતન તરફ હોય. ગાયને હાથી કે પતંગીયું બનતા આપણે જોઈ શકતા નથી, ત્યારે એ શી રીતે પરિવર્તન પામતી હશે? આ પ્રશ્ન તદ્દન સ્વાભાવિક છે. - આ પ્રશ્નના નિકાલ માટે–આબાલગોપાળ સર્વને પરિચિત અને સ્વયંસિદ્ધ જગત્ની વિચિત્ર બે ઘટનાએ તરફ આપણે વળવું પડશે. તે બે ઘટનાઓ જન્મ અને મરણ. ઘણા પ્રાણીઓને આપણે જન્મતાં અને મરતાં દેખીએ છીએ. એક એવી કોઈ પરિસ્થિતિ છે કે જેમાં અમુક એક પ્રાણી અમુક કોઈ એક વખતે જગતમાં અસ્તિત્વ ધરાવતું થાય છે, તે જન્મ. અને બીજી એવી એક પરિસ્થિતિ છે કે–જેમાં અમુક પ્રાણી અમુક વખતથી જગમાં પોતાની પૂર્વની રીતે અસ્તિત્વ ધરાવતું બંધ પડે છે, બંધ પડયા પછી તેનું અસ્તિત્વ આપણી નજરે ચડતું નથી. તે પરિસ્થિતિ મરણ. અથવા, આ બે પરિસ્થિતિને જેને જે નામ આપવું હોય તે ભલે આપે પરંતુ એ બન્ને ઘટના દરેક પ્રાણુ માટે જગત્માં બને છે, એ નિર્વિવાદ–પ્રત્યક્ષ-બુદ્ધિગમ્ય સત્ય છે. આજે આપણે જેટલા પ્રાણીઓ જોઈએ છીએ, તે કદી જભ્યાજ ન હેય-એમ ને એમ સતત રહેતા હોય, અને પાછા કદી મરવાનાજ ને હૈય; એવી સાબિતી કોઈ બુદ્ધિવાદી મહાશય કરી શકે તેમ છે? કેમકે અંધ શ્રદ્ધાથી સ્વીકારેલું કદાચ અન્યથા પણ હોય ! તે નહીંછ ! એ બુદ્ધિવાદી જગતના પડ ઉપર હજુ જ જ નથી. તે પછી, ત્યાં સુધી આપણે પ્રત્યક્ષ અનુભવને પ્રમાણુ તરીકે માનીને જ આગળ ચાલવું રહ્યું. અને તેથી એ નક્કી થાય છે કે – Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક પ્રાણીના જન્મ અને મરણ સ થતા જોઈ શકાય છે. તે બે પ્રસંગે વિના, પ્રાણુઓના આ જગતમાં અસ્તિત્વ અથવા નાસિત્વ રૂપ જે બે પરિણામે જોઈ શકીએ છીએ, તે સંભવે જ નહીં. ધારે કે–જન્મ વિનાજ તેમનું અસ્તિત્વ છે, એમ માનીએ, તો તે સદાકાળ એની એ સ્થિતિમાં હોવા જોઈએ. પરંતુ એમ બનતું જોવામાં આવતું નથી. આ દેવીદાસ દશ વર્ષ પહેલાં આપણે કદી ક્યાંય જે હતે? આ નાની વાછરડીને આપણે છ માસ પહેલાં કર્યાય જોઈ હતી? આજથી સો વર્ષ પહેલાં જે માણસ થઈ ગયા, તેના નામ અને કામ આપણે જાણીએ છીએ, પણ તે મહાશયે ક્યાંય દેખાય છે? કોઈ અંધારા ઓરડામાં ભરાઈ બેઠા હોય એવું લાગે છે? તમે ક્યાંય તેને જોયા છે? કે જોઈ શકે તેવો સંભવ છે? મરણ નામની પરિસ્થિતિ પ્રાણીને લાગુ ન થતી હોય તે, તે એવી ને એવી રિમતિમાં આપણને દેખાવા જોઈએ કે નહીં? માટે જન્મ અને મરણ તે બુદ્ધિવાદી કે જડવાદી, અંધ શ્રદ્ધાળુ કે જાત્ શ્રદ્ધાળુ, આરિતક કે નાસ્તિક દરેકે દરેકને જગતની સ્વયંસિદ્ધ ઘટના તરીકે સ્વીકારવા જ પડશે. માને કે–ગાય તે ગાય રૂપેજ થતી હોય, માણસ રૂપે કદી ન જ થતી હેય, એમ કબૂલ કરી લઈએ, પણ ગાયને ફરીથી ગાય થવા માટે ય મરીને જન્મ તે લેવજ પડે. એટલે જન્મ મરણમાંથી કઈ પ્રાણીથી છુટી જ ન શકાય, એ ચોક્કસ છે. - હવે જ્યારે ગાય સીધી રીતે હાથી થતી નથી, માણસ થતી નથી પરંતુ ગાયપણામાં જ છેવટે મરી જાય છે, તેનું શરીર પડ્યું રહે છે, સડી જાય છે, તુટી જાય છે, ને છેવટે વેરાઈ જાય છે. આ શિવાય બીજું કાંઈપણ બનતું જોઈ શકાતું નથી, તે પછી તેના વિકાસ કે ૩ર Page #58 -------------------------------------------------------------------------- ________________ પતન શી રીતે થતા હશે? એ સમજી શકાતું નથી. એને એ પ્રશ્ન ફરી પાછો ઉભો રહે. “વિકાસ કે પતન ચેકસ થાય છે, એમ એક વખત જાગતી બુદ્ધિથી,અક્કલ હોંશીયારીવાળી, સમજ શક્તિથી સ્વીકારી ચૂક્યા છીએ, તેનું કેમ? અને કદાચ પાછા ફરી બેસીએ કે–“ચાલે ! અમે વિકાસ કે પતન સ્વીકારતા જ નથી, ” તે દરેક પ્રાણી સદા કાળ એકજ સ્થિતિમાં રહેતા હોવા જોઈએ. એમ પણ બુદ્ધિ કબૂલ કરતી નથી. ત્યારે સમજવું શું? વળી પાછા ત્યાંના ત્યાં આવીને ઉભા રહીએ છીએ. અ ન વ સ મા ધા ન: આ ભા. આ પ્રશ્નનું સમાધાન એક વાર નીચે પ્રમાણે હલ કરી લઈએ. બીજુ મળશે, અને આ ખોટું ઠરશે, ત્યારે આને બાતલ કરીશું. ત્યાં સુધી કાયમ રાખવું જ પડશે. ભલે તેને અત્યારે કામ ચલાઉ ગણવું હોય તે ગણીએ, પરંતુ બીજું સમાધાન જણાતું નથી, જણાયું નથી, અને કદાચ જણાશે કે કેમ? એ પણ શંકા જ છે. છતાં જણાશે તે તે વખતે સત્ય સમજી લેતાં વાર નહીં લાગે. માટે ત્યાં સુધી આ સમાધાનથી જ કામ ચલાવવું વાસ્તવિક છે, બીજો ઉપાય નથી. તે સમાધાન આ રહ્યું વિકાસની રિથતિમાં જનારી ગાય, કે જે હાથી થવાની છે, તે એકાએક હાથી ન થઈ જતાં તે વખતે તે મરી જ જાય છે, ત્યાર પછી-મર્યા પછી, તે હાથી થતી–હાથી રૂપે જન્મતી હેવી જોઈએ. એ અનુમાન પર આવવું પડે છે. મહાશય ! ભલે એમ બનતું હશે, પરંતુ ગાયનું સડી ગયેલું, ટુટી ગયેલું ૩૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ શરીર અહીં પડયું રહે છે અને ગાય હાથી પણ જન્મી તેને સે અર્થ ? કોણ જખ્યું?કેમ જખ્યું? કઈ રીતે જમ્મુ શું જમ્યું વિગેરે પ્રશ્ન આ સ્થળે ખાસ ઉઠે છે. આવી લાંબી પ્રશ્ન પરંપરા અહીં થાય એ સ્વાભાવિક છે, પરંતુ તેના જેવા હાલ મુલતવી રાખી, અહીં પૂરતા મુદ્દા વિશે જ વિચારીને આગળ ચાલીએ. કેણ જગ્યું? - જ્યારે ગાયનું શરીર અહીં પડ્યું છે, ત્યારે “ગાય હાથી જન્મી એટલે કે ગાયનું શરીર ભલે અહીં પડયું હોય, પરંતુ તે શરીરમાં ગાયની સમગ્ર જીવન ક્રિયાના સરવાળા રૂપ-સંગ્રહરૂપ–એક તત્વ –એવું હતું, કે જે ગાયના શરીરમાંથી ચાલ્યું ગયું છે, તે હાથી પણ જગ્યું હોય–ગાયના શરીરમાંથી નીકળી હાથી આકારના શરીરમાં ગોઠવાયું હેય-તે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? બીજ પાછું બીજ રૂપે ત્યારે જ દેખાય છે, કે અંકુર, છોડ, ઝોડ, ફૂલ, ફળ વિગેરે પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, ને પછી પાછું બીજ રૂપે દેખાય છે, એમને એમ સીધું દેખાતું જ નથી. ઘાસ દૂધ રૂપ, દહીં રૂપ, માખણ રૂ૫, અને છેવટે ઘી સ્વરૂપે દેખાય છે. પરંતુ તેને ય પાત્ર અને ક્રિયાઓ તે બદલવાં જ પડે છે–તેમાંથી પસાર થવું પડે છે. તામડીમાં દેવાયેલું દૂધ, ગેરસડામાં પડે છે. ગોરસડાનું દહીં, છાશની ગોળીમાં પડે છે. છાશની ગેળીમાંનું માખણ, ઘી લાવવાની તાવણમાં કે કડાઈમાં પડે છે, ને છેવટે ઘી રૂપે દેખાવ દઈ, ઘીના ગાડામાં પડે છે. જેમ ઘાસ જુદા જુદા પાત્ર બદલાતું જાય છે, ને જુદું જુદું પિતાનું સ્વરૂપ ઘડતું જાય છે–વિકાસ પામતું જાય છે, ને છેવટે ધી દેખાય છે. તેમ ગાયના શરીરમાંનુ એ અખર તવ-ગાયને પ્રાણ-ગાયની Page #60 -------------------------------------------------------------------------- ________________ જીવન યિાઓને ખાસ સમૂહ-આખી જીંદગી જીવ્યાને સંગ્રહ અને જેનું નામ ગાયને આત્મા–તે હાથીમાં ગયો. એટલે તેણે હાથી આકારના શરીરરૂપે પિતાને આશ્ચર ગોઠ સારાંશ એ આવ્યો કે –પ્રાણીઓમાં વિકાસ કે પતન પામનાર મુખ્ય તે આત્મા છે. ગાયપણાની અવસ્થા કે, હાથીપણાની એવા તેના જુદા જુદા પા-રથાને વિકાસના પગથિયાં છે. ગાયના શરીરમાંથી નીકળી ગયેલે–પ્રાણ–આત્મા હાથીના આકારનું શરીર બનાવીને હાથણીના ઉદરમાંથી જે દિવસે બહાર પશે, તે દિવસે હાથી જ ” એમ કહેવાય છે. ત્રણેય કાળમાં સંભવતા-સકળ પ્રાણી રૂપે જોવામાં આવતા ચડતા ઉતરતા દરજજાના વિકાસના કુલ જેટલાં પગથિયાં થાય છેતે દરેકે દરેક પગથિયાં વિકાસને માર્ગે ચાલનાર પ્રાણીને પ્રાય ચડવાં જ પડે છે. આ એક લગભગ ચક્કસ જે જ કુદરતને સ્વભાવિક નિયમ છે. એટલે વિકાસના પગથિયાં ચડનાર આત્મા બીજ પગથિયે દેખાતો હોય, તેજ પહેલે પગથિયે હતે. અને તેજ ત્રીજે કે ચોથા પગથિયે હશે. આ રીતે પ્રાણીને પ્રાણ કે જે પિતાને વિકાસ સાધે છે, તે પહેલેથી છેલ્લા પગથિયા સુધી એકને એકજ હોય છે, ને પ્રત્યેક પગથિયા પર ચડતે ચડતો આગળ વધે છે. દાખલા તરીક– વીંછીના આકારમાં રહેલે આત્મા ગાય રૂપે, અને એજ પાછા હાથીના આકારમાં દેખાવ દે છે. હવે આપણે અહીંથી પ્રાણીના વિકાસને બદલે તેમાં રહેલા પ્રાણ-આત્માના વિકાસના વિષ્ય પર આવી પહોંચ્યા છીએ. ગાય જન્મી–મોટી થઈ–વિકાસ પામી. પછી પતન પામીને મરી જાય છે એજ આત્મા હાથીપણે જન્મી-વિકાસ પામી–પતન પામી મરી ૩પ Page #61 -------------------------------------------------------------------------- ________________ જાય છે. આ રીતે પ્રાણીના વિકાસ અને પતનના ચક્રો પ્રાણના વિકાસ કે પતનના મોટા ચક્રમાં મદદરૂપ થાય છે. તે સમજવાથી શરીરમાં રહેલા-આત્માને વિકાસ કેવા ક્રમથી અને કઈ રીતે થાય છે, તે સમજવાનું સરળ અને રસમય થશે. કોઈપણ પ્રાણીમાં રહેલે કોઇપણ પ્રાણ–આત્મા પૂર્વની વિકાસ ભૂમિકામાંથી પસાર થતો થતો હાલ અત્યારે આપણી નજરે દેખાતી ભૂમિકામાં આવી પહોંચે છે-આજે ગાયની સ્થિતિમાં દેખાતે આત્મા કોઈ વખત કીડી અથવા મંકડો કે માખીની સ્થિતિમાં હતું, અને ભવિષ્યમાં કેઈક વખતે તે જ હાથી, કે માણસની સ્થિતિમાં હશે. તેવી જ રીતે આજને માણસ એટલે કે માણસમાં રહેલે આત્મા કઈક દિવસ માખી, મચ્છર, ૬, ગાય કે હાથીના રૂપમાં હતું, ને જે સાદે માણસ દેખાય છે, તેનો આત્મા ભવિષ્યમાં રાજા કે મહાત્મા પુરુષની સ્થિતિમાં દેખાશે. આશય એ છે કે –-પ્રત્યેક પ્રાણીમાં રહેલા આત્માને વિકાસનાં સમગ્ર પગથિયાં ઘણે ભાગે અનુક્રમે ચડવાં પડે છે, અને એમ અનુક્રમથી ચડતાં ચડતાં વિકાસના છેલ્લા પગથિયા સુધી આત્મા પહોંચી જાય છે–તેને પહેચવું જ પડે છે. ક્રમિક વિ કા સ, જાતિ ઓ અને જન્માન્ત રે. જુદી જુદી સ્થિતિમાં રહેલા પ્રાણીઓ – વિકાસમાર્ગના જુદા જુદા પગથિયા પર રહેલા આત્માઓ આપ ને જુદા જુદા સ્વરૂપે જણાય છે. કેટલાક-અમુક એક પગથિયા Page #62 -------------------------------------------------------------------------- ________________ પર છે, ત્યારે બીજા કેટલાક તેથી ઉતરતા કે ચડતા પગથિયા પર છે. એમ અનેક પગથિયા ઉપર પોતપાતાના વિકાસની સ્થિતિ પ્રમાણે ગાઠવાયેલા પ્રાણી સમૂહ આપણી નજરે પડે છે. આ કારથી જગતમાં નજર કરતાં ઘણીજ વિવિધતાવાળી પ્રાણિજ સૃષ્ટિ આપણે જોઈ શકીએ છીએ. વિકાસના પગથિયાં ઘણાં, અને આત્માઓ પણ ઘણા, એટલે કાઇ આત્માઓના સમુહુ અમુક પગથિયા પર, તે કાઈ આત્માઓને સમુહ અમુક પગથિયા પર હોય છે. તેથી વિકાસના લગભગ દરેક પગથિયાં પ્રાણી સમુહેાથી ચિકાર ભરેલાં દેખાય છે. એજ કારણથી આખી પ્રાણિજ સૃષ્ટિ ધણી ચિત્ર-વિચિત્ર અને અદ્ભુત ભાસે છે. તમને યાદ તા હશેજ કે—જુદા જુદા પગથિયા પર આજે જણાતા પ્રાણી, “તેજ પગથિયા પર કાયમ રહેશે” એમ માની લેવાનું નથી. પરંતુ દરેક આત્માને લગભગ દરેક પગથિયાં ચડવા પડે છે દરેક આત્માને લગભગ દરેક પ્રાણીપણે ઉત્પન્ન થઇને વિકાસ માર્ગની તે તે ભૂમિકામાંથી પસાર થવું પડે છે. એમ ન થતું ટાય તે-ક્રમે ક્રમે વિકાસના પગથિયાં ચડવાનાં ઢાય છે—એ સામાન્ય નિયમ તુટી જાય છે, અને જો એ ય નિયમ ન હોય, તેા કશી વ્યવસ્થાજ રહેતી નથી. એ તે જાણીતુંજ છે કે:-પહેલે પગથિએ રહેલા એકદમ છેલ્લે પગથિયે ચડી શકતા નથી. કદાચ તેમ કરવા જાય તેા તેનું બુરું પરિણામ અનુભવવું પડે છે. વ્યવહારમાં યે તેમ બનતું નથી. કદાચ કાંઈ ચાલાક અને મજબૂત વાંદરા એકજ કૂદકે મૂળ પરથી ઢેઢ ઝાડની ટાચે ચડી જતા હોય, પણ તેને લાંબી અટવીઓળંગવાની હાય, તા એક ઝાડ પરથી બીજા પર, અને બીજા પરથી ત્રીજા પર, એમ અનુક્રમેજ કૂદવું પડે છે. કદાચ કાઈ વધારે બળવાન્ હાય તે વચ્ચે ૩૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ એકાદ બે નાના ઝાડ વટાવી આગળ વધી શકે છે, પણ સેંકડે સાઉની લાંબી અટવી ઓળંગવાને એકજ કૂદક બસ નથી. | માટે પ્રત્યેક આત્મા વિકાસના પ્રત્યેક પગથિયા સામાન્ય રીતે 'માય ક્રમે ક્રમે ચડે છે. આ રીતે વિકાસમાર્ગમાં દીર્ધ મુસાફરી કરવા નીકળેલો આત્મા વિકાસ-માર્ગના જુદા જુદા પગથિયાં પર અટકે છે, તેમાં પણ ઠેકહેકાણે વિરામ સ્થાનમાં અટકે છે. એક વિરામ રસ્થાન છેડીને બીજું પકડે છે, બીજું છોડીને ત્રીજું પકડે છે. એમ જુદા જુદા વિરામ સ્થામાં જવું, તે જન્મ-મરણ આત્માની જુદા જુદા વિરામ સ્થામાં સ્થિતિ તે જન્મ. તે છોડીને બીજા વિરામ સ્થાન તરફ જવું, તે મરણ. વળી પાછો બીજે જન્મ, ને મરણ. એમ ઘટમાળ ચાલ્યા જ કરે છે. વિકાસ–માર્ગની આ દીર્ઘ મુસાફરી દરમ્યાન આત્માને કેટલા _વિરામ સ્થાનો પર સ્થિર થવું પડતું હશે? કેટલા છોડવા પડ્યા હશે? એટલેકે કેટલા જન્મ-મરણ કરવા પડ્યા હશે? તેનું માપ કલ્પનામાં આવી શકે છે? ના, છ, આ વિકાસમાગ એટલે બધા દીધું છે કે એક જ કુદકે ઠેઠ છેલ્લા પગથિયા પર તે ચડી શકાતું સ્થી. પરંતુ એક એક પશિયાપર-દરજજાપર ચડવામાં પણ વચ્ચે વચ્ચે ઘણા ઘણા કવિરામ રથાને કરવા પડે છે, ને ત્યાં કેટલેયે વખત ટકવું પડે છે. એ વિરામ સ્થાનને લાયક વિકાસ દૃઢ થાયઝૂંઢ થવાની સૂક્ષ્મ ક્રિયાઓને ક્રમ ઓળંગાય, ત્યાર પછી જ બીજા વિરામ સ્થાન પર જઈ શકાય છે. - પહેલીથી છઠ્ઠી સુધી ચડેલે સાતમી પડીમાં જઈ શકે, એ તે ખરું, પણ દરેક ચોપડી ભણતા એક એક વર્ષ ગાળવું પડે, અને ૩૮ ' Page #64 -------------------------------------------------------------------------- ________________ તે વર્ણ માં પાસ થવા સુધી સ્થિર રહેવું પડે. એટલુ જ નહીં, પણ તેને એકે એક પાઠ, દરેકે દરેક પાઠના એકેએક અક્ષર અનુક્રસે વાંચન પડે. એમ પેટા ક્રમા સાચવીને મેટા ક્રમ સચવાય છે. નહીં કે હાથમાં પહેલીથી છઠ્ઠી સુધીની ચાપડી લીધી, એટલે સાતમી વાંચવા જેટલી શક્તિ પ્રાપ્ત કરી શકાય. અનુક્રમે પગલું ભરતા ભરતા પતિની એક ટેકરી ચડીએ એટલે બીજી આવે, ત્રીજી આવે. એમ અનુક્રમે પંત ાળગી શકાય છે. નાના નાના વિરામ સ્થાનામાં પ્રવેશ તે જન્મ, અને તેમાંથી નીકળવું તે મરણુ. જન્મ અને મરણ વચ્ચેના વખતની પરિસ્થિતિ તે ભવ-જીવન. મરણુ તથા જન્મની વચ્ચેના વખતની પરિસ્થિતિ તે ભવાન્તર ગમન-જન્માન્તર ગમન. જોઇશું. તા-પ્રાણીજ સૃષ્ટિમાં અનેક જાતિઓ માલૂમ પડે છે. એ દરેકે દરેક જાતિમાંથી આત્માને પસાર થવું પડે છે. ધણા ભવા–જન્મામાંથી પસાર થઈને એક જાતિ પસાર ફર્યાં પછી બીજી જાતિમાં પ્રવેશ થાય છે. ત્યાં પણ ઘણા ભવા કરી તેમાંથી વિકાસની સામગ્રી લઇ આગળ ત્રીજી જાતિમાં પ્રવેશ થાય છે. મુંબઇથી ઉપડેલા સરહદ સુધી જતા મેઈલ દક્ષિણ પ્રદેશના -- ને વટાવી ગુજરાતના પ્રદેશમાં પ્રવેશ કરે છે, ત્યાંના રેશના અને જકશને વટાન્ની માળવાના પ્રદેશમાં પ્રવેશ કરે છે. તેમજ મધ્ય પ્રાંત, રાજપુતાના, સંયુક્ત પ્રાંતા અને પંજાબના પ્રદેશે વટાવી ઠેઠ સરહદ પર ચાલ્યા જાય છે. આજ રીતે વિકાસ ભાગ ની મુસાફરીએ નીકળેલા આત્મા પ્રાણીએના જુદા જુદા રૂપ-ગતિ કે જાત્તિઓમાં પ્રવેશ કરતા જાય છે, અને ત્યાં અનેક વિરામ સ્થાના—–જન્મ-મરણ—ભવા કરશે Page #65 -------------------------------------------------------------------------- ________________ જાય છે, ને એ ભૂમિકાની હદ વટાવીને બીજીમાં પ્રવેશ કરે છે, ને ત્યાંથી પાછા આગળ વધે છે. આ રીતે આ માર્ગ સ્વાભાવિક રીતે જ ઘણે લાંબે અને ગુંચવણ ભરેલે છે. ૮, દી ઈ કા ળ અને વિકસિત અંશે ને સં ચ ય. આ પ્રસંગે એ પણ યાદ રાખવું જરૂરનું છે કે જે ભૂમિકા પર રહીને આત્માએ વિકાસના જેટલા અંશે સંપાદન કર્યા હોય, તેટલાને સંગ્રહ તે ભૂમિકા છોડતી વખતે જેટલે શેહેય છે, તે તેની પાસે કાયમ રહી જાય છે. એમ સંચય કરતાં કરતાં લાંબે કાળે ઘણો વિકાસ સાધી શકાય છે. જે વખતે જયાંથી જે વિકાસ મેળવ્યું હોય, તે ત્યાં જ પ્રાણ–આત્મા ગુમાવી બેસતો નથી, પરંતુ તે તેની સાથે જ રહે છે. નહીંતર કરી કમાણી ધૂળ થઈ ગણાય. તેમ થાય તો વિકાસના છેડા સુધી કદી પહોંચી શકાય નહીં. કેટલીક ભૂમિકાઓ એટલે પ્રાણીઓના જાતિ પ્રદેશ એવા છે કે જયાં ખૂબ વધારે ટકવું પડે છે, છતાં શક્તિને સંચય બહુજ ઓછા ઓછો થાય છે. કારણ એજ કે–એ વખતે આત્માને વિકાસ માર્ગમાં જવાનો વેગ ધીમે હેય છે, કારણ કે શક્તિન-વિકાસને-સંચય ઓછો હોય છે. પિતાની એ ઓછી શક્તિને લીધે ધીમે વેગે આગળ વધે છે, તેથી નવી શકિત પણ ડી ડીજ મેળવે છે. રોગી ખોરાક જેમ ઓછો લઈ શકે તેમ શક્તિને સંચય પણ ધીમે ધીમે ને થડ થોડો જ કરી શકે છે. ધીમે ધીમે શક્તિ મેળવતા મેળવતા જેમ જેમ તે વધતી જાય છે, તેમ તેમ વેગ વધતું જાય છે, તેમ તેમ તે વધારે ને વધારે વિકાસને સંચય કરતે જાય છે, વળી વેગ પણ વધારે વધારે થતો જાય છે. પછી તે જલ્દી જલ્દી વિકાસના પ્રદેશે ઓળંગતે જાય છે, ને આગળ ને આગળ વેગથી આત્મા વધતા જાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ જેમ જેમ શક્તિ આચ્છી, વેગ આા, તેમ તેમ ગતિ ધીમી, વિરામ સ્થાને વધારે કરવા પડે, અને શક્તિને સ ંચય પણ ધણા વિરામ સ્થાનાને અંતે ઘણાજ ચાડા થાય. એટલે કેઃ–એવી એવી ક્ષુદ્ર જાતિમાં આત્માને ધણા કાળ સુધી ભટક્યા કરવું પડે છે. તેનુ સ્વાભાવિક કારણ હવે સમજાયું હશે. એક નાના બાળકને પહાડની ટેકરી ચડવામાં ઘણા વિરામ સ્થાના થડે થોડે અંતરે કરવા પડે છે. જેમ જેમ ઉમ્મર વધતી જાય, શક્તિના સંચય વધતા જાય, તેમ તેમ વધારે વધારે વેગથી, માટે માટે અંતરે થાડા વિસામા કરીને થોડા વખતમાં તે ઉપર ચડી જાય છે. એ આપણા અનુભવની વાત છે. જેમજેમ વિસામા થાડા કરવા પડે,ને તે પણ માત્ર મુખ્ય મુખ્ય વિસામાએજ અટકવાનું હાય, તેમ તેમ ત્યાંની બહેાળી સુખસગવડના લાભ આત્મા લઇ શકેછે,આનદ માણી શકેછે. નાને સ્ટેશને શીસગવડ મળે ? રપેશ્યલ કે મેઇલના મુસાફરોને મોટા જંકશનામાં સારી સગવડ મળી શકે છે, તે એકદર મુસાફરીમાં કઈક આરામ ઢાય છે, એ જાણીતુંજ છે. તેજ રીતે મોટા ભવામાં પ્રાણી સાંસારિક જીવનને રસારવાદ વધારે ચાખી શકે છે, તેવા નાના ભવેામાં ચાખી શકતા નથી. વિકાસ ધ્યેાજ ધીમે ધીમે થાય છે, ક્રમે ક્રમે થાય છે, છતાં તેના ચાડા થોડા પણ સંચય થયાજ કરે છે, અને લાંબે કાળે એ દીધે મામાં પછીથી જલ્દી પ્રયાણ કરી શકાય તેટલા સંચય છેવટે થાય છે ખરા. વિકાસ જોકે ણેાજ ધીમે ધીમે થાય છે. છતાં આજ ૪રતાં કાલમાં કાંઈક ફેર હાય છે, એટલુંજ નહીં, પરંતુ આ કલાક કરતાં આવતા કલાકમાં, અને આ મીનીટ કે સેકડ કરતાં આવતી મીનિટ કે સેકંડમાં કંઈક ફરક હાય છે. સારાંશ - ૪૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્ષણ વિકાસ તરફની આત્માની ગતિ અને તેને ચેડા થડે પણ સંચય ચાલુ જ હોય છે. વિકાસ ક્રમે કડી થયેલે આત્મા એકદમ માણસ થઈ શકતો નથી, પરંતુ ઉપર જણાવેલા ધીમે ક્રમે પણ એક વખત એ જરૂર માણસ રૂપે બની શકે છે. પ્રાણિજ સૃષ્ટિ. અહીં જરા પ્રાણિજ સૃષ્ટિ તરફ નજર દોડાવવાની જરૂર છે. જુઓ તે, તે કેવી અદ્દભુત ખાણ જણાય છે? માણસો, અને તે પણ જુદા જુદા દેશ, રંગ અને જુદી જુદી જાતિ, તથા રીતભાતના. ગ્રામ્ય અને જંગલી પશુઓ. તેવા અનેક જાતના પક્ષિઓ. જુદા જુદા દેશમાં થતા વનચર પ્રાણીઓ. જંગલના પ્રાણુઓ. સર્પ, તોળીઆ, છે વિગેરે. તીડ, વીંછી, કીડીએ, મંકડાઓ, ઈયળ વિગેરે જંતુઓ. તેથી બારીક જંતુ-કુંથુઆ, વિગેરે. તથા સગર, અને અનેક જાતના માછલાં વિગેરે જળ જંતુઓ. તેથી પણ બારીક પરા વિગેરે ઝીણાં જળ જંતુઓ. ચારે તરફ પ્રાણિજ સૃષ્ટિ ઉભરાતી પડી છે. તે ઉપરાંત, શરીરમાં તેમજ હવામાં ઉડતા એટલા બધા સૂક્ષ્મ જંતુઓ છે કે જે નજરે જોઈ શકાતા નથી. જુદા જુદા રંગમાં અને ગંદકીના રથળામાં રહેલા અને ઉત્પન્ન થતા જંતુઓ ઉપરાંત વનસ્પતિ રૂપ, પાણી રૂપ વિગેરે અનેક જાતના જંતુઓ જંતુઓજ જણાય છે. કેમ જાણે આખું વિશ્વ પ્રાણિઓથી જ વ્યાપ્ત હેયી પ્રાણિજ સૃષ્ટિનું અવલોકન, સૂક્ષમ નિરીક્ષણ તથા શેધ કરવાની દૃષ્ટિથી જરા વધારે કાળજીથી જન્મમાં નજર ફેરવીશું તે જતુઓના ક્ષેત્રની વિશાળતા, વિવિધતા, અગણિતતા તથા વ્યામતા તુરત ખ્યાલમાં આવી જશે. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક પ્રાણિના શરીર્માં એચ છે વત્તે અંશે-ખાધું, પીવું, શરીર બાંધવું ને તેને ઉપયોગ કરે, ઇંદ્રિય રચવી અને તેને ઉપગ કરે, શ્વાસોચ્છવાસ લેવા, અવાજ કરે, અને વિચારવું તથા સમજવું એ જીવન ક્રિયાઓ અનેક તરેહથી થતી માલૂમ પડે છે. જેમ જેમ અનુભવ કરતાં જઈશું તેમ તેમ તેની વિચિત્રતા, અશ્રુતતા, તથા ચિત્રવિચિત્ર અનેક જાતિઓ, અગણિત સંખ્યા, એક બીજા કરતાં ચડતા ઉતસ્તા દરજજા, છેલ્લામાં છેલ્લી વિકાસ કાટિ સુધી પહોંચનારે વર્ગ અને છેલ્લામાં છેલ્લી પતનની કોટિ પર રહેલે વર્ગ, તેમજ વિકાસની ભૂમિકાઓ અનુભવીને પણ કોઈ અવાંતર પતનમાંથી પસાર થતે વર્ગ, તેમજ વચલા અનેક જાતના વર્ગો, તેઓની વિકસિત પરિસ્થિતિઓ, વિકાસ લાયકની સામગ્રીઓ–એટલે કે ઇન્દ્રિ, જીવન શક્તિઓ, સ્વભાવ, શરીર રચના, આયુષ્ય, જન્મ અને ઉત્પત્તિની વિવિધતા વિગેરે જે જણાય છે. તેને ખૂબ વિચાર કરીએ તો પ્રત્યક્ષ બુદ્ધિગમ્ય દૃષ્ટાંતથી રચી શકાય એવું એક અબ્રુત શાસ્ત્ર થાય છે. જાનમાં ગમે તેટલા ને ગમે તેવા પ્રાણીઓ હોય પરંતુ આપણે તેની ગણત્રી અને તેના નિરીક્ષણની ગડમથલમાં શામાટે પડવું? આપણા જીવન સાથે તેની ગણત્રીને શું સંબંધ છે? તમારે આ પ્રશ્ન સહજ જ છે, અગાઉના ઘણા વિદ્વાનેને ય એ ચેલે છે. પ્રાણિજ સૃષ્ટિના સંપૂર્ણ વર્ગીકરણનું તેમજ જીવન રહનું જ્ઞાન આપણા જીવન-વિકાસ માટે, તેમજ વિકાસમના પદ્ધતિસરના જ્ઞાન માટે ખાસ ઉપયોગી છે. આપણા હાલના વિકાસની પરિસ્થિતિ કઈ જાતની છે? કોના કારતાં આગળના પગથિએ છીએ? કોના કરતાં પાછળ પાછળને ગથિયે છીએ તેને વિકાસ કેમકેમ થી આપણે હજુ વિકાસમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ કયાં સુધી આગળ વધવાનું છે? જીવનમાં જેમ વિકાસના સાધનો છે, તેમજ પતનના પણ પુષ્કળ છે. તેથી “મારે કયા સાધનો, કેવી રીતે, કેટલે, આશ્રય લે? શું શક્ય છે?? વિગેરે બાબતોને લગતા મહાજીવનના પ્રશ્નોના નિકાલ માટે પ્રાણી શાસ્ત્રનું આ જ્ઞાન જગતમાં હેવું પરમ આવશ્યક છે. મુખ્ય મુદ્દે તે એ છે કે વિકાસ માર્ગે ચડેલાં પ્રત્યેક પ્રાણીને એટલે કે તેના પ્રત્યેક આત્માને, અને આપણું યે આત્માને કેઇને કોઈ વખતે લગભગ દરેકે દરેક પ્રાણીના શરીરરૂપે જન્મ ધારણ કરે પડ્યો હોય છે, અને ભવિષ્યમાં પણ જન્મ ધારણ કરે પડે તેમ છે. પ્રાણિજ સૃષ્ટિની દરેક જાતિઓ પ્રત્યેક આત્માને ચડવા ઉતરવાના વિકાસ કે પતનના ક્રમની કમસર ગોઠવાયેલી કડીઓ છે. તે કડીઓ બરાબર ધ્યાનમાં આવે માટે તેના જ્ઞાનની આવશ્યકતા છે. [ હાલના વૈજ્ઞાનિકે [ડાવિન વિગેરે ] પણ આ કડીઓ સ્વીકારે છે. પરંતુ તેની સાથે મતભેદ એ છે કે–પ્રથમના દરજજાના પ્રાણીઓ જ વિકાસ ક્રમે ઉપરની કડીમાં દેખાય છે. દાખલા તરીકે-“વાંદર જાતિજ ફેરવાઈ જઈને અમુક વખત અમુક જાતના જંગલી માણસ રૂપે રહે, ને પાછી તેજ જાતિ ફેરવાઈને સંસ્કારી માણસ રૂપે બની રહે.” - જયારે ભારતીય વિજ્ઞાન કહે છે કે એમ નહીં, પરંતુ દરેકે દરેક જાતિઓ રૂપ કડીઓ તો એમજ રહે, તેમાં પ્રથમની કડીની જાતિમાંથી આવીને આત્મા ઉત્પન્ન થાય, પછી આગળની કડીમાં જાય. પરંતુ આખી જાતિ ફેરવાઈ ન જાય. છતાં એટલું કબૂલ છે કે –એવી કડીઓ નજીક નજીકની હોય, તેમાં સમાનતા જણાય છે, અને એ સમાનતા પરથી કઈ કડી કેની નજીકની છે? તે સમજી શકાય છે. તેમજ એ પણ સંભવિત છે કે –કેટલીક જાતિઓમાં દેશ-કાળના સંજોગોથી કેટલાક ફેરફાર પડી જતા હોય છે, બધી જાતિઓમાં એમ Page #70 -------------------------------------------------------------------------- ________________ બનવું સંભવિત નથી. રોઝ કે ચમરીમાંથી ગાય, કે ગધેડામાંથી ઘડાનું પરિવર્તન વિગેરે સંભવિત નથી. છતાં એ બધા પાસે પાસેની કડીની જાતિઓ તરીકે સંભવિત છે. હાલના વૈજ્ઞાનિકેની ઉપરની વિચાર સરણિના મૂળમાં “આત્મા નિત્ય નથી અને સ્વતંત્ર પદાર્થ નથી.” એ માન્યતા મુખ્ય છે. પરંતુ કઈ વૈજ્ઞાનિક આત્માને નિત્ય અને સ્વતંત્ર પદાર્થ તરીકે સિદ્ધ કરી આપે, એટલે એ વિચારસરણિની આખી ઈમારતના. ચચરા ઉડી જાય. એજ રીતે કોઈ જાત્યન્તરને બદલે જન્માન્તર સિદ્ધ કરે એટલે “આત્મા જુદા જુદા પદાર્થોના મિશ્રણને બનેલ પદાર્થ છે.” એ વાત હવામાં ઉડી જાય. સંતાનમાં ઉતરતા સંસ્કારોના વારસાના ધીમા ફેરફારથી જાત્યન્તરની ઉત્પત્તિ ગણીએ તે, વ્યક્તિઓના જન્મ-મરણનું પરિણામ શું? જન્મ-મરણને લગતી કાર્ય કારણની સાંકળ વિચારતાં આત્માનું નિયત્વ સિદ્ધ થાય છે. ] કમસર કડીઓ-ભૂમિકાઓ પર ચડવાને સામાન્ય નિયમ છે, તે હેજ જોઈએ. જો એ ન હોય તો વિકાસક્રમની આખી સરણિ અવ્યવસ્થિત થઈ જાય. એટલા માટે પિતાના પણ આત્મા સાથે લાગતું વળગતું આ શાસ્ત્ર ખાસ જાણવું જોઈએ. ચાલુ જીવનમાં એ પ્રાણીઓ સાથે સંબંધમાં આવીને તેની પ્રત્યે કેમ વર્તવું? તેમજ ભૂતકાળમાં આમાંના કોઈ પણ પ્રાણીના પરિચયમાં પોતે કેવી રીતે આવે છે? અને હજુ ભવિષ્યમાં આમનાજ કોઈપણ પ્રાણીના સંબંધમાં–એટલે કે મિત્રરૂપે શત્રરૂપે પુરુષરૂપે કે સ્ત્રીરૂપે-પિતા માતા રૂપે કે કોઈ બીજી રીતે, કેવી રીતે આવવું પડશે? એ વિગેરે પ્રશ્ન છે કે આપણે બાજુએ રાખ્યા છે. પરંતુ તે રીતે પણ આપણને પ્રાણીશાસ્ત્રીના જ્ઞાન સાથે બહુ લાગતું વળગતું છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ એક આત્માને જુદી જુદી વિકાસ ભૂમિકા અને જુદી જુદી જીવન દિયાવાળા શરીરમાં જન્મ ધારણ કરવો પડે છે. એમ જો આપણે સેક્સ કબૂલ કરી લેતા હોઈએ તે પછી આત્માને એક સરખે આકાર કાયમ ન રહે, તેમજ આત્મા દર વખતે નવો ને ઉત્પન્ન થતું જાય, એમ પણ બને. આત્માને નિત્ય ન માનએ, તે પૂર્વના વિકાસને સંચય જેમાં ન હૈય, એવા નવા નવા ઉત્પન્ન થતા આત્મા માટે નો વિકાસ કઈ ભૂમિકા પરથી શરૂ થાય? પરિણામ એ આવે કે –તેમાં નવા વિકાસની વાતજ ઉડી જાય. માટે જુદા જુદા જન્મ ધારણ કરનાર, વિનાશિ શરીરના ત શિવાયનું, એક અખંડ-કાયમનું તત્ત્વ–એવું જ કઈ શરીરમાં આવે છે, અને તે પિતાના વિકાસ અને પતનની ભૂમિકા પ્રમાણે અમુક વખત રહીને પાછું બીજે પ્રયાણ કરે છે. આ અખંડ તત્ત્વને આપણે આત્મા શબ્દથી સંબેધીએ છીએ. “આત્મા' નામનું તત્ત્વ શરીરમાં છે, છતાં શરીર કરતાં જુદું છે. અલબત્ત તે શરીર રચે છે, તેમાં રહે છે, જીવન ક્રિયા ચલાવે છે, પરંતુ તેમાંથી નીકળી ચાલ્યા જાય છે, જે શરીર અહીં પડયું રહે છે. પૂર્વે થયેલી વિકાસની ભૂમિકાઓ આત્માએ પોતાની પાસે સાચવી રાખી હોય છે-ન સંચય પિતામાં ઉમેરી સંગ્રહી રાખે છે. વળી નવા વિકાસની તૈયારીઓ કરે છે. તે ખાતર કોઈ પણ જાતિમાં જન્મવું, એ તૈયારીઓ કરવાને બાહ્ય પ્રયત્ન છે. આત્મા શરીર પ્રમાણે નાને મેટે થાય છે, અને અનેક જન્મની દીર્ધ મુસાફરી કર્યા આ વાત કેવળ શ્રદ્ધા ગમ્યજ છે, એમ ન માનશે, બુદ્ધિ ગમ્ય પણ છે. માત્ર આ વિષય તરફ જેની બુદ્ધિ ન વધી હોય, તેને સમજવું જરા મુશ્કેલ પડે છે. તે તે વિષયેની જીજ્ઞાસા વૃત્તિ વગરનો Page #72 -------------------------------------------------------------------------- ________________ કેઇપણ અજાણ માણસ પરમાણ, ઈથર, પ્રકાશ, કે વિજળી વિગેરે ને લસતા શાસ્ત્રીય પ્રશ્ન બુદ્ધિમાં ન ઉતારી શકે, તેથી તે વસ્તુઓમાંના અમુક સત્ય બુદ્ધિગમ્ય નથી એમ કેમ કહેવાય ? ૧૦. અ ના દિ જ ગ – અને અનન્ત જ ને. આ રીતે પતન અને અતિપતન વિગેરે પતનની ભૂમિકાઓ, અને વિકાસ તથા અતિવિકાસ વિગેરે વિકાસની ભૂમિકાઓ વટાવતાં વટાવતાં પતનની અને વિકાસની છેલ્લી ભૂમિકા સુધી બુદ્ધિ જઈ પહોંચશે. નિર્ણય એ આવશે કે –આત્માની દરેકે દરેક શક્તિને સંપૂર્ણ વિકાસ તે વિકાસની છેલ્લી હદ તથા આત્માની દરેકે દરેક શક્તિને અત્યન્ત દબાવી દેવી, અથવા અત્યન્ત દબાયેલી રિથતિ–લગભગ જડ જેવી સ્થિતિ–તે અત્યન્ત છેલ્લામાં છેલ્લું પતન એ બને એ હોવા જોઈએ. લગભગ જડ જેવી સ્થિતિ એટલા માટે કહેવામાં આવે છે કે ગમે તેટલું પતન છતાં “આત્માનું અસ્તિત્વ કાયમ છે. એટલી સાબિતી પુરતા પણ આત્મત્વના અત્યંત બારીક અંશે તે વખતે કાયમ હેયજ છે. જે તેટલા પણ અંશો બાકી ન રહેતા હોય તે, આત્મા જ રહે ન ગણાય, અને તે વખતે આત્માને જડજ કહે પડે. પરંતુ કોઈપણ પદાર્થ પિતાનું મૂળ સ્વરૂપ છોડીને તન્ન બદલાઈ શકતું જ નથી. એટલે “લગભગ” અને “જડ જેવી સ્થિતિ” શબ્દ વાપરેલા છે. દા. ત. અત્યન્ત ઘનઘોર વાદળાથી સૂર્ય ઢંકાયા પછી દિવસ પણ લગભગ રાત્રી જે–અંધકારમય બની જાય છે. છતાં તેમાં દિવસ Page #73 -------------------------------------------------------------------------- ________________ હેવાનાં ચિહને માલૂમ પડેજ છે. એટલે દિવસ તે દિવસ છે, અને રાત્રિતે રાત્રિજ છે, તેમ જડ તે જડ જ છે. અને આત્મા તે આત્મા જ છે. આત્માનું ગમે તેટલું પતન થાય, છતાં તે આત્મા મટીને તદ્દન જડ થઈ જતો નથી. વિકાસની પરમેચ્ચ કોટિએ પહોંચ્યા પછી છેલ્લામાં છેલ્લી હદ સુધી પહોંચ્યા પછી–આગળ વિકાસને સંભવ નથી. સંપૂર્ણ વિકાસની સિદ્ધિ થઈ ગયા પછી આગળ વિકાસ વિષે વાત કરવામાં વિદતે વ્યાધાત) અજ્ઞાનતા છે. તેમજ ત્યાંથી પતન કે અતિપતન પણ સંભવિત નથી. જો એમ સંભવિત બનતું હોય તે વિકાસ કે પરમવિકાસ જેવી કોઈ વસ્તુજ નથી રહેતી. પરંતુ અનુભવ સિદ્ધ એવો વિકાસ અને આપણી બુદ્ધિને ગ્રાહ્ય એ પરમ વિકાસ જગતમાં સિદ્ધ વસ્તુ છે, એમ કબૂલ કરીને જ આ પ્રકરણમાં આપણે પ્રવેશ કર્યો છે. વળી એક સામાન્ય નિયમ એ પણ જણાય છે કે વિકાસને અલ્પ પણ અંશ એક વખત પ્રાપ્ત કર્યા પછી, પ્રાયઃ ફરીથી તે જતો નથી. જો કે વચ્ચે વચ્ચે અવાન્તર વિકાસ કે પતન થાય છે ખરા, પરંતુ વિકાસના મુખ્ય અંશે કાયમ રહે છે, અને છેવટે આત્મા . વિકાસના છેલ્લા પગથિયા સુધી પહોંચી જાય છે. વિકાસના દીર્ધ માર્ગમાં પ્રયાણ કરવા નીકળેલે આત્મા પૂર્વે તે તે વિકાસ કરતાં પહેલા–પતનની અને અતિપતનની દિશામાં હોય જ, એ સ્વાભાવિક છે, અને તેથી જ તે વિકાસની જરૂર પડે છે. અતિપતન દશામાં વિકાસના અંશે ઘણાજ અલ્પ હોય છે, દરેક જાતનું ચૈતન્ય ઘણું જ અલ્પ વિકસિત હોય છે, અને તે સ્થિતિમાં તેને તદ્દન ટુંકા ટુંકા આયુષ્યવાળા ઘણા એક શ્વાસેચ્છવાસમાં સાડાસત્તરો જન્મ કરવા પડે છે. એ સ્થિતિમાં કુલ જન્મ Page #74 -------------------------------------------------------------------------- ________________ કેટલા કરવા પડતા હરશે? તેની ચોક્કસ સખ્યા કહી શકશે ? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કેઃ–અત્યન્ત પતન દશામાં, જ્યારે વિકાસ શકિત ઘણી જ ઓછી હાય છે, ત્યારે થોડે થોડે વખતે જન્મા ધણા જ કરવા પડતા હૈાય છે, તે દશામાંથી જ રહેજ વિકાસના સંચય કરતાં કરતાં, હાલ જણાતી ગાયની સ્થિતિ રૂપ વિકાસ ભૂમિકા સુધી આવી પહોંચતા ગાયના આત્માને કેટલો વખત લાગ્યા હશે ? કેટલા જન્મા કરવા પડ્યા હશે ? તે અહીં વિચારવા જેવું છે. "( વિચાર કરતાં સમજાય છે કેઃ—“ આ જગત્ અમુક કાઇ ચોક્કસ વખતે અસ્તિત્વમાં આવ્યું છે.’' એમ કાઇ કહી શકતું નથી. અલબત્ત, અમુક કાઇ પદાર્થાનું અમુક સર્જન અમુક વખતે અસ્તિત્વમાં આવ્યુ છે. ' એમ કહી શકાય છે. પરંતુ અખિલ વિશ્વ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તેના અમુક ચોક્કસ વખત કાઇ કહી શકતુંજ નથી. કેમકે ઈશ્વરને સૃષ્ટિકર્તા માનનારાએ પણ ઇશ્વરને અનાદિ અનન્ત કહે છે, કે જે ઈશ્વર પણ અખિલ વિશ્વને તા એક અશજ છે. તેથી પણ વિશ્વ અનાદિ અનંતજ કહેવું પડે છે. કેટલાક આ પૃથ્વી અને ચહે। સૂર્ય માંથી છુટા પડીને થયા ને પછી તેમાં ધીમે ધીમે પ્રાણિજ સર્જન ઉત્પન્ન થયુ, ને ક્રમે ક્રમે વિકાસ પામતું ગયું.’” એમ કહે છે,પણ સૂર્યનું શું ? બીજા સૂક્ષ્મ પરમાણુ વિગેરેનું શું? આમ અસખ્ય તારાએ અને અસંખ્ય સૂર્યનુ અસ્તિત્વ ક્યારથી થયું ? તેને! શું જવાબ ? પરિણામે તે સધળુ અનાદિનું કહેવું જ પડે છે, અને કહે છે. અમુક વખતે અમુક સૂર્ય માંથી જુદા પડેલા ટુકડા તે પૃથ્વી, અને તેમાં પ્રાણિજ સૃષ્ટિ વિકસી, એમ જેમ કહેા છે, પહેલાં પણ અનાદિ કાળમાં કી તેમજ ન બન્યું હોય, તેની શી ખાત્રી ? અને કહેશો કે “ આવી પ્રાણિજ સવિાળી પૃથ્વી આ વખતે જ ૪૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થઈ છે. તો તેને લાયકનાત કુદરતમાં આ વખતે પહેલ વહેલા ક્યાંથી આવ્યા? કુદરતમાં એ જાતનાં તત્તે કાયમ જ હોય, તો પૂર્વે પણ આવી જ પ્રાણિજ સૃષ્ટિઓ ઉત્પન્ન થયેલી હોવી જોઇએ, અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થવી જ જોઇશે. કુદરતમાં એ તો ન જ હોય, તે નવા ઉત્પન્ન થાય નહીં. અને તેથી પ્રાણિજ સૃષ્ટિને સંભવ કદી નજ સંભવે. પરંતુ તે તો આપણે નજરે જોઈએ છીએ. હવે જ, પૂર્વે પણ કોઈને કોઈવાર એ પ્રમાણે બન્યું હોય, તે તે વખતની પ્રાણિજ સૃષ્ટિનું શું થયું? શું તેને વિકાસ અમુક વખત સુધી મુતવી રહ્યો? હાલની ચાલુ પ્રાણિજ સૃષ્ટિ એજ પૂર્વની પ્રાણિજ સૃષ્ટિના નવા જન્મ હોય, તે વચ્ચે વિકાસ અટકવાનું શું કારણ? એ નવા જન્મ સુધી બધી પ્રાણિજ સૃષ્ટિ ક્યાં રહેલી? આ બધા વિચિત્ર પ્રશ્ન થયા વિના નહીં રહે. જેના જવાબો મુશ્કેલ છે. તેથી પ્રાણિજ સૃષ્ટિ અનાદિની અને તેને ક્રમિક વિકાસ પણ અનાદિથી થતે ચાલતો આવે છે. એ નિર્ણય ઉપર ગમે તેટલી ગડમથલને અંતે પણ આવ્યા વિના છુટકે જ નથી. વળી બધા પ્રાણીઓ અમુક એકજ વખતે ઉત્પન્ન થયા હેય, તો તેને વિકાસ પણ એક સરખો જ હો જોઈએ. અને એકી સાથેજ બધા મહાવિકાસને અંતે પહોંચે. તેથી આપણી નજરે દેખાતી આ વિવિધતા ન સંભવે. વિવિધતા પણ પ્રાણિજ સૃષ્ટિની અનાદિતા સિદ્ધ કરે છે. આત્મા અનાદિ કાળથી વિકાસ કરતો કરતે ચા આવે છે, એ હવે નક્કી થયું. છતાં ઘણા પ્રાણીઓ હજુ વિકાસની છેલ્લી હદ સુધી નથી પહોંચી શકયા, કેટલાક તો ઘણીજ પતન સ્થિતિમાં છે, અને કેટલાક મધ્યમ રિસ્થતિમાં છે, કે જેમાંના કેટલાક આપણી નજરે જણાય છે. તે પછી અનાદિ કાળની મહાપતન સ્થિતિમાં ૫૦ • Page #76 -------------------------------------------------------------------------- ________________ પડ્યા રહેલા આત્માઓને કેટલા કાળ સુધી અગણિત નાના નાના જન્મ કરવા પડતા હશે? અને ગાય સુધી પહોંચતામાં કેટલા જન્મ કરવા પડ્યા હશે? એ મૂળ પ્રશ્ન પર આપણે આવી પહોંચ્યા. જવાબમાં—“અનન્ત જન્મ કરવા પડ્યા હશે, એમ કહેવું જ પડશે. અનાદિકાળથી વિકાસ માર્ગમાં ચાલેલે પ્રત્યેક આત્મા પ્રત્યેક ક્ષણે કાંઈને કોઈ વિકાસ પિતાની ચગ્યતાના પ્રમાણમાં કર્યું જાય છે, એ ખરું, છતાં ઘણા આત્માઓ હજુ વિકાસની છેલ્લી હદ સુધી પહોંચી શક્યા નથી, જે કે કઈક તો પહોંચી શક્યા છે, છતાં મોટી સંખ્યા નથી પહોંચી, તે આપણે નજરે જોઈએ છીએ. તે ઉપરથી વિકાસનાં પ્રત્યેક પગથિયાં પર રહેલા અગણિત પ્રાણીઓને વિકાસ માર્ગ પર પ્રયાણ કરવાના લાંબા વખતને, દરેક જન્મમાં રહેજ રહેજ થતા વિકાસને, અનન્ત પ્રાણિજ સૃષ્ટિનો, લાંબાકાળે સિદ્ધ થાય એવા વિકાસમાર્ગને, જગતના અનાદિપણાને, અને એક આત્માના અનન્ત જન્મનો પણ ખ્યાલ આવશે. અહીં ઘણા પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે, ને તેના ઉત્તરો પણ બરાબર બુદ્ધિગમ્ય કરી શકાય તેવા આપી શકાય તેમ છે. કારણ કે કેટલાક પદાર્થો પ્રગમ્ય હોય છે, ને કેટલાક બુદ્ધિગમ્ય હોય છે. તેમને આ વિષય આપણને તે બુદ્ધિગમ્ય વિષય છે. છતાં વિશેષ વિસ્તાર કરે ઉચિત જણાતું નથી. ૧૧, વિ કા સ ની મ ય – સા ધ્ય તા. ઉપરની બધી વિચારસરણિ જે વસ્તુ રિથતિને ખ્યાલ આપતી હેય, બુદ્ધિગ્રાહ્ય થાય તેવી લાગતી હોય, તો આપણે આત્મા આટલી લાંબી મુસાફરી કરી–અનન્ત જન્મો કરી-કેટલી હદ સુધી દૂર આવી પહોંચે છે? તેને ખ્યાલ કરે. એટલે હજુ પણ ૫૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ આગળ વિકાસના માર્ગમાં તેને કેટલી મુસાફરી લંબાચે જવાની હશે? તે પણ કંઈક સમજાશે.. માર્ગમાં ચાલવાના ક્રમે કરીને અમુક હદ સુધી પહોંચેલે માણસ જેમ એક ઠેકાણે ઉભા રહી ત્યાંથી પાછા પગ ન ઉપાડે, તે ચાલવાના ક્રમમાં પ્રયત્નશીલ હેય—ચાલવા ઈછત હોય, છતાં આગળ એક ડગલું પણ તે ચાલી ન શકે. પર્વત પરથી ગબડતે પત્થરને ગોળ સ્વાભાવિક ક્રમે આવતાં નીચે–અમુક સ્થળે આવી પડવાને હય, છતાં જો વચ્ચે કાંઈપણ આડે આવી જાય, તે ત્યાં જ અટકી જાય છે. અને જે આગળ ચાલવુંજ હેય-ગળાને નિચે જવું જ હોય, તે વચ્ચેનું વિધ્ર ચેકસ દૂર કરવું જ જોઈએ. એટલે અનુક્રમે સિદ્ધ થતી વસ્તુમાં પણ પુરુષાર્થની આવશ્યકતા પડે છે, તે નક્કી થાય છે. તેવી જ રીતે ક્રમિક વિકાસની ભૂમિકાઓ ચડતાં ચડતાં આપણે આટલી હદ સુધી જે કે આવી પહોંચ્યા છીએ, તોપણ “છેલ્લી હદ સુધી પહોંચવામાં કઈ પણ જાતના પ્રયત્ન વિનાજ આપણો વિકાસ હવે પછી આગળ ચાલ્યાજ કરશે.” એમ કેવળ માની લેવાનું નથી. કાંઈને કાંઈ પ્રયત્ન–પુરુષાર્થ ચાલુ હોય તે જ આગળ વધી શકાય છે. જે કે પ્રયત્ન પણ કોઈ કૃત્રિમ પ્રવૃત્તિ નથી, પણ વિકાસક્રમની ભૂમિકાના કમિક ચઢાણ ચડવાને પુરુષાર્થ જ પ્રયત્નરૂપે ભાસે છે. પ્રયત્ન વિના એક પણ ભૂમિકા ચડી ન શકાય. જેમ ક્રમિક ચઢાણ ચડતાં ચડતાં અહીં સુધી આપણે આવી પહોંચ્યા છીએ, તેમજ–સ્વાભાવિક રીતે જ આગળના ચઢાણ પણ ચડી જઈશું, તેમાં પ્રયત્નની શી જરૂર છે? એ પ્રશ્ન બરાબર છે, પરંતુ આપણે ચઢાણ ચડતા આવ્યા છીએ, તેમાં પણ પ્રયત્ન નહોતે કરવો પડશે, એમ ક્યાં છે? તે વખતે પણ પ્રયત્ન તો કરવો જ પડ્યો હોય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ પાણીને પ્રવાહ જેમ જેમ આગળ વધતું જાય છે, તેમ તેમ વચ્ચેની આડે દૂર થતી જાય છે, અને તે રીતે માર્ગ થતું જાય છે. વિકાસ માર્ગમાં સ્વાભાવિક પ્રયાણ અને તેને લીધે અટકાયતનું દૂર થવું, એ બન્ને એક જ પ્રયત્નના જુદા જુદા બે પરિણામે છે. વસ્તુતઃ પ્રયત્ન એકજ છે. એ જાતને પ્રયત્ન પણ ખરી રીતે પાણીના પ્રવાહને એક સ્વભાવ છે, છતાં આપણે તેને પાણી કરતાં જુદે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તથા પ્રવાહની પહેળાઈ, લંબાઈવેગ અને ગતિ વિગેરેના સ્વરૂપ વિષે પણ જુદા જુદા સ્વતંત્ર વિચાર કરી શકીએ છીએ. કોઈ વાર પ્રયત્ન દેખાય છે, અને કોઈ વાર દેખાતું નથી. તે ઉપરથી સ્વાભાવિક વિકેસ, તથા પ્રયત્ન સાધ્ય વિકાસ એવા બે પ્રકાર પાડી શકીએ છીએ. જે વિકાસમાં પ્રયત્ન ગુપ્ત હેય-બહાર ન જણાતો હોય, તેને સ્વાભાવિક વિકાસ અને જેમાં પ્રયત્ન બહાર જણાય-સાધન સામગ્રીઓથી થતો દેખાય તે વિકાસને કૃત્રિમ–પ્રયત્ન સાધ્ય–કહીશું.વાસ્તવિક રીતે બન્ને વિકાસે પ્રયત્ન સાધ્ય જ છે. અથવા બન્નેય વસ્તુની સ્વાભાવિક સ્થિતિઓ જ છે, છતાં વસ્તુના જુદા સ્વભાવ તરીકે ઓળખી શકીએ છીએ, અને સ્વાભાવિક તથા “કૃત્રિમ એવા ભેદ પાડી શકીએ છીએ. વિકાસ તરફના પ્રયાણમાં પ્રયત્ન ભળતે ન જ હેય, તો વિકાસ અટકે, અને પતનમાં પડ્યા રહેવું પડે. પતનનું દબાણ વધતું જાય ને વિકાસમાંથી પાછા પડતા જવાય એવું પરિણામ આવે, અથવ. પરિવર્તનને નિયમ ઑટે પડે. વિકાસ તરફ જતો આત્મા પ્રયત્નથી પતન તરફ પણ ચાલ્યો જાય,અને પતન તરફ જતે પ્રયત્નથી વિકાસ તરફ પણ જઈ શકે. તેથી દરેક પરિવર્તનમાં જાણે અજાણે પ્રયત્ન ભાગ ભજવે જ છે. ૫૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ સ્વાભાવિક ક્રમ પ્રમાણે અમુક રિથતિએ પહોંચ્યા પછી ત્યાંથી આગળ જવા માટે પ્રયત્ન તેમાં ભળે જ છે. તેમજ અમુક રિથતિ સુધી આવી પહોંચવામાં પણ પ્રયત્ન ભળેલે જ હેય છે. પ્રયત્નનું ભળવું એ પણ રવાભાવિક જ છે. કોઈપણ કાર્યક્રમને–પ્રયત્ન ભળે, તદ્દન યોગ્ય બીજા સંજોગો મળવા, એ વિગેરેને સમુહ–સ્વાભાવિક કમજ છે. એટલે તેમાં ગર્ભિત રીતે પ્રયત્ન આવી જાય છે. પ્રયત્ન વિના ક્રમની સ્વાભાવિકતાજ અપૂર્ણ રહે છે. અહીં ઘણું વિચારવા જેવું છે. પરંતુ વિસ્તારભયથી એ વિચાર હાલ મુતવી રાખીએ છીએ. પાટા ઉપર ચાલતી ગાડી સ્વભાવિક રીતે દેડતી લાગે છે, અને સ્ટેશન પર ઉભી રહ્યા પછી ચાલે, ત્યારે પ્રયત્નપૂર્વક ચાલતી લાગે છે. પરંતુ તે જ્યારે પાટા ઉપર દડે છે, ત્યારે તેને ચલાવવા તેની પાછળ પ્રયત્ન નહતો એમ નથી. સ્ટેશન પરથી ચલાવતી વખતે થોડો વખત રોકેલે પ્રયત્ન માત્ર ફરી શરૂ કરવાનું હોય છે. અથવા વચ્ચેનું ગતિ રોકનાર વિન્ન દૂર કરવાનું હોય છે, એટલે આપણને સ્ટેશન પરથી ચાલતી હોય છે ત્યારે “પ્રયત્નથી ગાડી ચાલી,”અને પાટા ઉપર દોડતી હોય છે, ત્યારે “રવાભાવિક રીતે ચાલે છે,” એમ લાગે છે. વસ્તુતઃ બન્નેય વખતે પ્રયત્ન ભળેલું જ હોય છે. વચ્ચેનુ વિશ્વ [ બ્રેક ] ઉપાડી લેવા છતાં ચલાવવામાં સહાયક યંત્ર ભાંગ્યા તુટયા હોય, કે દોડતાં વચ્ચે ભાંગી તુટી જાય, તો ગાડી ચાલતી નથી. કારણ કે પ્રયત્નના પ્રેરક અટકી પડ્યા છે. સારાંશ કે–વાભાવિક વિકાસ ક્રમમાં પણ પ્રયત્ન ભળેલ હોય છે, ત્યારે પ્રયત્ન સાળવિકાસક્રમ પણ સ્વાભાવિક જ હોય છે. માત્ર એકમાં પ્રયત્ન આપણું નજરે મુખ્યપણે ભાસે છે, અને બીજામાં સ્વાભાવિક કમ આપણને મુખ્યપણે ભાસે છે. તેથી આપણને એક સ્વાભાવિક, અને એક પ્રવૃત્તિસાધ્ય લાગે છે. ૫૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ - વચચેના વિન્નો દૂર થવા, સાધક સંજોગો મળવા, શક્તિનો સંચય થે, ને આગળ વધવું એ સર્વને પ્રયત્નમાં સમાવેશ થાય છે, કે જે વાભાવિક છે ને પ્રવૃત્તિસાધ્ય પણ છે, એમ બે પ્રકાર ભેદ અને અભેદ બુદ્ધિની અપેક્ષાએ વિચાર કરતાં સમજાય છે. તેથી વિકાસને પ્રયત્નસાધ્ય-પુરુષાર્થ સાધ્ય કરી શકાય છે, ને તેથી વિકાસ કરવા માટે પુરુષાર્થની જરૂર પડે છે. એ નિર્ણય થાય છે. આ ત્મા નું મ હા જી વન અને પે ટા છ વ નઃ આ ઉપરથી આપણે જોઈ શક્યા કે –પ્રત્યેક પ્રાણીના આત્માને ચાલુ જીવન, અને મહાઇવન-જે ભૂતકાળમાં હતું, ભવિષ્યમાં ચાલુ રહેશે અને વર્તમાનમાં ચાલુ છે એમ બે જીવન છે. વર્તમાન ચાલુ જીવન મહાજીવનનું એક પેટાજીવન છે. એ રીતે આપણું હાલનું જીવન અનાદિ કાળથી ચાલ્યા આવતા આપણા આત્માના મહાઇવનનું એક પેટાજીવન છે. મહાજીવનના વિકાસમાં પેટાજીવનના વિકાસે મદદગાર છે, પેટાજીવનના વિકાસને સરવાળે તે મહા જીવનને વિકાસ. તેથી પેટાજીવનના વિકાસ કે જરૂરીઆતે એવી રીતે સિદ્ધ કરેલી હોવી જોઈએ કે, જે મહાવનના વિકાસને કે જરૂરીઆતોને રેકે નહીં, પરંતુ ઉલટાં તેમાં સહાયક થાય, પરિણામે તેમાં ભળી તેમાં વધારો કરે. કોઈપણ પેટા જીવનના વિકાસને પ્રવાહ મહાજીવનમાં વિકાસના અંશને ઉમેરો કરતા હોય, તે રીતે પેટાજીવન જીવવું જોઈએ. મહાવિકાસને સાધક રીતે પેટાજીવન કદાચ કેઈથી નજીવી શકાય, તેને એટલે બધો વધે નથી.પરંતુ મહાવિકાસને રોધક થાય, તે રીતે પેટાજીવન તો ન જ જીવવું જોઈએ. મહાવિકાસના રોધક તરીકે પેટાજીવન જીવનાર કરતાં અરોધક રીતે જીવનારને ઉચ્ચ દરજજો છે. પષ Page #81 -------------------------------------------------------------------------- ________________ કારણકે તેમાં ચોક્કસ કાંઈક વધારે વિકાસ છે.વિકાસ સાધક રીતે જીવનારને તેના એ કરતાં ઉચ્ચ દરજજો છે –તેમાં ઘણું વધારે વિકાસ હોય છે. અને વિકાસની છેલ્લી હદ સુધી લગભગ પહોંચવાની સ્થિતિમાં જીવન ગાળનારમાં તેથીયે વધારે વિકાસને સંચય હોય છે. પ્રત્યેક પ્રાણીઓ અને ખાસ કરીને સજ્ઞાન પ્રાણીઓ અને મનુએ મહાવિકાસને સાધક થવાય તે રીતે જ પોતાના દરેક પેટાજીવન જીવવાં જોઈએ. આ ગ્રંથમાં તેને ક્રમ બતાવવાને ખાસ ઉદ્દેશ છે. જન્મથી મરણ પર્યંતના પેટા જીવનના વિકાસના વિગતવાર ક્રમ વિષે વિચાર કરીશું. તેની સાથે સંબંધ ધરાવતી વ્યવહારજીવનને લગતી બીજી અનેક બાબતો વિષે ખાસ તો લખવામાં નહીં આવે. કારણકે–તેને માટેના બીજા અનેક સાધનથી જાણું લેવાની માનને ઘણી સગવડ છે. છતાં કઈ કઈ રથળે ખાસ ઉપયોગી પ્રસંગે તે વિષે પણ જણાવીશું તે પણ, આપણું ચાલુ પેટાજીવન વ્યાવહારિક જીવનની સાથે સાથે કેવી સારી રીતે જીવવાથી તે મહા જીવનમાં સાધક થાય? કેવી કેવી રીતે અબાધક ને અસાધક થાય? ને કેવી કેવી રીતે બાધક થાય? તે વિચારે મુખ્યપણે આવશે. જેને મહા જીવનના સંબંધમાં કશું જાણવું ન હોય, જેને તેની સાથે કશો સંબંધ ન હોય, તેમને આ પુસ્તક વાંચવાનો ખાસ આગ્રહ નથી. પરંતુ જેમને મહા જીવન વિષેના વિકાસ માટે જીજ્ઞાસા છે, તેમને આ પુસ્તકનું વાચન ચક્કસ મદદ કરશે. આ ઉપરથી, પેટાજીવન કચરી નાખવું, તેની પરવા ન કરવી, એ આશય બીલકુલ નથી. પરંતુ ઉલટું, મહા જીવન સાથે તેને સંવાદી બનાવીને રસમય ને આનંદમય કેમ બનાવવું? તે બતાવવાને જ ખાસ આશય છે. જો એ બતાવવામાં ન આવે તો વિકાસને Page #82 -------------------------------------------------------------------------- ________________ માર્ગજ રોકાઈ જાય. પેટાજીવન એવું સુસંગત હેવું જોઈએ કે જેને મહા જીવન સાથે બરાબર મેળ બેસતે હેય,એ આદર્શ તરફ ખ્યાલ રાખીને પેટાજીવનની કેટલીક અવ્યવસ્થા ભલે એવી હેય કે જે અનિવાર્ય હેઈન–મહાજીવનને બાધક ન થતી હેયતેથી તે ચલાવી લેવી. એટલે ખરી રીતે તો તે અવ્યવસ્થા પણ મહાવ્યથાનું અંગ બનતી હોય ત્યાં સુધી વ્યવરાજ ગણાય. અને વ્યવરથી પણ જે મહાવ્યવરથાને રેધક થતી હોય, તો તે વાસ્તવિક રીતે અવ્યવસ્થા જ ગણાય. આ સિદ્ધાંત પ્રમાણે, આપણે ચાલુ પેટા જીવનમાં, પેટાજીવન અનેક રીતે જીવતાં છતાં મહા જીવન સાથે મેળ કેમ ચાલુ રાખી શકાય? તેની સાથે બંધ બેસતું કેમ કરી શકાય? તે સમજાવવાનો આ ગ્રંથમાં આશય છે. અને એજ આ ગ્રંથને મુખ્ય સળંગવિષય છે. ઉ પ સં હા રક અનાદિ-અનન્ત આ વિશ્વ સદાકાળ [નિત્ય) વિદ્યમાન [ સત] છે. છતાં તે પ્રતિક્ષણે પરિવર્તનશીલ છે, માટે જ તે જગતું [વારવાર પરિવર્તને તરફ અત્યન્ત નિરંતર જનારું ) કહેવાય છે. વિશ્વની ઘટનામાં ગોઠવાયેલા મુખ્ય મુખ્ય સકળ પદાર્થોનાં, તેના પેટા વિભાગમાં–કે તેના પરિણામે રૂપ પદાર્થોમાં પ્રત્યેક ક્ષણે સદાકાળ પરિવર્તને ચાલ્યા જ કરે છે, એટલે કે – પ્રત્યેક ક્ષણે આખા વિશ્વમાં અનંત પરિવર્તન થાય છે. તેમજ પ્રત્યેક પદાર્થમાં ત્રણેય કાળે અનંત પરિવર્તન થાય છે. પર્યાયને બદલે પરિવર્તન શબ્દ, અને દ્રવ્યને બદલે પદાર્થ શબ્દ સામાન્ય વાચકોની સરળતા ખાતર વાપર્યા છે. પરિવર્તને બે જાતના હોય છે --ઉત્પાદ અને વ્યય એટલે કે ઉત્પત્તિ અને નાશ. પ૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઉત્પાદ અને વ્યય, તેથી મોટા ઉત્પાદકે વ્યયને ઉત્પન્ન કરે છે. તે વળી, તેના કરતાં પણ મોટા ઉત્પાદ કે વ્યય ઉત્પન્ન કરે છે. તે તેના કરતાં પણ મોટા ઉત્પાદ કે વ્યય ઉત્પન્ન કરે છે. એમ પદાર્થની શક્તિ પ્રમાણેના અંતિમ મહાઉત્પાદકે મહાવ્યય સુધી પરિણામ આવી શકે છે. તેથી જ, અને સાધારણ સર્વ સામાન્ય વાચક વર્ગના બેધ માટે અહીં ઉત્પાદ તથા વ્યયને માટે વિકાસ અને પતન શબ્દો વાપરેલા છે. | નાના મોટા પ્રત્યેક પદાર્થમાં પ્રત્યેક ક્ષણે ઉત્પાદ અને બે થયા જ કરે છે. તે જ રીતે પ્રાણી માત્રમાં અને તેમાં રહેલા દરેકે દરેક આત્મપદાર્થોમાં પણ ઉત્પાદ અને વ્યયે થયા જ કરે છે. કયા પદાર્થના ક્યા સૂક્ષ્મ અને પૂર્વ ઉત્પાદો અને વ્યય કર્યો ક્રમથી થાય છે? તે જ રીતે ક્યા ઉત્પાદ અને વ્યયના બીજા ઉત્પાદ કે વ્યય રૂપ પરિણામે ક્યા ક્રમથી, કાર્ય-કારણની કઈ સાંકળથી ઉત્પન્ન થાય છે? એ પૂરેપૂરું સમજવામાં જ આખા વિશ્વનું ત્રણેય કાળનું તત્ત્વજ્ઞાન પૂરું થાય છે. પદાર્થો અને તેના ઉત્પાદ વ્યાનું પૂરેપૂરું જ્ઞાન થયા પછી જગતમાં કાંઈ પણ જાણવાનું બાકી રહેતું જ નથી. છે. પ્રાણીઓ અને તેમાં રહેલા આત્મદ્રમાં ઉત્પાદ અને વ્યય એટલે કે વિકાસ અને પતન કેમ થાય છે? તેનો ખ્યાલ આપી, અંતિમ મહાવિકાસ સુધી પહોંચનારું આત્માનું મહાઇવન, અને પેટા વિકાસ સાધનારા પેટાજીવને વિષે વિચાર કરવામાં આવ્યું છે. - તે પ્રસંગે–પેટાજીવનેથી ઉત્પન્ન થતું વિકાસના અંશોના સંગ્રહ રૂપ આત્માનું મહાઇવન, અને તેથી આત્માની નિત્યતા તથા દરેક શરીરમાં જુદે જુદે સ્વરૂપે ઉત્પત્તિ,પ્રાણિજ સૃષ્ટિની અનન્તતા, દરેક જન્મમાંથી પસાર થતાં થતાં, વિકાસના થોડા થોડા અંશેને Page #84 -------------------------------------------------------------------------- ________________ સંચય, મહાવિકાસ ખાતર કરવી પડતી અગણિત જાતિઓ, અનન્ત જન્મ, વિકાસ માર્ગની દીર્ધતા અને તેમાં લાંબી મહામુસાફરી, કઈ પણ વિકાસમાં લાગુ રહેલા સ્વાભાવિક પ્રયત્ન, તથા સાધન સામગ્રીઓ મળવાથી ખ્યાલમાં લઈ શકાય તેવા-સ્વાભાવિક છતાં– કરેલા ગણાતા–પ્રયાને વિગેરે હકીકતે સમજાવવામાં આવી છે. મહા વિકાસના અંતે પહોંચવાને જીવાતા પ્રત્યેક આત્માના અને આપણા મહાજીવનમાં, તે મહાવિકાસમાં સહાયક પેટાવિકાસ સાધનારા પટાછવનો વિધિન થતાં સહાયક કેવી રીતે થઈ શકે? તે જ ઘટના વિગતવાર સમજાવવાનો પ્રયત્ન આ ગ્રંથના સઘળા ભાગમાં જુદી જુદી રીતે કરવામાં આવશે. આ ગ્રંથને એજ મુખ્ય વિષય છે. તેથી આ પહેલા પ્રદેશને જીવન વિકાસ નામના આ આખા ગ્રંથનું મુખ્ય બીજક કહેવાને વાંધો નથી. પદાર્થો અને તેના ઉત્પાદ-વ્યયત વિષે જ્ઞાની પુરુએ વિતારથી જે વિચાર દર્શાવ્યા છે એ તો ઉપરથી–ગની કઈ પણ ઘટના, કર્તવ્યાકર્તવ્યના વિધિ નિષેધ એટલે કે–આ દૃય–અદૃશ્ય જગત, તથા ત્રણેય કાળમાં પ્રચારમાં આવતાં સર્વ વ્યવહાર ફલિત કરી સમજાવવામાં આવ્યા છે. તે સૂક્ષ્મ વિચારોના કરોડમાં ભાગ વિચાર આ પ્રકરણમાં થઈ શક્યું નથી, એ ખાસ યાદ રાખવું. છતાં–આ ગ્રન્થમાં વર્ણવવામાં આવેલી કોઈ પણ હકીકત કલ્પનાના તરંગો માત્ર નથી, હવાઈ કિલ્લાઓ નથી, પરંતુ વિશ્વ ઘટના સાથે સંબંધ ધરાવતી સમૂલ સત્ય હકીકત છે, સ્વાભાવિક છે, તાત્વિક છે, અકૃત્રિમ છે, સહેતુક છે. એ જાતને ખ્યાલ આ ગ્રન્થના અભ્યાસીઓને આપવા કિંચિત દિગદર્શન કરાવવામાં આવ્યું છે, તેટલાથી વાચક મહાશયે સંતોષ માનશે એવી આશા છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ ૨ જો ધ મેં ની વા સ્ત વિ ક સ મ જ : Page #86 -------------------------------------------------------------------------- ________________ ધ મેં એ ટ લે શું ? પ્રથમ પ્રદેશના વિચાર વાતાવરણમાંથી પસાર થઈને ચાલ્યા આવતાં તમને ચોક્કસ ખ્યાલ આવ્યું હશે કે – આત્માના અવાન્તર નાના મોટા વિકાસને સરવાળે તે મહાવિકાસ, અને તે મહાવિકાસની સંપૂર્ણતા–તેનું અતિમ પગથિયું, અન્તિમ રિસ્થતિ, તે મોક્ષ. મોક્ષની આ ટુંકી વ્યાખ્યા ખાસ ધ્યાનમાં રાખશે. મેક્ષના સ્વરૂપની વિગતોમાં ગમે તેટલા ભલે મતભેદે હાય – કઈ તેને સાધનાની છેલ્લી હદ કહે, કઈ જ્ઞાનનું અન્તિમ પરિણામ કહે, પરંતુ “આત્માને સંપૂર્ણ વિકાસ, તે મેક્ષા" એ વ્યાખ્યામાં દરેક વ્યાખ્યાઓને સમાવેશ થઈ જશે. તોપણ આપણે આ સ્થળે કશા મતભેદની ચર્ચામાં ઉતરવાની જરૂર નથી. મેક્ષને સાધક–મહાવિકાસ=ક્ત મેક્ષમાર્ગ, મહામાર્ગ, શિષ્ટમાર્ગ, સન્માર્ગ, કલ્યાણપથ, ઉત્તમાર્થ પરમાર્થ, વિગેરે જેને જે ઠીક લાગે તે પ્રમાણે યોગ્ય ઘટતું નામ આપી શકશે. આ ઉપરથી એ પણ સમજી શકાય છે કે –જગતમાં અને ખાસ કરીને આ ભારત દેશમાં–જેને ધર્મ કહેવામાં આવે છે, તે જ આ મેક્ષને સાધક-મહાવિકાસ-મહામાર્ગ છે. ઉપરાંત, - સૂક્ષ્મદૃષ્ટિથી વિચાર કરતાં મેક્ષ પણ ધર્મ છે. પરંતુ સામાન્ય રીતે આપણે તેને ધર્મના સાધ્ય તરીકે ઓળખીએ છીએ. તેથી મોક્ષનું સાધન–મોક્ષનો માર્ગ–તે ધર્મ. - મેક્ષને સાધક મહાવિકાસ જેમ ધર્મ છે, તેમજ મહાવિકાસના સાધક પેટા વિકાસ પણ ધર્મ છે. એટલું જ નહીં, પરંતુ મહાવિકાસ અને પેટા વિકાસના સાધક-સહાયક, અને પરિણામરૂપ જગતની કઈ પણ વસ્તુ, કોઈ પણ સ્થળ, કોઈ પણ વિચાર-ભાવના કે મનો Page #87 -------------------------------------------------------------------------- ________________ વ્યાપાર, કોઈપણ વખત, કોઈપણ કાયિક કે વાચિક ક્રિયા, અનુઠાન, વિધિ-નિષેધ એ સર્વને ધર્મ કહેવામાં આવે છે. અર્થાત્ પ્રાણીમાત્રના જીવન પ્રવાહની દરેકે દરેક જરૂરીઆતોમાંના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકાસક તકે જે પરિણામે દૂર દૂર પણ મહાવિકાસના સળંગ પ્રવાહમાં સંગમ પામતા હોય, તે સર્વ તને ધર્મ કહેવામાં વાંધો નથી. વિકાસમાર્ગની જુદી જુદી ભૂમિકાઓ અને પગથિઆઓ વિષે વિચારી ગયા છીએ, એટલે કે વિકાસના ઘણા અંશે જેમાં હેય, તેવી એક રિથતિ, તેથી ઓછા તોવાળી બીજી સ્થિતિ, તેથી ઉતરતી ત્રીજી સ્થિતિ, એમ કરતાં કરતાં રહેજ પણ ધ્યાનમાં લઈ શકાય, એવા વિકાસના અલ્પતોને સંચય જેમાં હોય એવી તન ઉતરતી સ્થિતિ એવી જ રીતે ચડતી સ્થિતિઓઃ આ દરેક ભૂમિકાઓને પણ ધર્મ કહી શકાય છે. વિકાસમાર્ગના નજીકના પ્રદેશ પર જણાતી હેય, અરે! વિકાસરૂપજ ભાસતી હેય,છતાં પરિણામે મહાવિકાસ સાથે જેને કયાંય મેળ ન હોય, એવી કેઈપણ પ્રવૃત્તિ-ગમે તેટલી સુંદર, આકર્ષક અને આદરણીય જણાતી હોય છતાં, તે પ્રવૃત્તિને ધર્મ ન કહેતાં અધર્મજ કહીશું. દેશના કોઈ એક ખુણામાં વસેલા, કે ગીચ જંગલમાં વસેલા કોઈ નાના ગામડેથી નીકળતે રસ્તે બીજા કોઈ ગામના, શહેરના, અને છેવટે પાટલીપુત્રના રસ્તા સાથે જોડાઈ જતું હોય, ત્યારે તે ગામડાની ભાગોળેથી નીકળતા પગદંડી જેવા રસ્તાને પણ પાટલીપુત્ર જવાને રસ્તે કહેવાને જેમ હરકત નથી, તેમજ પાટલીપુત્રના રસ્તાની બાજુથી જ પસાર થઈને પાટલીપુત્રના રસ્તા સાથે ક્યાંય પણ ન જોડાતા જુદીજ દિશામાં ચાલ્યા જતા બીજા કેઈ રતાને પાટલીપુત્રને રસ્તો નહીં કહી શકીએ, અને કદાચ પાટલિપુત્ર તરફ જ Page #88 -------------------------------------------------------------------------- ________________ વાની ઈચ્છાથી તે રસ્તે ચાલવામાં આવે, તે પાટલીપુત્રને બદલે કદાચ હિમાલય પ`તમાં કે સિંધુ નદી તરફ જઈ પહેોંચાય. સારાંશ કેઃ—મહાવિકાસ સાથે સંબંધ ધરાવતી કાઇપણ પ્રવૃત્તિ ધ છે. પછી તે પ્રવૃત્તિ-ધરબાંધવાને લગતી હોય, ઈંદ્રિચાના વિષયા ભાગવવાને લગતી હાય, પૈસા મેળવવાને લગતી હાય, રાજ્ય સંભાળવાને લગતી હૈાય, યુદ્ધને લગતી હાય, ખુનામરકીને લગતી હૈાય, નીતિશાસ્ત્રને લગતી હાય, અટપટી ખટપટાને લગતી હાય, દાવ-પેચ અને લાંચ-રૂવત વિષેની હાય, ધંધાને લગતી ઢાય, કે જ્ઞાનસંપાદનને લગતી હૈાય, વાદવિવાદ અને વાદ વઢવાડને લગતી હાય, ચોગસાધનાને લગતી હોય કે ભાગ સાધનાને લગતી હાય, સ્ત્રીને લગતી હોય કે પુરુષને લગતી હોય, સ ંધિને લગતી હોય કે વિચહને લગતી ઢાય, દેશને લગતી હાય કે પરદેશને લગતી હૈાય, સમાજને લગતી હાય કે વ્યક્તિને લગતી હૈાય, કાયદા બાંધવા, સુધારવા, કે રદ કરવાને લગતી હાય, ચેરીને લગતી હાય કે લૂંટને લગતી હાય, તત્ત્વજ્ઞાન વિષેની હાય કે વિજ્ઞાન વિષેની હાય, ખુશામતને લગતી હૈાય કે, અધિકાર અને સત્તાને લગતી હાય, ખાનપાન અને ગમનાગમનને લગતી હોય કે,સુવા બેસવા રૂપ હાય, વિકૃતિ કે નાશને લગતી હાય, જીવિતદાન કે હિંસાને લગતી હૈાયઃ પરંતુ તે સ પ્રવૃત્તિ ધમ છે. આમાંની ગણાવેલી ધારી, લૂંટ વિગેરે હલકી લાગણીની પ્રવૃત્તિ એવી રીતે સકારણ કરવી પડી હાય,કે જેનું પરિણામ પરિણામે મહાવિકાસ તરફ હાય,ત્યારે જ તેને ધમ કહી છે.તેવી જ રીતે,ઉંચી લાગણી જણાવતી પ્રવૃત્તિએ પણ જે પ્રસ ંગે પરિણામે મહાવિકાસથી વિરુદ્ધુ પરિણામ લાવનારી હાય, તે પ્રસંગે તેને અધર્મ કહેવામાં વાંધો નથી. આ તત્ત્વ ખરાબર સમષ્ટિથી સમજવું. ૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ દા. ત. ઉપર કહેલી તમામે તમામ પ્રવૃત્તિ કરનારી બે વ્યક્તિઓ હોય, બન્ને વ્યક્તિઓ ઉપરની કઈ પણ એકજ ક્રિયા કરતી હોય, છતાં જેની પ્રવૃત્તિનું વલણ પરિણામે અંતિમ વિકાસ તરફ હેય,તેની તે પ્રવૃત્તિ ન્યાયસર, કાયદેસર, પુણ્યપ્રવૃત્તિ, ધર્મ પ્રવૃત્તિ કહેવાય છે, અને બીજાની તેજ પ્રવૃતિ વિકાસ તરફ ન હોવાને કારણે તેથી વિરુદ્ધ કહેવાય છે. સારાંશ કે-એકની એકજ પ્રવૃત્તિ પરિણામ ભેદ અને ઉદ્દેશભેદને લીધે ન્યાયી અને અન્યાયી એમ બંને રીતે કરી શકે છે. મહાવિકાસની અભિમુખ લડાઈ પણ જ્યારે ધર્મ ગણી શકાય છે. ત્યારે પતનને અભિમુખ સુલેહ-શાંતિ પણ અધર્યું ગણી શકાય છે. આ રીતે ધર્મ અને અધર્મની બહોળી વ્યાખ્યા કરવામાં કશો વાંધો નથી. વિકાસમાર્ગના બાધક સાધના અભાવવાળા સાધક સાધનોનો સદ્દભાવ, તે નજીકમાં હોય, કે દૂર દૂર પરંપરાએ હાય, તે સર્વ ધર્મ. તે સિવાયના દરેક સાધનો અને પ્રવૃત્તિઓ એકંદર કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ, જે કાંઈ હોય, તે સર્વ અધર્મ. તોપણ એ ખાસ સમજી રાખજે કે-દૂર દૂર સંબંધ ધરાવનાર કરતાં વિકાસ સાથે નજીક નજીક સંબંધ ધરાવનાર વિશેષ વિશેષ ધર્મ છે. અમારો આશય “બધું સરખું” એમ કહેવાનું નથી. આ ઉપરથી બરાબર સમજી શકાશે કે–ભારતવર્ષમાં ધાર્મિક જીવન વિગેરે શબ્દોમાં વપરાતા ધર્મ શબ્દની આટલી બધી બહેળી અને વ્યાપક વ્યાખ્યા વપરાયેલી છે. ધર્મશબ્દને ઘણે રથળે બહુજ છુટથી બહેળે ઉપયોગ થયેલો જોવામાં આવે છે ભારતીય પ્રજાજીવનમાં પણ આચરણ રૂપે વણાઈ જઈને ખૂબ દૂર દૂર અને ઉડે ઉડે ફેલાઈ ગયેલા ધર્મની અસરો ઘણી જ પષ્ટ જોવામાં આવે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે, ધર્સની સામેના ‘સુવારા’” શબ્દ, કે જે “ પ્રથસદાઈપણ પ્રજાની મૂળ સ્થિતિમાં ફેર, અને પછી તે ત્રામાં યુરાપની આધુનિક સંસ્કૃતિના પ્રવેશઃ ” એ અર્થમાં યોજાયેલા હાઈ, જેમ ભહેાળા અર્થમાં વપરાઈ રહ્યા છે, ને ઉંડે ઉંડે પ્રવેશવા પ્રયત્ન કરી રહ્યા છે, તેમજ ધર્મ શબ્દના બહોળા અર્થ છે, અને ભારતમાં તે ખૂમ ઉંડે તુંડે પેાતાના માળા અર્થમાં પૃથરાઈ ગયેલા છે. તેથી ભારતીય સ ંસ્કૃતિના દૂચના અમ`જ્ઞ ધૃણા ભાઇએને શક્રાએ થાય છે, ઘણા ભાઈએ ગુંચવાય છે, સુઝાય છે, ને કેટલાક તા કંટાળીને તેના તરફ પષ્ટ રૂમમાં અણગમા જાહેર કરે છે, તથા કેટલાક તેથી આગળ વધીને તેની સામે ખુલ્લા હવાવ જાહેર કરે છે. અને કહે છે કે જ શું આ ? કેવું ગાંડપણુ ? દરેકે દરેક બાબતમાં ધર્મ, ધર્મ ! ધમ તે કેવી વસ્તુ છે કે જ્યાં જુએ ત્યાં એજ તે એજ ? ૧ બરાબર છે. ઉપર ઉપરથી જોનારને, અવનાશીને, વસ્તુસ્થિતિ સમજ્યા વિના એમ લાગે, એ રવાભાવિક છે. તેથી ગભરાવાનુ કશું કારણ નથી. કારણકે વસ્તુતઃ એમ નથી. સત્ય ત્રીજુંજ છે. તેઓને એવા ભાસ થાય છે, તેના કારણેા પણ જુદાંજ છે. એમાં તેના ચે ખાસ વાંક નથી. અજ્ઞાનથી ભળતીજ સમજણા તરફે દારવાઈ જવાનું એ પરિણામ છે. છતાં શાંતિથી ભારતીય સંસ્કૃતિના સ્થૂલ અને સૂક્ષ્મ સાધક તત્ત્વાના પરિશ્રમપૂર્વક સાચી દિશાએ અભ્યાસ કરવામાં આવે, તે તદ્દન સરળતાથી દરેકે દરેક સત્ય સમજી શકાય તેમ છે. અસ્તુ. ધ શબ્દની આટલી વ્યાપકતા સમજ્યા પછી આપણે ટુંકામાં ટુંકા એ નિણ ય ઉપર આવી શકીએ છીએ કેઃ વિકાસ-પ્રગતિ પાષક જે કાંઈ, તે સર્વ ધર્મ, અને વિકાસરેાધક-પતનસાધક જે કાંઇ, તે સ અધમ. ૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ આ વ્યાખ્યા સમજ્યા પછી વસ્તુતત્ત્વ ધર્મ એટલે શું ? તે બરાબર સમજાશે, ને આશ્ચર્ય, મુંઝવણ, કટાળા કે વિરોધ ઉડી જશે, ખોટા ખ્યાલો અને ગેરસમજણા સ્વયં નાબૂદ થશે. ધર્મની આ વ્યાખ્યા સમજ્યા પછી પણ એક જ જાતની પ્રવૃત્તિ કરનારી બે વ્યક્તિએ હાય, અને તે બન્નેનું પરિણામ જુદું જુદું હાય, છતાં આમાંની કઈ પ્રવૃત્તિને ધમ કહેવી, અને કઇને અધમ કહેવી ? તેને નિર્ણય પરિણામ જણાયા પહેલાં સામાન્ય બુદ્ધિથી ધ્યેાજ મુકેલ છે. આ મુશ્કેલીને લીધે આ અને બીજી ધણી ભારતીય પ્રવૃત્તિઓ અને તત્ત્વા વિષે વિદેશી અને તેના અનુયાયિ આ દેશના ઘણા દેશી વિદ્વાનેાએ ગેરસમજથી ભારતવર્ષના વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનને ઘણી રીતે પ્રામાણિકપણે પણ અન્યાય પહેોંચાડયો છે. તે પણ સંસ્કૃતિના મ વિષે જ્ઞાન મેળવવાથી એ ભેદ રહેલાઇથી કળી લેવાય છે, ને સમજાવી શકાય તેવા છે. અધકારમય જીવન-પાપ ઃ નાના મોટા અવાંતર પતનાના સરવાળા તે મહાપતન, મહાપતન તે જીવનની અત્યન્ત નિકૃષ્ટ અવસ્થા, અંધકારમય જીવન. પતન એટલેજ પાપ, અધમ . મહાપતન તે મહાપાપ, મેટામાં મોટા અધર્મ . તે પણ જગતમાં છે, એમ કબૂલ કર્યા વિના ચાલે તેમ નથીજ. પાપપુણ્યનુ દ્વન્દ્વ. વિકાસ એટલે ધર્મ, અને પતન એટલે અધર્મી-પાપ. એ એનું દ્વન્દ્વ-જોડકું જગતમાં અસ્તિત્વ ધરાવે છે, એમ ન ભૂલીએ, તે જગના તમામ વ્યવહારા ધંટેજ નહીં, એટલુજ નહીં પણ જગતનું અસ્તિત્વ આપણને જે રીતે ભાસે છે, તે રીતે અસ્તિત્વજ ન ઢાય. સર્વ સાધના, સર્વ સાધનાઓ અને સારાં કે ખાટાં ગણાતા પ્રયત્ના નિષ્ફળ જ જાય. Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીઓના જીવનમાં જ્યારે પતન રૂપ પરિવર્તન ચાલતું ન ઢાય ત્યારે વિકાસ રૂપ પરિવતન હાથ છે. અને જ્યારે વિકાસ રૂપ પરિવત ન ચાલતું ન હેાય ત્યારે પતન રૂપ ચાલતું હેાય છે. એ બે શિવાય ત્રીજી અવસ્થા સભવતી હેાય એમ જોવામાં આવતું નથી. અર્થાત્ ધમ રૂપ અને અધમ રૂપઃ એમ એજ પરિસ્થિતિએ જોવામાં આવે છે, એ નિર્વિવાદ સિદ્ધ સત્ય છે. ૨ જુદા જુદા ઉ પ યા ગા, તેમાં આ ધ્યા મિ ક જી વન તરીકે મુખ્ય ઉ પ યા ગ: ધર્મ શબ્દ ના ખાસ પ્ર કા ૨ ના ૧. ધર્મ : એટલે વસ્તુને—પદાર્થના સ્વભાવ, ગુણ, સ્વરૂપ, વિગેરે. જેમકેઃ–અગ્નિના ખાળવાના ધમ, એટલે ખાળવાના સ્વભાવ છે. પક્ષિઓ ઉડ્ડયન ધર્મી-એટલે ઉડવાના સ્વભાવવાળા કહેવાય છે. ૨. ધ : એટલે ધારણ કરનાર, ] [ ધારણ કરવું] ધાતુ ઉપરથી ધર્મ શબ્દ બનેલો છે. ગયા પ્રકરણમાં વિચારી ગયા તે પ્રમાણે આત્માને વિકાસ તરફ લઈ જાય, અથવા વિકાસમામાં ધારી રાખે, ટકાવી રાખે, પતન તરફ જવા ન દે, તે ધો. ૩. ધર્મ: એટલે ક વ્ય-ફરજ, “ગુરુ ગમે તેમ કરે પણ શિષ્યના ધર્મ –શિષ્યનું ફ ન્ય—તેની સ્વાધીનતા સ્વીકારવાના છે.’ ૪. ધર્મી: એટલે કટાકાટને પ્રસંગે પ્રાપ્તવ્ય: “ આ વખતે તમારા અન્યાયી પુત્રને પણ શિક્ષા કરવાના ન્યાયાધીશ તરીકે તમારા ધર્મ છે.” ૬૭ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫. ધ : એટલે નિયત થયેલુ' 'કે પેાતાને ભાગે આવેલું સામાજીક કામ અાવવુ. “ મેલું ઉપાડવાના ભંગી તરીકે મારા ધર્મ છે” અને “ સકટ સમયે ક્ષત્રિય તરીકે માથુ આપવાના સારા ધર્મ છે. ' ૬. ધમ: એટલે નીતિમય જીવન. “ તે પેાતાના વ્યાપારી તરી કેના ધમેતિ ખરાબર અનુસરે છે.’’ ૭. ધ: એટલે સમાન જીવન જીવવાના નિશ્ચય, તે તેની સધમ - ચારિણી છે. ’ "" ૮. ધર્મ એટલે કાયદા પ્રમાણે બધારણસરનું જીવનઃ “ ગમે તેમ હાય, પરંતુ કાયદાથી વિરુદ્ધ અમારાથી બની શકશે નહીં.” અથવા “અમારી નાતના અમુક ઠરાવ હવે આ પ્રમાણે છે.” માટે “ તેને વળગી રહેવું અને તેને અમલ કરવા એ અમાશ ધર્મ છે, તેના ગુણદેખના વિચાર કરવાના ધર્મ અમારા આગેવાનાના છે, પરંતુ અમારા ધર્મ હવે તેનું આચરણ કરવાના છે.” "" ૯. ધર્મા: એટલે જુદા જુદા ધંધાની મર્યાદા, અથવા ખરા લાકકલ્યાણ પાષક જુદી જુદી સસ્થાઓ પ્રત્યેની જે જે વખતે જે જે જાતની ફરજો નક્કી થઈ હાય, કે પ્રસંગે ઉપસ્થિત થઈ હાય, તે તે પ્રમાણે વવાના અર્થમાં પણ ધર્મ શબ્દ વપરાય છે. “ અમારા રાજાએ ચારને બદલે છ રૂપિયા કર સકારણ કર્યો છે, તેથી હવે તે પ્રમાણે ભરવાના અમારા ધર્મ છે.” ૧૦, ધ`: એટલે જુદા જુદા શાસ્ત્રોની દૃષ્ટિથી નિયત થયેલા સિદ્ધાંતાને પણ “ધર્મ” શબ્દ લાગુ કરવામાં આવે છે. અજીણે ભાજન ન કરવું.” એ આરોગ્ય શાસ્ત્રની દૃષ્ટિથી કન્ય ધર્મ છે—એટલે કે શરીરધર્મ છે. ‘કાટખૂણાના ઉપયોગ ૬૮ Page #94 -------------------------------------------------------------------------- ________________ વિના સુતારી કામ ન કરવું.” એ શિલ્પશાસ્ર નિયત સિદ્વાંતરૂપ ધર્મ છે, અને શિલ્પાને તેને અનુસરી વ ાના ધર્મ છે. તેજ રીતે સજ્યનીતિ ધનુર્વેદ વિગેરે વિષે પણ સમજવું. ૧૧. ધર્મીઃ એટલે મહાવિકાસના અંત સુધી પહોંચાડનાર મહાવિકાસ, તેના પેટાવિકાસા, તેમાં મદદગાર નાના મોટા સાધના, મુખ્ય પણે સામાન્ય આધ્યાત્મિક જીવન, અને તેમાંયે અમુક ખાસ પ્રકારનું આધ્યાત્મિક જીવન, તથા તેની સાથે સંવાદી ઇ પણ જીવન-આયિક, સામાજિક, નૈતિક, શારીરિક, ધાર્મિક, વિગેરે વિગેરે–તેની સાથે સંબંધ ધરાવતી વસ્તુઓ, ભાવના વિગે૨ે, તથા તેના કારણા અને પરિણામા, એ વિગેરેને પણ ધમ શબ્દ લાગુ કરી શકાય છે. ૧૨. ધર્મઃ એટલે તે તે જીવનની સંસ્થા અને ખાસ કરીને આધ્યાત્મિક જીવનનું ધારણ પોષણ અને સ ંવર્ધન કરનારી સંસ્થાઓ, સંપ્રદાયે વિગેરે પણ ધર્મ કહેવાય છે. ૧૩. ધમ: એટલે હાથ ધરેલું કાઇ પણ કામ કે પ્રતિજ્ઞા પાર પાડવાની પૂરેપૂરી વૃત્તિને પણ ધર્મ કહેવામાં આવે છે. ૧૪. ધર્મ : એટલેતે તે ધર્મ સસ્થાઓએ ઠરાવેલા વિધિ અને નિષેધને અનુસરતા અનુષ્ઠાના અને ધાર્મિક ક્રિયાઓ પ્રમાણે વવું, તેને પણ ધર્મ કહેવામાં આવે છે. આ અને આ શિવાય બીજા ધણા પ્રસગામાં ધર્મ શબ્દને ઉપયોગ થાય છે. ઉપર જણાવેલા પ્રસગામાં વપરાતા ધર્મ શબ્દના અર્થ માં પરસ્પર ધણું મળતા પણું હોવાના સંભવ છે.એટલે કે કેટલીક વ્યાખ્યાઓના અંદર અંદર સમાવેશ કરીશકાય તેમ છે.તેમજ, આથી પણ વિશેષ પૃથક્કરણ કરીને ધણા પ્રકારો બતાવી શકાય તેમ છે. ૬૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીઓના અનેક પ્રકારના જીવન કરતાં આધ્યાત્મિક જીવન શ્રેષ્ઠ છે, . કારણ કે તે સર્વ જીવનાનું કેન્દ્ર છે, વિકાસમાની અત્યન્ત નજીક હેાવાથી, તેનું ખાસ સાધક છે, તે ઉત્તમ છે, કિ'મતી છે, સર્વોપરિ છે, ખાસ ઉપયોગી છે, સર્વત્ર મદદગાર છે, રહયભૂત છે, માટે શ્રેષ્ઠ છે. અને તે આ રીતેઃ— પ્રાણી માત્રની પહેલી જરૂરીઆત આહાર છે. આહાર મળ્યે એટલે પહેલી જરૂરીઆત પૂરી થાય છે. પછી ટાઢ, તડકા, વરસાદ, શત્રુ કે હિંસક પ્રાણીઓથી બચવા માટે, તેમજ આરામ માટે ચાગ્ય સ્થાનની તેને જરૂર પડે છે. તેથી આગળ વધીને માનવજાત શરીરની રક્ષા, મર્યાદાની રક્ષા, શાભા–સભ્યતા અને આનંદ ખાતર કપડાં પહેરે છે. કામવાસનાની પૂર્તિ અને દરેક ઇન્દ્રિયાની વિષયઈચ્છા પૂર્ણ કરવા દરેક પ્રાણીની જેમજ માનવ પણ દેારાય છે; જો કે—તેણે તેના ઉપયોગ સંસ્કારી રીતે કરવાની ગેગડવા કરી છે, એટલા બીજા પ્રાણીઓ કરતાં ફેર છે. ઉપરની ખાસ જરૂરીઆતા રીતસર પૂરી પડે માટે માનવાને સમાજ બાંધવા—શહેરા અને ગામડાં વસાવવા, રાજ્ય વિગેરે જુદી જુદી સંસ્થાએ ગેાઠવવી, દરેક સગવડા સારી મળે માટે મહેનત મજુરી કરવી, એ વિગેરે સાધનાની ગોઠવણ કરવી પડે છે. ત્યાં નાણાની જરૂરીઆત ઉભી થાય છે. નાર્ મેળવવા ધધાઓની ગાઠવણ અને વ્યવસ્થા ઉભાં કરવાં પડે છે. મુખ્ય તા માનવાને ખાવા અને રહેઠાણ માટે પૈસાની જરૂર ઉભી થાય છે, ને તેમાં તેના ઉપયોગ કરે છે. પરંતુ બધા પૈસા તેમાંજ ખર્ચાતા નથી. કારણકે—તે સામાજિક જીવન, રાજકીય જીવન, મેાજશેાખ વગેરે માટે થાડા ચેાડા પૈસા બચાવે છે, અને પ્રસંગ આવ્યે જ તેમાં ખર્ચ કરે છે, તેમાંયે ખર્ચ રાજ કરતા નથી. કારણકે ખર્ચ કરવાની જરૂરજ પ્રસંગે પડે છે. છતાં બચાવ પહેલેથી કરવા પડે છે, એ મુદ્દા ખ્યાલમાં રાખશો. ૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ તેથી આગળ વધીને, માણસજાત બીજા પ્રાણીઓ કરતાં વધારે સરકારી છે, એટલે વધારે સંસ્કારી થવા નૈતિક જીવન જીવે છે. તેમાં પણ તેને પૈસાને ખર્ચ કરવો પડે છે. પરંતુ રોજની જરૂરીઆ કરતાં વિરલ પ્રસંગે જ. તે ઉપરાંત, જેમ જેમ નીતિમાં આગળ વધતું જાય છે, તેમ તેમ તેની સુરુચિ વધારે જાગતી જાય છે, તેમ તેમ કળા અને સભ્ય ભાજશેખમાં પણ કેઈ કોઈ વાર દેરાય છે, ને તેમાં પણ પૈસા ખર્ચે છે. આમ મુખ્ય જરૂરયાત માટેજ મેળવવા પડેલા પૈસાને બીજા ઘણું ઉપયોગમાં લેવા સંગ્રહ રાખવો પડે છે. સંગ્રહ પણ ખાસ કિંમતીમાં કિંમતી ચીજોને કરે છે. પૈસા ટકા, માલ-મિલ્કત, સ્થાવર મિલ્કત, દૂર-દાગીના, અને છેવટે ઝવેરાતને સંગ્રહ કરે છે. દરેકને બરાબર સાચવી રાખે છે. મુશ્કેલી અને જરૂરતને પ્રસંગે પૈસાથી ચાલે તે રૂપિયે ઘરમાંથી ન કાઢે. રૂપિયાથી ચાલે તે સેનું ન કાઢે, એ રીતે ઝવેરાત તે ત્યારેજ કાઢે, કે જ્યારે બીજો કેઈ ઉપાય ન હોય, ત્યાંસુધી તેને સંગ્રહી રાખે છે. પ્રશ્ન થશે કે-માણસજાત ખાઈને બેસી રહેતી હોય તે શું ખોટું? નૈતિક જીવન અને કળાને લાભ લેવા જતાં આટલી બધી ઉપાધિ વહેરવી પડી છે? ' અરે ભાઈકુદરતજ એ જાતની છે. તેમાં કોઈને કોઈ પણ ચાલી શકે તેમ નથી. માનવ પિતાનું માનસ મેળવે છે તે કુદરત પાસેથી જ ને ? તે પણ દરેકનું સરખું નથી હતું. કોઈના માનસનું બંધારણ કેવું અને કેઈનું કેવું હોય છે. તેથી તેની હર તરેહની મનોવૃત્તિને અવકાશ આપવો પડે છે, અથવા તે પિતાની મેળે જ પોતાનું ઈષ્ટ શેધી લે છે. એટલે પૃથ્વીને ગમે તેટલી રીતે નિર્ધન કરી નાંખી હેય, તે પણ તે પાછી એમને એમજ એક નહીં તો બીજા સ્વરૂપમાં તૈયાર થઈ જાય છે. નીતિશાસ્ત્રીએ કે વ્યવહારશાસ્ત્રોએ એ ઘટના કરી નથી, Page #97 -------------------------------------------------------------------------- ________________ પણ કુદરતે એ જાતની વસ્તુ સ્થિતિ મૂકી છે, તેમાંથી એ પરિસ્થિતિ જન્મી છે, અને પછી તેમાંથી શાા ા થયા છે.અસ્તુ. નૈતિક જીવનમાં આગળ વધ્યા. પછી કેટલાક મામવેને શાંતિ, આરામ, માનસિક સંતાષ વિગેરે તત્ત્વોની જરૂર પડે છે. દુઃખ કે કચ્છને વખતે પૂરા આશ્વાસનની જરૂર પડે છે, કે જે આશ્વાસન સગાં-સંબંધી, ભાઇભાંડુ, ધાન્યના કાઠાશ, ધનના ભંડારા, પિ જનપરિવાર, સ્નેહી ભાર્યા, રાજા કે દિવાન,ધર—ખાર,કપડાંલતા,રદાગીના, ઝવેરાત કે નૈતિક ઉપદેશ પણ ન આપી શકે, સા નકામા જેવા થઈ પડે, કાર્યથી તેને સતેષ ન ઉપજે; અથવા કારણુ સજાગ બધાનો નાશ થયે। હાય, ત્યારે કેવળ આધ્યાત્મિક જીવન માનવ પ્રાણીને સતેષ આપી શકે છે. અરે ! પશુઓને પણ એજ આશ્વાસન આપી દિલના ધા ઝાવે છે. એવા કેટલાક માણસ માટે અને માનવસમૂહને ખાસ પ્રસંગે ચાક્કસ ઉપયોગી થાય, માટે જ જંગમાં આધ્યાત્મિક રોધાની જરૂર છે. તેમજ માનવની આધ્યાત્મિક જરૂરીઆત પુરી પાડનારી સંસ્થાઆની પણ એટલીજ જરૂરીઆત તેમાંથી ઉભી થાય છે.પૈસા મેળવવા સુખ સગવડાપર સંયમ કેળવવા પડે છે, અને નૈતિક તથા આધ્યાત્મિક જીવન જીવવા પૈસા ઉપર સયમ મેળવવા પડે છે. એમ બધુ કરીને કેટલાક માનવા પેાતાનું ધારણ, પેણુ, અને ઉત્તમ ગુણાની ખીલવટ કરે છે, એ ખીલવટમાં આધ્યાત્મિક શાધા ઉપયાગી છે. જેમ હીરા, માણેક, પન્ના,માતી વિગેરે ઝવેરાતની માણસને રાજ જરૂર પડતી નથી, ખાનપાનમાં, શરીરરક્ષા કે લાજ આબરૂ ઢાંકવા કે રહેવામાં તેના ઉપયાગ નથી. ધી, તેલ, ગાળ, ખાંડ, અનાજ વિગેરે ખરીઢવામાં પણ સીધી રીતે ઉપયોગમાં આવી શકતા નથી, છતાં તેની કાઇક પ્રસંગે તા ખાસ જરૂર પડેજ છે, એમ સમજીને, દીર્ધ ૭૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ દૃષિ રાખી, માણસ તેને સંગ્રહ કરે છે, સંચય કરે છે, રક્ષણ કરે છે, અને તેની સંભાળીને માટે રોજ અસાધારણ કાળજી ધરાવે છે. તેવી જ રીર્ત, કઈ જ પ્રસંગે, જે વ્યક્તિઓને, આ આ ધ્યાત્મિક જીવનની જરૂર પડે છે, તેણે પહેલેથી તે ન મેળ હાથ, મજાળવ્યું હોય, તે જયારે જરૂર પડે ત્યારે શી રીતે મળી શકે? માટે તેને સંગ્રહ, અને સંચય વિગેરે પહેલેથી જ કરે જોઈએ, અને રની માફક તેની સંભાળ હંમેશ રાખવી જોઈએ. આ રીતે હરશ ઉપગી ને છતાં ઝરત કે જે સર્વ અર્થ શ્રેષ્ઠ છે, તેને સંગ્રહ પહેલેથી કરે પડે છે, તેમજ આધ્યાત્મિક જીવન સર્વ જીવન શ્રેષ્ઠ છે. અને તેને સંગ્રહ દરેકે પહેલેથી જ કરવો જોઈએ. તેથી ધર્મ શબ્દ જુદા જુદા પ્રસંગે જુદા જુદા અર્થોમાં વપરાય છે, છતાં સામાન્ય આધ્યાત્મિક જીવન, વિશિષ્ટ આધ્યાત્મિક જીવન અને તે જીવનની સગવડ પુરી પાડનારી સંસ્થાઓ–ને ખાસ કરીને ધર્મ શબ્દ લાગુ કરવામાં આવે છે, એટલે કે ધર્મ શબ્દને ખાસ અને પ્રસિદ્ધ એજ અર્થ છે. સામાન્ય જનસમાજ ધર્મને તે અર્થમાં વધારે સમજે છે. છતાં, વિશાળ અર્થની અપેક્ષાએ આધ્યાત્મિક જીવનમાં અને તેની સંસ્થાઓમાં ધર્મ શબ્દને ઉપગ માત્ર પ્રતીક જેજ છે. ઉપલક્ષણથી, આધ્યાત્મિક જીવન અને તેની સંસ્થાઓને પોષક કેઈ પણ જીવન સાથે ધર્મ શબ્દ સંબંધ ધરાવે છે. કારણકે સર્વ જીવનના સમુહની એવી જાતની ગોઠવણની વચ્ચે આધ્યાત્મિક જીવનને પ્રધાન અને કેન્દ્ર તરીકે ગઠવ્યું છે, કે એ બધાને ધર્મ કહી શકાય, અને બધા ધર્મ છે છતાં મુખ્ય પણે અને જલ્દી ધ્યાનમાં આવે, એ દૃષ્ટિથીજ આધ્યાત્મિક જીવન અને તેની સંસ્થાઓ ધર્મ તરીકે પ્રસિદ્ધ છે. ૭૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ મેક્ષસાધક મહાવિકાસ કે જેનું નામ ધર્મ રાખવામાં આવ્યું છે, તે મુખ્ય પણે આધ્યાત્મિક જીવન, અમુક પ્રકારનું વિશિષ્ટ આધ્યાત્મિક જીવન છે, અને તેની સંસ્થાઓ પણ ધમ છે, કારણ કે ધર્મને અમલમાં લાવવાની એ વ્યવહારૂ યોજનાઓ છે. જ્ઞાનશક્તિથી થયેલી માનવની તે એક કલ્યાણકર અદ્દભુત શેધ છે. દરેક પ્રાણીઓ કરતાં માનવ પ્રાણીમાં વિકાસના ત વધારે જોવામાં આવે છે, છતાં માનવામાં પણ અનેક જાતના, જંગલી જીવન, સંરકારી જીવન, સમાજજીવન, બૌદ્ધિક જીવન, નૈતિક જીવન, શારીરિક જીવન, આધ્યાત્મિક જીવન વિગેરે જુદા જુદા જીવન જીવનારા જુદા જુદા માનવસમૂહે છે, અને તેના પણ અનેક જાતના દરજજા પડી જાય છે. તે સિામાં આધ્યાત્મિક જીવન જીવનારો વર્ગ સૌથી આગળ-ઉચ્ચ દરજજે છે, તે વર્ગમાં પણ જેઓ મોખરે રહેલા હોય, તેઓ તે જગતના સર્વ શ્રેષ્ઠ માને છે. તેથી આપણે જેમ બીજા સરકારી જીવનને ધર્મ કહીએ છીએ, તેના કરતાં આ ધ્યાત્મિક જીવનને ખાસ કરીને ધર્મ કહીશું. આ ગ્રંથમાં ધર્મ શબ્દનો ઉપયોગ ખાસ કરીને એ અર્થમાં વધારે કરેલ છે. જેને વિકાસમાર્ગમાં આગળ વધવું હોય, તેમણે જેમ બને તેમ આધ્યાત્મિક જીવન જીવવું જોઈએ. જો કે એ જીવન જીવવાની ઈચ્છા ત્યારે જ જાણે છે, અને સગવડો પણ ત્યારે જ મળે છે કે, વિકાસ પામતે પામતે આત્મા અમુક હદ સુધી આવેલે હો જોઈએ. તેજ એ જીવન જીવવાની સગવડ મળે છે, આધ્યાત્મિક જીવન જીવવાનો પ્રયત્ન–અભેદ દૃષ્ટિથી વિચારતાં વિકાસક્રમનું સ્વાભાવિક અંગ છે. અને ભેદદૃષ્ટિથી વિચારતાં આધ્યાત્મિક જીવન પ્રયત્ન ૭૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ સાધ્ય વસ્તુ છે. પ્રયત્ન એટલે સ્વાભાવિક ક્રમે પ્રાપ્ત થયેલા આધ્યાત્મિક જીવનના સાધકસંજોગે મળવા તેને વળગી રહેવું, બાધ કરનારા સંજોગ દૂર હઠાવવા, અને વચ્ચે વિન કરવા ન આવે એવી - સાવચેતી રાખતા જવી, તથા મહાવિકાસ તરફ જવાને સદા જાત્ રહ્યા કરવું. આ વિષે વિકાસ વિચારણાના ૧૧ મા પ્રકરણમાં સમજાવ્યું છે. ધર્મો એટલે ધર્મસંસ્થાઓનું એજ મુખ્ય કર્તવ્ય છે કે પ્રાણીએને આધ્યાત્મિક જીવન જીવવાની સગવડ પુરી પાડવી. અને એટલાજ માટે જગતમાં ધર્મોની જરૂર છે. - જેના વિના કોઈ પણ માનવકે પ્રાણીઓને ઓછેવત્તે અંશે ચાલી શકે તેમ નથી. કોઈને કોઈ વખતે આધ્યાત્મિક જીવનની કટિ પર આવવું જ પડ્યું હશે, આવવું પડ્યું છે, અને આવવું પડશે. કારણકેવિકાસ વિના ચાલે તેમ નથી, વિકાસ કર્તવ્ય છે, વિકાસ સ્વાભાવિક સ્થિતિ છે, અનિવાર્ય છે, તે જ ધર્મ છે, ધર્મ એ સ્વાભાવિક જ છે. તેને નિષેધ કરનારા પણ એક રીતે નહીં તો બીજી રીતે તેને કબૂલેજ છે. વિચારકેના એ વિષે બે મત સંભવિતજ નથી. ૩ ધ મેં ની એ ક તા. વિકાસ તત્ત્વને સ્વીકાર કરીએ છીએ. જગતમાં ચાલતે તેને પ્રવાહ, તેની ખાસ જરૂર, અને વિકાસ એટલે ધર્મ એ બધું સ્વીકારીએ છીએ, તેમાં અમારે બે મત નથી. વિકાસ, તે આધ્યાત્મિક જીવન, અને તેજ મુખ્ય ધર્મ તે સામે પણ અમારે વાંધો નથી, પરંતુ જગતમાં અનેક ધર્મ, તેની સંખ્યાબંધ અનેક શાખા-પ્રશાખાઓ જોઈ આશ્ચર્ય થાય છે કે–“અરે ! દુનિયામાં આટલા બધા ધર્મો શા?” ૭પ Page #101 -------------------------------------------------------------------------- ________________ કા ધમને માને? ક્યા ધર્મને કયે સાચો? ક ખે? એ નિર્ણય કરવામાં એન્ટી ગુંચવણ ઉભી થાય છે. ધર્મોના કલહે, કંકાસ, મત-મતાન્તરો, રચના ભેદે, વિધિએના ભેદે, અનુષ્ઠાનેની ચિત્ર-વિચિત્રતા, અસમાન ધારણ, વિગેરે વિગેરે જોઇને તે દુનિયા કંટાળે છે. તેને બદલે સર્વમાન્ય, અને સર્વસાધારણ એકજ ધર્મ હેય, તો શું ખોટું? વિકાસ સાધવા નીકળેલે ભલે સાધક બાપડે આ ગુંચવણમાં પડીને “આ લઉં?કે તે લઉં? અહીં જાઉં, કે તહીં જાઉં ?” એવા વિચારવમળમાં પડીનજ ગુંગળાઈ મરે એવી સ્થિતિમાં વિકાસને માર્ગ સીધી રીતે હાથ લાગવો ઘણે જ મુશ્કેલ થઈ પડે તેમ છે. હું હાલના સમયમાં આ મહત્વના પ્રશ્નના નિકાલની પરમ આસ્થા નથી જણાતી જણાય છે, જણાય છે, એ પ્રશ્નના નિકાલની પરમ આવશ્યકતા અમને એ જણાય છે. ખરેખર, આ મહત્ત્વને પ્રશ્ન વિચારવા જેવો છે ખરે; પરંતુ ત્યાં સુધી ગુંગળાઈ મરવા જેવું કશું નથી, એ ખાત્રીથી માનજે. જગતની સ્વાભાવિક ચિત્ર વિચિત્રતાથી અજાણ્યા,અથવા જેના મગજની શક્તિ માત્ર અમુક જ જાતના બીબામાં ઢળાઈ ગઈ છે, તેવા કેટલાક માણસે ધર્મભેદથી આશ્ચર્યચક્તિ થાય, ગુંચવાય, તેટલા પરથી બીજાઓએ ગભરાવાનું કહ્યું કારણ નથી. સાધક ખરેખર સાધક જ હશે, તે સ્વ શક્તિગ્ય દરજજાને વિકાસમાર્ગ હાથ કરવામાં તેને કોઈ પણ જાતની મુશ્કેલી પડે તેમ છે જ નહીં. છતાં આ પ્રશ્નને વિચારવા જેવા નથી, એમ નથી. તેમજ તેનાગ્ય ખુલાસા નથી, એમ પણ નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ અમારી સમજ પ્રમાણે જગમાં વિકાસ માર્ગ એકજ છે, તેથી ધર્મ પણ એકજ છે.” આ શું? આટ-આટલા જુદા જુદા ધર્મો, અને તેની ભયંકર લડાઈઓના સુપ્રસિદ્ધ ઇતિહાસ એ બધું શું ખોટું? આવી તદ્દન સાચી વાત સામે આંખે પાટા બાંધવાથી શું ફાયદો? આ વાત સત્યની સામે આંખે પાટા બાંધવા જેવી નથી. જે કે જગતમાં ઘણી બાબતોમાં એમ બનતું હશે, પરંતુ આ પ્રસંગે અમે આંખો મીંચીને ચલાળે જતા હોઈએ, એમ નથી લાગતું. અમારે એ ઈરાદો નથી, જાણી જોઇને આંખે પાટા બાંધવા, એ સભ્ય માણ સનું કામ નથી. અથવા અમારી સમજને દૃષ્ટિબિંદુ સમજી લે, પછી સમાધાન ન થાય, તે ઉપરના આક્ષેપ કરવામાં કદાચ તમને વ્યાજબી ગણી શકીએ. અમારું મન્તવ્ય જયાં સુધી સંપૂર્ણપણે રજુ કરવામાં નથી આવ્યું ને તે તમે શાંત સમતોલ મગજથી વિચારી જોયું નથી ત્યાં સુધી અમે પણ આક્ષેપ સાંભળવા શી રીતે તૈયાર રહી શકીએ? કહે, કહે, તમારું મન્તવ્ય અને સમજ કહે. અમારી સમજ અને મંતવ્ય એ છે કે ધર્મ જમમાં એકજ છે. માત્ર તેની જુદી જુદી શાખાઓ જુદા જુદા ધર્મોરૂપે ભાસે છે. એક મેટી વ્યાપારી પેઢીને કે જનસમાજને ઉપયોગી કાઈપણ સંસ્થાને મુખ્ય મથ્થક ઉપરાંત શાખાઓ અને પેટાશાખાઓ ઘણી હોય છે, છતાં તે બધી મળીને એકજ પેઢી કે એકજ સંસ્થા કહેવાય છે જેટલા વિકાસ સાધક રસ્તા છે, તે બધા મહાવિકાસરૂપ મ નેજ મળે છે, એટલે કે–તેનાજ ભેદ-પ્રભેદે છે, તે સમાં મહાધર્મ વ્યાપક થઈને વસેલે છે. વિકાસ સાધવાના ઉદ્દેશથી, વિકાસ સાધી આપનારા જુદા જુદા ધર્મોનું વિકાસ સાધક રીતે પાલન કરવાથી, પરિણામે તે એકજ મહાધર્મની સેવા થાય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ જે એ સઘળા એકજ મહાધર્મની શાખાઓ હેય, તે પરસ્પર લડે શા માટે? વિનાકારણ લડવાની જરૂર નજ હૈય, ને કોઈ લડે પણ નહીં. ખાસ કારણ વિના કદાચ કોઈ પ્રસંગોમાં લડવામાં આવ્યું હોય, એમ જણાયું હોય, ત્યાં લડનારી વ્યક્તિઓની સમજણ કે નૈતિક નિર્બન ળતાને દેષ હેવાને સંભવ છે. લડાઈમાં ધર્મના ભેદ ખાસ પ્રેરક હૈવાનો સંભવ નથી.છતાં શાખાઓ અને પેટાશાખાઓ પિતપિતાની મર્યાદાઓ ખાતર ખાસ પ્રસંગે કદાચ લડે, તેમાં વધે લેવા જેવું શું છે? સુરત જીલ્લા અને ભસ્થ જીલ્લાના કલેકટરની ઓફિસે ખરી રીતે એકજ રાજય સરથાની પેટા સંસ્થાઓ છે. બન્નેની લાભ હાનિની અસર મુખ્ય સંસ્થા પર થવાની છે, એ દેખીતું જ છે છતાં પોતપોતાના વહીવટ પુરતા દરેક સ્વતંત્ર છે, તેમાં પરસ્પર વાંધો પડે, કે એક બીજાની મિલ્કતો એકબીજાની ઓફીસમાં ઉલટા સુલટી જમે ઉધાર થઈ ગઈ હોય, ત્યારે પરસ્પર ચોખવટ કરવા લડે, તેજ રીતે, પિલીસખાતું, પોસ્ટ ખાતાપર, કેપિટખાતું રેલ્વે કંપનીપર, સાદી રીતે નિકાલ ન આવતો હોય, તે નુકશાનીને દાવો માંડી કેટે ચડે, કે ઉપરી અમલદાર પાસે ફરિયાદ લઈ જાય, તેમાં તેઓ શું ખોટું કરે છે? એક જ સત્તા નીચે હોવા છતાં અમુક પ્રાંતને અમુક પ્રદેશ સાથેજ રાખો અને અમુક પ્રાંતને અમુક પ્રદેશથી જુદો પાડે, એ બાબતમાં પણ બંગભંગ વિગેરે પ્રસંગની હીલચાલે આપણાથી કયાં અજાણી છે? વહીવટી વ્યવસ્થા વધે ન પડે તેવી હેવી જોઈએ, છતાં દરેક બાબતમાં એવી વ્યવસ્થા પહેલેથી જ થઈ જાય, એવી આશા શી રીતે રાખી શકાય? જ્યારે કેઇને કઈ બાબતમાં કોઈને કોઈ પ્રસંગે તે અથડામણી ઉભી થઈ જવાનો સંભવ રહે જ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ હવે ધારો કે તેઓ પરસ્પરની ભૂલે નભાવી લઈ, એમને એમ વહીવટી ગોટાળે દબાવીજ રાખે, તે “તેઓ તે મુખ્ય સંસ્થાને નુકશાન કરે છે. એમ કહેવામાં તમે અચકાઓ ખરા કે શું? એ રીતે ગોટાળે રાખી મૂકી શાંત રહેનારા રાજયકર્મચારિઓ મુખ્ય સંરથાને ગુન્હ નથી કરતા? શાંત સમજુતીથી પતાવટ કરીને કે છેવટે લડીને પણ વહીવટની ચેખવટ રાખે, તે જ તે બન્નેએ મુખ્ય સંસ્થાની સેવા કરી ગણાય. એ નિર્ણય પર નથી આવવું પડતું? લડાઈ, મત-મતાન્તરે કે ભેદ-પ્રભેદે માત્રથી મૂળ વ્યાપક વસ્તુને ધકકો જ પહેચે છે, એ એક તરફી માન્યતામાંથી જ ઉપરની શંકા જન્મે છે. ધારો કે –ધાર્મિક લડાઈઓએ જનસમાજને નુકશાન કર્યું છે. પરંતુ, તેણે કેટલું નુકશાન કર્યું છે? તમે કહેશો કે “પારાવાર નુકશાન કર્યું છે.” એજ ન્યાયથી કબૂલ રાખીશું કે, “હા, પારાવાર નુકશાન કર્યું છે. હવે અમારો બીજો પ્રશ્ન એ છે કે –“ધર્મ માનવસમાજનું કાંઇ ભલું કર્યું છે કે નહીં ? ને તે કેટલું કર્યું છે? તેને વિકાસના માર્ગની નજીક કેટલે પહોંચાડ્યું છે? તેનું પાકું સરવૈયું તમારી પાસે છે ? માનવમાનવના દિલમાં જુદે જુદે સ્વરૂપે વાસ કરીને ધમેં તેને પતનમાંથી કેટલે બચાવે છે?” તે બચાવવામાં તેની ક્ષણેક્ષણની સેવા, અને મદદને સરવાળો કરે; અને આજ સુધીના આટલા કાળ સાથે તેને ગુણાકાર કરો. એમ કરતાં તેની સેવાને જે મેટે આંકડો તમારી સામે એકઠા થાય, તેની સાથે નુકશાનીને આંકડો ઘટાવી જુવે. જે નુકશાન વધે તે ધર્મો ફેંકી દેવા, ને ઘટે, તે રાખવા. એ ચો નિર્ણય તરી આવે છે. અત્યારને માનવસમાજ આદર્શ સ્થિતિમાં ન હોવાનું જો કે કભૂલ કરી લઈએ છીએ તેનું કારણ પતનના સંજોગના વેગ બંધ ઘસા Page #105 -------------------------------------------------------------------------- ________________ રાનું અસાધારણ માણછે, કે જે કચ્ચરડીને માનવ જીવનની ઉદાત્તતાના ભાંગીને બૂઢકાજ કરી નાંખે તેવું છે; તેમાંથી મગળ શેવાળી જે કાંઇ સ્થિતિ આપણી નજરે હાલ પણ ચડતી હાય,તે તે ધર્મરાજની મહાસેવાનુંજ સુપરિણામ છે.એ મોટામાં મોટા પરિણામ આગળ ઇતિહાસને પાને પચ્ચીસ પચ્ચાસ કે તેથી વધારે લડાઇઓ નોંધાઈ હોય, તેના શો હિસાબ છે ? જો કે એટલું પણ નુક્શાન ન હેાય તા સારૂં, પરંતુ કુદરતના કાયદામાં એવું સંભવિત કયાં ઢાય છે ? તે નુકશાન ગમે તેટલું મોટુ હોવા છતાં ચલાવી લેવા જેવું છે. એકંદર લાભ પાસુ બળવાન હોય, નફો સારો મળતા હોય, તે પછી ખૂ ખાતું કાંઇક વધારે હાય તેથી આખા વ્યાપાર અધ કરી શકાય ખરા કે ? એ કપડાની સગવડ ઢાયતેવી કટાકટીની સ્થિતિમાં, તે કપડું એકાદ એ સ્થળે ફાટેલું છે, માટે તેને ફેંકી દેવું, એ યુક્તિયુક્ત નથી. ઉધાડા નગ્ન કરવા કરતાં તે સાંધી લેવાની સગવડ ન હાય પણ તેને નભાવી રાખીને ટાઢ-તડકાથી શરીરને બચાવ બની શકે તેટલા કરવા જોઇએ, એજ તે વખતે ડહાપણ ગણાય છે. ધારણુ વગરની, ભૂલ ભરેલે રસ્તે, ખોટા ઠ્ઠાના નીચે, ઉભી કરવામાં આવેલી લડાઈ જરૂર વધારે નુકશાન કરે છે, પરંતુ તદ્દન કારણ વિના ઉભી કરવામાં આવેલી લડાઇઓના દાખલા જ મળવા સંભવિત નથી, અને સંભવિ ઢાય એમ માની લઈએ, તેા ધર્મ શિવાયના બીજા પ્રસંગેગ્નમાં એવી લડાઇએ માનવવ્યક્તિએ કે સંસ્થા નથી લડતી? એવું તેા જગમાં ચાલ્યાજ કરે છે. તેના કારણેા પ્રથમ કથાં તેમ માત્ર એક યા બન્ને પક્ષના માનવસ્વભાવની વિવિધ રુચિ, નિબળતા, ઉતાવળીયાપણુ, કે કાંઈને કાંઈ સ્વાર્થ વિગેરે હાય છે. મનુષ્ય સ્વભાવના શે। ઉપાય ? તે સર્વત્ર અનિવાર્ય છે. ધારો કેઃ મનુષ્ય સ્વભાવના ઉપાય થઈ શકે તેમ હાય,તા પછી ગમે ૮૦ Page #106 -------------------------------------------------------------------------- ________________ તેટલા ભેદ-પ્રભેદે અને મત-મતાન્તરે હોવા છતાં પણ લડાઈને પ્રસંગ જ ન રહે. પરંતુ અનુભવ એમ કહે છે કે-લડાઈઓ જગત્માંથી બંધ થાય જ નહીં. કોઈને કોઈ પ્રસંગ વિષે કોઈને કોઈ વિરૂપમાં તે ઉભી થઈ જ જાય છે. તેથી માન રવભાવજ અનિવાર્ય છે, એ નિર્ણય પર આવવું પડે છે. અરે ! હજુ તે લડાઈઓ એટલી જ થાય છે, એ ધર્મને પ્રભાવ માને. નહીં તે, પશુમાં કે રાક્ષસમાં ને માનામાં કાંઈ ફેરફારજ ન દેખાત. સારાંશ કે –લડાઈઓ અને મત-મતાન્તર રૂપ શુદ્રદૂષણે જોઈ ધર્મની મહાસેવા તરફ આંખ મીંચામણાં કરવામાં અમને દ્રહ જણાય છે. તેની સેવા જોઈ, તેના તરફ કૃતજ્ઞતા બતાવવી જ જોઈએ. દૂષણ જઈ આખી સારી વસ્તુ તજી દેવામાં ડહાપણ નથી. તેના લાભથી બિચારા માને વંચિત રહે, એ મોટું નુકશાન છે. માટે ધર્મની બાબતમાં જણાતા ખંડનાત્મક પ્રસંગે કરતાં, મંડનાત્મક પ્રસંગોની આખી પરિરિથતિ બરાબર સમજાવવામાં માનવ પ્રાણીનું વિશેષ કલ્યાણ છે. અરે ! જાણતા અજાણતાં ધર્મના ઉપકર નીચે દબાયેલા માનવની એજ ફરજ છે. વારતવિક કે અવાસ્તવિક બને જાતની લડાઈઓ કે મત-મતાતરેથી મહાધર્મની એક્તાને અને તેની શાખા-પ્રશાખાઓના રચનાત્મક કાર્યના મુખ્ય વેગને કશો વાંધો આવતો નથી. તેથી ગમે તેટલી શાખા-પ્રશાખારૂપે અથવા તે તદ્દન અલગ અલગ વરૂપના ગમે તેટલા ધર્મના ભેદ જણાતા હોય, છતાં જગતમાં એકજ મહાધર્મ છે, એમ પ્રતિપાદન કરવામાં કોઈપણ જાતના અસત્ય અંશનું પ્રતિપાદન થઈ જતું હોય, એમ કોઈપણ બુદ્ધિશાળી વ્યક્તિ કબૂલ કરે, એમ અમને લાગતું નથી. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪. શા ખા–પ્રશા ખા એ અને મ ત–મ તા ન્ત રા. તકરાર ખાતર એક વખત તમારે મતે કહીએ છીએ કે:ધર્મની આજુબાજુ ગોઠવાયેલા ભેદના એક એક કુંડાળા ઉપાડી લઇએ. એકજ મહાધર્મ ના મડ઼ા સમુદ્ર ભરી દઇને, તેની નાની નાની નોકા અને સારણ ખેાઢી કાઢી તેમાંનું ધરૂપી પાણી એકજ મેટા સમુદ્રરૂપ ખાડામાં ભરી દઇએ, તેા ચાક્કસ, તે ધર્મ – પાણી ઘણા મેઢા પ્રમાણમાં સ્પષ્ટ દેખાશે. પરંતુ તેથી માનવ સમાજનું કલ્યાણ ન થતાં એક જાતની અગવડ ઉભી થશે. કાઇ પણ ભાવના કે વિયારના અમલ કરવા હાય, કે તેને લોકાપચેગી બનાવવા પ્રચાર કરવા હોય, તેા ચૈક્કસ તેને માટે વહીવટ કરનારૂં ખાતું જોઇશે જ, તે વિના તે પેાતાનું અસ્તિત્વ જ વ્યક્ત નહીં કરી શકે. પછી તે સ ંસ્થાને સંપ્રદાય, મત, પંથ, પેઢી, ખાતું, સભા, એવુ બીજું જે કાઈ નામ આપવું હોય, તે આપે, પરંતુ તેના વિના ચાલશેજ નહીં, કાઝને કોઈ સ્વરૂપમાં તેના સ્વીકાર કરવાજ પડશે, એ અચળ નિયમ છે. તા પછી ભેઃ–પ્રમેદા અને સપ્રદાયા તરફ સૂગ કરવી એ કેવળ વસ્તુસ્થિતિનું અજ્ઞાન જ વ્યક્ત કરે છે. તેથી જો ધર્મના ઉપયાગ માનવસમાજ માટે સુલભ કરવે હશે, તા ધર્મના પ્રચારની સસ્થાઓ સ્થાપવીજ પડશે. અને એક રીતે નહીં ત। બીજી રીતે ભેદે અને પેટાભેદ પાડવાજ પડશે. અહા ! માનવ સ્વભાવ તા જુએ !-નળનું પાણી મુખ્ય મથ્થક પર લેવા જવાને બદલે માળે માળે અને એરડે ઓરડે નળની સગવડ હાય, તે વધારે સારૂં, એમ ઇચ્છે છે. પળે પળે અને શેરીએ શેરીએ જુદા જુદા કુવ:ને બદલે જુદા જુદા ઘરના અને જુદા જુદા ઓરડાના જુદા જુદા નળની સગવડ માગવા સુધી માનવ–ઇચ્છા પહોંચી ચુકી છે. ૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ અને પાણીના એ સાધનોથી પાણીને જેટલે છુટથી અને બહે ઉપગ થાય છે, તેને બદલે એકજ તળાવમાંથી અને એક જ ઠેકાણેથી પાણી સીએ ભરી લાવવાનું હોય, તો શહેરના કેટલાક જ માણસે ભાગ્યેજ તેટલી છુટથી પાણીને ઉપયોગ કરી શકે. સારાંશ કે—ધર્મના ભેદે અને પેટા ભેદે–જુદી જુદી પ્રકૃતિના, જુદી જુદી સંસ્કૃતિના, જુદી જુદી ભૂમિના, જુદી જુદી વિકાસ ભૂમિ પર કુદરતી રીતે આવીને ઠરેલા માનવોને મહાધર્મ–મડાસરોવરનું મીઠું પાણી પહોંચાડવાની જુદી જુદી નદીઓ, જુદી જુદી નીક, જુદા જુદા નળના મથ્થકો છે, કે જે ધર્મ પ્રાપ્તિ માટે ઘણી જ સગવડ ઉત્પન્ન કરે છે. તે ન હોય, તે ધર્મ–આરાધન જ સર્વ સામાન્ય માને માટે અશક્ય નહીં તે મુશ્કેલ તે થઈ જ પડે. દરેકે દરેક મનુષ્ય એકજ રીત અને એક જ વસ્તુ સ્વીકારે, તેમાં જરાયે ભેદ કે પેટમેદ ન હોય, એવું જગતમાં કદી બન્યું નથી, બની શકે પણ નહીં. એકને બદલે બીજી રીત દાખલ થાય છે. પરંતુ એ જાતના જુદા જુદા સાધનો વિના ચાલતું જ નથી. આજકાલની કેટલીક ટીકાઓ કહેવામાં તે-ફેરફાર માટે-પરિવર્તન માટે-સુધારા માટે હોય છે, પરંતુ ખરી રીતે એકને બદલે બીજી રીત દાખલ કરવાની જ પરવી હોય છે –નાના જમણવાર સામે અણગમો બતાવનાર ગાર્ડન પાર્ટી, ટી પાટી, ઈવનીંગ પાર્ટીમાં હજારે બ૯ લાખોને ધુમાડે કરે છે. વરઘોડાઓને બદલે સરઘસ વધારે ખર્ચાળ થાય છે. નાતો વિગેરે મંડળોને બદલે જુદા જુદા નાના મોટા અનેક મંડળ, સાટીઓ, ઈત્યાદિક અનેક ચીજો એકને બદલે બીજી ગોઠવાતી જાય છે. પહેલી રીતના ત્યાગમાં આધ્યાત્મિક ત્યાગબુદ્ધિ નથી, પરંતુ એકને બદલે બીજું સ્વીકારવાને માનસિક ભૂમિકા તૈયાર કરવાને માટે એકના તરફ ૮૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ અણગમે ઉત્પન્ન કરવામાં આવ્યું હોય, તે જ બીજીને સ્થાન મળે. કઈ વસ્તુને તદન ત્યાગ થયે છે? કે જેને બદલે તેવીજ બીજી ભળતી વસ્તુ આવીને જનસમાજના જીવનમાં ન ગોઠવાઈ ગઈ હોય? યુવાનને માબાપ અને ગુરુઓના અંકુશ નથી ગમતાં, પરંતુ શિક્ષકો, પ્રીન્સીપાલે અને ફેજદારી વિગેરે કાયદાઓના વધતા જતા દબાણે તેના કરતાં કેટલાયે ગણા ચડી જાય તેમ છે, છતાં તે સભ્યતાને નામે નભાવી લેવાય છે. દબાણનું તત્ત્વ બનેમાં છે. - સ્ત્રીઓને કામને જો ઘણો હતો, તે એ કરવા જતાં પુરુષે કે-જેઓ ખરી રીતે દેશની આર્થિક જરૂરીઆતો માટે ઉત્પાદક ધંધાઓમાં ઉપગી હતા–તે જ સ્ત્રીઓને સ્થાને ગોઠવાઈ ગયા. ઘાટી, પટેલે, અને રસોઈયાઓની સંખ્યા અને સ્થિતિ ધ્યાનમાં લે, એટલે સમજાશે. - સ્ત્રીઓના હાથમાં દયા અને ઉદ્યોગોને નામે ભરત, ગુંથણ, શીવણ જેવી ખર્ચાળ વસ્તુઓ આવી, પણ ઘરમાંના કામો અને તેમાંના ખાસ જરૂરી નાના મોટા ઉદ્યોગ નાશ પામ્યા. પાપડ, સેવ, અથાણા, અને એવી નાની મોટી ઘણી ચીજોના ગૃહઉપગી ઉદ્યોગ છુટતા જાય છે. સ્ત્રીઓના પરસ્પરના ખાસ હેતુસર કલહને મેટું રૂપ આપી, અવિભક્ત કુટુંબ વ્યવરથી તરફ અણગમો ઉત્પન્ન કરવાથી, હવે સ્ત્રીઓને કુટુંબમાં એકલા રહેવાનું હોવાથી ખાસ પ્રસંગે બાળકોના રક્ષણ, અને ઘરની સ્વચ્છતા માટે મ્યુનિસીપાલીટી, દાક્તરો, અને સુવાવડખાનાઓના અંકુશ નીચે આવવું પડ્યું છે. અને ફેસલાઓ માટે કેટેનો આશ્રય લે પડે છે. સાસુના જરૂરી કે કાંઈક વધારે પડતા, પણ માનવતાને નહણતા અંકુશને બદલે, માનવતાને હણનારી એક જાતની ગુલામીનો ભાર વધતો જાય છે. શરીર, Page #110 -------------------------------------------------------------------------- ________________ મન અને સંયમની શક્તિમાં નબળાઈ આવતી જાય છે, છતાં સ્ત્રીઓ સ્વતંત્ર થાય છે, એવી માન્યતા વધતી જાય છે, એ પણ એક આશ્ચર્યકારક બિના છે. - સાદું જીવનગાળી માત્ર નાતજાતના અને ધાર્મિક પ્રસંગોમાં ખચ કરનારાઓને ખર્ચ ટુંકા કરવાનું કહેનારા મોજ-શેખ, કપડા-લતા, અને એવી બીજી અનેક ટાપટીપમાં બેધમાર ખર્ચને પ્રવાહ, વહેવડાવે છે. એકંદર કોના જીવન વધારે ખર્ચાળ છે? તે તપાસ ! ભાટ, ચારણે, ભાંડ, ભવૈયા, અને ભટ્ટ, બ્રાહ્મણોને ઠેકાણે સાચા ખોટા સમાચારો ફેલાવનારા અને કૃત્રિમ ઉશ્કેરણી કરનારા છાપાંઓ વધતાં જાય છે, પુરાણોની સામાન્ય જનસમાજની રૂચિ સંતોષક સંભવિત-અસંભવિત કથાઓને બદલે દુર્ગાચ્છનીય કેટલીયે નાવેલ અને નાની મોટી કલ્પિત વાર્તાઓને વરસાદ વધી રહ્યા છે. નાટક, સીનેમા પાછળ પ્રજાને અસાધારણ ખર્ચ છે. સ્વર્ગની લાલચ અને નરકની બીક દેખાડનારા માંગણને બદલે, ઉન્નતિ અને સ્વરાજયની લાલચ દેખાડી સંસ્થાઓના ફંડ માટે રીતસર માંગનારાઓને ક્યાં તો છે. તેમજ ગામડાઓમાં શાક, ઘી, દૂધ અને એવી બીજી ચીજો સત્તા અને અધિકારના જોરથી માગનારા કેળવાયેલા માંગણું ક્યાં ઓચ્છા છે? રાજાઓ બ્રહ્મ ભેજનમાં કે એવા કામોમાં ખર્ચ કરતા હતા, તેને બદલે મોટા પગારના સેંકડો નાના મોટા અમલદારોના પાલણપોષણ માટે વ્યવસ્થાને નામે મોટાં બ્રહ્મભોજને ચેઈટો પર દેવાં કરીને પણ ક્યાં નથી ચલાવવાં પડતાં?નાતોની પંચાયતો અને મહાજનની પંચાયોના લાંબા લાંબા ઝગડાઓને સ્થાને કેર્ટોમાંના વર્ષોના વર્ષો ચાલતા કેસની તે ગણત્રી કરી લો. હજુરીઆ, ખુશામતખો, અને પક્કા માણસો જે એક રીતે રળી ખાતા હતા, તેને બદલે વકીલે સેલીસીટર અને બેરીસ્ટરોની સંખ્યા અને ધંધાની સરખામણી તે એકવાર કરો! Page #111 -------------------------------------------------------------------------- ________________ ડોશીઓ અને હજામેના ઉંટ વૈદાને ઠેકાણે, થોડાક અનુભવીઓ શિવાય, ડીગ્રીધારી કે વગર ડીગ્રીધારી ચિકિત્સકને હાથે થતા પ્રજાના આરોગ્યના નુકશાનના આંકડા તો એકવાર કઈ માંડી જુઓ ! હવા અજવાળાં વગરના અનારોગ્યકર જાના મકાનને બદલે આજના હવા અજવાળાવાળા ખર્ચાળ મકાનની આજુબાજુ સંકડામણ, એક મકાનમાં-માળામાં ઘણું માણસને રહેવું, અથવા બહુજ ટુંકા અવકાશમાં–જગ્યામાં રહેવું, ગટર, મીલના ધૂમાડા અને ગીચા વસ્તીમાં રહેવાના-છુપી રીતે ભયંકર ગંદકી સંઘરનાર આજકાલના માના વિચિત્ર જીવન સૈભાગ્યની તુલના તે કરો ! સાફ જાજરૂઓ વાપરવા મળે તેના બદલામાં ગટરના અપરિમીત ખાતરવાળા ફળ અને શાક ખાવાનું સૌભાગ્ય પણ આ સુધારાના જમાનાનીજ પ્રજાના ભાગ્યમાં છે. જુદા જુદા મંદિરમાં આદર્શ તરીકેના દેવના દર્શનને બદલે નમાલી ચોપડીઓ અને છાપાંઓના સંગ્રહમાં આંબેની ખુવારી થાં ઓછી થાય છે ? અને જુદા જુદા ખાતાની ઓફીસેના ઓફીસરોના દર્શનમાં પૈસા અને વખત ક્યાં ઓછી વપરાય છે? હેકા અને ચુંગીઓને ઠેકાણે વિવિધ પ્રકારની સીગારેટની અસાધારણ ચેપી અસર થાં ઓછી છે? ભાંગ, ગાંજો અને અફીણને ઠેકાણે ચા, અને અનેક રીતે વપરાતા અનેક જાતના દારૂ જેવા રાક્ષસી અને બીજા કેફી પીણાઓની પાછળ થતા ખર્ચથી તથા થતી ખુવારીથી પ્રજા હવે ક્યાં અજાણ છે? વંશવારસાથી લશ્કરી તાલીમ વાળા સાહસિક લોકો દંડાય છે, ભૂખે મરે છે, અને નોકરીઓ કરી બહાદૂર છતાં ભૈયા તરીકે દિવસને મેટે ભાગ નવરા બેસી રહી, કે છેવટે મવાલીના ટોળામાં ભળી Page #112 -------------------------------------------------------------------------- ________________ બહાદૂરી વેડફી નાંખે છે. ત્યારે રસ્કાઉટ અને સ્વયંસેવકો વિગેરે રૂપે એજ જાતની લશ્કરી તાલીમની ચેષ્ટા કરનારા પ્રજાજનોને યશ મળે છે, અને તે ઉત્તેજન પાત્ર ગણાય છે. આ અને આવા હજારો દાખલા ટાંકવાને છે કે આ પ્રસંગનથી. વિરતારથી ટાંકવા જતાં એક મોટું પુસ્તક થઈ જાય, તેથી તેમાં વિશેષ વિશેષ ન ઉતરતાં કહેવાનું તાત્પર્ય એ છે કે –એક બીબું છેડીને તેજ કામને લગતા બીજા બીબામાં ગોઠવાયા વિના ચાલતું જ નથી. તેથી જ કહીએ છીએ કે –ભેદ-પ્રભેદને વિચાર વગરને અણગમે, જુદીજ જાતના તેવા ભેદ-પ્રભેદો રચવા પૂરતજ જણાય છે, ભેદ-પ્રમે અને સંપ્રદાયે તરફ સૂમ રાખનારા ભાઇએ પણ કઈને કઈ ભેદપ્રભેદ કે સંપ્રદાયમાં હેયજ છે તે, તેમના લક્ષ્ય બહાર કેમ રહેતું હશે? ધર્મના ચાલુ ભેદો તોડયા પછી પણ ભેદ અને પેટભેદ પાડવાને માનવ સ્વભાવ પિતાને ભાવ નહીં ભજે, તેની ખાત્રી કોણ આપી શકે છે? અને ફરીથી પાછા ભેદે અને પેટભેદે બીજા સ્વરૂપે પડી જ જાય, તો આ બધી મહેનત કરીને પ્રાપ્ત શું કર્યું? પાણી વલેગ્યું કે બીજું કાંઈ - ના, એમ નથી. અમારું કહેવું એ છે કે -ભલે ભવિષ્યમાં ઘટતા ભેદ-પ્રમે પડેપરંતુ અત્યારના ભેદ-પ્રભેદો અત્યારના માનના સ્વભાવ, સગવડો અને પરિસ્થિતિને બંધ બેસતા નથી, માટે તે તેડવા જેટલું બની શકે તેટલું કરવું, વિરોધ હારીને પણ એ કામ કરવું અત્યારે જરૂરનું છે. એમ અમારું કહેવું છે. ત્યારે તો ધર્મમાં લડાઈ, વિધિ, મત મતાન્તરે કે ભેદ પ્રભેદો સામે તમારો વાંધો નથી. કેમકે તે જ કરવા તમે તૈયાર થયા છે. માત્ર અમુક જાતની લડાઈઓ, વિરે છે, અને અમુક જાતનાજ ભેદ-પ્રમે સામે તમારે વધે છે. પરંતુ ધર્મની જરૂર છે, તેના ૮૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ મત-મતાન્તરે અને લડાઈઓને સંભવ પણ વાસ્તવિક રીતે અનિવાર્ય છે. એમ તો તમે સ્વીકારજ છે ને ? હા. ઠીક છે, હાલના ચાલુ ભેદ-પ્રભેદ તોડી નાંખે, અને ભલે બીજા ઉભા કરે. તેની સામે અમારે વાંધાજ નથી, પરંતુ તે પહેલાં તમારે બે કામ કરવાં પડશે – ૧. કુદરતી રીતે કાળક્રમથી સ્વાભાવિક રીતે ગોઠવાયેલા ભેદ-પ્રભેદ જેવાજ, કુદરતી કાળક્રમ પ્રમાણે સ્વાભાવિકજ નવા ભેદપ્રભેદ ઉભા થયેલા હશે, તેમાં જરા પણ કૃત્રિમતા નહીં હૈય, એવી ખાત્રી આપવી પડશે. એ ખાત્રી આપ્યા પછી કુદરતી સંજોગ અનુસાર ભદ-પ્રભ જે સ્વરૂપ લે, તેની સામે કોઈને વધે હૈઈ શકે જ નહી. અને કૃત્રિમ રીતે કે કામચલાઉ ઉભા કરવા હશે, તોપણ ઇષ્ટ છે, કારણ કે તે વધારે વખત ટકશે નહીં. પાછો હતો ત્યાંને ત્યાં જ માનવ સમાજ આવશે. માત્ર અમુક વખત પુરતું માર્ગમ્યુતિનું તો નુકશાન થશે જ. - ૨. નવીન–પ્રિયતાના શોખથીજ કરશે, તે તે માનવ સમાજનું કલ્યાણ કરી શકશે કે કેમ? તે પણ બરાબર સાબિત કરી આપવું પડશે, અને તે જેટલું કલ્યાણ કરશે, તેના કરતાં અત્યારની સ્થિતિ ઓછું કલ્યાણ કરે છે, એ પણ તમારે વાસ્તવિક રીતે સાબિત કરી દેવું પડશે. અને તેમ કર્યા પછી ભલે ફાવે તે રૂપમાં ભેદ-પ્રમે પાડે, તેની સામે કઈ સમજુ વ્યક્તિ વાંધો ઉઠાવશે જ નહીં. પરંતુ એવો કોઈ પણ વિચાર કર્યા વિના જ ધર્મના ભેદ-પ્રભેદો તોડવા મચી પડશે, તો તમારા એ પ્રયનની કશી કિંમત અંકાશે નહીં, અને ઉલટ એકાદ પેટભેદ વધારાને પાડીને ઐક્યને બદલે વધારે Page #114 -------------------------------------------------------------------------- ________________ ભિન્નતા કરીને વિલખાપણે હાથ ધસતા ઉભા રહી જશે. અને જુના ભેદ–પ્રભેદો તમારી મશ્કરી કરતા એમને એમ મક્કમપણે તમારૂં અટ્ટહાસ્ય કરશે. એ તે તમને સમજાયું જ હશે ? ઐક્યની વાતા કરવા જતાં ધર્મમાં ઉલટાં છેલ્લા સ। પચાસ વર્ષોમાં ભેદો વધ્યા છે. પ્રીતીઓમાં થીઆસાફીટ, વૈદિકામાં આસમાજ, જૈનેામાં માત્ર-જૈનોના ચાચા પ્રકાર વિગેરે વસ્તિપત્રકમાં નોંધાયા છે. આ તે એકતા ? કે ભેદ ? માટે ભે-દપ્રભેદેાના કુંડાળા ઉપાડી લેવાની જરૂર નથી, તેથી ગભરાવાની જરૂર નથી, તેમજ તેના તરફ અણગમા કેળવવાની પણ જરૂર નથી. મુખ્ય મહાધર્મ એક છતાં, તેની શાખા-પ્રશાખાઓ જુદા જુદા ધર્મ તરીકે જણાય છે, તેનું કારણ એ છે કે—જુદા જુદા પ્રદેશ અને સ્થળામાં માનવવસવાટ, જુદે જુદે વખતે જુદી જુદી ભાવનાની આવશ્યક્તા, જુદા જુદા સ્વભાવના બંધારણેા, આજુબાજુના જુદા જુદા કુદરતી સોગેા, જુદી જુદી વિકાસ ભૂમિકાની જુદી જુદી ચાગ્યતા ધરાવતા માનવસમૂહેા: એ ભેદને લીધે એકજ ધર્મ જુદા જુદા સ્વરૂપમાં વ્હેંચાઈ ગયા છે. ધમ નું સામાન્ય સ્વરૂપ એકજ જાતનું છતાં એ રીતે માનવ જરૂરીઆત પ્રમાણે વિભક્ત થવાથીજ ધર્મ માનવસમાજની સેવા કરી શમ્યા છે. દરેકે દરેક ધર્મ તે તે પરિસ્થિતિમાં રહેલ માનવાનું કાંઇને કાંઇ ચોક્કસ કલ્યાણ કર્યું જ છે. કેમકે તે તે માનવ વર્ગ માટે તે તે જાતના જ ધર્મો જરૂરના હતા. અને દરેકમાં મહાધમના પ્રવાહ એચ્છેવત્તે અંશે પહેોંચ્યા જ છે. એ રીતે ધર્માથી લાભ મેળવીને કેટલાયે જીવા જન્માન્તર કરીને આજસુધીમાં ધીમેધીમે પણ ચાક્કસ મહાવિકાસની નજીક આવ્યા છે. ૮૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫ લ ડા ઇ આ નાં ખ રાં કાર ણાઃ ત્યારે તે ‘‘અત્યારે દુનિયામાં ચાલતા દરેક ધર્મ સાચા' એમજ ઠર્યું. તે પછી અમુકના ધર્માં અમુક રીતે ખોટા, અને અમુકને અમુક રીતે ખોટા. એવા મેટા માટા વિવાદેાની શી જરૂર ? પ્રાચીન તેમજ હાલના વખતમાં પણ મેાટા મેટા પ્રસિદ્ધ વાદવિવાદા થતા હતા અને કાઈ કાઇવાર થાય છે, તેનું શું ? ખરી રીતે સાધકાને તેવા વાવિવાદોની ખાસ આવશ્યક્તા નથી હોતી, અથવા એવા વાદવિવાદેશનાં બીજાં પણ કારણો છેઃ ૧ અમુકજ પરિસ્થિતિના માનવાને ઉપયાગી થઈ શકે તેવા સાધન સજોગવાળા છતાં તે ધ સવ માનવેા માટે લાગુ કરવાની કોઇ કોઇ તેના અનુયાયિએની વધારે પડતુ લાલચમાંથી ઘણુ ઉત્પન્ન થવાનો સંભવ હાય છે. ર મનુષ્યોને પાળવામાં સગવડ થાય તે જાતની ધર્મની ઘટનાના મુખ્ય આધાર તત્ત્વજ્ઞાન અને સંચાલન માટેની યાગ્ય વ્યવસ્થા ઉપર છે. તત્ત્વજ્ઞાનના આધાર ઉપર ધર્મની ધટના કરવાથી દરેક જીજ્ઞાસુ પાત્રાને સાષ આપી શકાય છે, એટલે કે વિશ્વની ઘટમાળ કઈ રીતે ચાલે છે ? તે વિષે વિવિધ પ્રશ્ના વિવિધ પ્રકારના સાધક જીજ્ઞાસુઓને થાય એ સ્વભાવિક છે, અને ધર્મનું બંધારણ ઉચક નથી, પરંતુ વિશ્વધટનાને અનુસરીને ધર્મના નાના મોટા તમામ તત્ત્વા ગાઠવેલા છે, ધર્મોનું બંધારણ વિશ્વના કુદરતી નિયમા પ્રમાણે છે. અને એમ હાય તેાજ તે ગ્રાહ્ય થઈ શકે. તત્ત્વજ્ઞાનની પ્રક્રિયામાં દૃશ્યમાન જગતના મૂળતત્ત્તા કદાચ સમાન છતાં, અવાંતર સૂક્ષ્મ તથા અદૃશ્ય જગત્ વિષેની અનેક પ્રક્રિયા ૯૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ એમાં ભેદ પડે કે તુર્ત જ ધર્મની રચનામાં પણ ભેદ દેખાય જ તેથી તત્ત્વજ્ઞાનની ચર્ચાના વાદવિવાદે વાસ્તવિક રીતે જુદી જુદી તત્ત્વશે વિષેનાજ મતભેદે ગણાય, ખરી રીતે તે ધર્મના વાદવિવા નથી. પરંતુ ધર્મને તત્ત્વજ્ઞાન સાથે નિકટનો સંબંધ હોવાથી, વિદ્વાનની માત્ર એ ચર્ચાઓ, અજ્ઞાનથી ધર્મની લડાઈઓ ગણાય છે. આજે પણ જુદાજુદા સાઈન્સમાં મતભેદ અને તે ખાતર વિદ્વાનોમાં ગંભીર વાદ-વિવાદ અને ચર્ચા ક્યાં ઓછા છે? છતાં તેઓ સાઈન્સની પ્રગતિ ન રોકતાં ઉલટાં વધારે છે, એમ મનાય છે ! ૩ ધર્મપ્રચારના સાધનોની ગોઠવણ અને બંધારણમાં પણ ભેદ હોય છે. તેને લીધે પણ ઘર્ષણે માલુમ પડવાનો સંભવ છે. જેમકે - કેટલીક સંસ્થાઓ અને વ્યાપારી પેઢીઓના વહીવટ જુદા જુદા હેય છે–તેના માલિકે, નેકરચાકર, જાહેરાત કરનારા, વહીવટી ચેપડા, વહીવટી રીતભાત. દરેક દરેક વહીવટ અને વ્યવહારો ચકખા, ઘાલમેલ વગરના, જ્યારે ને ત્યારે તૈયાર અને વ્યવસ્થિત જ હવા જોઇએ. પરંતુ દરેકે દરેક પેઢી કે સંસ્થા તેમ કરી શકતી નથી. કેટલીક પેઢીઓ ઘણીજ વ્યવસ્થિત હોય છે, કેટલાકના માલી કે અને સંચાલક અમલદારે ઘણાજ બાહોશ, વ્યવસ્થિત, નિયમિત અને આકર્ષણ ઉત્પન્ન કરે તેવા હોય છે. ત્યારે કેટલીકમાં આગેવાને જ અવ્યવસ્થિત મગજના, અનિયમિત, અને વહીવટ પણ એકદમ ઉંચા પ્રકારે વ્યવસ્થિત નથી હેતે, તેમાં અપ્રામાણિકતા જેવું ન હોય, છતાં જોઇએ તેવી વહીવટી ઉજવળતા નથી હોતી. અહીં સમજવાનું એ છે કે —–વ્યાપારી નામનું તત્ત્વ દરેક પેઢીમાં સમાન છતાં પેઢી જુદી નીકળે એટલે તુરતજ તેના વ્યવહારૂ સાધને જુદા જુદા ગોઠવવાજ પડે છે. તુરતજ માલીકનું નામ, પેઢીનું નામ, મહેતા, ગુમાસ્તા, દરતાવેજો, કરાર, ચોપડા, તેજુરી, ૯૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ વિગેરે નાની કે મેટી દરેકે દરેક વસ્તુ દરેકે દરેક પેઢીમાં જુદી જુદી જ ગોઠવવી પડે છે. તેજ રીતે ધર્મ નામની પ્રજાજીવનની જરૂરીઆત છે કે એકજ છે, પરંતુ જુદા જુદા દેશ-કાળે તથા જુદી જુદી મનોવૃત્તિવાળા માણસો માટે જુદી જુદી ધર્મની પેઢીઓ-સંસ્થાઓ ગોઠવતાં તેના બંધારણ અને સાધને પણ જુદા જુદા ગોઠવવાંજ પડે છે, અને ગેહવાય પણ છે. આજના મંડળે પણ એમજ બને છે,-ઉદેશ ભેદ થયે કે મેંબર જુદા જુદા, રથળ જુદું, ને દરેકનું રેકર્ડ પણ અલગ અલગ હોય છે. ધર્મ સંસથાઓની બાબતમાં પણ તેમજ છે. એ ગોઠવણમાં–ઉપરની જુદી જુદી પેઢીઓની જેમ કોઈ બહુજ વ્યવસ્થિત અને આકર્ષક હેય, ત્યારે કેટલીકમાં બંધારણના ત અને સાધનો જોઈએ તેવા વ્યવસ્થિત ન હૈય, અતિવ્યવરત હોય, બહુ ઉંચા પ્રકારની સુઘડતા, દીર્ધદૃષ્ટિ અને ઝીણવટ, તથા ધોરણને વળગી રહેવાની અસાધારણ મક્કમતા વિગેરે તો શિથિલ હેય. આવાં કારણોથી આ વિષે પણ કેટલાક વાદવિવાદ–ચર્ચાઓ હોય છે, કેટલાક પિતાની અવ્યવસ્થા છતાં વધારે જનસમાજ ખેંચવા માગતો હોય, ત્યારે બીજા તેમાં ખામી બતાવતા હોય, એ વિગેરે જાતના વાદવિવાદે કે ઘર્ષણ હોય છે, તે પણ ખુદ ધર્મના સીધા ઘર્ષણે ન ગણાય. ૪ ધર્મની મૂળ શાખાઓ અને તેમાં પેટા ભેદે પડે છે. તેની પરસ્પરની અથડામણીઓના ઇતિહાસ પણ આશ્ચર્ય પમાડે તેવા હોય છે. એ બાબત પણ એકાએક અભિપ્રાય બાંધી દેવાની જરૂર નથી. પેટા ભેદ પડવાનાં કારણો હોય છે, અને તેને અંગે ઉત્પન્ન થતી અથડામણીઓ પણ કેટલીકવાર સકારણ હોય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ કાળાન્તરે જનસમાજના કેટલાક ભાગની રુચિમાં ભેદ થતાં પિતાને માફક આવે તેવું એકઠું અનાયાસે તેનું માનસ માગે છે, તે માંગણી કદાચ ચાલુ પ્રથા કરતાં ઉતરતી હોય છે, અથવા કોઈ વખત ચડીયાતી હોય છે. એમ બન્ને જાતની લેક રુચિનું અમુક જાતનું ચેકસ વલણ તે તે જાતનો પેટા ભેદ માગી લે છે, એટલે કે તેટલી વ્યકિતઓને એ જાતની ગોઠવણ પૂર્વક મહાધર્મ માફક આવે તેમ હોય છે, માટે તેઓનું વલણએ જાતની ગોઠવણ કરવા તરફ થવાથી મહાધર્મની જ એક શાખા પ્રશાખા નવી ઉઘડે છે. ખૂબી એ છે કે – એ માર્ગ લઈને પણ તે વર્ગ ધર્મને વળગી રહે છે, ધર્મ છોડી દેવામાં આવતું નથી, ત્યાં સુધી એ પણ મહાધર્મની જ સેવા છે, અને તે કુદરતી રુચિ ભેદમાંથીજ ઉત્પન્ન થાય છે, તેથી તે પણ મહાધર્મને જ એક પ્રકાર છે. અને તેવા સચિભેદદ્વારા પણ મહાધર્મજ સેવાય છે, તે પ્રસંગે અથડામણી થવાના કારણે નીચે પ્રમાણે હોય છે – ૧ ચાલું મુખ્ય શાખામાં રહેલી સર્વ વ્યકિતઓને લાગુ પડે તેવું ધરણ સામાન્ય રીતે મુખ્ય શાખાનું હોય છે. વખત જતાં કેટલીક વ્યકિતઓની રુચિભેદ થવાથી કાંઈક ફેરફારવાળું ધોરણ તેઓને પસંદ પડે છે, તે વખતે તેઓ પિતાને માફકનું ધોરણ દાખલ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે ચાલુ વર્ગ મૂળ ધોરણ કાયમ રાખવા પ્રયત્ન કરે છે. તેથી બનેમાં જે ખરેખર હોય તે જ ટકી રહી શકે છે, એટલે કે પરિણામે ચાલુ શાખા એકજ રહે છે, અથવા બીજી પ્રશાખા થઈ જાય છે. જે પ્રવાહની જેવી પ્રબળતા, તેવું પરિણામ આવે છે. તે વખતે જે જુદી પડનારી પ્રશાખા ઉતરતા ધોરણ પર જતી હોય, તે તે “ઉતરતા ધરણ પર ન જાય તો સારું, તેની ભાવિ પ્રજા પણ એ પ્રવાહમાં જઈ ઉંચા લાભથી વંચિત રહેશે. ” એ આશયથી તેને મૂળ સ્થિતિ પર ટકાવવા પ્રયત્ન કરતી વખતે અથડામણ થાય Page #119 -------------------------------------------------------------------------- ________________ છે. પરંતુ જો તે જોર કરીને પેાતાને સ્થાને જઇ પેાતાની તે જાતની લાયકાત મકકમપણે સિદ્ધ કરી આપે કે તુરત અથડામણી બધ પડે છે. કારણ કે એ ભેદ કુદરત માગી રહી છે” એમ સિદ્ધ થતાં જુદા પડવા દેવામાં વાંધા નથી રહેતા. પણ તે સિદ્ધ કરવા માટે અથડામણી ઉપયોગી કસોટી છે. ** તેવીજ રીતે જુદી પડનારી શાખા ઉંચા ધેારણપર જનારી હાય તે પણ “ એવા ઉંચા સ્થાનપર બરાબર ટકી શકાશે કે કેમ ? આવેશમાં આવીને ઉંચે ચડવા જાય છે, પરંતુ પાછળથી તદ્દન પડી જઇ ઉભય ભ્રષ્ટ તે। નહીં થાયને ? અને તે ભ્રષ્ટતાની ભેગ તેની ભાવિ પ્રશ્ન ન થાય તે સારૂં.” એ લાગણીને વશ થઇને પણ અથડામણી શરૂ થાય છે. તે વખતે, પ્રશાખાને યોગ્ય વ્યક્તિએ ખરેખરી હાય, ને તે પેાતાને સ્થાને બરાબર સ્થિર હાય ત્યારે—કસોટીમાંથી પસાર થતાં અથડામણી બંધ પડે છે. અથડામણીના પ્રકારમાં—વ્યકિતની સ્વતંત્રતા કબૂલ રાખવામાં આવીજ હાય છે, પરંતુ જેટલી રીતે વ્યકિત બંધારણના ધારહુથી જેટલા જેટલા બધાયલા હેાય તેટલા પુરતુ જ તેના પર દબાણુ લાવવામાં આવે છે. અને મૂળ સ્થિતિમાં કાયમ રાખવા પૂરતું જ દબાણુ લાવવામાં આવે છે. પરંતુ ભેદ કુદરતે કે સ ંજોગોએ માગી લીધેલે છે, એમ ખાત્રી થતાં તેને પ્રશાખા રૂપે રહેવા દે છે, ને વિરાધ મધ પડે છે. વળી શાખા કે પ્રશાખા જુદા પડતાં બંધારણ અને વ્યવસ્થા તથા વહીવટની નવી ઉપાધિ ઉભી થાય છે. તેથી “એક જુદું તંત્ર ઉત્પન્ન ન થાય તે સારૂં. અને શક્તિ ન ચાય તે સારૂં, ” આ ભાવના જાણ્યે અજણ્યે પણ વિરોધમાં હોય છે. તથા તે માત્ર આવેશથી નથી કે કેમ ? તેની પણ ખાત્રી થવી જોઇએ. જો આવે જ Page #120 -------------------------------------------------------------------------- ________________ શથી હોય તો દબાણ આવતાં જ શમી જાય છે, ન શમે તે તેને પાછું તે હઠવું પડે છે. છતાં વાસ્તવિક કોઈ સંજોગો જ પેટા ભેદ માગી લેતા હોય તે ગમે તે ભેગે તે વિભાગ પડી જ જાય છે, ત્યારે વિરોધ શાંત થાય છે. આ પ્રસંગે કાવા-દાવા-છળ પ્રપ તથા લાગવગો અને દબાણને ઉપયોગ થાય તે શું વ્યાજબી છે? જો વ્યર્થ—નકામા કરમાં આવ્યા હોય, કશી દીર્ધદષ્ટિ કે પૂર્વી પરના વિચાર વિના હોય, કોઈના આવેશને લીધે હેય, તે તે કરનાર વ્યક્તિઓની ભૂલ છે. તે વ્યક્તિઓ દેષ પાત્ર છે, પરંતુ કેટલીક વખત–પરિવર્તન કોઇ સિદ્ધાંત ખાતર ન હોય, કશા શુભ હેતુ માટે ન હોય, મહા ધર્મ ઉપર તેની પેટી અસર થાય તેમ હોય, અધમનું પોષણ અને ધર્મનું શોષણ થાય તેમ હૈય, તે વખતે બીજા સાધનોથી પહોંચી વળવાની અશક્તિમાં જે કાંઈ આડકતરા માગે આશ્રયલે પડે તેમાં તે લેનારા નિર્દોષ છે, એમ આપણે સૌએ એક મતે થઈને કહેવું જ પડશે. તેથી આવા વિરોધ માત્રથી મહાધર્મને કશે વાંધો નથી આવતો. પરંતુ કેટલીક વખત તેથી તેની જ સેવા થાય છે. - ઈતિહાસમાં ભિન્ન ભિન્ન ધર્મના રાજાઓની લડાઈઓ અને એકબીજાને તિપિતાના ધર્મમાં આણવાની વૃત્તિ વિગેરે દેખાય છે, તેનું કેમ? એ લડાઈઓમાં ઉંડી ગષણા કરવામાં આવશે, તો કેટલાક . અપવાદ શિવાય, તે રાજદ્વારિ હેતુસર જ થયેલી હોય છે. રાજાને મુખ્ય હેતુ રાજદ્વારી હેતુજ હૈય, ધર્મ તેમાં સાથે સાથે પછી આનુષગિક રીતે લાભ લે, એટલું જ. જુદા ધર્મવાળો રાજા પોતાને માન્યધર્મ નથી માનતે, માટે જ લડવું, એ મુખ્ય હેતુ નથી હોત. કેટલીક વખત ચાલાક રાજાઓ કે ચાલાક રાજકર્મચારિઓ રાજદ્વારિ કારણે Page #121 -------------------------------------------------------------------------- ________________ ગુપ્ત રાખીને પિતાના કાર્યને પ્રતિષ્ઠા આપવા “ધર્મની રક્ષા ખાતર પોતે લડાઈ વિગેરે પ્રયત્નો કરે છે,” એવું દેખાડે છે. કેટલીક વખત–રાજા પણ એક રીતે એક વ્યક્તિ છે, તેની ધાર્મિક માન્યતાને ધક્કો પહોંચે તેવું કાઈનું વર્તન સાંખી શક્યા જેટલી તેની મનોદશા ન હોય, તેથી અને પાછળથી રાજદ્વારી કારણને ગે લડાઈ થઈ હોય, પરંતુ તે લડાઈ વ્યક્તિગત ગણાય. એવી રીતે ઘણી વાર બીજી બાબતોમાં પણ સામાન્ય વ્યક્તિઓ અથડાઈ પડે છે, તેથી એ ધર્મની લડાઇ ન કહેવાય. સૌ પોતપતાના ધર્મોમાં રહીને પાળે, બીજાને ડખલ ન કરે. બીજાએ ડખલ કરી હોય તે પણ બીજાને ડખલ ન કરવી એ વિચાર પિતાના ધર્મની રક્ષાનો છે, એમ સમજે. એટલે પછી ગમે તેટલા મત–મતાન્તરે અને શાખા-પ્રશાખાઓ છતાં કેઈપણ ઠેકાણે વિરોધને સંભવજ રહેતું નથી. સાથે સાથે કહેવું જ પડશે કે કેટલીક વખત કેટલાક ઇતિહાસ લેખકોએ સાચી ગષણા વિના, કેટલીક સાંભળેલી અને દંત કથા રૂપે ચાલી આવતી વાત લખી નાંખીને ગોટાળો ઉત્પન્ન કર્યો હોય છે. વિગતની સત્યાસત્યતા તપાસવામાં પણ ઘણી વખત ઓડડતયું હોય છે. અસ્તુ. આ ઉપરથી સારાંશ એ કે–મહાધર્મની એકતાને અને તેની વ્યાપકતાને ક્ષતિ નથી પહોંચતી.એક પેઢીની શાખા-પ્રશાખાઓ વધે તેમાં પેઢીને શું નુકશાન? તે તે સ્થળની તે વખતની જરૂરીઆત પ્રમાણે તેના ભેદ-પ્રભેદ પડતા જાય, તેમાં મહાધર્મનું સ્થાયિત્વ કાયમ રહે છે. મહાધર્મની કેાઈ પણ શાખા પ્રશાખા અસ્તિત્વમાં આવીને માનવ જીવનમાં ઉતરે છે, ને એ રીતે માનવગણ મહામની સેવા કરતા રહે છે, ને પિતાનું કલ્યાણ આગળ વધારે છે. વાસ્તવિક રીતે ભેદ-પ્રમે કોઈ પણ રીતે વિકાસને રોધક નથી. ભેદ -પ્રભેદે માત્ર માનવ સ્વભાવનું ચિત્ર છે, તે ચિત્ર પ્રમાણે મહાધર્મ Page #122 -------------------------------------------------------------------------- ________________ ચિત્રાઈ રહે છે, પિતાનું સ્વરૂપ ટકાવી રહે છે. તેમાંથી જરૂરીઆત પ્રમાણે નવા ફાંટા-પટા ફાંટા નીકળે, તે પણ કશી અડચણ નથી. તે કૃત્રિમ રીતે નીકળેલા ન હોવા જોઈએ, કઈ તરંગીના તરંગનું પરિણામ ન હેવું જોઈએ, તેમાં બ્રિમિત કે કૃત્રિમ હેતુઓ ન હોવા જોઈએ. આ શરત પેટા ભેદ પડતાં સચવાય છે કે નહી? તેની ચકાસણી પણ કઈ વખતે અથડામણીનું કારણ હોય છે. કુદરતી રીતે માનવ સ્વભાવની વિચિત્રતા અમુક સ્વરૂપ ધારણ કરતી હોય છે, તે એકાએક કેમ બદલી શકાય? જગતમાં એકજ ધર્મ કરો અને તે કૃત્રિમ પ્રયત્નોથી? એ કેમ બની શકે? કદાચ એકાએક એ બિન જરૂરી ઉત્થલ પાથલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો કાંઈક વધારે જેદાર બીજું કઈ પણ નુકશાન માનવ સમૂહને થયા વિના ન જ રહે. મારી મચડીને એક ધર્મ કર્યા પછી પણ પાછો માનવ સ્વભાવ તે ઉભેજ છે. એ વિવિધતા ધારણ કર્યા વિના રહેશેકે? જયારે તે વિવિધતા ધારણ કરવા માંડશે ત્યારે તે વખતે વિવિધતા ધારણ કરતાં વધારે પડતા ભેદ નહીં થાય, તેની શી ખાત્રી? જગતમાં એક જ ધર્મ રહે અને બીજા બધાને લેપ કરી દે, એ વાત સાંભળતાં પ્રથમદર્શને મીઠી લાગે તેવી છે, પરંતુ માનવ સ્વભાવ કદી એવો થાય જ નહીં. એકના લેપમાં બીજા ઉભા કરવાંજ પડે. આજે આપણે જોઈએ છીએ કે ધર્મની એકતા કરનારા એક જ ભેદ ઉભો કરી બેસે છે. કઈ ધર્મમાં ત્રણ કે ચારજ શાખાઓ હોય છે, તે સર્વને એક કરવાના ઉદ્દેશથી એવા કૃત્રિમ પ્રયત્ન કરવામાં આવે છે કે–તેમાં કેટલાક ભળે છે, અને મૂળમાં અમુક ચુસ્તવર્ગ તે હેયજ છે, પરિણામે ત્રણને બદલે ચાર કે પાંચ ને બદલે છ ભેદ પડી જાય છે. આમાં ધર્મની એકતા ક્યાં છુપાઈ છે? તે સમજવા જેવું છે. એટલે એક તે કદી નજ થાય. Page #123 -------------------------------------------------------------------------- ________________ પરંતુ સર્વમાં એક રહે, એ વસ્તુસ્થિતિ વધારે ઉત્તમ છે. કોઈ પણ માણસને પિતાના વિકાસના દરજજાને માફક જે કોઈ પણ જાતને ધર્મ હોય, તે સર્વ મહાધર્મજ છે. છતાં આજ કાલ આ બાબતમાં ઘણી ઘણી બ્રમણાકારક વિચારશ્રેણીઓ ચાલે છે. આધુનિક વિદ્વાનોમાં તો એ ચાલે છે, એ હું જાણું છું. પરંતુ તેમાં મેટે શ્રમ લાગે છે, પરિણામે ધર્મભાવનાને ધકકો લાગી અધમનું પિષણ થવાને ખાસ સંભવ છે. “અમારે કોઈ ધર્મ તરફ પક્ષપાત નથી” “અત્યારની પ્રજાને બંધબેસતું ધર્મનું સ્વરૂપ કરવું જોઈએ” વિગેરે દલીલે ધર્માચરણમાંથી છટકવાના ન્હાના છે. ચ ડ તા ઉ ત ર તા દ ર જજા. મહાધર્મ લગભગ તમામ માનવ સમાજને પહોંચી વળવાની જરૂરીઆત પ્રમાણે દેશ અને કાળ પ્રમાણે જેમ જુદી જુદી શાખા– પ્રશાખામાં વહેંચાઈ ગયો છે, તેણે પિતાની વિસ્તૃત અસરના મૂળ ઘણે જ ઉડે ઉડે નાખ્યા છે. તેમજ દરેક શાખાપ્રશાખાને એકત્ર કરી તેનું વર્ગીકરણ કરીએ, તે તેમાં ચડતા ઉતરતા દરજજા પણ માલૂમ પડશે, એટલે કે અમુક શાખાઓ વિકાસક્રમના ઉંચા દરજજા પર હશે, તે અમુક તેથી ઉતરતા દરજજાપર હશે, ત્યારે અમુક ઠેઠ નીચેના દરજજાપર હશે, ને અમુક છેક ટોચે હશે. ખૂબ પ્રયત્ન કરી ક્રમસર ગઠવીએ, તે કઇ શાખા-પ્રશાખાનું વિકાસક્રમમાં કયાં સ્થાન છે? તે ચોકકસ નક્કી કરી જ શકીએ. આ કામ ઘણી જ શાંત, ઘણીજ વિવેક બુદ્ધિ, અને નિષ્પક્ષપાતપણે થવું જોઈએ. નહીંતર અહીં ઘણા વિવાદો થવાનો સંભવ છે. આઠમાની યેગ્યતાવાળાને દશમસ્થાનમાં મૂકી દઈએ કે, પાંચમાને પચ્ચાસમાં Page #124 -------------------------------------------------------------------------- ________________ થાનમાં મૂકી દઈએ, તે જરૂર અથડામણી થવાનો સંભવ છે. મતભેદની ખેંચાખેંચીનું કારણ આ જાતનું પણ હોય છે. પરંતુ દરેકને યથાસ્થાને ગોઠવી દેવામાં આવે તે બધી તકરારોનું મૂળ નીકળી જાય તેમ છે. બધી શાખા-પ્રશાખા નાબુદ કરીને એક મહા ધર્મ સ્થાપવાને બાલીશ યત્ન કરવા કરતાં દરેકના યથાયોગ્ય સ્થાન નક્કી કરી આપવામાં માનવસમાજ, જગત અને ધર્મની મેટ સેવા છે. આ રીતે વિકાસ ક્રમના પગથિયા પ્રમાણે સમન્વય કરીને, માનને પોતપોતાના દરજજાના ધર્મ પ્રમાણે વર્તવા દેવામાં આવ્યા પછી ખાસ અવ્યવસ્થા રહેવા પામશેજ નહિ. જો કે દરેક શાખા-પ્રશાખાની અમુક વ્યક્તિઓ શિવાયનો મેટ ભાગ એ તકરારોથી ઉદાસીન જ રહે છે. અને એમ ગર્ભિત રીતે માનેલ છે કે –“તિપિતાના દરજ્જા પ્રમાણેની શાખા-પ્રશાખામાં ગોઠવાઈ ગયા છે. અને ત્યાં સંતોષથી સ્થિર રહીને તેજ દરજજાને બરાબર પિતાના જીવનમાં પરિણત કરે, તેનાથી લાભ લે, તેજ ઘણું છે. કેદની વચ્ચે જવાની જરૂર નથી, તેમજ કોઈને વચ્ચે આવવા દેવાની પણ જરૂર નથી. આ રીતે કુદરત પિતાનું કામ કર્યું જાય છે. છતાં કેટલેક માનવવર્ગ હાલમાં ભેદને વધારે પડતું વરૂપ આપી દઈને તેનું ભયંકર ચિત્ર ખડું કરે છે, ત્યારે કેટલાક બાળે છે તેથી ગભરાઈને બુદ્ધિભેદ થવાથી ઉત્થલ પાથલમાં પડે છે, અને આખરે કોઈ પણ જાતના ધાર્મિક જીવનથી વંચિત રહી જાય છે. માટે–ગ્ય તો યુક્ત ધર્મો સૈ સાને સ્થાને સાચા છે.” એ વાત ખરી છે, પરંતુ દરેક ધર્મો સરખા છે. એ વાત ખોટી છે, શિવાયકે મહાધર્મના શાખા-પ્રશાખા રૂપે હેવાથી મહાધર્મની સામાન્યતા–સરખાપણું દરેકમાં છે. એ વાત ખોટી એટલાજ માટે કે-દરેકના દરજજાના ક્રમમાં ફેર છે. દરેક સરખા છે, એમ કહેવામાં નરી મૂર્ખતા Page #125 -------------------------------------------------------------------------- ________________ છે, અવિવેક છે, સારાસાર વિભાગનું અજ્ઞાન છે, વસંતુરિથતિ કરતા ઉલટ ખ્યાલ છે. એવી સમાનભાવના વાસ્તવિક સમાન ભાવના નથી. તથા સૌ સૈને રથાને પણ દરેકને ન માનતાં વધારે હલકા પ્રકારના કે વધારે ઉંચા પ્રકારના માનવામાં ચોકકસ અસમાનભાવના છે, તે પણ એજ અવિવેક છે. માટે દરેક ધર્મો સરખાં છે. એમ ન કહેતાં દરેક ધર્મો પોતપોતાને રથાને યથાયોગ્ય છે. અને તેથી વિપરીત હોય તે અયથાયોગ્ય છે, એમ કહેવું જોઈએ. - હવે વ્યક્તિ પર વિચાર કરતાં કોઈપણ એક ધર્મમાં રહેલા માનવસમૂહમાંની કોઈપણ વ્યક્તિ તેથી ઉતરતા યા તેથી ચડતા દર જાને લાયક હોઈ શકે છે. પરંતુ તે પોતાની તે જાતની લાયકાત બરાબર સિદ્ધ કર્યા પછી, તેથી થતી લાભહાનિ સ્વી “ લેવા તત્પર રહી, નીચેના કે ઉપરના દરજજાવાળા ધર્મમાં યોગ્ય દાખલ થઈ શકે છે. પરંતુ તેથી ધર્મના દરજજામાં કાંઈ તફાવતુ નથી. વ્યકિતઓની યેગ્યતાના પણ ચડતા ઉતરતા દરજજા હોય છે, છતાં સામાન્ય રીતે અમુક પરિસ્થિતિઓથી ઘેરાયેલા માનવસમૂહમાં લગભગ સર્વ સામાન્ય અમુક જ દરજજો હોય છે. તેથી “જે માનવસમૂહની જે જાતની આજુબાજુની પરિસ્થિતિ હોય, તેને અંગે ધર્મને જે દરજજો ઘડાય હાય ને ગોઠવાઈ ગયે હૈય, તેમાં જ સંતોષ માને, તેમાં જ રસ લે, તેને સારી રીતે અમલ કરે, એ તેના હિતની વાત છે. એ સિદ્ધાંત તરી આવે છે. કઈ કઈ વ્યકિતઓ અપવાદ તરીકે હૈઈ શકે, છતાં તેથી એ સિદ્ધાંતને બાધ આવી શકતો નથી, સમુદાયનું માનસ તથા તેની આજુબાજુની બધી પરિસ્થિતિઓ એકાએક બદલાઈ જતાં નથી, એવા ઘણું કુદરતી સંજોગ હોય છે કે જે, એના એજ દરજજા ઉપર વત્તે ઓછે અંશે કેટલાક પ્રાસં ૧૦૦ Page #126 -------------------------------------------------------------------------- ________________ ગિક ફેરફાર સાથે માનવને રાખી મૂકે છે. અને કદાચ કુદરતી રીતે જ બધું ફરી જાય, તે તેઓ ભલે પિતાને માફકના કઈ જુદા જ દરજજાના ધર્મમાં દાખલ થાય, તેની સામે વાંધો પણ નથી, પરંતુ તે કુદરતી રીતે જ થવું જોઈએ, કૃત્રિમ રીતે તો નહીં જ. માનવ રવભાવાદિને લઈ જુદા જુદા સ્વરૂપે ગોઠવાયેલા જુદા જુદા ધર્મોમાં રહેલા માનવ પિતપોતાના દરજજાની અપેક્ષાએ કાંઈને કાંઈ વિકાસ કરે જ છે, એ સ્વાભાવિક છે. સ્વાભાવિક રીતે જ તેના ચડતા ઉતરતા દરજજા છે, અને સ્વાભાવિક રીતે જ વ્યકિતઓ કે સમૂહ તેમાં ગોઠવાઈ ગયા છે, તે જ છે, તેમાં કૃત્રિમ પ્રયત્ન વિકાસરોધક હોઈ અગ્ય છે. આ જન્મમાં જેમ ગોઠવાઈ ગયાં છે, તેમજ જન્માન્તરમાં પ્રાયઃ તેજ જાતની સામગ્રીમાં તે જઈ ઉત્પન્ન થાય છે, એ પણ એટલું જ સ્વાભાવિક છે, તે પછી ઉત્તરોત્તર વિકાસ પામી નજીક નજીકના દરજજા પરચડે છે, એ પણ સ્વાભાવિક જ છે. છેલ્લા ત્રણેય પ્રકરણોને સામાન્ય સાર એ છે કે – તત્ત્વજ્ઞાન વિગેરેને લગતી મતભેદોની ચર્ચાઓ ધાર્મિક લડાઈઓ નથી. જુદા જુદા ધર્મો મહાવિકાસ રૂપ સીડીના જુદા જુદા પગથિયાં છે. તે તે નિર્દભી સરળ ધર્મ સ્થાપકેની મુખ્ય દૃષ્ટિ વિકાસક્રમના અમુક પગથિયા પર રહેલા જનસમાજને ઉચે ચડાવવાની જ હોય છે. પોતાની આજુબાજુના સંજોગો પ્રમાણે અમુક હદ સુધી ચડી શકાય તેવી લેજના ગોઠવી આપે છે, તે ધર્મ. અને તેથી જ તેઓ તે વર્ગમાં મનાય છે, પૂજાય છે, અને પ્રેરક ગણાય છે. | કઈ વખતે ઉતરતા દરજજાની શાખા કાઢી આપનાર પણ એવી જ જાતના જનસમાજ માટે એક જાતની સગવડ કરી આપી ઉપકારજ કરે છે. એ રીતે પણ ધર્મ તંત્રમાં અમુક રીતે માનવવર્ગ ગોઠવાઈ રહે છે, સ્વછંદમાં ભળી શકતું નથી. અને એ દરેક ઘટનામાં પણ કુદરતજ મુખ્ય ભાગ ભજવે છે. ૧૦૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ७ ક યા ધ મેં ક ચા દર જા ૫ ૨ છે? ત્યારે હવે પ્રશ્ન થાય છે કેઃ——કયા ધર્મ કયા દરજજા પર છે ? આ પ્રશ્નના જવાબ ણાજ ગુંચવણ ભરેલા છે, તેના નિય આપવામાં ધણીજ અથડામણી થવાના સંભવ છે, તાપણ નીચે પ્રમાણે એક રસ્તા છે. એક એવી–સવ ધમ માંના-તુલનાત્મક વિચારક, મુખ્ય મુખ્ય, સર્વમાન્ય,ચુરત, આગેવાનાની મુખ્ય સમિતિ મળે. તે પેાતાના હાથ નીચે કામ કરનારી નિષ્ણાતેાની એક પેટા સમિતિ નીમે, તે પેટા સમિતિ પહેલાં–ધર્મોના દરજ્જા માપવાનું ધણુ જ વ્યવસ્થિત,સગવડવાળુ અને ચાક્કસ માપ ઉતારનારૂં, એક ચાક્કસ ધારણ નક્કી કરે. ત્યારપછી તે માપવડે,અભ્યાસપૂર્ણાંક, ઉંડી ગયેષણાથી,તદ્દન તટસ્થભાવે,જગતભરના દરેકે દરેક ધર્મ ની ચેાગ્યતાનું માપ કરી દરજ્જા ઠરાજ્યે જાય. એમ બધું કામ પૂરૂ થયે, આખી હકીકત ઉપરની મુખ્ય સમિતિને આપે. તે તેમાં રહી ગયેલી, કે અરતવ્યસ્ત હકીકત હેાય તે બરાબર વ્યવસ્થિત કરી નિર્ણયાત્મક રીતે તટસ્થભાવથી સ્વીકારી લે, અને બહાર પાડે. આ નિર્ણય ઘણા ટકા બરાબર સત્ય હોવાનો સ ંભવ છે.આ ધારણ શિવાય કાઇના કૃત્રિમ રીતે નકકી કરેલા ધારણને જનસમાજ કબૂલ ન જ રાખે. કેટલીક વખત જનસમાજને બીજી તરફ ખેંચી જવા, પોતાના જનસમાજમાંથી ભ્રષ્ટ કરવા કે બીજા કાઇ સ્વાર્થી હેતુથી, કાઇ પણ એક ધમ વાળાની કે કોઈપણ રાજ્ય વિગેરે સત્તા નીચેની ઘણા ધર્માવાળાની બનેલી સ’સ્થાએ નક્કી કરેલા ધેારણ તથા પરિણામ વિષે તે જન સમાજ શંકાની નજરે જોવાના જ. કારણકે:-યુરોપના કેટલાક ૧૦૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ આધુનિક વિદ્વાનો પોતાની સંસ્કૃતિને આગળ વધારવા હાલ આ પ્રશ્નના નિકાલ લાવવા મહેનત કરે છે. જોકે તે વિશ્વાસ પાત્ર ગણાશે કે કેમ ? એ સંશય છે. રાજ્યા ઉપર પણ તેનીજ અસર પડવાને સંભવ છે. એટલે તે નિણ ય પણ છેવટે તેાસવ ધર્મના માન્ય, નિષ્ણાત અને પ્રામાણિક આગેવાનાએ દબાણ વિના મૂલ રાખેલા હાય તા જ માન્ય થાય, નહીંતર ન થાય. આવા દરજ્જા કાગળ પર નક્ક ન થયા ઢાય, તાપણું કુદરતી રીતે નક્કીજ છે. કેટલીક વાર કાર્ય પ્રસંગે એમ જણાઇ પણ આવે છે. દરેક ધર્મોવાળા માનપણે એ વાત સમજે છે, વ્યવહારામાં કેટલાક એવા દાખલા જણાઈ આવે છે. ઠીક, પરંતુ આપણેજ તટસ્થ બુદ્ધિથી એ નિર્ણય ન લાવી શકીયે ? એ કામ ધણું જ મુશ્કેલી ભરેલું અને ગુચવણ ભરેલું છે. તેમાં ધૃણા સાધના અને ધણા ખર્ચ તથા અનેક વિદ્વાનાની મદદની જરૂર પડે તેમ છે. ત્યાં સુધી શું કરવું ? ત્યાં સુધી હાથ જોડી બેસી રહેવાની જરૂર નથી. સામે પોતપાતાના કુદરતી દરજ્જા પ્રમાણેના ધર્મનું નિર ંતર આરાધન કરવું. કારણ કે—એવા દરજ્જાનું ધારણ ઠરાવવાથી જનસમાજના ધર્મ આરાધનના વનમાં કાંઈ પણ ફેરફાર કરવાની જરૂર નથી. તે વખતે પણ દરેકે પોતપેાતાના દરજ્જા પ્રમાણેના ધર્મનું જ આરાધન કરવાનું છે, અને તેમાંજ કલ્યાણ છે. એવા ખરડાના એટલે જ માત્ર અર્થ છે, કે દુનિયાના ધર્મો વિષેના જ્ઞાનના પ્રકરણામાં ચાકસાઈનું એક પ્રકરણ ઉમેરાય, શિવાય તેના બીજો શાયે અર્થ નથી, અને કરવા જરૂરના કે વ્યાજબી પણ નથી. ૧૦૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ સર્વ ધર્મ પ રિ ષ ૬ આવી સર્વ ધર્મ પરિષદ સર્વ ધર્મ સંધ. પાર્લામેન્ટ ઓફ રીલીજીયન ] નામે એક પરિષદ અમેરિકાના શિકાગે શહેરમાં ભરવામાં આવી હતી. તે સંસ્થા ઉપર નિકાલ નથી લાવી શકી? એ સંસ્થા આવી, અને એ નિકાલ લાવવા માટે છે કે નહીં, તે માલૂમ નથી પડ્યું. છતાં નિકાલ આયે હોય કે આણે, પણ તેને કશે. અર્થ નથી. કારણકે–તેમાં સર્વ ધર્મના પ્રતિનિધિએજ રીતસર હેતા. જે જે પ્રતિનિધિઓ ગયા હતા, તેમાંના કેટલાક–જેને વિષે હું જાણું છું– તે માત્ર તે ધર્મના થોડાક વર્ગે મોકલ્યા હતા, કેટલાક વર્ગને તે વાતની જાણજ નહતી, અને કેટલાક વર્ગે સખ્ત વિરોધ કર્યો જ હતું. તેથી તેઓ પ્રતિનિધિ શી રીતે ગણી શકાય ? ન જ ગણી શકાય. વળી ધર્મની બાબતમાં ભારતદેશ સા દેશો કરતાં આગળ છે, માટે તે પરિષદ્ અહીં જ ભરાય તે જ ન્યાયસર ને પદ્ધતિસર ગણાય. તેના કાર્યવાહકમાં અહીંના આગેવાનોને જ મુખ્ય અને આગળ પડતે ભાગ હે જઇએ. એ સર્વ ધર્મ પરિષદને ખાસ સે હેતુ હત? ને છે? તે પષ્ટ જાણવામાં આવ્યું નથી. માત્ર તે વિષે જુદી જુદી કલ્પનાઓ કરી શકાય કે – “ દરેક ધર્મવાળાઓને એક સાંકળમાં સાંકળી લઈ એકીકરણ કરવું. કેઈપણ નિમિત્તને બહાને પહેલાં તે કોઈપણ એક સંસ્થાના છત્ર નીચે લાવવા. હાલ તુરતમાં દરજજા કરાવવા તથા “કને ધર્મ સારે છે?” વિગેરે ભાંજગડમાં નજ પડવું. તેમના ધર્મોની ઉન્નતિની જ વાત કરવી. તેથી લેકે જેમ ૧૦૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ જેમ તેમાં રસ લેતા થાય, આવેલા ઉચક પ્રતિનિધિઓને બદલે તે તે ધર્મવાળાના કાંઈક વિશ્વાસ પૂર્વકના ખાસ પ્રતિનિધિએ આ સંસ્થાપરના વિશ્વાસથી આવતા થાય, તેમની વાતા તથા ભાષણા સાંભળવા, તેમના ધર્મનું જ્ઞાન સાંભળવું, આનંદ અને ખુશી બતાવવી, તેના વક્તૃત્વની હોંશીયારી માટે કદાચ જરૂર પડે તેાચાંદ, માનપત્ર–પ્રમાણપત્ર પણ આપવા, તેથી આપણને ફાયદો એ છે કેઃ—ભારત જેવા ધર્મ પ્રધાનદેશના ધર્મો-કે જેએ આપણને અના કહી નિંઢી કાઢે છે—તેજ આપણે ત્યાં આવી આપણી છાયામાં બેસે. પ્રમુખ લગભગ આપણા હાય. પ્રમુખ ગમે તે હોય છતાં સંસ્થાનું બંધારણ આપણેજ એવું ધાયું છે-કે જેનું આખું સુકાન આપણાજ હાથમાં રહે તેવું છે. આપણા વહાણમાં બધા બરાબર બેસી ગયા પછી સુકાન કઇ તરફ ફેરવવું, એ આપણા હાથનીજ ભાજી છે ને ? અને તેથી ખુબી તે એ થશે કે—પ્રથમ આસને બેસવા લાયક ધર્મો સાની સાથે એક આસને બેસે, અને આપણનેય સાથે બેસારે. એટલા તેા આપણે આગળ વધીશુંજ. ઉપરાંત ભવિષ્યમાં પણ સુકાન આપણા જ ડાયમાં રહેશે, તેથી પણ ધણા ફાયદા છે. બીજું: જગતમાં રાજ્યસત્તા, લાગવગ તથા ધાર્મિક પ્રચારકાર્ય લગભગ આપણુ –ખ્રિસ્તીઓનું વધારતા જઇએ છીએ. વખત જતાં,સવ સામાન્ય કેળવણીમાં મુકેલા એ જાતના તત્ત્વ ને પરિણામે, એકધમ હાવાની ભાવના જગમાં ફેલાવા પામતી જવાની.[જેની અસર હાલ થઇ રહી છે.] ખરાખર વખત જોઇને તેજ જાતના પ્રતિનિધિએ વચ્ચે એ વાત જરૂર કાઢી શકાશે કે—‘જગતમાં સર્વને માટે એક જ ધમ હાયતા શે વાંધા ?” ખરેખર એ વાત એવેજ સમયે કાઢી હશે કે લગભગ એ સભામાં પ્રતિનિધિ તરીકે આવેલાની બહુમતી મળીજ રહે. વખત જતાં બીજો પ્રશ્ન એ આવે કે... ત્યારે કયા ધર્મ સમાન્ય તરીકે ૧૦૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ રાખવા ? ” તેમાં પણ સખ્યા આજે ખ્રીસ્તીઓની વધી રહી છે. એટલે બહુમતી પણ તેનીજ આવે. કારણકે—પ્રતિનિધિઓની સંખ્યા તેની જ વધારે હાય. સર્વ ધર્મના આવા પ્રતિનિધિઓની બહુમતીથી કરેલા નિય ઉપર પગભર રહી રાજ્યસત્તાએ ધર્મોના જુદાજુદાપણા ઉપર કટાક્ષ રાખી શકે, પરિણામે વાતાવરણમાં જનસમાજના વિચારોની જમાવટ એવીજ હાય કે—બિચારા જુદા જુદા ધર્મવાળાઓને શરમાઈ રહેવું પડે, લગભગ ગુન્હા જેવું ગણાય. [ અને રાજ્ય સત્તા-ધર્મ સત્તાની સેવક છતાં ભારતમાં પણ ધર્મ સત્તાને પોતાના તાબામાં લેવા ધીમે પણ મક્કમ પ્રયત્નો કરી રહી છે. ] એમ એક ધર્મ એકીકરણ કર્યા પછી આપણે તેની હૅડ ઓફીસા અને બ્રાંચ સ્થાપી પૃથક્કરણ કરીશુ. "( કેટલાક અહીં એમ કહે છે કેઃ એ સભા શું કરશે ? તે અત્યારથી કાંઇ કહી શકાય જ નહીં. પરંતુ તેના એવા ઇરાદે કેમ ન હોય ? કેઃ— 4 સ ધર્મમાંથી સાર ભાગ ચુટીને એક ઉત્તમ ખરડા તૈયાર કરવામાં આવે, કે જેમાં જગના દરેકે દરેક ધર્મ ને લાગતા વળગતા તત્ત્વા હાય, અથવા તેના સારા સારા તત્ત્વો ચુંટી કાઢયા હેાય, અને તેને આખી દુનિયામાં લાગુ કરવામાં આવે, એમ કરીને ધર્મનું પુનસ્થાન અને પુનટના કરવાની નવી શરૂઆત થાય, તેથી ફાયદા એ થાય કેઃ–નવા સમયની નવી પરિસ્થિતિ તથા સોગાને અનુકૂળ જનસમાજને બધબેસ્તા એક ધમ મળી રહે. હાલના સિવિલ્યાને ખાસ ખ્રિસ્તી ધર્મ તરફ પક્ષપાત છે, એવું કાંઇ નથી. સત્ય શોધવું, એ તેઓનું ધ્યેય છે. ’ પ્રથમ દર્શીને એ વાત આકર્ષક લાગે તેવી છે, પરંતુ શક્ય નથી, સાચી નથી. કારણકે—ખ્રિસ્તી ધર્મ વાળાઓની સ ંખ્યા વધતી જાય છે, ને ૧૦૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ તથા “સર્વ વધારાય છે. બૌદ્ધોની સંખ્યા જે સર્વોપરિ હતી, તે પણ પાછળ પડતી જાય છે. જે ઉપરને ઈરાદે હેત તે તેઓએ એ પ્રચાર કાર્ય કર્યું ન હેત, કે ક્યારનું અટકાવ્યું હેત, ઉલટા તેને માટે અબજો પાઉડોના ફડો એકઠા થયા છે. ભારતના સાધુ, સંન્યાસી, જોગી જતિને ત્યાગમાં ભૂલાવે તેવા ખ્રિરતી સાધુ અને સંતો ઉત્પન્ન કરવાનો પ્રયત્ન થાય છે. ધર્મસંસ્કારમાં અહીં બરાબર યુરત નહેય તથા “સર્વ ધર્મ સરખા” એવી ઓઘ માન્યતાવાળાઓને એવા પાદરિયે બતાવવામાં પણ આવે છે. તેઓ અહીં આવીને એવું પ્રચાર કાર્ય કરે છે કે –જેથી કરી ભારતના કેટલાક વતનીઓના વિચારે પિતાના દેશના સાધુસંતોની સર્વશ્રેષ્ટતા તરફના અનન્ય આદરમાં શિથિલ થાય છે. તથા ત્યાં પણ “મહા ત્માઓ છે? એ ખ્યાલ બંધાય છે. તેની સામે કદાચ વધે ન લઈએ, પરંતુ પ્રજાના દિલમાં અહીં વિષે ખેટે અણગમે વધે એ અનિષ્ટ તત્ત્વ છે. આવા કારણ સંજોગો પરથી એ ઇરાદા વિષે વિશ્વાસ બેસતું નથી. અહીં એને એવા વળી ભારતમાં યુરોપીય સત્તા, વ્યાપાર, વિજ્ઞાન અને સંસ્કૃતિના વેગને અહીંના ધર્મો રખલના કરે છે. જયાં સુધી ધર્મોનું પાલન આગ્રહભરી રીતે અને મક્કમતાથી પ્રજા કરે ત્યાં સુધી આ વસ્તુઓને જોઈએ તેટલે વેગ મળતું નથી તે વસ્તુઓને વેગ આપવા માટે વચ્ચેની આ ડખલ કાઢવાનું એકદમ ન બને તો તેના મૂળ ધીમે ધીમે ઢીલા તો કરવા જોઈએ ત્યારે “દરેક ધર્મોને પિતાના ક્ષેત્રમાં કામ કરવા દેવું, કેઈની વચ્ચે ન આવવું, એ મુખ્ય નીતિને બાધ ન આવે, અને જનસમાજમાં અવિશ્વાસ ઉત્પન્ન ન થાય.” તેથી ઈંગ્લાન્ડ સીધી રીતે કોઈપણ પ્રયત્ન કરી શકે તેમ નથી, છતાં કે શિક્ષણમાં અને સામાન્ય કાયદાઓ તથા કાયદાઓના જુદા જુદા વિભાગોમાં એવી તટસ્થતા જાળવવામાં આવે છે કે વાસ્તવિક રીતે જેમ બને તેમ ધર્મોને પિષણ ઓછું મળે, અને કાંઈક કાંઈક ઘસારે લાગે, ૧૦૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ તેવું જણાય છે. તેથી આ સર્વ ધર્મ પરિષદ્ની મેાહક ચેાજના હિંદ તરફ સહાનુભૂતિ ધરાવતા જણાતા અમેરિકામાં થવા દેવામાં સૈ યુરોપીય પ્રજાએ વાંધા ન જોયા હાય, ઉલટી અનુકુળતા જોઈ હાય, એ એટલુજ સંભવિત લાગે છે. તથા-યુરોપના ધર્મ તરફના એજ વલણમાંથી હાલના કૃષ્ણકુમાર વિગેરે અને બીજા ધણા વક્તાએ પ્રજાના ધર્માચરણ અને ક્રિયાઓ ઉપર જુદા જુદા છિદ્રા મેળવીને સખ્ત ટીકા કરે છે. આચાર પરથી પ્રજાને સાચા-ખોટા વિચાર તરફ ખેંચવા તનતોડ મહેનત કરે છે. જો કે રૂઢ થયેલું ધર્માચરણ, પ્રજામાં સ્થાયિ ટકવા માટે ધર્મોના પ્રાણ છે. તેને ઢીલું કરવાથી ધર્મો ઢીલા થાય, એ સ્વાભાવિક છે. આ પ્રસંગે જે દલીલની મદદ લેવામાં આવે છે, તે એ છે કે:-- "" “વિચારમાં હશે, તે આચારમાં આવશે. માટે વિચારમાં લાવે. કુરૂઢિયા અને વ્હેમાને નાશ કરી ” પરંતુ ભૂલ ત્યાં થાય છે કેઃ— ભારતના ધર્મો ખૂબ વિચારમાં આવ્યા પછી જ આચારમાં આવીને સ્થાયિ થયા છે, તેને વિચારમાં ફરી લાવવા, એટલે આચારમાંથી ખસેડીને તેના મૂળ ઢીલા કરવા, એમ એક પગથિયું ઉતારવા બરાબર છે.'' તેથી આવી પ્રવૃત્તિઓ લાભને બદલે નુકશાનકારક જણાય છે. તેથી સમજુ શિષ્ટ વર્ગ કદાચ તેને ઉત્તેજન ન આપે, એ બનવા જોગ છે. ખરી રીતે ધર્મીના ટકાવના આધાર સત્ય પર છે, જેમાં વધારે સત્ય, તે ધમ ટકવા જોઇએ.બહુમતી એકલીજ સત્યના નિર્ણય કરવાનું ચાક્કસ ધારણ નથી. લાખા માણસો કરતાં એકજ માણસ જીદે અભિપ્રાય ધરાવતા હાય, છતાં તે વધારે સત્ય હોઈ શકે. તેના તરફ બહુમતી ન હેાય એટલે શું તેને જગત્માંથી રદ કરવા ? શું એ ન્યાયછે? બહુમતીથી ખરૂં નુકશાન એ પણ છે કેઃ——ખ્રિસ્તિ ધર્મ માટે બહુમતીથી કદાચ આગ્રહ રાખવામાં ન આવે, સવ ધમ ની ચુટણી કરી ૧૦૮ Page #134 -------------------------------------------------------------------------- ________________ ને ધર્મ ઉભું કરવામાં આવે, તોપણ, જગતમાં કઈ પણ વધારે સત્યતત્ત્વવાળા ધર્મને જેઓ વળગી રહેલા હોય, તેઓએ પણ પેલી ધર્મ ખીચડીમાં ફરજીઆત ભાગ લેવો પડેને? એટલે તેમણે પોતાના દર જજાથી તે ઉતરવું જ પડે, એનુકશાન તેઓને થાય. એવા સત્ય ઉચ્ચ દરજજાના ધર્મને અમલ કરનાર વર્ગ નીચે ઉતરે, એટલે જગતમાંથી ઉંચા નંબરનું જીવન જીવનાર વર્ગનું અસ્તિત્વ નાબુદ થાય, તેમ થવાથી જગતનેયનુકશાન થાય, પરિણામે આદર્શ નીચે જાય, ને દરેક ધર્મોનું નિયમન તો પાછું તેઓના હાથમાં જ રહે. આ પરિણામ ભારતની પ્રજા માટે ઈચ્છવા યોગ્ય નથી. તેથી આવા કોઈપણ પરિવર્તનના હેતથી એ સર્વ ધર્મ પરિષદ હોય, તેથી જગતનું એકંદર કલ્યાણ તે સંભવતું નથી. ધર્મો નકામા હૈય, તો “સર્વ ધર્મ પરિષદુ, ” એ એક જાતને દંભ જ લેખાય. ને દરેક ધર્મોના પ્રતિનિધિઓ શા માટે બોલાવવા ? તમે જ કહે છે કે ધીમે ધીમે આદર્શ નીચે જવાને. કારણકે અવસર્પિણી કાળ છે. તે પછી આવી ચિંતા કર્યો શું વળે? ના. એ બાબતમાં અમે ચિંતા નથી કરતા. કુદરત કુદરતનું કામ કરે, અને જેમ થતું હોય તેમ થાય, તેની સામે અમારું કે કેઈનું શું ચાલી શકે? આ વાત અહીં એટલા માટે વિચારી છે કે પોતાના ધર્મની ઉન્નતિ ઈચ્છનારા ઉન્નતિ તથા અવનતિના માર્ગોનું સ્પષ્ટ અવલોકન કરી લે, ભૂલાવામાં ન પડે. અને જેને પિતાના ધર્મ વિષે ખાસ આગ્રહ નથી, અથવા સર્વ ધર્મ સરખાની ભાવનાવાળા છે. તેને માટે આ વિચારની આવશ્યકતા પણ નથી. પરંતુ ધર્મની સેવા કરવા ઇચ્છનારાઓને ઢાલની બન્ને બાજુઓ બતાવવી, એટલુંજ અમારું કર્તવ્ય છે. શિવાય, અમે કોઈને ખાસ રોકતા કે પ્રેરતા નથી. તમારી વાત કદાચ સાચી હશે, પરંતુ જૈને તરફથી પણ ૧૦૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ ગાંધી વીરચંદ રાઘવજી બાર એટ. લે. પ્રતિનિધિ તરીકે ત્યાં ગયા હતા, તેનું કેમ? એ ગયા હતા, પરંતુ સકલ જૈન સંઘના પ્રતિનિધિ તરીકે હતા ગયા. કારણકે એક પક્ષ અનુકૂળ હતો, ત્યારે મેટે વર્ગ સખ્ત વિરુદ્ધ હતું. અને ઘણા ભાગને તેની માલૂમજ હતી. વિરુદ્ધ મતવાળાઓ તરફથી ભારે મતભેદ હતું, અને મારામારી જેવું થયું હતું. આ સ્થિતિમાં તેમને આખી ધર્મ સંસ્થાના પ્રતિનિધિ ગણી શકાશે કે? જેઓ અજ્ઞાન હોય તેઓને માલુમ ન પડ્યું હોય, કે તેમને મત ન મળે હૈય, તેથી શું? જવાબમાં–મતાધિકારમાં અજ્ઞાન સજ્ઞાનની દલીલ ચાલી શકતી નથી. સભ્ય હોય એટલે જ તેને સીધે યા તેના પ્રતિનિધિ દ્વારા મત મેળવ જોઈએ.સગીરની મિલક્ત ખાઈ જવાને સગાંસંબંધીઓની બહુમતી પણ કામમાં ન આવતાં કાયદે તેને રક્ષણ આપે છે. નહીંતર એ અજ્ઞાન બાળકની મિક્ત રક્ષણ કરવાની શી જરૂર? ઉમર લાયકના હાથમાં જવાથી મિલ્કત જાહેરમાં આવે, તેમાંથી નવું ઉત્પન્ન પણ થાય, અને ઘણાનું ભરણપોષણ શરૂ થાય. એ સ્થિતિમાં કાયદે તેની મિલ્કત શા માટે રક્ષણ તળે લે છે? ભારતમાં દરેકેદરેક ખાસ સંસ્થાઓમાં બાળક–સ્રી–વૃનુંયે પ્રતિનિધિત્વ ગોઠવાયેલું છે, સૌને મતાધિકાર છે. મતાધિકારના હક્કની બાબતમાં સજ્ઞાન અજ્ઞાનની દલીલ ખાસ ઉપયોગી નથી, મત આપવાનો જેનો હક પહોંચતો હોય તેને મત મળ જરૂરને હોય છે, સલાહ, સમ્મતિ કે અભિપ્રાય મેળવવાની બાબતમાં જ્ઞાની અજ્ઞાની જવાનું છે, વહીવટના આગેવાને નિમવાની બાબતમાં એ જોવાનું છે. પણ મતાધિકારની બાબતમાં સર્વત્ર એ વાતને વળગી રહેવામાં અન્યાય થવા ખાસ સંભવ છે. એટલા માટે વીરચંદભાઈ ૧૧૦ Page #136 -------------------------------------------------------------------------- ________________ ગાંધી ત્રણેય ફીરકામાંના કે એકલા શ્વેતામ્બર મૂર્તિ પૂજક આખા સધના પ્રતિનિધિ ન્હાતા. તેજ રીતે–સ્વામી વિવેકાનંદજી વિષે પણ સમજવાનું છે. તે પણ આખી વૈદિક ધર્મ સંસ્થાના પ્રતિનિધિ તા. તે બન્નેને, સાથે અંગ્રેજી ભાષાનું જ્ઞાન હતું, માટે તે બન્ને ગયા. એ દલીલમાં પણ વજન નથી. કારણકે આપણે જોઇ શકીએ છીએ કેદરેક ધર્મ સ ંસ્થાઓમાં અંગ્રેજી ભણેલા અને અંગ્રેજી નહીં ભણેલાઓના ધાર્મિ ક વિચારામાં ભેદ છે. તેવી સ્થિતિમાં અંગ્રેજી ન ભણેલી જુદી માન્યતાવાળી મોટી સખ્યાના તેઓ પ્રતિનિધિ શી રીતે થઈ શકે ? પ્રતિનિધિત્વનું ધારણુજ હાલમાં શુજ અસ્તવ્યસ્ત છે. તેમાં આવડા મોટા ગાઢાળા કેમ ચલાવવામાં આવે છે ? તે સમજાતુંજ નથી. મહાસભામાં, દરેક નાતા અને ધર્માની કાન્ફરન્સમાં પણ આ ગોટાળા આશ્ચર્યકારક રીતે મેટા.પ્રમાણમાં ચલાવી લેવામાં આવે છે. ન ચલાવી શકાય તેવા મેાટા પર્વત જેવડાં ખુલ્લા કારણેા છતાં, ડાહ્યા માણસા કેમ ચલાવી લે છે ? તે જોઈનેજ આશ્ચય થાય છે. અમુક ભાઇએ અમુક શહેરના પ્રતિનિધિની ફી ભરી પહેાંચ લીધી એટલે બસ. એ શહેરમાં તેમના કાઇ ભાવ ન પૂછતું હાય, જરૂર પડે ત્યારે ગામ કે શહેરના ખરા આગેવાના ખીજાજ હાય, કે જેમનુંજ બધું કર્યું કારવ્યું ચાલતું ઢાય છે. વળી કેટલેક ઠેકાણે-પચ્ચીસ પચ્ચાસની સંખ્યા તે સંસ્થાને માનનારાઓની હાય, એટલે તેમાંથી એકાદ એને પ્રતિનિધિ તરીકે ચુંટીને મોકલાય છે, એટલા પરથી જ ચુટણીથી આવ્યા ગણવામાં આવે છે. ચુટણીથી આવ્યા ખરા, પણ કાની ? પાંચ પચ્ચીસની ? કે આખા શહેરની ? એ વાત અંધારામાં.એક માટા ચાર પાંચ લાખની વસ્તીવાળા શહેરમાં મહાસભાના બે પાંચ હજાર મે’બરા ઢાય, તેમાંથી ચુંટાઇને પ્રતિનિધિએ જાય છે, એ ખરૂં છે. પણ તેને ૧૧૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ આખા શહેરના પ્રતિનિધિ શી રીતે ગણવા ? કયા કાયદાને આધારે? તે બે પાંચ હજારલાકાના પ્રતિનિધિ ખરા. પણ આખા શહેરના શી રીતે? આ રીતના પ્રતિનિધિઓની બનેલી મહાસભા આખા હિંદની પ્રાતનિધિ સભા શી રીતે ? મહાસભાના કેાઇક કામ તરફ મેખરે શિવાયના બીજા પ્રજાજનામાંના, ઠીક લાગે તેવી કાઈ બાબતમાં કેટલાક સહાનુભૂતિ રાખે, અને કાઈ વખત કેટલાક અણગમા રાખે, તેટલાપરથી સૈાની સમ્મતિ તેના સમગ્ર કાર્યોમાં છે, એ શી રીતે માનવું ? નાટક સારૂં ભજવાય, ને પ્રેક્ષકા રાજી થાય, તેથી શુંનાટક કપનીની માલિકી પ્રેક્ષકાની, અથવા પ્રેક્ષકા ઉપર તેથી કંપનીની સત્તા સ્થાપિત થાય છે ? પાછી ખુબી ા એ છે કેઃ—જે મહાસભાના સભ્ય ન હેાય, રીતસર ફાર્મ ઉપર સહી કરી ન હેાય, મેંબર તરીકેની ફી ભરી ન હેાય, તેવા વર્ગના કશા અવાજ તા માનવામાં આવતા નથી. એ સાબીત કરે છે કે–મે’બરા શિવાયના વર્ગની પ્રતિનિધિ મહાસભા નથીજ, કારણકે તે રીતસર સભ્ય નથી, એટલે તેઓને અવાજ ન હોય એ પણ સ્વાભાવિક છે. “ છતાં લગભગ આખા હિંદની પ્રતિનિધિ છે 1 એમ કઇ રીતે કહી શકાય છે ? તે સમજીજ શકાતું નથી. “પ્રજાને અવાજ રજુ કરનારૂં એવ ું માઢું બીજું સાધન નથી. તા, એ રીતે એ ઠીક છે ને ?” એમ ગમે તેમ હાય, પરંતુ પ્રતિનિધિ તરીકે પરાણે ઢાકી બેસારી શકાય ? આપણે અહીં કાઇ સંસ્થા કે તેના કાર્યાકા ઉપર ટીકા કરવા નથી બેઠા, પરંતુ પ્રતિનિધિત્વના ધારણના વિચાર કરીએ છીએ, તે દૃષ્ટિ બિન્દુથી આ ચર્ચા વિચારવાની છે. એ ભૂલવું ન જોઇએ. પ્રતિનિધિત્વની અવ્યવસ્થાના બીજ યે ધૃણા કારણેા છે હાલની ઘણીખરી સંસ્થાઓમાં પ્રતિનિધિત્વની પુષ્કળ અન્યવરથા અને ગાઢાળાજ છે. છતાંયે એ ગોટાળામાં પોતાનું પ્રચારકાર્ય ૧૧૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ કર્યોજ જાય છે. કેવું આશ્ચર્ય! અથવા–“આ ભૂલ જ્યારે સમજાશે ત્યારે કદાચ ઘણે વર્ગ તેમાંથી નીકળી જશે, છતાં આ પ્રચારકાર્યને અંગે અમૂક ચુસ્ત વર્ગ એ સંસ્થાઓને વળગી રહેનારો મળી જશે, તેના આધાર પર ભવિષ્યમાં સંસ્થાઓ સ્થાયિ બનાવી લેવાશે, કે જે પછી આગળ વધવામાં ઉપયોગી થશે. ' આમ સંસ્થાનું દૃઢ બીજ રોપાય, એટલે પણ ફાયદે હાલ તુરતમાં હેવાથી આમને આમ ચલાવ્યે જવાતું હશે. તેવી જ રીતે, ઉપરની સર્વ ધર્મ પરિષદના પ્રતિનિધિત્વ વિષે પણ સમજાય છે. તથા કેટલાક દેશી રાજ્ય પણ ધર્મ ઉપર રાજ્ય સત્તાને અંકુશ લાવવા કે બીજા કોઈ ગમે તે હેતુસર પોતાના રાજ્ય પુરતી સર્વ ધર્મ પરિષદ,કે એવી જુદી જુદી જાતની ચેષ્ટાઓ કરી પહેલ કરતા જેવામાં આવે છે, તે પણ અમલદારના મન ઉપર, ઉપર જણાવેલી અસરનું પરિણામ હશે. તેથી પહેલે ધડાકે પ્રજાનું ગેલિક સંગઠન તુટી પડશે, અને નવું સંગઠન તદ્દન શિથિલ તથા અતિવ્યસ્ત બંધાતા પ્રજા ભેરાઈ જવાનો માટે સંભવ છે. ભલે કદાચ વી. રાગાંધી વિગેરે આ તત્ત્વ ન સમજી શક્યા હેય, અને કોઈપણ હેતુસર દેરવાઈ ગયા હોય, પરંતુ તે વખતે પૂજ્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજશ્રી જેવા પુરુષ બિરાજમાન હતા, અને ખુદ તેઓની પણ આમાં સમ્મતિ હતી, અમ જાણવામાં છે. ” તેથી શું? તેઓશ્રીને તો એકજ ઇરાદે હોવો જોઈએ કે“આપણે ધર્મ કઈ રીતે આગળ આવે છે? જૈન ધર્મના તત્ત સમજીને કોઈ પણ પ્રાણીનું કલ્યાણ થાય છે તે લેકે દરેક ધર્મોના તો સમજવા બેલાવતા હોય, તે તે સમજાવવા શા માટે ન જવું?' એવી શુભ નિષ્ઠા સમજીને તેઓશ્રી દેરાયા હેય. અહીં બેઠા તેઓશ્રીને એ કાળે તેઓના હૃદયની શી માલૂમ પડે? કેઃ “આ રીતે જુદા જુદા ધર્મોના તો સાંભળવાને બહાને બેલાવાયેલાઓને ૧૧૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રતિનિધિ તરીકે ગણી લઈ, દુનિયામાં ભાવિકાળે-અવસરે અવસરે તમામ જાતની પ્રાચીન ધાર્મિક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મૂકનારી, તથા બીજા માર્ગ તરફ ઘસડી જનારી-બંધારણસરની સંસ્થા સ્થાપી, સુકાન હાથમાં રાખવા તંત્ર સ્થાપવાનું હશે.” સાદા કામની જેમ કોઈપણ એક માણસ કામ કરી આવે, તે રીતે મેક્લેલા તેને સૈ પ્રતિનિધિ કહે, એટલે લેકે પણ પ્રતિનિધિ કહે. પ્રતિનિધિ શબ્દજ લગભગ તે વખતથી વધારે પ્રમાણમાં જાહેરમાં આ લાગે છે પરંતુ પ્રતિનિધિ તરીકે હાજર થવામાં કઈ જાતની જવાબદારી આવી પડશે? તેની એ વખતે એવી કલ્પના પણ નહતી. એટલે એકંદર ભોળપણને લાભ લેવાય છે. ત્યાં આપણુ ધર્મના તો સમજવા આપણો પ્રતિનિધિ બેલાવે છે. આવી માત્ર સાદી સમજથી જ મોકલેલા. પરંતુ ધર્મના ત સમજવા પ્રતિનિધિની જરૂર ન હોય, તેમાં તે માત્ર ઉપદેશકની જ જરૂર હેય. પ્રતિનિધિની જરૂર જવાબદારીના કામમાં હોય. પરંતુ એમ બહાર પાડવામાં આવે, તે કઈ ત્યાં જઈ શકે નહીં. સંઘની જવાબદારી ઉપાડનારા પ્રતિનિધિઓને તેવી સભામાં રસ કે વિશ્વાસ જ નહોતું. તેથી તેમ કરવા જતાં સભા થઈ શકે નહીં. તેથી “ધર્મ તત્ત્વ સમજવા, અને પ્રતિનિધિ” શબ્દોને આમંત્રણમાં વિચિત્ર રીતે પ્રેમ થયેલ હેવો જોઈએ. તત્ત્વ સમજવાના બહાના નીચે સંસ્થાને પાયે નાંખો હશે. તે વખત પણ ગોરી પ્રજા પર સંપૂર્ણ વિશ્વાસ મૂકવા જેવા વાતાવરણવાળો હતો. આજે તેઓના કેટલાક તબહાર આવ્યા છે કે –“તેઓ પણ આપણા જેવા માનવે જ છે. તેમને પણ આપણી જેમસ્વાર્થ હોય છે. તેથી તેઓ પણ ભૂલને પાત્ર થઈ શકે છે.” તે વખતે તેવું અવિશ્વાસનું બહુ કારણ નતું. તેથી તેઓશ્રી સમ્મતિ આપવામાં કદાચ દેરાયા હૈય, તેથી શું? તેઓશ્રી પણ છઘથે જ હતા. સર્વજ્ઞ કયાં હતા? તેમને ઇરાદે સારો હતે. ૧૧૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ સર્વ ધર્મની પરિષદ કેવી જોઈએ? તથા ગમે તેવા ડોળદમામવાળી હોવા છતાં કેવી પરિષદ “સર્વ ધર્મપરિષદા શબ્દને લાયક વાસ્તવિક રીતે નથી હતી? એ બન્ને તને ફેટ આ પ્રકરણથી તમારા સમજવામાં બરાબર આવ્યો હશે, આ દૃષ્ટિબિંદુથી જોતાં ભારતમાં–“સર્વધર્મો સરખાએ જાતની -ભાવના ચલાવવી, રાજાએ કાયદાઓનું એ જાતનું વલણ રાખવું,અને -દરેકને એક કરવામથવું એ કેટલું અણઘટતું છે?કે, કેટલાક રાજાઓના માનસની આ સ્થિતિનું કારણ–હિંદ વિષે યુરોપીયનેના વિચાર વાતાવરણને પરિચય, ધર્મગુરુઓને અપરિચય, ધર્મનું અજ્ઞાન, વિગેરે છે. દરેકની વચ્ચેના વાંધાઓની તકરાર હેય, તેનું સમાધાન કરી એક સંપી રથાપવા સામે, તથા તો સમજી તેની એક વાક્યતા સમજવા સામે, અમારું આ વિધાન નથી, પરંતુ એક સંપીના બાના નીચે સૌને બિન કુદરતી રીતે એક કરી નાંખવાની પેરવી કરવી, તેની સામે વાંધે છે, કે જે અશક્ય અથવા પરિણામે માનવ સમૂહને હાનિકારક છે, માટે વૈદિક, જૈન ઇસ્લામી, ખ્રીસ્તી, પારસી વિગેરેને સરખા ગણી આ દેશમાં સૌને સમાનતા આપવામાં માટે અન્યાય છે, કારણકે આ દેશમાં તો સૌથી પહેલે હક ખાસ કરીને, આ દેશમાં વિકસેલી–આ દેશની પ્રજાને મેટો ભાગ ખાસ જેને માનતો હોય અને તુલનામાં આગળ આવી શકે તેવા હોય તે ધર્મોને જ પહેલું સ્થાન હોવું જોઈએ. તેને બદલે સિને સરખું સ્થાન આપવું, એ એક જાતનું અહીંના ધર્મોનું અપમાન છે. આ જાતનું અપમાન કદાચ સંજોગોને લીધે પ્રજા સહી લે, પરંતુ તેને ન્યાય તો ન જ માની શકે. આ ઉપરથી અન્ય ધર્મોને નિંદવા કે ઉતારી પાડવાનો આશય નથી. પરંતુ સાને સા સૌને હક પોંચતે હોય તે પ્રમાણે જ સ્થાન મળવું જોઈએ, એ ન્યાય છે, એ સ્પષ્ટ કરવાને જ અમારે ઉદ્દેશ છે. જેવી રીતે આ દેશમાંથી ઉત્પન્ન થતી સંપત્તિ અને સગવડોને લાભ ૧૧૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ સૌથી વધારે તેમને મળવો જોઈએ તેમાંજ ન્યાય છે, અન્યથા અન્યાય છે, તેવી જ રીતે, તે દેશમાં અહીંના ધર્મોને પાછળ રથાન મળે, તેની સામે વાંધો નથી. પરંતુ આ દેશમાં તે અહીંના ધર્મોને જ સર્વ સગવડે મળવી જોઈએ. તે સિવાયની ગોઠવણ અન્યાય છે. પ્રશ્ન એ થશે કે “અરે! સ્વ-પર શું? ઉદારતા રાખવી જોઈએ, અહીંના ધર્મોને મુખ્યસ્થાન મળે તો પણ શું? અને ત્યાંના ધર્મોના અહીં પ્રચાર માટે તેઓને અહીંની સગવડે વિશેષ મળે તો પણ શું? એ ખરું છે, પરંતુ, ક્યારે? માનવોમાંથી ભેદ બુદ્ધિને નાશ થે. હોયત્યારે ત્યાંની સગવડ એવીજ ઉદારતાથી અહીં આપવામાં આવતી હોય, અહીંથી એમજ લેવાતી હેય, અથવા ખરો સમાનભાવ જાગ્રતુ થયે હેય, તે. જો કે સમાનભાવ જાગ્રતું થયે હેય, તે ધર્મો અને તેના હકકોની જ જરૂર ન રહે, પણ એ છે ક્યાં? દરેક ઠેકાણે વ્યવહાર ભેદથી ચાલે છે. વિદ્યાર્થીઓના લાસે, તેના પેટા કલાસ, તેમાં અનુક્રમ નંબર, ધંધાઓમાં અમલદારામાં, ઓફિસમાં, સંરથાઓમાં દાનેશ્વરીના ફોટાઓ અને બાવલાઓ ગોઠવવામાં પણ આપણે વર્ગો અને અનુક્રમ જોઈએ છીએ. સને સૈ સાને રસ્થાનેજ ગોઠવવામાં આવે છે, એ ઉપરથી ઘટતી રીતે જ ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે માત્ર ધાર્મિક બાબતમાં જ ઉંચા પ્રકારની આધ્યાત્મિક શાંતિને ઉપદેશ, અને ભેદેના ગંધની સૂગ ચડાવવામાં આવે છે, એવી અભેદભાવના ક્યા વૈરાગ્યમાંથી જન્મી છે? આવી ન્યાય વિરુદ્ધની ગોઠવણમાં કતે ગાઢ અજ્ઞાન છે, કાંતિ કાંઈ ગૂઢ વાર્થ છે. તે સિવાય ત્રીજું તત્ત્વ સમજાતું નથી. અને હોય તે હું સમજવા ઈચ્છું છું, સમજાવનારને પરમ ઉપકાર માનીશને મારી ભૂલ સુધારીશ. ૧૧૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્ર દે શ ૩ જે જૈન ધર્મ નું સ્થાન અને બા હ્ય પ રિ ચ ય: Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧ ધ ૫ રી ક્ષા: વિકાસ માના કયા દરજ્જા પર કચા ધર્મ છે? એ નક્કી કરવાનું દુટ કા મુશ્કેલ છે, તેપણ નીચેના વિષયાની પરીક્ષામાં ધર્માને પસાર કરાવી ગુણા આપવાથી દરેકનું ગુણ-સ્થાન નક્કી કરી શકાશે. પરીક્ષાના વિષયાઃ—— ૧. કાઇપણ અમુક ધર્મને પસદ કરી, તેના સિદ્ધાંત પ્રમાણે અમલ કરનાર માનવસમૂહની એકંદર સંસ્કારિતા તપાસવી, કે—એવી જે પ્રજાના આંતરમાંથ અમુક એ ધમ ઉત્પન્ન થયા હાય. ૨. સાંગાપાંગ, પદ્ધતિસર,. સંપૂર્ણ અધ્યાત્મ શાસ્ર-કે જે જગમાં સિદ્ધ છે,તેના બારીકમાં બારીક નિયમેાની શોધ કરી હાય, અને તેના વ્યવસ્થિત રીતે જીવનમાં અમલ કરી શકાય, તેવી રીતે ગાઠવી આપનાર શાસ્ત્ર સંગ્રહ કર્યો હૈાય. ૩. ધર્માંના પાલનને પરિણામે પ્રજાની એકદર ઉંચા પ્રકારની ઉદાત્ત જીવન ચર્યા તપાસવી. ૪. વ્યવસ્થિત વિજ્ઞાના અને તત્ત્વજ્ઞાન—વિશ્વજ્ઞાનમાં પ્રગતિ પરીક્ષવી. ૫. નિઃસ્વાર્થતા, કલ્યાણ ભાવના, અગાધજ્ઞાન વગેરે ઉચ્ચ ગુણામય આદર્શ જીવન ધરાવનાર ધર્મના પ્રણેતા,મુખ્ય ઉપદેશકા અને મુખ્ય પ્રચારકાની ઉંચા પ્રકારની યાગ્યતાની કસીટી કરવી. ૧૧૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ આ પરીક્ષા કરતાં પહેલાં કુશળ પરીક્ષક થવા ઇચ્છનારે–સારાસારનું જ્ઞાન કરી, તેને વિભાગ કરવાની શક્તિ કેળવવી પડશે, કોઈ પણ જાતની પક્ષબુદ્ધિમાં દેરવાયા વિના અસાધારણ સમતલપણું જાળવવાની સાવચેતી રાખવી પડશે. સંસ્કૃતિ વિષે કંઈકા માનવ પ્રજા પિતાની સગવડને માટે જીવનની જુદી જુદી જરૂરીઆત વિષે પૂર્વાપરને વિચાર કરી, બુદ્ધિપૂર્વક જે એક જાતની એવી ગોઠવણ ગોઠવી કાઢે છે, કે જેથી કરીને સુખમય, આનંદમય, પરિણામે–ભવિષ્યમાં પણ લાભમય જેમ બને તેમ વિને અને અગવડો વગરનું વ્યવસ્થિત જીવન ગાળી શકાય, તેવી ગોઠવણને સંસ્કૃતિ કહે છે. સંસ્કૃતિમાં જીવનની ખાસ જરૂરીઆતોને એવી સુઘટિત રીતે ગોઠવેલી હેય છે કે-બનતા સુધી માનવજીવન જેમ બને તેમાં આનંદમય અને સમતલપણે પસાર થાય છે, માનવ નિર્ભય અને નિઃશંક રહી શકે છે. સંસ્કૃતિના મુખ્ય અંગો-સમાજ વ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા, ધંધાઓ, લગ્ન વ્યવસ્થા, અનુકૂળ વસવાટની યોજનાઓ, કુટુંબવ્યવસ્થા નીતિમય જીવન,ઉત્તમ આરોગ્યમય શરીર અને દીર્ધાયુષ્યતા, આધ્યાત્મિક જીવન અને ધાર્મિક જીવન વિગેરે વિગેરે હેય છે. | તીર્થકર, આચાર્ય, કુલકર, સમ્રા ,જગશેઠ, પુરહિત, શિલ્પ શાસ્ત્રી, ભિષવર, કુલગુરુ, બ્રાહ્મણ, ઋષિ, કલાચાર્ય, સેનાપતિ, ત્યાગી મહાત્મા કુલપતિ, પયગંબર વિગેરે, સંસ્કૃતિની જુદી જુદી મુખ્ય સંસ્થાઓના સંચાલક અને જવાબદાર માન્ય અમલદારે હોય છે. ઉપર જણાવેલા મુખ્ય અંગેના હજારે ભેદે અને પેટાદે તથા ૧૧૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ શાખા-પ્રશાખાઓ હેય છે. મૂળથી છેડા સુધી સંસ્કૃતિ વ્યવસ્થિત હેવી જોઈએ. ભેદ અને પેટા ભેદે જેટલા વ્યવસ્થિત હેય, તેટલાજ મુખ્ય વિભાગે વ્યવસ્થિત હૈય, અને મુખ્ય વિભાગનું નિયમન વ્યવસ્થિત હોય, તોજ પેટા વિભાગો પણ લગભગ વ્યવસ્થિત જ હોય, સંસ્કૃતિની વ્યવસ્થાના અનુલેમ અને પ્રતિમ પ્રવાહે વ્યવસ્થિત રીતે વહેતા હોય, ત્યારે જ સંસ્કૃતિ બરાબર વ્યવસ્થિત કહેવાય છે. જંગલી માનવજીવન કે પશુ જીવન અને વિજ્ઞ માનવજીવનમાં એટલે જ તફાવત છે કે–એક વર્ગ પિતાની આજુબાજુના કેવળ કુદરતી સંજોગો પ્રમાણે વર્તમાન જરૂરીએ તે પૂરતું જ જીવન જીવે છે, ત્યારે વિજ્ઞ માનવ પિતાનામાં કુદરતે મૂકેલી બુદ્ધિને કુદરતી શક્તિવડે જ ઉપયોગ કરી પોતાના જીવનની વ્યવસ્થા દીર્ધ દૃષ્ટિથી એવી રીતે ગોઠવે છે કે--જેથી કરી,તે પિતે અને તેના વંશવારસો તથા તેની સાથે જોડાયેલા બીજા માને અને પશુઓ સુદ્ધાં પિતાના તે ચાલુ પિટા જીવનને એવી રીતે બરાબર વ્યવસ્થિત જીવી શકે છે કે – તેના આત્માના મહા જીવનને બાધક ન થત સાધક થાય, અને પેટા જીવનના વિકાસમાં તથા મહાવિકાસમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે. એટલાજ માટે સુસંબદ્ધ સંસ્કૃતિપૂર્વક જીવન જીવનાર માનવસમૂહને આપણે વિજ્ઞમાનવ સમાજ-સંરકારી માનવ સમાજ કહી શકીશું. જે કે વિજ્ઞાાનવે સમાજમાં સંપૂર્ણ-સંબદ્ધ સંસ્કૃતિ બદ્ધતાને લીધે એક જાતનું નવું અચળ બળ ઉમેરાય છે, પરંતુ અનુકૂળ તથા પ્રતિકૂળ સંજોગોને લીધે કાળક્રમે, લાંબે વખત ટકી રહેવા છતાં, કુદરતી રીતે જ સાત્ત્વિક તના ઘટાડાના પરિણામે યદ્યપિ ૧૨૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ તેમાં શિથિલતા દાખલ થાય છે, છતાં સંસ્કૃતિ ધારકે ટકાવ માટે વખતેવખત નવા નવા સાધને જયેજ જતા હોય છે. સાધને જવાની જરૂર પડતી જાય છે, તેમ તેમ સંસ્કૃતિના વહીવટી અંગોનો વિસ્તાર વધતો જાય છે. તેમ તેમ તેની ઝીણવટમાં ઉતરવું પડે છે ને તેના રક્ષક સાધને વ્યવસ્થા અને સાહિત્ય લખાણમાં વધારે થતો જાય છે, પરંતુ વારતવિક રીતે સંસ્કૃતિના સ્વાભાવિક -બળમાં ઘટાડો થતે હેય છે, એમ સમજવું. કારણ કે-કુદરતી મોટી સ્વાર્થવૃત્તિની નિર્બળતા માનવમાં પ્રવેશ પામે ત્યારેજ, તેની વધારે દેખરેખ, ચક્કસ નેધ, સચોટ સાવચેતીના સાધનો ગોઠવવા, વિગેરે કરવું પડે છે. પરંતુ જે કુદરતી નિર્બળતા ન હોય, તે એવી કેટલીક પ્રવૃત્તિઓમાં લાઘવ રહે છે, [ કોઈ કહેશે કે –“આ હિસાબે જંગલી માનવનું જીવન વધારે સારું, કેમકે તે કુદરતની વધારે નજીક હોવાથી સમૃદ્ધ જીવન ગાળી શકે છે, અને વિજ્ઞમાનવ સંસ્કૃતિની જાળમાં પડવાથી શરીરે નિર્બળ, સાંકડા મનનો અને પંચાતીયો થઈ ગયે. સંસ્કૃતિ નિભાવવાના લાંબા લાંબા લફરા તેને વળગે છે, તેથી એક રીતે તે પરતંત્ર દેખાય છે.” એમ નથી.જંગલી માનવનું જીવન માત્ર એક તરફી સમૃદ્ધ હોય છે. પરંતુ તે સમૃદ્ધિને જીવનના સર્વ ઉદાર વિભાગોમાં વહેંચી દેવામાં આવે, તો તે વિજ્ઞમાનવ કરતાં ઘણુંજ પછાત માલુમ પડશે. ત્યારે વિજ્ઞમાનવ ઘણોજ સમૃદ્ધ લાગશે, કે જે પ્રતાપ સંસ્કૃતિને સમજવો. વળી પ્રજાની સંસ્કારિતાની પરીક્ષાને આધાર તેના વિશાળ અને મોટા મોટા સાહિત્ય સંગ્રહ કે પુસ્તકો, તથા ચિત્રવિચિત્ર બાહ્ય સાધન સામગ્રી ઉપર ખાસ કરીને નથી. પરંતુ પ્રજાના જીવન–સંસ્કા૨માં સંગીનતા,અને ઉદાત્તતા તપાસવા જરૂરનાં હોય છે. વિસ્તાર છતાં સંગીનતા ન હોય તે તેને પરીક્ષામાં ઉચો નંબર ન મળે.વિષયને બરાબર સ્પર્શ કર્યા વિના વિદ્યાર્થી લાંબું લાંબું લખીને પરીક્ષાના પેપરને ચેક કરી -નાખે તેટલા પરથી કુશળ પરીક્ષક તેને ઉંચે નંબરે પાસ થવાના માર્કે ન જ આપી શકે. ] ૧૨૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ २ ૫ રી ક્ષા વ તા ૨. ૧. પ્રજાની સંસ્કારિતાઃ— જગના ઇતિહાસને કહેવું જ પડે છે કે—ભારતીય પ્રજાની સંસ્કૃતિ ઊંચા પ્રકારની હતી, તેની સામે કઢી કાઈપણ પ્રજા સંસ્કૃતિની બાબતમાં માથું ઉંચું જ કરી શકેલ નથી. છતાં તેની સામે માથું ઊંચું કરવાના કાઇપણ સસ્કૃતિએ પ્રયત્ન કી ઢાય, તેા તે માત્ર આજકાલના સુધારા [ Civilization ] *'ની સંસ્કૃતિએ ભગીરથ પહેલ કરી છે. પર`તુ હજી તે પાતેજ ઉચ્છરતી ખાલ્ય અવસ્થામાં છે, એટલે તેના ભાવિ વિષે અત્યારથી શું કહી શકાય ? તેથી, આગળ વધીને કહી શકાય, કે ભારતીય સંસ્કૃતિ ઉંચા પ્રકારની હતી, એટલુંજ નહીં, પરંતુ આજે પણ અગ્રેસર જ છે. “ એ હજાર વર્ષ ઉપર જ્યારે આપણેા દેશ સુધારાની ટોચ ઉપર હતો; જ્યારે વિદ્યામાં, તત્ત્વજ્ઞાનમાં, વેપારમાં, ઉદ્યો-ગમાં અને કારીગરીમાં દુનિયાના સુધરેલા (?) દેશેશમાં હિંદુસ્થાન પ્રખ્યાતિ પામ્યું હતું, તે વેળા ઈંગ્લાન્ડ જંગલી હાલતમાં હતું.” ગુજરતી છઠ્ઠી ચાપડી. આ ઉપરથી આપણી બે હજાર વર્ષ પૂર્વેની સંસ્કૃતિ લગભગ સાંગાપાંગ નિશ્ચિત સ્વરૂપમાં—સિદ્ધદશામાં હતી. એમ સા કબૂલ કરે છે, એ ચોક્કસ છે. ઉપરના વાક્યમાં “ સુધરેલા દેશમાં હિંદુસ્થાન પ્રખ્યાતિ પામ્યું હતું. ” એમ કહેવામાં લેખકના આશય એટલેજ છે કે તે ૧૩ ' Page #148 -------------------------------------------------------------------------- ________________ વખતે અને તે પહેલાં ગ્રીસ, રેશમ, છમ, મીસર, એસેરીયા, બાબી લેન વિગેરે દેશના લેકે સુધરેલા હતા. એ વાત ખરી પણ છે. પરંતુ હિંદની સંસ્કૃતિ આગળ તેઓને કશો હિસાબજ નહોતે. હિંદને ત્યાં પ્રખ્યાત પામવાપણું જ હેતું. હિંદ પ્રખ્યાતજ હતું, રવયં પ્રકાશ માન હતું. તેને ક્યાંય યશ મેળવવાને જ નહીં, તે યશેમયજ હતું. ઉપરના દેશોના તે માત્ર નામોચ્ચાર પણ કદાચ કયાંક ક્યાંક જ સંભળાતા હશે એવી સ્થિતિ હતી.ત્યારે દુનિયાની પ્રવૃત્તિઓ અને જગના વ્યવહારનું પ્રધાન કેન્દ્ર ભારતવર્ષ જ હતું. તે દેશે. સુધરેલા હશે, પરંતુ તેઓને સુધારે આગળ પડતું હોય, એવા કોઈ પુરાવા નથી, કારણકે તે સુધારા નામ શેષ થઈ ગયા, ત્યારે ભારતીય સુધારાની સંરકૃતિને પ્રવાહ હજી અખંડ રહે છે. છતાં હાલ જે સ્થિતિ છે, તે પ્રાચીન રિથતિના તો માત્ર અવશેષે જ છે. જેમ જેમ પ્રાચીન કાળમાં પગલાં માંડતા જઈએ છીએ, તેમ તેમ તેના મજબૂત ઉંડા મૂળ માલુમ પડતા જાય છે. સમતલ બુદ્ધિથી વિચાર કરતાં ભારતીય સંસ્કૃતિ જ પ્રાચીનકાળથી શ્રેષ્ઠ હેવાની છાપ આપણું મન પરથી આજે પણ ભુંસાતી નથી. તેના અનેક પુરાવા આજે પણ વિદ્યમાન છે. વિચારવા જેવું તે એ છે કે–બીજી પ્રજાઓની રહેણી કરણીને સ્વતંત્ર સંસ્કૃતિ તેરેકેનું નામ આપી શકાય કે કેમ? એ પણ એક મેટે પ્રશ્ન છે. હવે આપણે સમજી શકીશું કે સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ ઉત્પન્ન કરી અમલમાં મૂકનાર ભારતીય આર્ય પ્રજાની સંસ્કારિતા પણ સર્વશ્રેષ્ઠ હેય એ સ્વાભાવિક છે. [ જર્મને, અંગ્રેજો તથા બીજી પ્રજાઓ એમ કહે છે કે –“ અમે પણ આર્યો છીએ, અને અસલના કાળના તમારાજ ભાઈઓ છીએ. ” પરંતુ જ્યાં સુધી ખુદ આપણે પિતે સ્વતંત્ર શેથી એ નક્કી ન કરીએ, ૧૨૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ ત્યાં સુધી તેઓના એ વિધાનો વિશ્વાસ લાયક ન ગણીએ. કદાચ તેઓ આપણું વંશજો હોય એમધથી નક્કી થાય તે પણ હજારો વર્ષોથી શિષ્ટ માન્ય સંસ્કૃતિ-ત્યક્ત થયેલા તેઓ ફરી સાંગોપાંગ સંસ્કારિ ન થાય ત્યાં સુધી સ્વીકાર્ય નજ થઈ શકે. જો કે તેઓની સ્વાર્થવૃત્તિ આવી શેધ કરાવીને શિષ્ટ પ્રજાની સાથમાં બેસવાની લાલચે એવા વિધાનો તેમની પાસે પ્રગટ કરાવે છે. છતાં તેઓની સંપતિ, સમૃદ્ધિ, લાગવગ અને સત્તા ગમે તેટલા વધે, તે પણ અહીંની સંસ્કૃતિ સાથે સુસંબદ્ધ રીતે સીધા જોડાયેલા ગમે તેવા પ્રજાજનો કરતાં પણ તેઓને ક્રમ પછીજ આવી શકે તેમ છે. “ બહારની ઘણી પ્રજાઓ આવીને આર્ય સંસ્કૃતિની છાયામાં ભળી ગઈ છે. અને ભેળવી લીધી છે.” એવા વિધાનને મોટું રૂપ આપવામાં પણ ઉપરની લાલચવૃત્તિ જ જણાય છે. ચગીની દૃષ્ટિથી સર્વ મનુષ્યો જેમ સરખા છે, તેમજ સર્વ પ્રાણમાત્ર સરખાં છે. તેમાં કાંઈ ભેદ નથી. અને ભેદનું અભિમાન રાખવું એ પાપ છે, છતાં, અવાંતર ભેદે અને સંસ્કારિતાના કુદરતી ચડતા ઉતરતા વિભાગે હોય તેને ધ્યાનમાં ન લેવા એ અવિવેક, અજ્ઞાન અને પાપ છે. શિક્ષકને મન દરેક વિદ્યાથીઓ સરખા છતાં તે તે વિદ્યાર્થીને ન્યાય આપવા ખાતર નંબર પૂરીને પત્રક રાખવું પડે છે. પરીક્ષામાં પાસ નાપાસના ધોરણે ઠરાવવા પડે છે. વિકાસમાં ઉપયોગી વ્યવહાર દષ્ટિથી જેમ હોવું જોઈએ, તેમજ કર્યું હોય તોજ વ્યાજબી ઠરે છે, વ્યવહારમાં જેટલા ભેદની આવશ્યક જરૂર છે, તેની સામે આંખ મીંચામણા કરતા શીખવવા માટેની સ્વાર્થવૃત્તિથી જે ગવરાવવામાં આવતું હોય કે – “પ્રભુની વિધવાડીના મનુષ્ય સવ સરખાં છે. ” તે એ ભારતીય પ્રજાને ભયંકર અન્યાય અને નુકશાન કરવા બરાબર છે ! છતાં વિશ્વભાવનાની દૃષ્ટિથી આપણને તેઓને દેષ નથી, ન હોવો જોઈએ. તે પણ આપણું માનવ બંધુઓ છે. પરંતુ આપણે ઘરમાં પેસવા અને આપણી મિલ્કતોના માલીક થવાને અહીં આપણને વિશ્વભાવના અને સહિષ્ણુતા શીખવવામાં આવે અને ત્યાં તથા અહીં વ્યવસ્થા અને સુધારાને નામે આપણને પેસવા દેવામાં ન આવે, કે ઉચ્ચસ્થાનેથી ધકેલવામાં આવે, ત્યાં સુધી એ કૃત્રિમ વિશ્વભાવનાની પાછળ શી મને વૃત્તિ હેય? તે આપણે સહેજે ૧૨૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ સમજી શકીએ તેમ છે. આ રીતે વિશ્વભાવના, વિશાળતા, મારું મન વિગેરે શબ્દાને દુરુપયેાગ પણ થઇ શકે છે. ] આ પ્રજા જ્યારે સરકારિ હતી અને છે, ત્યારે સંસ્કૃતિનું પ્રધાન અંગ ધર્મ સંસ્કરણ પણ સર્વોત્તમ હાય તેમાં શું આશ્ચર્ય ? આર્ય પ્રજાના ધર્મ સરકરણની ત્રણેય મુખ્ય શાખાઓ–જૈન, બૌદ્ધ અને વૈદિક–આજે પણ જગતના બીજા ધર્મો કરતાં પેાતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ખતાવી શકે છે. ત્રણેયના—સાંગોપાંગ-વિગતવાર અને સૂક્ષ્મ અભ્યાસથી આ પ્રજાનું ધર્મસંસ્કરણ કેવુ છે ? અને આદર્શ ધર્મ સંસ્કરણ કેવું હાવું જોઇએ, તે બરાબર સમજી શકાય તેમ છે.આ રીતે ભારતીય ધર્મે પહેલા વિષયમાં ઉચ્ચ નબરે ઉત્તીણ થતા માલૂમ પડે છે. ૨. અધ્યાત્મ શાસ્ત્ર. અધ્યાત્મશાસ્ત્ર આ પ્રજાએ એટલી બધી હદ સુધી ખીલવ્યું છે દુ:–આદેશ “ ધર્મના જ દેશ ” કહેવાય છે. જડવાદ ગમે તેટલુ દબાણ કરે છતાં પ્રસંગ આવ્યે અધ્યાત્મબળ ઉછાળા મારીને પાછું વખતા વખત જોર બતાવી દે છે. જીવનની નાનામાં નાની ધટના સુધી આધ્યાત્મિક પ્રયોગાને પ્રવાતુ પહેાંચી ગયા છે. આખાલ–ગે પાળ–સ્રી–વૃદ્ધ અને એક દર સર્વ પરિસ્થિતિના માનવા પાતાના જીવનમાં ગમે તેને પ્રસંગે - પણ યથાશક્તિ આધ્યાત્મિક પ્રયોગા અમલમાં મૂકી શકે, તેવી, દૂરગામી ચેાજના ગાઠવવામાં આવી છે, એટલી ઝીણવટ સુધી અધ્યાત્મ શાસ્ત્ર વિચારવામાં આવ્યું છે, અને ખીલવવામાં આવ્યું છે. મંદિરપરના કળશ તુલ્ય આધ્યાત્મિક જીવન, જીવન મદિરનું કેન્દ્ર છે—કળશ છે. આ પુસ્તક લગભગ એ વિષયનું જ હેાવાથી અહીં તેના વધારે વિસ્તાર નહીં કરીએ. પ Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રજાનું આધ્યાત્મિક જીવન આટલું બધું ખીલ્યું છે, તે ઉપરથી એમ ચોક્કસ છે કે–પ્રજાનું ઇતર જીવન પણ એટલું જ ખીલ્યું હોવું જોઈએ. ઈતર જીવન ખીલ્યા વિના આધ્યાત્મિક જીવન ખીલે નહીં. એ સ્વાભાવિક છે. આ ઉપરથી એ નિર્ણય ઉપર આવી શકાય છે કે –“ભારતમાં માત્ર ધર્મો ઉપર અને આધ્યામિક જીવન ઉપર - ભાર મૂકવામાં આવે છે, પણ વ્યાવહારિક જીવન ઉપર ખાસ ભાર મૂકવામાં નથી આવ્યું. લગભગ તેની ઉપેક્ષા કરવામાં આવી છે. ” એ વાત ખોટી ઠરે છે. એટલું ખરું છે કે કેવળ જડવાદ પિષવામાં નથી આવ્યો. આધ્યાત્મિક જીવનની પરાકાષ્ટા ઇતરજીવનેની પણ પરાકાષ્ઠા જ સૂચવે છે. ભારતની બહાર ઉત્પન્ન થયેલા અને ખીલેલા યહુદી, પ્રીરતી, ઇસ્લામ કે જરથોસ્તી ધર્મોમાં કે તે પાળનારી પ્રજાઓમાં તેમજ ગ્રીક વિગેરે તથા આધુનિકેમાં આધ્યાત્મિકતા નહીં હોય, એમ કહેવાનો આશય નથી. તેઓમાં પણ માત્ર અમુક હદ સુધીની - સંસ્કારિતા અને આધ્યાત્મિકતા સંભવિત છે, એમ કબૂલ કરવામાં વધે નથી. પરંતુ ભારતીય સંસ્કારિતા અને આધ્યાત્મિકતા કરતાં ચડતા દરજજાની રિથતિ આજસુધીન સાધનથી સાબિત થઈ શકી નથી. વસ્તુરિથતિ એવી છે કે એ સાબિત થઇ શકવું પણ સંભવિત નથી. તેઓ ખાસ કરીને નીતિ નિયમે સુધી પહોંચ્યા છે–અને ત્યાગ, વૈરાગ્ય, પરોપકાર સંયમ, વિગેરે આધ્યાત્મિક તની પણ ક્યાંક ક્યાંક છાંટ છે, એટલું જ. ૩. પ્રજાની ઉદાત્ત જીવનચર્યા - કાળ દોષ અને સંજોગ દેને લીધે આર્ય પ્રજાના કેટલાક લેકે બિચારા નિકૃષ્ટ જીવન જીવે છે, એ કબૂલ છે. પરંતુ ભારતીય પ્રજાને કેટલેક એ પણ વર્ગ છે કે-જેને જેટ જગતમાં મળે ૧૨૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ મુશ્કેલ છે. એ જગતનું નૂર છે, જગતની પવિત્ર મિલકત છે, અને એ આદર્શ ભાગની રક્ષા કરી રાખવી એ જગતની ફરજ છે. આર્ય સ્ત્રી પુરુષો ત્યાગ, સંયમ, સાદાઈ પરોપકાર, શાખ, પવિત્રતા વિગેરે માટે પ્રાચીન કાળથી જ પ્રસિદ્ધ છે. હજુ પણ એવા કુટુંબ અવશિષ્ટ છે કે જેમાં ઉચ્ચ પ્રકારના સંકારિ જીવનના ઘણાં તત્ત્વો મળી શકે છે. જ્યારે બીજા દેશમાં એટલી હદ સુધીના સંસ્કાર માને હશે કે કેમ? અને હશે તે તેની સંખ્યા બજ નાની મળવાની, ત્યારે અહીં તેની મોટી સંખ્યા અને મોટા સમૂહે મળી શકશે. - આર્ય સ્ત્રીઓને એક ભાગ હજુ એ છે કે તેની પવિત્રતાની બરાબરી કરી શકે તેવી જગતના પૃષ્ઠ પર કઈ પણ દેશની સ્ત્રી જાત નથી. ભારતીય ત્યાગી વર્ગની જીવન ચર્યા તે પ્રજાજનો કરતાં પણ ઘણું જ ચડી જાય છે. ત્યાગી વર્ગ એટલે ભારતીય ઉચ્ચ પ્રતિની જીવનચર્યા અને સંરકારોને એક અનુપમ નમુને. ભલે ત્યાગીઓની સંરથા પ્રજાજન કરતાં જુદી દેખાય છે, પરંતુ આખી આર્ય પ્રજાની પ્રતીક રૂપ એ સંસ્થા છે. એ સંસ્થાના પવિત્ર અંશે ઉપરથી આર્યપ્રજામાંના પવિત્ર અંશેનું માપ કરી શકાય છે. તે સંસ્થામાં અન્યત્ર અલભ્ય અમુક ઉચ્ચ અંશે તે હજુ પણ ચોક્કસ છે જ. “મહાશય! ભારતીય આર્ય પ્રજાના પ્રાચીનકાળના જીવન વિષે ગમે તેમ કહે, તે કબૂલ કરવા તૈયાર છીએ, પરંતુ આધુનિક જીવન વિષે તમારે મત ગ્રાહ્ય થઈ શકે તેમ નથી. ક્યાં એ વખતનું ભવ્યજીવન ? અને ક્યાં આજનું છિન્નભિન્ન જીવન ? આકાશ પાતાળ જેટલું અંતર ! એ જીવન કેણ જાણે કયાં ચાલ્યું ગયું ? અને તેને બદલે હાલનું આજીવન કોણ જાણે ક્યાંથી આવ્યું ?” અમે ભારતીય આર્યોને જીવનની હાલની શ્રેષ્ઠતા વર્ણવીએ છીએ, તે આધુનિક કાળના બીજા દેશે અને તેની પ્રજાઓના જીવનની અપેક્ષાએ વર્ણવીએ છીએ. પ્રાચીનકાળના ભારતીય આર્યોના સર્વશ્રેષ્ઠ જીવનની ૧૨૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ સર્વશ્રેષ્ઠતા સ્થાપિત કરવા અમે નથી ઇચ્છતા, તેએના કરતાં તો હાલનું જીવન ઉતરતું છે, અને કુદરતી રીતેજ ઉતરતું જાય છે. તેમજ હાલ અનેક કૃત્રિમ કારણેાને લીધે તા ઝપાટા બંધ ઉતરતું જાય છે. તપણુ પ્રાચીન કાળનું એ જીવન તદ્દન કયાંય ચાલ્યું ગયું નથી. કેટલાક ફેરફાર સાથેનું એજ પ્રાચીન જીવન અત્યારે પણ વિદ્યમાનજ છે. પહાડમાંથી છુટા પડેલા જુદા જુદા આકારના પત્થરના ટુકડા નિ રણદ્વારા નદીના પ્રવાહમાં તણાતો તણાતો કાળાન્તરે ગાળાકારે બતી જાય છે.. એ ગાળાકાર બની ગયેલા પત્થરના ટુકડા, પહેલાના જે જુદા જુદા આકારના પત્થર હતો, તેજ છે ? કે, ખીજો કાપ છે ? જવાબમાં ના, હા, બન્ને છે. પત્થરતો તેજ છે, પણ આકાર કાંઇક જુદા છે. તેજ રીતે આનું જીવન તા તેજ છે. પરંતુ કાળની અસરને લીધે તેમાં કેટલાક ફેરફાર દેખાય છે, હજી તેમાં કાળાન્તરે પણ અનેક ફેરફાર થઈ જશે. છતાં તેમાંયે મૂળ જીવનને! પ્રવાહ તો અમુક અંશે ચાલુ રહેવાનેાજ ૧. કાળક્રમે થયેલી આ કુદરતી પરિસ્થિતિ બદલી—મૂળ સ્થિતિમાં લાવવા પ્રયત્ન ન કરવા, તેમજ. ૨. તેને ફેંકી દઇ ભળતુંજ ખીજાં ગ્રહણ ન કરવું, ઉચ્છીનું ન લેવું. ખાસ કરીને આ બન્ને મુદ્દાની સાવચેતી આ પ્રજાના પરમ હિતની છે. આ નિયમને જ્યાંસુધી અને જેટલી હદ સુધી વળગી રહેશે ત્યાં સુધી તેનો તેટલી હદ સુધી નાશ સંભવિત જ નથી. કારણકે—મૂળ સ્થિતિ શક્ય નથી. અને નવું; લલચામણું છતાં મૃગ-જળ માફક અધ્રુવ હોવાનું. ધ્રુવને તજીને અધ્રુવ લેવા જતાં બન્ને હાથમાંથી જવાના ચાસ સંભવ છે. નવા જીવનથી ગમે તેટલી લાલચેા, સગવડા અને તાત્કાલીક લાભા જણાય,તેને બદલે–ચાલુ જીવનમાં કાઇ વખત ગમે તેટલી મુશ્કેલી જણાય, તોપણ દીર્ઘદૃષ્ટિથી જોતાં-અંતે આર્યાંનું ચાલુ જીવનજ તેને માટે તો સુખરૂપ નિવડશે. કારણ કે તે તેમનું છે. કાળાન્તરે તેમાં કુદરતી રીતે જે ફેરકારા થાય તે અનિવાય` છે. પણ બનાવટી ફેરફારો કરવા મથવું એ ચા. પ્રકારની મૂર્ખાઇ છે. આથી પ્રણાલીકા(વાદ)ની અનુપયેાગીતા તુટી પડે છે. અહીં પત્થરનું દૃષ્ટાંત આપ્યું છે, એટલે એકને બલે ખીજા સારા પત્થર અનેક મળે. પરંતુ મહાત્મા પુરુષાએ નિર્ણીત કરી ઘડેલું અને હજારો ૧૨૮ Page #154 -------------------------------------------------------------------------- ________________ વર્ષથી આચરણ દ્વારા સિદ્ધ થઈ ચૂકેલું જીવન છોડવું આ પ્રજાને પાલવે તેમ નથી, કેમકે તે એકજ છે. તેમાં જ તેનું શ્રેય છે. તેથી દૃષ્ટાંતમાં સંપૂર્ણ સરખાપણું નથી, અને ન પણ હોય. આજે આપણે યુવકો અને પ્રજાને કેટલાક વર્ગ નીચેની યુક્તિયુક્ત જણાતી સ્વાર્થી શબ્દજાળમાં ફસાઈ ગયો છે – “હિંદુસ્થાનમાં જુદા જુદા પ્રદેશો, જુદી જુદી નાત જાત, સમાજના જુદા જુદા રીતરીવાજો અને જુદી જુદી રૂઢિઓ છે. એક બીજાના કેટલાક રીતરીવાજમાં એકતા કે સંવાદીપણું જોવામાં આવતું નથી. અર્થાત તેમાં કઈ તાત્વિક એક્ય નથી, પદ્ધતિસરની વિચાર સરણીમાંથી તે જમ્યા નથી. માત્ર રૂઢિથી ઘડાઈ ગયા છે.” “પૂર્વકાળના કેટલાક રીતરીવાજો સારા હતા, તે હાલ દાખલ કરવા જોઈએ. અને હાલના કેટલાક રીતરીવાજ સારા નથી, તેને સુધારવા જોઈએ, ને બીજા નવા સારા દાખલ કરવા જોઈએ, જેથી કરીને પ્રજાના સુખમાં વધારો થાય. બાપને કુવે, માટે તેમાં ડૂબી મરવામાં ડહાપણ શું?” પહેલી દલીલમાં ચાલુ જીવન ઉપર અણગમો ઉત્પન્ન કરવાની યોજનાને સ્થાન છે, અને બીજી દલીલમાં પ્રાચીન તરફ કે નવીન તરફ લલચાવીને ચાલુ છોડાવવાની પેરવી જણાય છે. અણગમે ઉત્પન્ન થયા પછી જ્યારે કોઈ વ્યક્તિ ચાલું જીવન છોડીને પ્રાચીન પ્રમાણે કરવા જાય, ત્યારે તેનું તો માત્ર યત્કિંચિત અનુકરણજ થઈ શકે, સાંગોપાંગ અમલમાં મૂકવાને તે અશકય છે. એટલે પ્રાચીન માત્ર વાતને આદર્શ માંજ રહી જાય, અમલમાં તો ભળતું જ, તાત્કાલીક સગવડ ભરેલું હોય, તેજ ગોઠવાઈ જાય. આમ સ્થિર જીવનની નૌકા ડામાડોળ થતાં જીવન જળ ડહોળાતાં-તેમાં યુરોપની આધુનિક સંસ્કૃતિ તરતજ પિતાનું સ્થાન જમાવી શકે છે. ઉપરની બને દલીલો વાસ્તવિક સત્યનું દર્શન કરાવવા જાયેલી હોય, તેમ જણાતી નથી. પરંતુ કુનેહભરી વ્યાપારી જાહેર ખબરના રૂપમાં હોય, તેમ જણાય છે. જે અોનો બુદ્ધિભેદ કરી શકે. તેથી તાત્કાલીક સગવડે ગમે તેટલી હોય, તે પણ આખરે ઉછીની લીધેલી જ વસ્તુઓ છે, અને તેની ભારેભાર પ્રજાજીવનના કિંમતીમાં કિંમતી તને ભાગ અપાયેલો હોય છે. ઉછીની લીધેલી ચીજ પાછી આપ્યા પછી પ્રજો બનેથી વંચિત થાય તેમાં શી નવાઇ છે ? કલીના બદલામાં લાડવો, ને તે માટીનું રમકડું આપીને પાછો લઈ લઈએ, ૧૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ તે પછી બાળકના હાથમાં શું રહેશે ? સારાંશ કે-પ્રજા “અતો ભ્રષ્ટ તતે બ્રષ્ટ ” થાય, એ સ્વાભાવિક છે. - કોઈ પણ જાતના વ્યામોહ અને લાલચમાં ન પડતાં જેમ બને તેમ જીવનના ચાલુ મૂળતાને જેટલી રીતે વળગી શકાય તેટલી રીતે યથાશક્તિ ચૂસ્તપણે વળગી રહે. નિંદા, ભય, લાલચ, ગાળે કે એવી કોઈપણ જાતની લાગણીને કે દાક્ષિણ્યતાને વશ થઈ કે શરમથી પણ તેમાંથી ચૂત ન થવાય, તેને માટે જાગ્રત રહે. તેમાં જ ભારતીય આર્ય સંતાનનું પરિણામે ભલું જ છે. કારણ કે–તે સિવાય બીજો માર્ગ નથી. ગમે તેવો પણ તેજ માર્ગ વધારે શ્રેયસ્કર છે. આ વિષે વિશેષ સમજવા ગુજરાતી બીજી ચેપડીમાંનો “ રૂપાળું ઘર એ મથાળાવાળો પાઠ વાંચવો, તેમજ પાંચમી પડીનો “હિંદુસ્થાનના નવાજુના ચાલ” વિષેને પાઠ વાંચો. આ વિષે વિશેષસ્પષ્ટીકરણ “વ્યાહ” ના પ્રકરણમાં થશે. ] આ રીતે ભારતીય આર્ય પ્રજાના સાદાં અને સંક્ષિપ્ત જણાતા જીવન સચોટ, સુસંબંધ, સુસંગત, સમતોલ અને દરેક કાળમાં ટકી શકે તેવા સ્થિર અને બંધબેસતાં છે. હાલના નવા જીવન ક્ષણિક ચળકાટવાળા છે, ને ક્ષણિક છે, દા. ત. હાલના મોટા માણસને પિતાની ગમે તેવી સમૃદ્ધિ છતાં પિતાને છોકરો ધંધ કરશે, તેની ચિંતા હોય છે. પરંતુ ભારતીય વેપારી, ખેડુત કે વણકર સુદ્ધાંને એ ચિંતા નહોતી. “તે પિતાને જ બંધ કરશે. અને પિઢી દરેપેઢી એ ધંધો ઉતરશે, પૈસા આપણી પાસે નહીં દેખાય, પણ આપણું વારસદારને રોટલાની ચિંતા નહીં રહે. એ ખાત્રી હતી. જે આજે નથી. બેમાં વધારે પૈસાદાર કોણ? ૪ તત્ત્વ જ્ઞાન-વિજ્ઞાન ભારતીય તત્ત્વજ્ઞાન વિષે પણ એમજ છે. તમામ ભારતીય સાહિત્ય એકઠું કરવામાં આવે, તે જુદા જુદા વિજ્ઞાનને લગતાં સંક્ષિપ્ત યા વિસ્તૃત અનેક ગ્રંથો મળી આવવાને સંભવ છે. દુનિયામાં કોઈ પણ દેશની પ્રજાનું એટલું સંગીન, સિદ્ધ અને ૧૩૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ ગંજાવર સાહિત્ય નથી. દરેકે દરેક દર્શન અને શિષ્ટ ગ્રન્થકારોના તે તે વિષને લગતા પ્રત્યેનો સંગ્રહ કરવાથી જુદા જુદા અનેક વિજ્ઞાને વિષે વ્યવસ્થિત સાહિત્ય મળી શકે તેમ છે, અને તેને જ સંગીન અભ્યાસ જગતમાં ચાલે તો, આજે અનેક શો પાછળ વ્યર્થ ખર્ચ થઈ રહ્યા છે, તેને ઘણે ભાગ બચી જાય, અને જગતના માનની વેડફાતી ઘણી શક્તિ સુરક્ષિત રહી શકે. સર્વ વિજ્ઞાનના સંગ્રહાત્મક–તત્ત્વજ્ઞાન વિષેનું સાહિત્ય પણ એટલું જ સમૃદ્ધ છે. જેના આધારે માનવ માટેની આખી જીવનસરણિ નક્કી કરી શકાય છે, અને જે તે પ્રમાણે જ નક્કી કરવામાં આવેલી છે. બીજા દેશની પ્રજા પાસે તત્ત્વજ્ઞાન લગભગ નથી, એમ કહીએ તે ચાલે. ગ્રીક ગ્રંથકાર ગમે તેટલા ઉત્તમ લેખકે હોય, પરંતુ ભારતીય પ્રકારના સામર્થ્ય આગળ તેની શક્તિ નજીવી લાગે છે. આજનું યુરેપ આપણા ઘણા ભાઈઓનું તે લેખક તરફ ધ્યાન ખેંચે છે, પરંતુ ભારતીય તત્ત્વજ્ઞાનીઓના સામર્થ્યથી અજાણ વર્ગજ એ વાત ઉપર શ્રદ્ધા રાખી શકે છે. [ કેટલાક કહે છે કે –“કોઈપણ વિજ્ઞાન હજુ સંપૂર્ણ શોધાયું નથી. અને તત્ત્વજ્ઞાન વિષે પણ એમજ છે.” એ ભારત શિવાયના દેશની પ્રજાઓ માટે ભલ હોય, ભારત માટે નથી. એ શંકા ઉત્પન્ન કરનાર યુરોપીય વિદ્વાન છે. અને તેઓની એ શંકા સ્વાભાવિક છે. પરંતુ આપણું ઉછરતી પ્રજાના દિલમાં તટસ્થ ભાવ રાખીને કહેલી એ વાત સંશય ઉત્પન્ન કરે છે. એ દષ્ટિબિંદુની અસર તળે આવેલો અહીં કેટલેક વર્ગ સંશયમાં પડી ચૂક પણ છે. તેમાંથી ચૂરેપની પ્રજાઓને લાભ એ મળે છે કે –“બધું અપૂર્ણ જ છે. એ ભાવનાની અસર થતાં, ભારતીય તત્ત્વજ્ઞાનની સંપૂર્ણતા વિષેની સામાન્ય પ્રજાની પરંપરાગત શ્રદ્ધા શિથિલ થતાં, નવી શોધ તરફ તે વર્ગની સહાનુભૂતિ મેળવી શકાય છે. ભારતીય તત્ત્વજ્ઞાનનું માર્મિક હાર્દ સમજનારી વ્યક્તિઓ ઘણી જ ઓછી છે, તે વર્ગની અમુક સહાનુભૂતિ ન મળે, ૧૩૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ પરતુ જેટલાની મળે તેટલી ખરી. તેટલો તો લાભ મળે. વાત્મા વિનરસિ” - હવે જે યુરોપના વિદ્વાનો ભારતીય સાહિત્યમાંથી પ્રેરણા મેળવે, તે તેઓને ઘણું ઓછું શોધવાપણું રહે. પરંતુ પરિણામે એ પ્રજાને કાયમ ભારત ઉપર આધાર રાખવો પડે. તેથી ભારત વિગેરેની બીજી પ્રજાઓને પોતાની શોધો ઉપર આધાર રાખતી કરવાને ઉદ્દેશ સિદ્ધ ન થાય. સ્વમાં અશ્રદ્ધા ઉત્પન્ન કર્યા વિના પિતાની શેની જરૂરીઆત અને લોકપ્રીયતા ઉત્પન્ન ન કરી શકાય, તેનો પ્રચાર ન થાય. નવી નવી શામાં આગળ વધી ન શકાય, ભલે એ શોધમાં પાછળથી ફેરફાર થાય, ખોટી ઠરે. પરંતુ શોધ ચાલુ હોય, ત્યારે તેને જાહેરાતથી બરાબર લોકપ્રીય કરવી જોઈએ. તેમ કર્યા વિના તેનો વકરો ન થાય, અને આગળ વધવા આર્થિક મદદ ઉત્પન્ન ન કરી શકાય. પ્રાચીન શોધખોળ કરવાના ન્હાના નીચે અહીંના શાસ્ત્રો અને સાધનોને ઉપયોગ કરવામાં આવે છે. ચાલુ શોધોમાં ઉપયોગી થાય તેવા તેના તારણે બહાર પાડવામાં આવે છે. સંશોધકે એ તારણો પિતાની ચાલુ શોધ, માટે વિચારતા ન હોય એ બનવું અસંભવિત છે, છતાં પ્રાચીન શોધખોળના અને નવીન શોધખોળના ખાતાંઓ અલગ અલગ હોવાથી નવીન શોધ બળે સ્વતંત્ર ધો તરીકે જ બહાર પડે છે, અને જાહેરમાં લેકે પણ એમજ સમજે છે. પરંતુ વાસ્તવિક રીતે કેવળ એમ નથી. પ્રાચીન નાની વાતને વિસ્તૃત રૂપમાં મૂકેલી હોય છે. પણ મૂળ તો લેવુંજ પડયું હોય છે. બીજું એ પણ કારણ છે કે;–ભારતીય ઘણા વિજ્ઞાનો વિષે હજી યુરોપના વિદ્વાનો પુરું સમજી શક્યા નથી. ઘણી વાતો હજુ બરાબર સમજાતી નથી. કેઈપણ ગ્રંથના સંબંધમાં તેઓ ઉપર ઉપરની ઘણી વાતે લખીને આપણને અંજી નાંખે છે. પરંતુ ગ્રન્થની વિગત વિષે તેઓનું અજ્ઞાન ઘણું જોવામાં આવે છે. અને કોઈ વખત તે એવું વિચિત્ર લખી નાંખે છે કે: વિચારકેને હાસ્યાસ્પદ લાગે છે. એ વાત પણ તેઓના હિતની દષ્ટિથી ખરી છે કે–અહીંથી બધું શિખ્યા પછી તેઓ આગળ શોધ કરે, તે તેઓનો પારજ ન આવે. અહીંનું શીખતાં વરસના વરસો જોઇએ. એટલે એ દીર્ઘ રસ્તે લેવાને બદલે “સ્વતંત્ર શેર કર્યો જવી, અને પ્રાચીન શે વિષે જાણતા જવું. પરિણામે પ્રાચીન શેને પણ નવીન Page #158 -------------------------------------------------------------------------- ________________ શાધેાનું અંગ બનાવી દેવું. જેથી કરી તે પણ ભવિષ્યમાં આપણી જ ગણાય. અને આપણે જગમાં સર્વાંપિર રહી શકીએ. ” એ રસ્તા લીધા. તેઓના પાઠ્ય પુસ્તકો ઉપરથી અભ્યાસ કરીને તૈયાર થયેલો અને તૈયાર થતા એક વ આપણે ત્યાં છે. તેના મન ઉપર પણ તેના જ માનસની છાપ પડે, એ સ્વાભાવિક છે. તેથી આપણા દેશના કેટલાક લેકામાં ઉપરની શ’કા ફેલાવાનું પણ એજ કારણ છે. તે વર્ગ આજે વિદ્વાન્ ગણાય છે, તેમાંના ઘણા આજે વૃદ્ધ ઉમરે પહોંચ્યા છે, તે લાગવગમાં આગળ પડતા થયા છે, એટલે તેની છાપ વર્ગ ઉપર પણ પડતી જાય છે. તેથી સામાન્ય વર્ગમાં કેટલીક અશ્રદ્ધા પ્રસરે જાય છે. કેટલાક લોકા તા 'આધુનિક યુરાપની શેાધાની ખરી પ્રગતિ કેટલી થઈ છે ? તથા આટલા બધા પ્રયત્નથી પણ તે શેાધે મૂળ સ્વરૂપમાં કેટલી અધી નજીવી જ છે ? ” તે જાણતા નથી; અહીં કરતાં ત્યાં વધારે સારૂં હશે. ” એવી અંધ શ્રદ્દા ઉત્પન્ન કરવામાં આવી છે. જેને લીધે ગતાનુગતિકતાથી જનસમાજ દ્વારાયે જાય છે. બીજી તરફ અહીંના શાસ્ત્રઓના અભ્યાસની પડન પાઠન પ્રવૃત્તિ ગૌણુ થતી જાય છે, અને મંદ પડતી જાય છે. સામાન્ય પ્રજા (c ખરી રીતે ભારતીય સિદ્ધ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન વિષે સંદિગ્ધ થવામાં અહીંની પ્રજાને લાભ નથી. સંદિગ્ધ થવા જેવી ખરી વસ્તુસ્થિતિ નથી. કદાચ માની લઇએ કે—અહીંના વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન પણ અપૂર્ણ શેાધવાળા છે, તે આપણા પૂર્વજોએ જ્યાં સુધી શેાધેા કરી છે, ત્યાંથી આગળ આપણે કરવી જોઇએ, તેને પૂર્ણ કરવા સ્વતંત્ર પ્રયત્નો કરવા જોઇએ. પરંતુ બહારની શેાધાને ઉચ્છીની લઇને ઐચ્છિક રીતે શા માટે સ્થાન આપવું ? તે પણ છે તેા અપૂર્ણ જ. જ્યાંસુધી એ સપૂર્ણ ન થાય, ત્યાં સુધી તેના ઉપર પણ વિશ્વાસ કઇ રીતે ટકી શકે ? સંપૂર્ણ થયા પછી તે સિદ્ધ અને ચેાક્કસ હશે તેા જરૂર તેને સ્થાન આપવામાં વાંધે નથી, પરંતુ જ્યાં સુધી તે સંપૂર્ણ સત્ય સાબિત ન થાય, ત્યાં સુધી તેને સ્થાન આપવું અને આપણી શોધા તરફ દુર્લક્ષ્ય કરવું, એ કઈ રીતે લાભપ્રદ છે? અમને તે એ “ દેવું કરી મેાજમઝા માણવા ખરાબર ” લાગે છે. મેકાલે વિગેરેએ પેાતાને સમજાતી ઉપર ઉપરની બાબતને વિરુદ્ધ આકારમાં ગાઠવીને અહીંની વસ્તુ તરફ અશ્રદ્ધા ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરી, તેમના ધેારણથી યુનિવર્સીટીમાં તૈયાર થયેલા અને તૈયાર થતા વ ઉપર અસર કરી છે, જે અસર હજી પણ ચાલુ છે, અને કેળવણી ખાતું જેમ જેમ પ્રસાર પામતું જાય છે, તેમ તેમ તે અસર વધારે જોરથી ૧૩૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ ફેલાતી જાય છે, આધુનિક કેળવણુ ખાતાના પ્રચારને આધાર યુરોપની સત્તાની લાગવગના વધારા સાથે સંબંધ ધરાવે છે, નહીં કે-રોધોના ખરા પણ ઉપર આધાર ધરાવે છે, એ ભૂલવું ન જોઈએ. પાઠ્ય પુસ્તકમાં ભારતીય વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનને સ્થાન હોય છે. પણ તેને અભ્યાસ ઉપર ચેટીયો હોય છે, મૂળ આમ્નાય તથા પરંપરા પ્રમાણે નથી હોતો. વળી તેના પહેલાં તો આધુનિક પાઠ્ય પુસ્તકે ઉપરથી તેઓના દષ્ટિબિંદુને પટ બેસી ગયેલ હોય છે.] આ ઉપરથી એ પણ નિર્ણય થાય છે કે –ભારતની બહારના ગ્રીક વિગેરે દેશના તત્ત્વજ્ઞાને પણ અપૂર્ણ જ હતા. કેમકેતૂહલની શોના પાયાનું મંડાણ તે ગ્રીક વિગેરે લેખકના મૂળ આધાર ઉપર જ માંડવામાં આવ્યું છે. જે તે પૂર્ણ હેત તે આગળ શોધની જરૂરજ ન રહેત. આટલા વર્ષો સુધી સજજડ પ્રયત્નોને પરિણામે શેધ ચાલી, છતાં હજુ તે પણ અપૂર્ણ છે. ત્યારે ભારતીય તત્ત્વજ્ઞાન આજે પણ પૂર્ણ ભાસે છે. એ રીતે ભારતીય વિજ્ઞાન ઉચે નંબરે આવી શકે છે, કે જેણે અહીંના ધર્મોની ઘટનામાં મેટો ભાગ ભજવ્યો છે.. અહીં કેટલાક ભાઈઓ બે શંકાઓ કરે છે – ૧ ધર્મ એ જીવન છે. આચરણ છે, સદ્વર્તનરૂપ છે. જે તેની જરૂર માણસ જાતના કલ્યાણ માટે હોય છે, તેનું આચરણ કરવું બસ છે. તેમાં લાંબા લાંબા તત્ત્વજ્ઞાનની શી જરૂર છે? ૨ અથવા, ધર્મની શી જરૂર છે? તત્ત્વજ્ઞાન વાંચીશું, વિચારીશું, મનન કરીશું, એટલે ધર્મ તેમાં આવી જ જાય છે. પછી ધર્મના જુદા જુદા અનુષ્ઠાન કરવાથી શું? આ બન્ને શંકાઓ ઉત્પન્ન થવાનું કારણ—ધર્મ અને તત્ત્વજ્ઞાનને પરસ્પર શો સંબંધ છે? તે બન્નેની જીવનમાં કેવી રીતે જરૂર છે? અને બન્નેનું જગતમાં તેમજ જીવનમાં શું સ્થાન છે? તેની વારતવિક માહિતીને અભાવ છે. પરંપરના સંબંધ, વાસ્તવિક સ્થાન, અને જરૂરીઆતનું સ્વરૂપ સમજાવવાથી એ બન્ને શંકા આપોઆપ શમી જાય છે. ૧૩૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિષે વિસ્તાર પૂર્વક વિગતવાર હકીકતા એકઠી કરી સિદ્ધાંતે નક્કી કરનાર શાસ્રા— વિજ્ઞાન કહેવાય છે. અને તે સમગ્ર વિજ્ઞાનનું એકીકરણ કરી પરસ્પર સંબંધો નક્કી કરી આખા વિશ્વની ધટનાએ સાથે પરસ્પરના મેળ બેસાડી આપનાર શાસ્ર-તત્ત્વજ્ઞાન કહેવાય છે. બન્ને વચ્ચેને આ ભેદ બરાબર ધ્યાનમાં રાખવા. ધ જ્ઞાન—એટલે અધ્યાત્મશાસ્ત્ર, એ તત્ત્વજ્ઞાન શાસ્ત્રનું એક માઢુ અંગ છે, પણ ધર્માંચારણનું તત્ત્વજ્ઞાન એ પેટા અંગ છે, તત્ત્વજ્ઞાન સમજીએ તેા ધર્મોનું અને અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન વચ્ચે આવી જાય છે. પરંતુ ધર્મના આચરણ પ્રસંગે તત્ત્વúન માત્ર સ્થિરતા અને પ્રગતિ માટે ઉપયોગી થાય છે. તેથી તે ધર્માચરણનું એક અગ બને છે, તત્ત્વજ્ઞાનના સારને અમલ કરવાને ધર્માચરણ જ ઉપયાગી છે. ધ -એ મહાપ્રગતિમામાં પ્રયાણરૂપ ક્રિયાત્મક એક વસ્તુ છે : કે જે જગમાં સર્વ શ્રેષ્ઠ વસ્તુ છે. અને તત્ત્વજ્ઞાન માત્ર જ્ઞાનસ્વરૂપ છે. જે સર્વ જ્ઞાનેામાં શ્રેષ્ઠ છે, પરંતુ ધર્માચરણથી તેના બીજો નંબર છે. [ જુઓ–મંગળભાવના ૭. ] વ્યાયામશાસ્ત્ર કે યાગશાસ્ત્ર વાંચવાથી વ્યાયામ કે યાગની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તેવી જ રીતે અધ્યાત્મ શાસ્ત્ર કે તત્ત્વજ્ઞાન શાસ્ત્ર જાણવા માત્રથી ધર્મ વિષે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી. તત્ત્વજ્ઞાન અને ધર્મોની અત્યન્ત નજીકનું અધ્યાત્મશાસ્ત્ર જીંદગીભર વિચાર્યા કરે, તે પણ ધર્માચરણથી થતા જીવન વિકાસ તેથી થવાને સંભવ નથી. છતાં કેટલાક તત્ત્વજ્ઞાન જ વિચાર્યા કરતા હૈાય છે. અને કેટલાક ધર્માચરણજ કરતા હેાય છે. તેનું કારણ તેની પૂર્વ તૈયારી તે ૧૩૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ જાતની હોય છે. પરંતુ તત્વજ્ઞાન વિચારનારને કોઈને કેઈ વખતે ધર્માચરણ કરવું જ પડશે. ત્યારે જ તેને વિકાસ આગળ વધશે. તેજ રીતે ધર્માચારણ કરનારને પણ કોઈ ને કઈ વખતે તત્ત્વજ્ઞાન વિચારવું પડયું હોય છે. વિચાર્યું હોય છે, કે વિચારવાનું હોય છે. બંને પરસ્પર સંબંધ ધરાવે છે. અંગદગીભાવ સંબંધ છે. માટે બેમાંથી એકથી ન જ ચાલી શકે. બન્નેના મિશ્રણનું પરિણામ ખાસ વિકાસરૂપ છે. છતાં બન્નેના છુટા છુટા જુદી જાતના પરિણામે હોય છે. તત્ત્વજ્ઞાન વિના ધર્માચારમાં સ્થિર ન થઈ શકાય, ન રહી શકાય. અને ધર્માચારણ વિના વિકાસમાં આગળ વધી ન શકાય. માટે તત્ત્વજ્ઞાન ધર્માચરણમાં ઉપયોગી હોવાથી જ અહીં ઘર્મોની પરીક્ષામાં તેને ખાસ સ્થાન આપવું પડયું છે. ૫. ધર્મપ્રણેતાઓની યેગ્યતા ભારતીય સાધુ સંતોના ત્યાગ, વૈરાગ્ય, સંયમ, અને નિસ્પૃહતા જગતમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. શ્રી સ્થૂલભદ્ર, વજસ્વામી, પાંચ વર્ષની નાની ઉમ્મરમાં દીક્ષા લેનાર શ્રી હેમચંદ્રસૂરિ, પંદરવર્ષની નાની ઉમ્મરમાં ગીતાપર દશહજાર કલેક પ્રમાણ સ્વતંત્ર વિવેચનમાં અદ્દભૂત કેગ સિદ્ધિઓ લખનાર શ્રી જ્ઞાનદેવ, મીરાંબાઈ નરસિંહ મહેતા, વિગેરે સંતની જોડી ભારતની બહાર મળવી મુશ્કેલ છે, તો પછી ધર્મપ્રણેતાઓની જેડી તે ક્યાંથી જ મળી શકે? આતર ધર્મસંરથાપકના જીવન ચરિત્ર સાથે તુલના કરવા જતાં ભારતીય ષિ મુનિઓ અને ત્યાગી શ્રમણ શ્રેષ્ઠના જ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય, નિરપૃહતા, સંયમ વિગેરે ચડી જતાં માલુમ પડે છે. તે પછી ભારતીય ધર્મ સંસ્થાપક વિષે પૂછવું જ શું? બુદ્ધ અને મહાવીરની અજોડ જોડીને પાક ભારતમાં જ થયે છે. તેની પૂર્વના મહાન મહાન ધર્મસંરથાપના જીવન ચરિત્રે પણ એવાં જ ભવ્ય છે. આ વિષયમાં પણ ભારતીય ધર્મો જ વધારે સમર્થધર્મ ૧૩૬ Page #162 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાપકેના હાથે સંસ્કાર પામેલા જણાય છે. અને તેવાજ પુરુષને હાથે વ્યવસ્થા અને સંવર્ધન પામ્યા છે. આર્ય–આર્યેતર ધર્મોની કાંઈક તુલના – આયેતર ધર્મોનું પરિણામે સંસારની અસારતાની માન્યતાની બાબતમાં મૂળથી જ વિચાર-શૌથલ્ય જણાઈ આવે છે. જેથી આધ્યાભિક જીવનના ખાસ ઘટક-સંગ અને નિર્વેદ એ બન્ને અંશે તદ્દન ઢીલા હોય છે, એટલે તે ધર્મોના અનુયાયિઓનું આધ્યાત્મિક જીવન ઉંચા પ્રકારનું હોવું ઓછું સંભવિત છે. અને તેથી જ અનુયાયિ પ્રજાઓનું અને ધર્મ પ્રણેતાઓ સુદ્ધાનું જીવન અમુક હદ સુધી જઈનેજ અટકયું હોય છે. આની સંસારની અસારતા વિષેની માન્યતા, લેકેને સંસાર વિષે કંટાળો ઉત્પન્ન કરી સાંસારિક સુખથી વંચિત રાખવાના ઉદ્દેશથી નથી. તેમજ પારલૈકિક જીવન વિષેની ઉચાપ્રકારની લાલચ આપી સત્તા જમાવી માન-પાન પામવાની પેરવી નથી. પરંતુ વાસ્તવિક સ્થિતિ સમજાવી, મહાજીવનના મહાવિકાસ માટે પ્રજાનું માનસ તૈયાર રાખી, તેની આત્મિક પ્રગતિ માટે સહાય કરવાની સાચી કર્તવ્ય પરાયણતા છે. તે વાત ધર્મપ્રણેતાઓની નિઃરવાર્થતા ઉપરથી એ સાબિત કરી શકાય તેમ છે. જગતની અનાદિ-અનંતતા કહેવા માટે તત્ત્વજ્ઞાન કેટલું ચેકસ હેય, ત્યારે તે કહી શકાય ? તેને બદલે તેઓ જગતના વિશ્વજ્ઞાન વિષે ખાસ ચેકસ વાત કહી જ શકતા નથી. માત્ર આછા આછો ખ્યાલ આપીને ચપકી પકડે છે. નિર્વાણ–મોક્ષ વિગેરે આધ્યાત્મિક-જીવનના સેક્સ પરિણામે વિષે પણ તેઓ સંદિગ્ધ છે. અધ્યાત્મ શાસ્ત્રની પણ એવી ઝીણવટ ભરેલી વિગતવાર ખીલવણી ત્યાં થઈ નથી. તે સિવાયના બીજા ૧૩૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ શાએ પણ અપૂર્ણ હતા, અને હજુ પણ લગભગ એવાજ અપૂર્ણ છે. કેટલાક શાસ્રા વિષે તે તેઓનું હજુ બાળકે જવુંજ અજ્ઞાન છે. કેટલાંક શાસ્ત્રો ઉત્પન્ન કરવા મોટી મોટી પ્રવેગ શાળાઓ, સંસાઈટીઓ અને એવા બીજા ઘણા સાધને ઉભાં કર્યો છે. તથા પૂર્વની વિદ્યાઓ જાણીને તે ઉપરથી શાસ્ત્રો ઉત્પન્ન કરવા માટે શોધ ખોળ ખાતાની રોયલ સોસાયટી જેવી સંસ્થાઓ સ્થાપી ચારે તરફથી રોજને રાજ શેધ ખોળ કર્યા કરે છે, તેઓના આવિષ્કારે પણ ચાલુ શેધ ખોળ કરનારાઓને ઘણાજ ઉપયેગી થાય છે. છતાં આટલા પરિશ્રમને પરિણામે હજુ ઘણા વિજ્ઞાનના શાસ્ત્રો તેઓને અજ્ઞાત છે. અને જે શેધ ખોળો થઈ છે, તે પણ ઉપર ટપકેજ છે, એમ આધુનિક સાઈન્સના ઈતિહાસના અમેરિકન લેખકે એ પિતાનો અભિપ્રાય આપી દીધો છે. વળી ધર્મોવિર્ષના યુરોપના તુલનાત્મક અભ્યાસીઓ કહે છે કે – તમારી અને અમારી આધ્યાત્મિક વિચાર સરણમાં ફરક છે, અને એવા બીજા ઘણા ફેરફારે છે, છતાં અમારા ધર્મોમાં ધર્મને લાયકના ત પણ છે, તે હજુ શેધાયા નથી. તમારા ધર્મો જેમ પ્રજાને ચાહ લાંબા વખતથી મેળવી રહ્યા છે, તેમજ અમારા ધર્મો પણ ઘણે વખત જીવીને પિતાની યેગ્યતા સાબિત કરી શક્યા છે, છતાં તમે જ્યાં સુધી અમારા ધર્મો વિષે તલસ્પર્શી જ્ઞાન ન મેળવી શક્યા છે, અને એમ બન્નેયનું તલસ્પર્શી જ્ઞાન ન હોય, ત્યાં સુધી ધર્મોની તુલના કરવી, અને “અમુક ધર્મ કરતાં અમુક ધર્મને દરજજો ઉગે છે ” તે કહેવું મુશ્કેલ છે.” આમ કહીને તેઓ હરકેઈ બહાને–અહીંના ધર્મો ઉપર જાતે સમાલોચના કરવા છતાં, ધર્મોની બાહ્ય ઘટનાઓ ઉપરથી જ માત્રઉડે ઉતર્યા વિના-તુલના કરવાને ઈજારે રાખવા છતાં–દરજજા ઠરાવવાનું સાહસ ખેડવા છતાં–આપણને એ તુલના કરવાની ના ૧૩૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ પાડે છે.આપણી તુલનાને, તેઓના ધર્મનું તલસ્પર્શી જ્ઞાન નહેવાનું કારણ બતાવીને ગમે તે વખતે, ઉપરની યુક્તિથી બિનપાયાદાર ઠરાવી શકે છે. અને સાથે સાથે ભારતના ધર્મોના ઉચાપણા વિષેના આપણું પ્રજાના ખ્યાલમાં સંશય ઉત્પન્ન કરી અશ્રદ્ધા ઉત્પન્ન કરવાની યુક્તિ રચે છે. ધારોકે–ભવિષ્યમાં અહીંના ધર્મોની અમુક પ્રકારે ઉંચા પ્રકારની યોગ્યતા સાબિત થાય, અને તે વાત તેઓને પણ નિર્વિવાદરીતે કબૂલ કરવી પડે તેમ હોય, છતાં–ત્યાં સુધી આપણી પ્રજાના અમુક ભાગની શ્રદ્ધા ડોલાવી નાંખીને જડવાદના જમાનાને પષક થાય તેવા જેટલા લાભ આ દેશ અને આ પ્રજામાંથી ઉઠાવવાના હોય તેટલા ઉઠાવી શકાય. એ દૃષ્ટિ પણ તેઓની જણાતી જાય છે, અને તેટલા ખાતર પણ અક્સ રિથતિમાં મુકી રાખે છે. નહીંતર તો ઉઘાડું જ છે કે-ધર્મ સંરકરણના તામાં ઉંડા ઉતરી તુલના કરવાથી ભારતીય પ્રધાન ધર્મો જગતના સર્વ ધર્મોને મોખરે ઉભા રહે તેમ છે, એ ખુલે ખુલ્લું જણાઈ આવે તેવું છે. સૂર્ય અને ચંદ્રની તુલના કરવામાં શું અસ્પષ્ટ રહે તેવું છે. બન્નેના લાક્ષણિક સ્વરૂપ ધણાજ રસ્પષ્ટ છે. છતાં સત્ય કબૂલ કરવામાં સંકેચાવું, એ પ્રજાકીય પ્રકૃતિ દોષ લાગે છે, અથવા મેટી સ્વાર્થ વૃત્તિ હેવાને સંભવ છે. અરે ! કેટલીક વાર તે કેટલાક લેખક-સૂમ અને આપેક્ષિક તો સાથે, સ્કૂલ અને સાદી બુદ્ધિના તની તુલના કરીને ઉપહાસ કરતા–અને કેટલીકવાર પ્રકારાન્તરે છિદ્રો બતાવીને તેને મોટું સ્વરૂપ આપતાં અચકાતા નથી. તેમજ ગેડ પણ સમાન તને પિતાની સંસ્કૃતિની અસર મનાવતા, તથા તેના તરફ આકર્ષણ થાય તે ઊંચો અભિપ્રાય આપતા પણ સંકોચાતા નથી. એટલે કે હજુ યુરોપીય વિદ્વાનોની તુલના ઉપર પૂરેપૂરે વિશ્વાસ મૂકી શકાય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ નથી. ૧૩૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ વળી આપણે વિષેની તુલના કરવાના ધણા સાધના આપણે અહીંના છે, તેમાંના ધણેા ભાગ હજી આપણી પાસે છે, તેથી તેઆજ તુલના કરી શકે, અને આપણે ન કરી શકીએ, એવે મતિભ્રમ રાખવાને આપણે તે કાંઇપણ કારણ નથી. આપણા કયા સાધનાને પૂરાવામાં લેવા, અને કયાને પૂરાવામાં ન લેવા ? એ બાબત મતભેદને કારણે આપણે કરેલી અને તેએએ કરેલી તુલનામાં મૂળથીજ મતભેદ ઉત્પન્ન રહેવાના સંભવ છે. બન્નેની દિશા અને ધ્યેયા પણ જુદાજ છે, એટલે કદાચ ભવિષ્યમાં એકમત ન થઈ શકાય, એવા ચે સંભવ છે. છતાં, ભવિષ્યમાં નિષ્પક્ષપાતપણે ધર્માંના બંધારણ વિષે તુલના કરનારને ભારતીય ધર્મને આગળ સ્થાન અપ્યા વિના ચાલશે નહિ. ઐતિહાસિકતા ધર્મની ચાગ્યતા માપવાનું ખાસ માપ જ નથી. ४ ભારતીય દર્શના. હવે રહી ભારતના અજોડ અને અદ્વિતીય દશનાની વાત. જૈન, બદ્ધ, અને વૈદિક : એ ત્રણ મુખ્ય ભારતના દર્શીને છે. એટલે કે—ભારતીય મહા આર્ય પ્રજાની સ ંસ્કૃતિના પ્રધાન અંગ ભૂત મહાધર્મી સરકરણની એ ત્રણ મુખ્ય શાખાઓ છે. અથવા ભારતીય સંસ્કૃતિનું ત્રયાત્મક સંપૂર્ણ પ્રતિબિંબ છે. જગમાં એ ત્રણનું અસ્તિત્વ પરાક્રમી—બુદ્ધિશાળી અને અગાધ જ્ઞાની આર્યના પરિશ્રમનું પિરણામ છે. ત્રણેય મળીને ભારતીય વિજ્ઞાના અને તત્ત્વજ્ઞાન પુરાં પાડી ભારતીય સંસ્કૃતિને સાંગોપાંગ સંપૂર્ણ બનાવે છે. ત્રણેય પાતપેાતાની સ્વતંત્ર ઘટનાથી ગાઠવાયેલા છતાં ત્રણેય પરસ્પર એકબીજાની પૂર્તિરૂપે છે. ત્રણેયના જીવનઆદર્શ અધ્યાત્મ-પ્રધાન છે. ત્રણેયમાં કન્યાકતવ્યના માર્ગના ૧૪૦ Page #166 -------------------------------------------------------------------------- ________________ ખુબ વિભાગા અને બારીક પ્રયાગે। બતાવ્યા છે. ત્રણેય ભારતીયઆય - સરકાર સપન્ન શિષ્ટ પ્રજાજનેાના માનસમાંથી ઉદ્દભવ્યા છે. અને તેમાંજ લગભગ પાતાના કાર્યક્ષેત્રનું કેન્દ્ર જમાવીને સ્થિર થઈ રહ્યા છે. ત્રણેયની ઘટનામાં મહાત્યાગી અને કાણિક ઋષિમુનિઓ અને મહાત્મા પુરુષાના અનેકવિધ પ્રયત્ના અને ભાગા હામાયા છે, જીવન સવ ખર્ચાયા છે. છતાં ત્રણેયના જુદા જુદા લાક્ષણિક સ્વરૂપે છે, જેને લીધે અનેક પ્રકારની આંતર-બાહ્ય વિવિધતા જુદી પાડી શકાય છે. ૧. વૈદિક દર્શીન [ વેદાનુયાયિ—૧ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, અદ્વૈતવાદ તથા બીજા અનેક સંપ્રદાયા.] વ્યવહાર પ્રધાન, સામાજિક અને લૌકિક જણાય છે, તે વિષયા જેટલું બીજા વિષયાનું પ્રધાનપણુ' ભાગ્યેજ તેમાં જોવામાં આવશે—તેની સાબિતી માટે-ધર્મની ધટક વ્યવહારૂ ચાજના,જાહેર ધાર્મિક પર્વે, ઉત્સવા, ધાર્મિક પ્રવૃત્તિઓ, બીજી એવી ધણી રુઢિઓ, ચેાજના તથા શાસ્ત્ર— રજી કરી શકાશે, ભારતના દરેક ધંધાના અને લગભગ દરેક જાતના લોકા આ ધર્મ પાળે છે. કારણ કે તેની વ્યવહારુતા અને ધાર્મિક, તથા નૈતિક આછી કડકાઈને અંગે દરેક વર્ગ તેમાં ભાગ લઇ શકેછે. ભારતમાં આવનાર નવા માણસની દૃષ્ટિ એકાએક તે તરફ ખેંચાય છે.ઇતિહાસ-કાળમાં આ દેશમાં આવેલા પરદેશીએ સૌથી પહેલા તેનાજ પરિચય મેળવે છે. યુપીય વિદ્વાનોએ પણ શરૂઆતમાં અહીં આવ્યા પછી તે દનના સાહિત્ય અને કળાને અભ્યાસ કર્યો છે, એટલું જ નહીં, પરંતુ પોતાના આધુનિક આદર્શો અને દૃષ્ટિબિંદુઓને ઉપયાગી અને બંધબેસતા થાય તેટલા ભાગ, અને તે તેવી રીતે બહાર પણ પાડેલ છે. [ જો કે-મૂળ ગ્રંથા જેમ હાય છે, તેમ જ બરાબર બહાર પડાય છે, પરંતુ તેની પ્રસ્તાવનાએ આધુનિક આદર્શની મહત્ત્વની વસ્તુ છે. મૂળ ગ્રંથને ૧૪૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ એક હકીક્ત રૂપે રહેવા દઈ પ્રસ્તાવના તે ગ્રંથને આપવું જોઈતું આધુનિક સ્વરૂપ આપી દે છે, જેથી મૂળગ્રંથ છાપવાથી પણ મુખ્ય પણે આધુનિક હેતુ જ સરે છે, ] ત્યાર પછી આગળ વધીને–તેઓની દૃષ્ટિ બિદ્ધ સાહિત્ય અને કળા તરફ લંબાઈ છે. બ્રાદ્ધધર્મીઓને વ્યવહારની ઘણી બાબતે માટે વૈદિક દર્શને ઉપર આધાર છે. વ્યવહાર જીવન તે તેની પાસેથી લે છે, છતાં તે દર્શનને ઉંચા પ્રકારને નૈતિક ઉપદેશ આશ્ચર્ય પમાડે છે. નૈતિક આદર્શ ખાતર ત્યાગ, વૈરાગ્ય, તથા ઉત્તમ જીવનના અનેક પ્રગાને વારસે પ્રજાને એ દર્શને પૂરા પાડે છે. લેકસેવા, પરોપકાર, ઉદારતા, અન્ય ખાતર વાર્થ ત્યાગ અને કષ્ટસહન, વિગેરે વિગેરે લાગણીઓના ઉત્તમ દૃષ્ટાન્તો પૂરા પાડયા છે. મધ્યમ વર્ગની માનસિક ખીલવણી વાળા પ્રજાજનોને અંતરાત્મા એ ધર્મના ઉપદેશથી સંતેષા હતા. આજે તે મુખ્યપણે ભારત શિવાયની પ્રજાએ એ ધર્મ પાળે છે. છેલ્લા કેટલાક દશકાઓ થયા દુનિયાના આધુનિક દૃષ્ટિના વિદ્વાનોએ વૈદિક દર્શનની જેમજ બ્રદર્શનને પણ સ્વપદ્ધતિ અને સ્વદૃષ્ટિબિંદુ અનુસાર અભ્યાસ કરીને ઘણે ભાગ એ રીતે જ બહાર પાડેલ છે. ત્યારપછી જૈન દર્શન પર પરદેશીઓનું ધ્યાન ખેંચાય છે. પ્રથમ ધીમે ધીમે બાહ્યપ્રવૃતિઓ તરફ ધ્યાન ખેંચાયા પછી ઉડે ઉતરવાને તેઓનું મન લલચાય છે. તે દર્શન મુખ્ય પણે–આધ્યાત્મિક-જીવન પ્રધાન છે, અધ્યાત્મમય છે, એ તેના ઉત્સવ, પ, ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધર્મ શાસ્ત્ર ૧૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ વિગેરેમાં આગળ તરી આવતા અધ્યાત્મ શાસ્ત્રના અનેક પ્રયોગો પરથી સાબિત થાય છે. વ્યવહાર અને નીતિની બાબતમાંયે અધ્યાત્મ શાસ્ત્ર જ તેઓને યોગ્ય દૃષ્ટિબિન્દુ પૂરું પાડે છે, અને તેની વિસ્તૃત વિગતો માટે ઉપરના બને દર્શનમાંથી પણ તે ઘણા પ્રયોગો મેળવે છે. [ કઈ પણ શાસ્ત્ર પિતાના સ્વતંત્ર વિષય ઉપરાંત બીજા વિષયો સાથે પિતાને સંબંધ ધરાવતું હોય છે, પરંતુ તેનું સ્વતંત્ર વર્ણન ન કરતાં લોકથી જાણી લેવાની ભલામણ કરે છે, લોક એટલે ઇતર શાસ્ત્ર પણ ] વધારે માનસિક બળની વધારે ખીલવણ વાળી પ્રજાને અંતરાત્મા આ ધર્મના ઉપદેશથી સંતોષાય છે, ને તેનું પાલન કરવા લલચાય છે, ઘણી જ ઝીણવટવાળા આ દર્શનને અભ્યાસ બહુજ ઓછો વ્યાપક છે. આજ સુધીના ઈતિહાસકાળમાં–તેના અભ્યાસ માટે ખાસ જૈન મુનિઓને જ પસંદ કરવામાં આવ્યા છે. સૂક્ષ્મ અભ્યાસ માટે તે તેમાંથી યે ચંચળ બુદ્ધિના ચારિત્રશીળ મુનિઓને જ પસંદ કરવામાં આવ્યા છે-કે જેઓ પણ ઘણા ઉંચા પ્રકારની યોગ્યતા સિદ્ધ કરી આપ્યા પછી જ તેના ઊંડાણમાં જઈ શક્યા છે. છતાં ગીતાર્થ પુરૂષે તો તેમાંથી યે ઘણુ જ થોડા મળી આવ્યા છે. જાહેરમાં તે—ગીતાર્યો અને તેના અનુયાયિ મુનિઓના જાહેર વ્યાખ્યાનથી જ તે દર્શનના રહસ્ય પાત્રોને જાણવા મળતા હતા. શિવાય બીજો ઉપાય નહતો. - વાસ્તવિક ગીતાર્થતા પ્રાપ્ત કર્યા વિના તેના રહે અને તેને ખરે ઉપગ સૂઝવેજ મુશ્કેલ છે. કારણ કે તેના તો જગના પ્રાણીમાત્ર અને ખાસ કરીને આર્યપ્રજાના-ચાલુ તેમજ મહા-જીવન સાથે સાક્ષાત અને પરંપરાએ ખુબ હિતસંબંધ ધરાવે છે. અજ્ઞાન, પ્રમાદ, વિષય લાલસા, માનસિક નિર્બળતા, અદીર્ઘદૃષ્ટિ, કે બીજી કોઈપણ જાતની નબળાઈને વશ થઇને તેનો વિપરીત ઉપગ ન ૧૪૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય, અકલ્યાણ તરફ દેરવાઈ ન જવાય, એ સાવચેતી ખાસ જરૂરની હેવાથી–બહુજ યોગ્ય, સંયમી, ત્યાગી અને નિરપૃહ પાત્ર વ્યક્તિઓનેજ એ શાસ્ત્રોનું રહસ્ય જ્ઞાન આપવામાં આવે છે. તેથી સર્વસામાન્ય જનસમાજ કે, ઈતરદર્શન વેત્તાઓ એ દર્શનનું જ્ઞાન મેળવી શકતા નહીં. તેનું સાહિત્ય સુરક્ષિત રાખવામાં આવતું હતું. જેથી કરી કોઈ યોગ્ય પાત્રને હાથે ચડી જઈ તેને દુરુપયોગ ન થાય, તે વિષે ખાસ કાળજી રાખવામાં આવતી હતી. તેજ રીતે જગતના કલ્યાણ માટે એગ્ય પાત્રને હાથે તેને સદુપયેગ કરવા માટે ગમે તેટલું ખર્ચ પણ કરવામાં આવતો હતો. જૈનશાસ્ત્રકારે કહે છે– યોગ્ય પાત્રોને રહસ્ય ન આપનાર, અને અગ્ય પાત્રોને રહો આપનાર એ બન્ને ય આચાર્યો પ્રાયશ્ચિત્તના ભાગી છે.” [ “હાલ છપાયેલા છે અનેક વિદ્વાન વાંચી શકે છે. તેથી નુકશાન તો કાંઈ જોવામાં આવતું નથી અને નવા નવા ત બહાર પાડવામાં આવે છે.” હા, એ વાત ખરી છે. પરંતુ રહસ્ય હજુ ઘણીજ દૂર છે. અને કલ્યાણ માર્ગથી સહેજ સહેજ માનવ જગત ખસતું જાય છે. એ સૂક્ષ્મ બુદ્ધિગમ્ય નુકશાન થઈ રહ્યું છે. ] આથી કરીને શ્રી શંકરાચાર્ય જેવી સમર્થ વિદ્વાન વ્યક્તિને પણ જૈન દર્શન જાણવાની બરાબર સગવડ ન મળવાથી જૈનને અમાન્ય વસ્તુઓ પણ માન્ય તરીક લખી નાખી છે, ને પછી તેનું ખંડન કરવા તત્પર થયા છે. નજીવી અને સામાન્ય બાબતેમાં ભૂલ ખાધી છેતેનું કારણ–તેમને વરંતુ જાણવાની સગવડ જ ન મળી શકી હોય તેમ લાગે છે. શાસ્ત્રજ્ઞાન અને તે સમજવાની સૂક્ષ્મ બુદ્ધિ, તથા વ્યવહારમાં યોગ્ય માર્ગે તાત્કાલિક નિર્ણયાત્મક બુદ્ધિથી આગળ વધવાની કુશળતા, એ બન્નેમાં તફાવત છે. જૈન દર્શન વિશ્વવિજ્ઞાનની સાથે સાથે નિર્ણયાત્મક બુદ્ધિની કુશળતા પૂરી પાડે છે. શાસ્ત્રજ્ઞાન સાથે એવી નિર્ણયાત્મક બુદ્ધિશાળી વ્યક્તિ જ ગીતાર્થ ગણાય છે. તેવા ૧૪૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ ગીતાનીજ એગ્ય માર્ગે દોરવનારી વ્યકતા વ્યક્ત જનાઓ જ જગતને ચાલુ જીવનમાં ઉપગી થઈ શકે છે, અને થાય છે. તે ઉન્મા ગથી બચાવે છે-અને સન્માર્ગ તરફ જવાને સગવડે રચી મૂકે છે, ગોઠવી આપે છે. એક વખત ભૂલું પડેલું જગત પાછું એ દિવાદાંડી તરફ ખેંચાઈ આવે છે, એટલી તેની જગમાં ઉંડી જડ છે. વૈદિક અને બ્રાદ્ધ સાહિત્યને અભ્યાસ લગભગ પુર ર્યા પછી હાલના યુરોપીય વિદ્વાનનું લક્ષ્ય એકાએક જૈનસાહિત્ય તરફ ખાસ વળ્યું છે. તેથી આજે ચારેય તરફથી યુરોપમાં એ સાહિત્યને અભ્યાસ થઈ રહ્યો છે, એટલું જ નહીં, પરંતુ ભારતમાં પણ લગભગ ઘણી સરકારી કોલેજોમાં તેમજ પ્રજાકીય સંસ્થાઓમાં પ્રાકૃત ભાષાને અભ્યાસ ક્રમમાં દાખલ કરીને જૈન શાસ્ત્રનો અભ્યાસ મુખ્યપણે શરૂ થઈ ગયું છે. ઠેઠ એમ. એ. સુધીના ક્રમમાં ઘણા ખરા જૈન આગમ અને તત્ત્વજ્ઞાનના જથાબંધ ગ્રંથને સ્થાન આપ્યું છે. [ આજ સુધી ઉપરના બન્ને દર્શનના અભ્યાસની સાથે સાથે જેન દર્શનનો અભ્યાસ યુરોપના, તેમજ તેઓના અનુયાયિ આ દેશના વિદ્વાનોએ પણ કેટલોક કર્યો છે. જેવું જેવું સમજાવું તે અનુસાર પિતાના દષ્ટિ બિંદુ અને આદર્શને ઉપયેગી થાય તે રીતે કેટલુંક જૈન સાહિત્ય તેઓએ બહાર પણ પાડેલું છે. વળી તેમાંથી કેટલોક નિરુપયોગી ભાગ કાઢી નાંખીને આજ સુધીની શેનું એકીકરણ કરી આધુનિક સંસ્કૃતિના ધ્યેય અનુસારની શેના સારરૂપ–તારણનું પુસ્તક પણ એટલા માટે બહાર પાડ્યું છે. કે–એ પુસ્તક-હવે પછીના એ જાતના સંશોધકેને જૈન ધર્મ વિષેની શોધોની એ લેકના દષ્ટિબિંદુની પ્રાથમિક ભૂમિકા રૂપે ઉપયોગી થઈ શકે. તે ભૂમિકા ઉપરથી જુદા જુદા વિષયમાં આગળ નવી નવી શોધો કરી શકાય, જેથી કરીને જેન ધર્મની ગુપ્ત[ભાવી મિલ્કતને ઉપયોગ પોતાના આદર્શ માં ભવિષ્યમાં લઈ શકાય. તદન સાદો દાખલો જેવો હોય તે બીજે લાભ થાય કે ન થાય, પરંતુ ભંડારમાં રહેલા પૂર્વાચાર્યોના પરિશ્રમના પુસ્તકે ૧૪૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ છપાય, તે કાગળો અને પ્રેસના સાધનો વકરો થાય, તેના કારખાનાઓને ઉત્તેજન મળે અને સ્થાયિ નભે. એટલો પ્રાથમિક લાભ તે ખરે જ ને ? તેની પાછળ વ્યાપારી લાભો જુદા. તે ઉપરાંત–તેમની સંસ્કૃતિને બીજા ઘણા લાભ છે. આવા બહેળા સાધનોથી અભ્યાસને પરિણામે ભવિષ્યના નજીકનાજ જમાનામાં જૈન દર્શનની ઘણું અપૂર્વ વસ્તુઓ જગતને જોવા જાણવાની મળશે. ઘણું નવું નવું જાણવાનું બહાર આવશે. પરંતુ આ શોધ કરવાનું તેઓનું દષ્ટિબિંદુ તે ખાસ કરીને પિતાની પ્રજાને લાભ આપનારી પિતાની સંસ્કૃતિને આગળ વધારવાનું છે. તેથી એ શોધોથી ન તે જૈન ધર્મને, ન તે જેન પ્રજાને, ન તે ભારતીય આર્ય પ્રજાને, ન તે જગતના સર્વ સામાન્ય માનવ સમાજને, ન તે પ્રાણીમાત્રને, તેનાથી વાસ્તવિક લાભ થવાનો સંભવ છે. તેને બદલે ઉલટું ઉપરના દરેક વર્ગને કાંઈને કાંઈ નુકશાન થવાનો સંભવ છે. તેઓની સંસ્કૃતિનું આગળ વધવું. એટલેજ અહીંની સંસ્કૃતિનું પાછળ હઠવું. સાહિત્ય ગમે તેટલું બહાર પડે, પરંતુ સંસ્કૃતિ પાછી હઠે, એટલે તેનું મુખ્ય કેન્દ્ર-જૈન ધર્મનું બળ પણ પાછું હઠે જ. ગ્રંથ વાંચવાથી કે માત્ર પ્રાકૃત ભાષાના જ્ઞાનથી તેના રહસ્યો પ્રાપ્ત કરી શકાય તેવા નથીજ. તેમાં સ્કૂલ રહસ્યો અમુક છે, અને સૂક્ષ્મ રહો અમુક જુદા જ હોય છે. દૈવયોગે એ બધું સમજવા છતાં ચાલુ જીવન પ્રવાહમાં જગતના કલ્યાણ માટે, કોને ? કેટલો? કયારે અને કેવી રીતે ઉપયોગ કરે ? કોણ કરી શકે? કેટલી નિસ્પૃહતા અને કેવી વિશ્વકલ્યાણની નિર્દભ ભાવનાવાળી વ્યક્તિ તે કરી શકે ? વિગેરે પ્રશ્નો તે બાજુએજ રહી જશે. કોલેજમાં અભ્યાસ કરનારાઓમાં તેટલી ત્યાગબુદ્ધિની આશા શી રીતે સંભવિત હેઈ શકે? કદાચ તેટલી-જૈન મુનિ જેટલી ત્યાગબુદ્ધિ હોઈ શકે, તે તેના પ્રાયોગિક અમલથી થતા લાભ ન લઈ શકે -કારણું તે બનવું અશક્ય છે. કેટલાક પ્રયોગ મુનિ થાય તો જ શક્ય છે. આ ઉપરથી સાવચેતી એ રાખવાની છે કે –યુરોપીય કે તેઓના અનુયાયિ આ દેશના વિદ્વાનોની શેધો ઉપરથી તરી આવતા વિધાનોને સંગ્રહ એક હકીકત રૂપે જગતમાં ભલે સંગ્રહીત થાય, પરંતુ તેઓના વિધાનોને અમલ કરવા જતાં-જો ચાલુ જેન જીવન, ક્રિયાઓ, ધાર્મિક આસ્રાયો, અને પરંપરાઓ કરતાં વિરુદ્ધ જવું પડતું હોય, તે તેને એકા એક ત્યાગ કરીને જ ૧૪૬ Page #172 -------------------------------------------------------------------------- ________________ ચાલુ કાર્યક્રમાને વળગી રહેવામાંજ હિત છે, જૈન ધર્મની સેવા છે, એકંદર, પરિણામે-જગતનું હિત છે. જૈન ધર્મના અનુયાય તરીકેની અને તેના શાસન રક્ષક ટ્રસ્ટી તરીકેની પણ એજ ફરજ છે. આમ કહેવામાં એ વિદ્યાતા સામે કાઈ વ્યકિતગત વિરાધ નથી, પરંતુ તે વિધાને ભ્રાન્તમિથ્યા હોવાને ખાસ સંભવ છે. કારણ કેન્તયૈાગ્ય દૃષ્ટિબિન્દુ ન ખીલ્યું હાય, ત્યાં સુધી ગમે તેટલી સુંદર ભાષામાં લખાયું હાય છતાં અસત્ય હાઈ શકે. કદાચ ચેાગ્ય દૃષ્ટિપૂર્વીક જ લખાયા હાય તેવા વિધાનને અનુસરવામાં વાંધા નથી. પરંતુ તે પરીક્ષાની કસેટીમાંથી પસાર કરવા જોઇએ. ત્યાં સુધી કેાઈ ગ્રન્થાના અમુક ભાગ સારા અને ઉપયાગી હોય છતાં તે તરફ ધ્યાન પણ ન દેવું જરૂરનું છે. સારા ભાગ તરફ સામાન્ય જન સમાજનું ધ્યાન ખેંચાયા પછી બીજા ખાટા ભાગના નુકશાનથી બચી શકવાને તેઓને કાંઈ અવકાશ રહેતા નથી. ] ત્રણેય દર્શનની અનુયાયિ પ્રજાના સંસ્કાર વિષે વિચાર કરીશું તે પણ જણાશે કે—ઇતર પ્રજાઓ કરતાં તે વધારે સ ંસ્કારી જણાય છે. એ વાત આની પહેલાના પ્રકરણમાં આવી ગઇ છે. તે પણ ધર્મની ઝીણવટ, વધારે આધ્યાત્મિકતા, મક્કમતાઃ તેને લીધે ઉંચા પ્રકારના નીતિ નિયમાનું પાલન, તથા સનના ઉંચા તત્ત્વા જૈન પ્રજામાં વધારે પ્રમાણમાં જડી આવે છે. તે ધર્મ ના અનુયાયિઓની ઉંચા પ્રકારની સરકારિતા ઢાવાને લીધે ધણે ભાગે દરેક ઠેકાણે જૈના મહાજન તરીકે આગેવાની ધરાવે છે. પ્રજાકીય આગેવાન તરીકે ભારતવષ માં જાહેર છે. ગમે તેવી જાતના રાજ્ય કર્તાઓમાં પ્રતિષ્ઠા, માભા, સ્વમાન, તથા પ્રસંગ પડયે તેઓનીચે ઉપર નૈતિક અંકુશ જૈના જાળવતા આવ્યા છે. મહાજન શબ્દજ સંસ્કારતા અને પ્રશ્નમાં આગેવાન થઈને સામાજિક વિગેરે જવાબદારી ઉપાડવાની શક્તિ સાષિત કરે છે. હજી અત્યારે પણુ તેમજ છે. [ તેમ છતાં–હાલ જે યત્કિંચિત્ પરિવર્તન દેખાય છે, એટલે કેહિંદમાં જેને પાછળ પડે છે, અને હિંદની ઋતર કામા આગળ વધે છે.” ૧૪૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ એ માત્ર ભાસ છે. એ બને વિકૃત સ્થિતિ છે. જે પાછળ પડે છે, તે સૌએ પાછળ પડે છે. અને આગળ વધે છે, તે સૌએ આગળ વધે છે. જગતની ગેરી પ્રજા પિતાની મૂળ સ્થિતિમાંથી આગળ વધે, તેટલી બીજી પ્રજાઓ પાછળ પડે કારણ કે આગળ વધવાની સામગ્રી યેનકેન પ્રકારે બીજી પ્રજા પાસેથી છીનવાયજ. પરંતુ ભારતમાં તે જે આગળ છે, તે આગળ જ છે. અને પાછળ છે તે પાછળ જ છે. આગળ, વાળી કાંઈ પણ પાછળ પડે છે. તે પાછળની પણ કાંઇક પાછળજ પડે છે. આ વસ્તુસ્થિત છતાં કેટલોક વગ આગળ પડતો હોય એમ દેખાય છે, તે વર્ગ એ છે કે-આગળ વધતી યુરોપીય પ્રજામાં જેટલું સહાયક છે, તેટલો તેઓની લાગવગને તે ઉપયોગ કરી શકે છે. તેથી તે આગળ પડતો દેખાય છે. પરંતુ ખરી રીતે તે વર્ગ બિચારો એક જાતની ક્ષણિક લાલચમાં જ પડેલો છે. તેની ભાવિ પ્રજાની ઉભય ભ્રષ્ટતા ન થાય, તેની ખાત્રી શી ? માટે એ આગળ વધવું કૃત્રિમ છે. બ્રાહ્મણ અને શ્રમણ સંસ્કૃતિની શિષ્ટ પ્રા કે જે જગતમાં પ્રાચીન કાળથી આગળજ છે. તે જે પાછળ પડે છે, તે તેની પાછળના સૌએ પાછળજ પડે છે. કેઈ આગળ વધતું નથી. યુરોપ વેગ બંધ આગળ વધે છે, છતાં સમગ્ર માનવ–જગતના સર્વ સામાન્ય હિતની દષ્ટિએ સમતેલપણે વિચાર કરીએ, તે એકંદર જગત યત્કિંચિત ધીમે ધીમે પાછળ પડતું જાય છે. યુરેપનું આગળ વધવું, અને બીજાઓની પીછેહઠ, એ બન્નેનું માપ કાઢીને અત્યારના વિદ્યમાન માનો, તથા કૃત્રિમ રીતે આજ સુધીમાં નાશ પામેલા માનની સંખ્યામાં ભાગીએ, તે સરેરાશ એક માનવને ભાગે, સો વર્ષ પહેલાં જેટલું સુખ આવી શકતું હતું, તેના કરતાં હિસાબે હાલ ઓછું ભાગે આવશે. છતાં આ કોયડે એકાએક સમજાય તેવો નથી. ] ત્રણેય દર્શનેના સાધુ સતેમાં આદર્શ—ત્યાગ, વૈરાગ્ય, સંયમ, સાદાઈ, અને તપિનિષ્ઠા વિગેરે વત્તે ઓછે અંશે ઠીક પ્રમાણમાં મળી આવે છે. છતાં ભારતવાસીઓ કહે છે કે-“ જૈન સાધુઓને ત્યાગ પરાકાષ્ટાએ પહોંચેલ છે” કારણ કે-જયારે કેટલાક ત્યાગીઓ જંગલમાં રહી અનેક પ્રકારે આશ્ચર્યકારક જીવન જીવતા હોય છે, ત્યારે તેને કરતાં-જ્ઞાન, વૈરાગ્ય જાહેર પ્રવૃત્તિઓમાં પ્રેરણ, ૧૪૮ Page #174 -------------------------------------------------------------------------- ________________ જનસમાજ વચ્ચે રહીને પણ ઉત્કૃષ્ટ ચારિત્રશીલતા, વિગેરે વસ્તુ એને સમતોલપણે સમન્વય જૈન સાધુઓમાં–વધારે સંગીનરૂપે જેવામાં આવે છે. પ્રજાજનોમાં બ્રાહ્મણે વધારે વિદ્યાવ્યાસંગી છે, અને જૈને વધારે વ્યવહાર અને પ્રજાકીય વાતાવરણમાં આગળ પડતા છે. પરંતુ એકંદર સમગ્ર ભારતીય પ્રજામાં ત્યાગી વર્ગ અગ્રેસર છે. તેમાં એ જૈન શ્રમણે પોતાના વિશિષ્ટ સક્રિય જીવનથી વિશેષ આગળ તરી આવે છે. પરદેશી વિજેતાઓ આવીને શરૂઆતમાં ગમે તે રીતે જુલ્મ વર્તાવતા હેય, અનહદ ઉખલતા ધારણ કરતા હોય, તેથી કેટલુંક નુકશાન પણ કરી બેસતા હોય, એ વખતે ઉછુંખલતાના જેસમાં દેશની ઉત્તમ ભાવ મિલ્કતને નાશ ન થઈ જાય, તેટલા માટે જૈનેને કદાચ ગુપ્તપણે છુપાઈને ભરાઈ રહેવું પડતું હોય, ભારતીય પ્રજાજને તેને રક્ષણ પણ આપતા હોય, એ બધું બનવા જોગ અને વ્યાજબી જ હોય છે. પરંતુ બધું ઉગ્ર વાતાવરણ શાંત થતાં, મહાવીર પ્રભુના અદ્ભુત મહાન ત્યાગના નમુનારૂપ જૈનમુનિઓનું અપૂર્વ દર્શન, ધારીને કર્યા પછી, તેઓના હૃદયમાં આશ્ચર્યને સંચાર થાય છે, જેમ જેમ વખત જતો જાય, તેમ તેમ અનાયાસે પરિચય થતાં તેઓના હૃદયમાં તેઓના જીવનની છાપ પડ્યા વિના રહેતી જ નથી. બુદ્ધિપૂર્વકના ઉચ્ચ જીવન વ્યવહાર અને જ્ઞાનની ઉચ્ચ માત્રાઓની અસર થયા પછી તેઓની બુદ્ધિ ઘણી જ ઠેકાણે આવી જાય છે. તેઓને અંતરાત્મા જાયેઅજાયે કબૂલ કરે છે, કે–“આટલી દૃઢ અને સત્ય જ્ઞાનના પાયા ઉપર રચાયેલી ભારતીય સંસ્કૃતિ સામે થવું, એ ખરેખર સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે. અલબત્ત, કેટલાક દેશ વાસીઓ અજ્ઞાનથી તેઓની સાથે ભળી જતા ન હોય, ૧૪૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ તે એ સત્ય વહેલું બહાર આવે છે. પરંતુ ઘણા દાખલાઓમાં એમ બનતું નથી. જેમ જેમ પરિચયમાં આવતા જાય છે, તેમ તેમ તેઓને જૈનદર્શન ભારતીય સંસ્કૃતિને શણગાર-ભાગ ભાસે છે, ભારતીય બુદ્ધિમાનોએ સંચિત રત્નકેષ-સમાન લાગે છે, ભારતીય પ્રજા જીવનની ચમત્કારિક સંજીવની–ઔષધિ સમજાય છે તેના સંગઠનને અભેદ્ય કિલ્લે દુર્ભેદ્ય જણાય છે, ને છેવટે તેઓની ઉદ્દામમવૃત્તિઓ શાંત થાય છે. જૈનેની આ મોટામાં મોટી સર્વોત્કૃષ્ટ મુંગી સેવા છે. જયાં સુધી એ બુદી નથી સુઘી હતી ત્યાં સુધી ઉત્થલપાથલ કરવાના અનેક ઉધામા થાય છે, પરંતુ છેવટે શાંત થવું પડે છે, મહાકલ્યાણ માર્ગના જાહેર પ્રથાનમાં નીચી મુંડીએ તાબે થવું પડે છે, તેની પ્રીતિ મેળવવા પ્રયત્ન થાય છે, રાજી રાખવા વચને. અપાય છે, પરરપર સભ્ય સંબંધથી જોડાવું પડે છે. કારણકે-દેશના માતબર પ્રજાજને એ છે, રાજાએ તે માત્ર એ પ્રજાજને સોંપેલું પ્રજાના અનેક ખાતાઓમાંનું માત્ર એક ખાતું સંભાળનાર ભારતીય પ્રજાજનોને એક ભાગ છે. અને તે માત્ર દેશની રાજ્યવ્યવસ્થાનું ખાતું સંભાળવા પૂરતું જ છે. પરદેશી રાજાઓ આવીને રાજાઓને પિતાના પક્ષમાં રાખવા માટે તેને મોટું વરૂપ આપે, એવા કેટલાક હેતુઓથી તેઓ આગળ પડતા જણાય છે. પરંતુ ભારતની એ વાસ્તવિક સ્થિતિ નથી. છતાં બને એકજ હિત સંબંધમાં જોડાયેલા હતા ત્યાં સુધી બરાબર હતું. જેમ જેમ તેમાં અંતર પડતું જાય છે, તેટલું નુકશાન તો છે જ. ખરેખર, જૈન દર્શનની રચના અને વ્યવહારુ-સંગઠન ભારતીય સંસ્કૃતિનું અભેદ્ય કેન્દ્ર છે, ખરે વખતે તે પિતાની અભેદ્ય વજમયતા યથાશક્તિ સાબિત કરી આપી શકે છે. ૧૫૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ [ આ શબ્દોને કોઈ મહાશય અતિશયોક્તિ ન સમજે, કારણ કેઉપર ઉપરથી એ વસ્તુસ્થિતિ સમજાય તેવી નથી. હજુ તે સમજવાને અમુક શેડે વખત જોઈશે. અલબત્ત--આધુનિક-આંતરકલહ દેશમાં અને સંધમાં [અથવા વાસ્તવિક રીતે એ આંતરકલહ જ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને યુરોપની આધુનિક સંસ્કૃતિની યત્કિંચિત્ અંદરની અથડામણી છે. ] તેની અભેદ્ય વજીમયતા ઉપર કાંઈક પોતાની અસર પાડવા માટેની તૈયારી કરવા હિમ્મત દેખાડી રહ્યો છે. એટલે આ દેશમાં આવ્યા પછી, યુરોપીય આધુનિક સંસ્કૃતિ ખીલવવા માટેની કેળવણું આપવા માટે યુપે કરેલા પરિશ્રમને વિજય થયો છે, એમ નિર્વિવાદપણે કબૂલ કરવું જ પડશે. નીચે મેએ તાબેદારી ઉઠાવનાર માણસ સામે જોવાની પણ હિમ્મત કરી શકે, એ ઓચ્છી શકિત ન કહેવાય. અલબત્ત, યુરોપે એટલું પીઠ બળ મેળવ્યું છે, અને પિતાના આગળ વધવાના ઉદ્દેશખાતર તેટલા ભેગે પણ આપ્યા છે. ભારતીય સંસ્કૃતિના મુખ્ય કેન્દ્ર જૈન દર્શન સાથેની અથડામણીજ તેની બળવત્તા સાબિત કરે છે. તે મચક આપે તેજ ભારતીય સંસ્કૃતિને પાછી પાડી શકાય, અને તે જ ભારતમાં યુરોપીય આધુનિક સંસ્કૃતિને માટે કાંઈક આગળ ધકેલવા માર્ગ કરી શકાય. કારણ કે ભારતીય સંસ્કૃતિને એ મુખ્ય મોરચે છે. તે તોડવા આજ સુધીના રચનાત્મક કાર્યથી બની શકે તેટલા તૈયાર કરવામાં આવેલા અહ ના લેકોને પણ સ્વરાજ્યની લાલચે સામેલ થતા ઈષ્ટ ગણ્યા હોય એમ જણાય છે. આમ ભેદનીતિને પ્રયોગ અજમાવ્યા છતાં-મૂળ હકીકતમાં તે ભારતીય સંસ્કૃતિના જૈનદર્શન રૂપી એ વધુમય કવચ પર માત્ર ફૂલના દડાના ઘા જેવી જ અસર થઈ છે. એ ખાસ સમજી રાખવું. બાકી આધુનિક સંસ્કૃતિના સીધા કે આડકતરા મહાન યશોગાન કરનારા છાપાઓના ઘંઘાટથી પડ મેટે પડતા દેખાય છે.] બોદ્ધ ધર્મે પિતાની અનેક નબળાઈઓને કારણે આ દેશમાંથી લગભગ વિદાય લીધી છે, જગતમાં સંરકારી એવી ભારતીય આર્ય પ્રજાના દિલમાંથી તેનું રથાન લગભગ ખસી ગયું છે, છતાં તેની અસર ભૂસાઈ નથી. કોઇપણ વિજ્ઞાન કે તત્ત્વજ્ઞાન વિષે વિચાર કરતી વખતે ભારતીય દાર્શનિક વિદ્વાને તેને મત વિચારે પડે. છે, તેની સાથે પિતાના મંતવ્ય ઘટાવી જુએ છે. ટુંકામાં ૧૫૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ ધણું પણ તેને સ્થાન આપવું પડે છે. તે ઉપરથી એટલુ તા કબૂલજ કરવું પડે છે, કે તેણે જગમાં ચોક્કસ કાંઈપણ સ્થાન જમાવ્યું છે. ત્યારે વૈશ્વિક દર્શન પેાતાના વ્યાવહારિક અને સામાજિક સંગઠનને અંગે તથા કેટલેક અંશે . આધ્યાત્મિક જીવનને અગે ભારતમાં ટકી શકેલ છે. અને તે ટકાવમાં બ્રાહ્મણુ વર્ગના ભારે હાય છે; અસાધારણ જહેમત છે, અસાધારણ સેવા તથા અસાધારણ ભાગા છે. માટી સંખ્યા જાણ્યે અજાણ્યે અતુલ પ્રયત્નો સેવી રહી છે, અને સેવતી આવી છે, એમ નિર્વિવાદ કબૂલ કરવુંજ પડે છે. તાપણ ચેાડી સંખ્યાના જૈન શ્રમણેા પેાતાના એટલા બધા પુરુષાર્થ પાયરતા હતા અને પાથરે છે કેઃ—જેથી તેએ તેવી માટી અને સંગઠિત પ્રજામાં પણ પેાતાનું સર્વોપરિપણું ઝળકાવી રહેલા છે. જૈન દર્શનમાં અને જીવનમાં રહેજ ઉંડા ઉતરીને તપાસીશું તે ડગલે ને પગલે આધ્યાત્મિકતા અને સંસ્કારિતા તરી આવ્યા વિના રહેશે નહીં. તેના કાઇપણ વિધાનમાં અહિંસા અને સયમના દૃષ્ટિકાણુ મુખ્ય હોય છે. આધ્યાત્મિકતા એ તેનું ખાસ લક્ષણ છે. અમુક આધ્યાત્મિક [સમ્યગ્દર્શન સુધીની] સ્થિતિએ પહેાંચ્યા પછીજ તે દશનમાં સભ્ય તરીકે દાખલ થઈ શકાય છે. તે દર્શનમાં પ્રવેશ કરવાનું એ પ્રવેશક ફાર્મ જ કડક શરતાવાળું છે, એ કાટખૂણેાજ એટલે બધા ચાસ છે, કે બધા વાંક ઉધાડા કરી આપે છે, અને ખરૂં શું હાઈ શકે ? તે આંખ આગળ અને માનસિક ભૂમિકાપર ચાખુ તારવી કાઢે છે, તે દનમાં ઉંચા હૈ।દ્દા અને અધિકારો મેળવવા માટે ણીજ આકરી કસોટીઓમાંથી પસાર થવું પડે છે. સામાન્ય રીતે દુનિયાદારીમાં ગણાતા નીતિમાન્ અને ખાàાશ વ્યકિતઓની પણ ત્યાં વિશેષ કિ ંમત નથી કાતી. કારણકે જ્યાં દુનિયાદારીની ઘણી ૧૫૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણતાઓ પૂર્ણ થાય છે, ત્યાંથી જૈન દર્શનમાં પ્રવેશ કરવાની પ્રાથમિક ભૂમિકાઓ શરૂ થાય છે. આવી વારતવિક પરિસ્થિતિ હોવાને લીધે સામાન્ય દુનિયાદારીના દૃષ્ટિબિંદુઓથી ટેવાયેલા કેટલાક ભાઈઓ, પોતાના એ દૃષ્ટિબિંદુઓવડે માપ કરી, ઉપર ઉપરથી જૈન દર્શનનો સાચો પરિચય આપે છે. કેટલીક વસ્તુઓ સમજાઈ જ હોતી નથી. તેથી અસત્ય કે સત્યાય મિશ્રિત હકીકત ઉપર કાર્યકારણ ઘટાવીને જૈનદર્શ વિષે અનુભવ આપે છે. અરે! જૈનદર્શનમાંના રથલ વિધાને સમજવા કઠિન છે, તે પછી તેની પાછળ રહેલા સૂક્ષ્મ બંધારણ અને તત્ત્વજ્ઞાન વિષે તો પૂછવું જ શું? ભલભલા જૈનાચાર્યોને પણ ઘણી વસ્તુએના તાત્પર્ય જાણવા દુર્ગમ થઈ પડે છે, તે પછી બીજાઓની તે વાત જ શી ? તે કેવળ પુરતકીયા બુદ્ધિ કેળવવાને અખાડો નથી, પરંતુ કર્તવ્ય નિર્ણ તારવવાનો સંગીન અખાડો છે. તેથી તેના ખેલાડી કોઈ વિરલાજ મળી શકે છે આવા વિચિત્ર દર્શન વિષે જુદા જુદા અભિપ્રાયે બાંધીને આ દેશના અને ઈતર દેશના ઘણા રવ તથા ઈતર વિદ્વાનોએ થાપ ખાધી છે. અલબત્ત પાછળના વિદ્વાનો એ ભૂલ સુધારે તે છે, પણ પિતે પાછા બીજી થાપ ખાય છે. આ સ્થિતિ જૈન ધર્મ સંબંધી જૈનેતર વિદ્વાનોના જ્ઞાનને ઇતિહાસ તપાસતાં ચકખી માલુમ પડી આવે છે. ૧. શ્રી તીર્થકરોએ જાણ્યું કરીને એ દર્શનની એવી અટપટી ઘટના કરી છે, કે જેમાં બીજાને ચંચુપાત જ ન થાય, ચંચુપાત કરી શકે, તે, પછી તેનું ખંડન કરી શકે ને? ૨. તથા, કેઈને જાણવાજ ન દેવું, બધું ગુપ્ત રાખવું. એ પણ પિલ અને નબળાઈનીજ નિશાની જણાય છે.” ૧૫૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ એમ માનવાની કઈ ભૂલ ન કરી બેસે, માટે વિશેષ રસ્પષ્ટ કરવાની જરૂર છે કે–એમ કર્યું કરાતું નથી. પરંતુ વિશ્વઘટના જ કુદરતી રીતે એટલી બધી અટપટી છે, કે તેનું પ્રતિબિંબ જેમ બને તેમ ઘણી જ ઝીણવટથી દર્શન સંસ્થાપક તીર્થકરોએ ખેંચ્યું છે, એ તેના અટપટા પણાનું મુખ્ય કારણ છે. વિશ્વ આટલું બધું અટપટું છતાં એ દર્શને વિશ્વના બંધારણ, તથા જેમ બને તેમ ચક્કસ અચળ નિયમ અને સિદ્ધાંત તારવી નક્કી કર્યા છે, અને તેના ખરા ખપીને આપવા માટે, અથવા ભવિષ્યમાં ઉત્પન્ન થતા ખરા ખપીને તે મળી રહે, તે માટે તે સંગ્રહી રાખવા-રખાવવામાં આવે છે. તેથી આગળ વધીને, ગુણ ગ્રાહક-બુદ્ધિથી કહેવું હોય તે વિશેષમાં કહી શકાય કે–જગતમાં માનવ પ્રજા ઉપર કે પ્રાણી માત્ર ઉપર એજ તેઓને મહાન ઉપકાર છે, એજ તેઓની વિશિષ્ટતા છે. વિશેષ ખુબી તે એ છે કે સનાતન સત્ય એવા બરાબર ઉ ચાર્યા છે કે—કાળાન્તરે પણ તેમાં મોટા ફેરફારની જરૂર પડતી નથી. દરેક કાળે અખંડ અને અવિછન્ન રહે છે, અને રહ્યા છે. એ પણ તેની એક અનન્ય ખુબી છે. તેમાં કૃત્રિમ પરિવર્તન કરવા મથવું, એટલે જગતને પ્રગતિમાંથી પાછળ પાડવા મથવા બરાબર છે. આ કારણે પણ તે લેટેત્તર દર્શન કહી શકાય છે. જૈનેની સંરકારિતા, જૈનમુનિઓને ત્યાગ, જગતમાં વખણાયેલા છે જેનેના આચારની સર્વોત્તમતા સર્વ માન્ય છે. અને જૈનદર્શન ખાસ કરીને અધ્યાત્મ પ્રધાન છે. એ ત્રણ વસ્તુઓ પ્રસિદ્ધ છે, કે જે ધર્મ સંરકરણના પ્રાણભૂત છે. એ તો તે છે વત્તે અંશે સર્વ ધર્મોમાં હોવા જ જોઈએ. તેને વિષે સંક્ષેપમાં અને આપણે વિચાર્યું. હવે બાકીના વિષયે–તેને તત્ત્વજ્ઞાન અને પ્રણેતા વિષે જુદા પ્રકરણમાં વિચાર કરી, ધર્મ પરીક્ષાનું આ પ્રકરણ પૂરું કરીશું. ૧૫૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૫ જૈનતત્ત્વ જ્ઞાન. જુદા જુદા વિજ્ઞાન શાસ્રાએ પોતપેાતાની વિષય મર્યાદામાં આવતા પદાર્થોનું સ્વરૂપ પાતપાતાના શાસ્ત્રીય દૃષ્ટિ બિન્દુથી નિર્ણીત કરવા છતાં,તત્ત્વજ્ઞાનના દૃષ્ટિ બિન્દુથી કાઇપણ એક પદાર્થનું સ્વરૂપ અમુક જ એક પ્રકારે ઠરાવી શકાતું નથી. દારૂ ત૦ઘડા—વ્યાવહારિક ઉપયોગની દૃષ્ટિથી તે પાણી ભરવાનું પાત્ર છે. તે દૃષ્ટિથી-તેમાં પાણી કેટલું ભરાશે ? અને કેવું ઠરશે ? તે તપાસાય છે. પરંતુ નદીમાં તરવાની ઇચ્છાવાળે! ગ્રામ્યબાળક “એ છિદ્ર વગરનું તરવાનું સાધન થઈ શકશે કે નહીં ?” તેજ તપાસે છે. કુંભારની દૃષ્ટિમાં–ધધાને હિસાબે રળી ખાવાના તે એક જાતના માલ છે. તેના પૈસા કઈ રીતે સારા ઉપજશે ? તે રીતે તે ઘડા બનાવે છે. કથાકારની દૃષ્ટિમાં કથા કરતી વખતે સસ્તા વાદ્ય તરીકે ઉપયાગી છે, તેથી તે તેના રણકા તપાસે છે. માટીનું પૃથક્કરણ કરી મૃત્શાસ્ત્ર રચનારની દૃષ્ટિમાં માટીમાંથી બનતા અનેક પદાર્થોના લિસ્ટમાંના તે પણ એક પદાર્થ છે. પાણી ભરવાની ઈચ્છાવાળા જેમ અખંડ ધડા શેાધે છે, પરંતુ તેને ફાડીને શગડી બનાવવાની ઇચ્છાવાળેા ખંડિત ઘડા વધારે પસંદ કરે છે. પરમાણુ શાસ્રકારની દૃષ્ટિમાં તે એક પરમાણુ સમૂહ છે. અને દ્રવ્ય શાસ્ત્રનુ પૃથક્કરણ કરનારની દૃષ્ટિમાં તે એક દ્રવ્ય ૫૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ છે. આંધળાની દૃષ્ટિમાં તે રપર્શ ગ્રાહ્ય વસ્તુ છે. અને દેખતાની . દૃષ્ટિમાં મુખ્યભાગે તે ચક્ષુગૃહ્ય વસ્તુ છે. તર્કશાસ્ત્રની દૃષ્ટિમાં દૃષ્ટાંત આપવા માટેની સર્વત્ર પ્રસિદ્ધ એક વસ્તુ છે. જ્ઞાતાની દૃષ્ટિમાં શેય છે, પ્રમાતાની દૃષ્ટિમાં પ્રમેય છે. રાજાની દૃષ્ટિમાં તે નજીવી ચીજ છે, ગરીબની દૃષ્ટિમાં તે જાળવવા જેવી ઉપગી ચીજ છે. નિરપૃહ સર્વ ત્યાગીની દષ્ટિમાં તે કાંઈજ નથી. શબ્દશાસ્ત્રની દૃષ્ટિથી ઘ અને ડો એ બે અક્ષરના સમૂહથી વાચ્ય પદાર્થ છે. પરંતુ ઘડે શબ્દથી ઘડાનું સમગ્ર સ્વરૂપવા થાય છે, એમ કેમ કહી શકાય?ઘડો શબ્દ માત્ર ઘડામાં રહેલી ધટનક્રિયા વાચ્ય કરી શકે. તે સિવાય ઘડાના ઘણું સ્વરૂપ બાકી રહી જતા હેય, તે વચ્ચે કરવાને બીજા શબ્દો જોઈએ. તેને રંગ, ઘાટ, નાશઅને ઉત્પત્તિના વખત-દ્ર, સ્થળ,નાશકરનાર, તથા ઉત્પાદક, તેના પર થયેલા અને થવાના બીજા અનેક ફેરફાર, તેની માલિકી, બીજા કરતાં તેનું નાનું મોટું પ્રમાણ વિગેરે, ઘણા સ્વરૂપે બાકી રહી જાય છે. આ દૃષ્ટાંત ઉપરથી સમજી શકાશે કે –જુદા જુદા દૃષ્ટિબિંદુ. ઓથી આપણે કઈ પણ પદાર્થના જે કાંઈ સ્વરૂપે જાણીએ છીએ, તે જ સ્વરૂપે એ પદાર્થ હોય છે, એમ ચક્કસ કહી શકાતું જ નથી. બીજી રીતે પણ હેવાને સંભવ હોય છે. શબ્દ શબ્દશાસ્ત્રની દૃષ્ટિથી ભલે શબ્દ હોય, પરંતુ પરમાણુશાસ્ત્રની દૃષ્ટિથી તે માત્ર અમુક આકારે પરિણત થયેલે પરમાણુ સમૂહ છે. ત્યારે સંગીતશાસ્ત્રની દૃષ્ટિથી સાત સ્વરમાંના કેઈપણ વરને ઉત્પાદક છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ આધુનિક તત્ત્વજ્ઞાનીઓ પણ એમજ કહે છે કે – “આપણી નજરે જણાતી કોઈ પણ ચીજ, તે તેજ રીતે છે, એમ ચેસ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી કહેવું મુશ્કેલ છે. એમ એક રીતે કહી જ શી રીતે શકાય? તેના નામ, ઉપગ, પરિભાષા, આકાર વિગેરે લગભગ આપણેજ (માનેએ) આપણી સગવડ ખાતર ઠરાવ્યા હોય છે. પરંતુ તેઓ તે કરતાં બીજી રીતે નજ હૈય, તેની શી ખાત્રી? અમુક કોઈપણ વસ્તુનું અમુક જ એક ચોક્કસ વરૂપ છે, એમ કહેવાને હજુ કોઈપણ ચોક્કસ ધેરણ હાથ લાગ્યું નથી. આ તેઓની એ વાત કેટલેક અંશે ખરી છે, તે ઉપર આપેલા ઘડા વિષેના વિવેચન પરથી વાચક મહાશયે સમજી શકશે. એ વિચાર–સરણિ કેટલેક અંશે ખરી છે, એમ કહેવાને આશય એ છે કે–તત્ત્વજ્ઞાનની દૃષ્ટિ ઘણું વિશાળ છે, એટલે કે તત્ત્વજ્ઞાનના શાસ્ત્રની વિષય મર્યાદા ઘણી જ વિશાળ છે. કોઈપણ એકાદ વિજ્ઞાનશાસ્ત્રના નિર્ણય કરતાં તે બહુજ આગળ વધે છે, અને સકલ વિજ્ઞાનની દૃષ્ટિથી નિર્ણય લાવવા તે મથે છે. એટલે એક વખત તે, તે શાસ્ત્ર માણસની સામાન્ય બુદ્ધિમાં કોઈપણ પદાર્થને અસ સ્વરૂપમાં મૂકી દે છે.આ અક્કસ રિથતિના સાગરના વમળમાંથી બુદ્ધિને તરીને પાર જવાને કોઈપણ સાધન નથી. એમ ઉપર કહેવામાં આવ્યું છે. તે પ્રમાણે સર્વથા નથી, પરંતુ–માત્ર સ્યાદવાદ સરણિરૂપી હેડી તે તરી જવાનું અપૂર્વ સાધન છે. સ્યાદવાદ સરણિ કહે છે કે –“કેઈપણ પદાર્થ અમુક એકજ રીતે છે. એમ નથી, એ ખરું. પરંતુ, અમુક એક રીત શિવાયની બીજી પણ જે જે રીતે તે પદાર્થ હોય, તે તે સઘળી રીતેના વિરૂપિનું પ્રતિપાદન તે કરવું જ જોઈશે. ભલે તે માનવશક્તિની મર્યાદા બહાર હય, પરંતુ જેટલું શક્ય હોય તેટલું તો કરવું જ પડશે. ૧૫૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ અમુક એક પદાર્થ અમુક કાઇ દૃષ્ટિબિન્દુથી અમુક કાઇ એક રીતે છે.તેજ પદાર્થ બીજા કાઇ દૃષ્ટિબિંદુથી બીજી રીતે છે.એમ જુદી જીદ્દી અનત અપેક્ષાએ લઇને તે પદાર્થના અનંત સ્વરૂપે નક્કી કરતા જાઓ, તેથી એટલું તેા નક્કી થયુ કે-તે પદાર્થ અમુક ચોક્કસ અનત અપેક્ષાએ અમુક ચોક્કસ અનત સ્વરૂપવાળે છે. એ નિર્ણયાત્મક વિચારો તરી આવે છે. આમ કરવાથી તત્ત્વજ્ઞાનના વિશાળ પ્રદેશ ધ્યાનમાં આવશે. અને બુદ્ધિની અચાક્કસાઇ ઉડી જશે, તેને બદલે ચેસાઈ આવી જશે. જ્યાં વાસ્તવિક રીતે કાઇ પણ જાતની અપેક્ષા ધટી ન શકતી હેય, તે ધટાવવા પરાણે પ્રયત્ન કરવા નહીં. અને ધટી શકે તેમ હાય, તે ધટાવ્યા વિના રહેવું નહી.' આ યાદ્વાદની ચાક્કસ મર્યાદા થઇ ગઇ. એટલે સ્યાદ્વાદ સરણિ કોઇ અચાસ સરણિ છે, એમ લાગશેજ નહી, પરંતુ તત્ત્વજ્ઞાન કરવા માટે ઘણીજ ચાક્કસ અને આખાદ સરણ છે. [ મુનિએ અહિંસાખાતર કાયાને સંયમ રાખવા, પરંતુ સંયમના નિર્વાહ માટે વિહાર,ગેાયર–ચર્યા ગમન વિગેરે કરવાં. એટલે તે શિવાયની બાયતમાં કાયાને સંયમ રાખવા એ નક્કી બાબત. સંયમ નિર્વાહ માટે વિહાર વિગેરે કરવા અને અવિરાધક ભાવે વિહરવું, પરંતુ નદી ઉતરવી પડે. તા અમુક રીતે ઉતરવી. એટલે તે શિવાયની બાબતમાં અમુક ચોક્કસ નિયમ. “હવે નદી ઉતરવાની બાબતમાં પણ સ્યાદ્ વાદ ખરા કે?” હા. અમુક સંજોગામાં અમુક રીતે વવું. પરંતુ એ સંજોગ ન હેાય તે ઉપરના નિયમ ચોક્કસ. એમ ધર્મોના વિધિ નિષેધામાં પણ સ્યાદ્વાદ કાઇપણ વિધાનને અવ્યવસ્થિત નથી બનાવી દેતા. આ વસ્તુ એટલા માટે લખવી પડે છે છે કે-સ્યાદ્વાદ સરણિથી નક્કી કરી જે મા નાનીએએ આચારવાને નક્કી કરી આપ્યા હેાય છે. તેમાં પણ “સ્યાદ્વાદ, સ્યાદ્વાદ” કહી કેટલાક અણુસમનુ ભાઇએ ચેાસ વ્યવસ્થાને અચાસ બનાવવા પ્રયત્ન કરે છે, તેને સ્યાદ્વાદની મર્યાદા સમજાવવા આ લખવામાં આવ્યું છે. ] ૧૫૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ હાલના તત્ત્વજ્ઞાનીઓ એકસાઈના ધોરણ સુધી તે આવી પહોંચ્યા છે, તેમ કરીને તેઓએ તત્ત્વજ્ઞાનના શાસ્ત્રની શાસ્ત્રીય શુધને ઘણો માર્ગ કાપે છે, એમ કહીએ તો ચાલે. પરંતુ, “ચા પાસે આવી પહોંચશે, ત્યારે જ તેઓનો પ્રયાસ પુરો થશે. “યાદી શબ્દ અમુક અપેક્ષાએ વસ્તુનું અમુક સ્વરૂપ સેક્સ કરવા માટે જ જાય છે. યાદવ દ સિદ્ધાંત કે શબ્દ કેઈપણુ વિજ્ઞાન શાસ્ત્રને શબ્દ કે સિદ્ધાન્ત નથી. પરંતુ તત્ત્વજ્ઞાન શાસ્ત્રને શાસ્ત્રીય પદ્ધતિ પર નક્કી થયેલે સિદ્ધાન્ત છે, અને પારિભાષિક શબ્દ છે. સ્યાદવાદ સરણિ અક્ષતામાં પણ સંભવિત ચોક્કસ સ્વરૂપ સમજાવે છે. એ તેની અસાધારણ ખૂબી છે. આ ઉપરથી અમારે આશય એ પણ સૂચવવાને છે કે –ભારતીય ઈતર દર્શને જુદા જુદા વિજ્ઞાન શા [ સાયન્સો] છે. ત્યારે જૈન દર્શન ભારતીય આર્ય પ્રજાનું તત્ત્વજ્ઞાન શાસ્ત્ર[ફિલોસેફી] છે. અને તે સાંગોપાંગ સંપૂર્ણ છે, તેથી તે અપ્રતિહત છે, ત્રિકાળાબાધિત છે. અભેદ્ય છે, અવિચ્છિન્ન છે, ગંભીર છે, તેને અર્થ વિરતાર વિસ્તૃત છે, એટલા માટે તેનું શાસ્ત્ર-સાહિત્ય વિસ્તૃત અને દુર્ગમ છે. તેમાં સળંગ એકજ વિષય છે, તેથી જ તેના જુદા જુદા ગ્રંથ છતાં અંગઉપાંગ રૂપે વહેંચાયેલા કહેવાય છે. અમે કબૂલ કરીએ છીએ કે –તે તે વિજ્ઞાન શા આ તત્ત્વ જ્ઞાનની ભૂમિકાને સ્પર્શે છે, રપર્શવી પડે છે. પરંતુ, તે સ્પર્શનાનું તાત્પર્ય માત્ર એટલું જ હોય છે કે–પ્રસ્તુત વિજ્ઞાન શાસ્ત્રને તત્ત્વજ્ઞાનના વિશાળ પ્રદેશમાં ક્યાં સ્થાન છે? તે નક્કી કરવા પૂરતું જ હોય છે. પરંતુ તત્ત્વજ્ઞાનને વિશાળ પ્રદેશ રજુ કરી શકતા નથી. ત્યારે જૈન દર્શન તે આ પ્રદેશ પદ્ધતિસર જિજ્ઞાસુ આગળ રજુ કરે છે. ૧૫૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવશે કે-“વેદાન્ત દર્શનને અદ્વૈતવાદ ભારતીય તત્ત્વ જ્ઞાન શાસ્ત્ર [ ફિલોસેફ છે.” પરંતુ વેદાન્તર તરફ બહુમાન દૃષ્ટ કરી કહીશું કે–એ પણ વિશ્વનું એક વિજ્ઞાન જ છે, તત્ત્વજ્ઞાન નથી અલબત્ત,અમારા ભારતીય બુદ્ધિશાળી આર્યોની ચમકતી બુદ્ધિનું એ પણ ફળ છે, અને તેટલા પૂરતું અમને તેના પ્રણેતાઓ તરફ યથાયોગ્ય માન છે, પરંતુ તેની યથારથાન ગોઠવણ કરતી વખતે તેનું જ સ્વરૂપ હોય, તે કહેવું જોઈએ. તેમાં પક્ષપાત ન ચાલી શકે. તે દર્શન કહે છે કે –“ જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે” તે બરાબર છે. જગતમાં ભિન્નભિન્ન સ્વરૂપે ભાસતાં અનંત પદાર્થો કેવળ ભિન્નભિન્ન જ નથી. તે દરેકમાં અમુક સમાનતા અને અમુક પ્રકારની એકતા, વ્યાપી રહેલાં છે. તે સકળ ભિન્ન ભિન્ન પદાર્થોની અનેક જાતની ઉથલ પાથલ પાછળ કોઈ એક કુદરતી મહા સત્તા છે. મહાન સામાર્થ છે. અને તે એકજ છે. [૩૫– શ્રીવ્ય-ગુi સવ) મહાન સતની સત્તામાં દરેક પદાર્થો અને તેની ઘટનાઓ પરોવાયેલાં છે. એમ કહીને વિશ્વની ઘટમાળના જુદા જુદા અંકોડા એક જ સાંકળમાં કેવી રીતે સંકળાયેલા છે? જગતનું પૃથક્કરણ તે જોવામાં આવે છે, પરંતુ તેનું એકીકરણ શી રીતે છે? આ વાત ઘણીજ સરસ રીતે અને સચોટતાથી એ દર્શન જીજ્ઞાસુઓને સમજાવીને સંતોષ ઉત્પન્ન કરે છે. અને પિતાની અદ્ભૂત વિચાર સરણિથી ચમત્કાર પમાડે છે. વિશ્વની સકળ ઘટનાઓમાં ભલે કુદરતી એકજ સત્તા કામ કરતી હોય, અને કરે પણ છે, એ કબૂલ મંજુર છે. જુદા જુદા પદાથેની પાછળ કુદરતી મહા સત્તા કામ કરે છે, કે જેનું નામ બ્રહ્મ રાખવામાં આવ્યું છે, પરંતુ જગતના જુદા જુદા પદાર્થોને ભેદ ભલે ભાસમાન હૈય, પરંતુ ભાસમાન પણ છે તો ખરેને? તેને માટે વૈશેષિક દર્શનને વિશેની વિચાર સરણિ દર્શાવવી પડી છે. ગમે તેટલે વિચાર ૧૬૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ 39 કરવામાં આવે,પરંતુ એમ સાબિત કરી શકાયતેમ નથીજ કે–“એક્લી કુદરતી મહાસત્તા જ છે. તેના દૃશ્યમાન વિશેષ! કાંઇજ નથી.’” તેમજ “વિશેષામય જગત્ છે,તેમાં કશું એકીકરણજ નથી, ” એ બન્નેમાંથી એકેય એક તરફી સાબિત કરી શકાય તેમ નથી. વિશેષાને ભાસમાન કહા,કે જેમ કહેવું હેાય તેમ કહે,પરંતુ તેનું સ્વરૂપ બ્રહ્મ કરતાં અલગ હૃદ્ગાચર અને વાણી ગેાચર કરવુંજ પડે છે, તેજ તેની સાબિતી છે. આમ વેદાન્ત દશ નથી વિશ્વનું પૃથક્કરણ બાકી રહી જાય છે, તે પૂરું કરવા વૈશેષિક દનને અસ્તિત્વમાં આવવું પડયુ છે. જગતનું એકીકરણ કરીને દ્રવ્યાર્થિ ક દૃષ્ટિ વેદાન્ત દર્શન બરાબર પૂરી પાડે છે. તે બાબતમાં તેને પુરુષાર્થ ભલે વખાણવા જેવા હાય, પરંતુ વિશ્વનુ પૃથક્કરણ સમજાવનાર શાસ્રની અપેક્ષા રહે છે, તેથી વેદાન્ત વિશ્વના અકીકરણનું એક વિજ્ઞાનશાસ્ત્ર છે, પરંતુ તેને તત્ત્વ જ્ઞાન શાસ્ત્ર કહી શકાય નહીં. જો તેમાં એકીકરણ અને પૃથક્કરણ,એ બન્નેનું સપ્રમાણ નિરુપણ હાત, તા ચોક્કસ તેને તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર કહેવામાં વાંધા ન જ આવત. તેવીજ રીતે ખદ્ધ દનવિશ્વના વિનાશી અંશે વિગેરેનું વિજ્ઞાન પૂરૂ પાડે છે. ત્યારે અવિનાશી અંશના જ્ઞાન માટે વેદાન્ત દશનને સામે ઉભા રહેવું પડેછે.જગત્ નાશાત્મક છે, અને અવિનાશાત્મક પણ છે. બન્ને રીતે જગત્ દૃશ્યમાન થાય છે.તેથી તેમાંનું એક એક જૂદું વિજ્ઞાન પૂરું પાડનારા તે બન્નેય વિજ્ઞાન શાસ્ત્રોજ છે. તેવી જ રીતે વૈરોષિક દર્શન પૃથક્કરણનું વિજ્ઞાન રજી કરે છે,પરંતુ સાતેય પદાર્થાનુ પણ એકીકરણ થઈ શકે છે,એ વાત તેમના ધ્યાન બહાર રહી જાય છે.તેથી તે પણ એક વિજ્ઞાન શાસ્ત્ર જ છે.તેવીજ રીતે ચૈતન્યશાસ્ત્ર પ્રાણીઓની જ્ઞાનવિજ્ઞાનશક્તિનું શાસ્રીય વિજ્ઞાન પૂરૂં પાડે છે. ત્યારે ન્યાયશાસ્ત્ર પ્રાણીઆને થતાં જ્ઞાનની સત્યાસત્યતાનું પૃથક્કરણ કરે છે, તે પેાતાના શાસ્ત્રના ૧૧ ૧૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રમેયવિભાગમાં વિશ્વઘટનાનું ગમે તેટલું વર્ણન કરતું હોય, પરંતુ તે આખા શાસ્ત્રનું પર્યવસાન જગમાં પ્રમાણ-પદ્ધતિ સ્થિર કરવામાં આવે છે. ન્યાયશાસ્ત્ર શિખ્યા પછી આપણને પ્રમાણુશાસ્ત્ર સરસ આવડશે. પરંતુ બીજા ઘણા વિજ્ઞાને બાકી રહી જશે. દ્રવ્યના ગુણ ધર્મોની બાબતમાં તેને વૈશેષિક ઉપર આધાર રાખવો પડે છે. સાંખ્ય જગતના તત્ત્વોનો પરસપર સમન્વય સમજાવે છે.અને તે તત્ત્વજ્ઞાનના પ્રદેશ તરફ ઉશ્યન કરે છે, પરંતુ પૃથક્કરણના વિજ્ઞાનમાં ગુંચવાઈને અપૂર્ણ રહી જાય છે, ને પિતાનું મુખ્ય વિજ્ઞાન રજુ કરીને મન પકડે છે. વૈશિષિક દર્શને મન દ્રવ્ય ગણાવ્યું, પણ તેના ફેરફાર જણાવવા માનસશાસ્ત્ર અને ચિત્ત વૃત્તિઓનું પૃથક્કરણ કરનાર યોગ દર્શન, વેગ વિદ્યાને લગતું મુખ્ય વિજ્ઞાન પૂરું પાડે છે તે વિકાસમાટે આધ્યાત્મિક જીવન જીવવાની ભલામણ કરે છે, ને તેના સાધન તરીકે ધ્યાનની પ્રક્રિયા સમજાવે છે. મીમાંસા શાસ્ત્ર શબ્દ પ્રમાણનું વિજ્ઞાન પદ્ધતિસર રજુ કરી, શાસ્ત્રો અને તેમાં બતાવેલા વિધાને ઉપર માણસની બુદ્ધિને શ્રદ્ધાળુ બનાવી શકે છે, તે બાબતમાં તેને પુરુષાર્થ વખાણવા જેવો ગણાય, છતાં તે પણ છે એક વિજ્ઞાન. જૈન શાસ્ત્ર તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર છે, તેનું “તત્વાર્થાધિગમસૂત્ર જેવાથી એ વાતની વધારે સચોટ સાબિતી મળશે. એ ગ્રન્થના કર્તા વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજ કહે છે કે “આ ગ્રન્થ જૈન દર્શનનું સંક્ષિપ્ત પ્રતિબિમ્બ છે.” ત્યારે જૈન દર્શનની દ્વાદશાડ઼ી સમગ્ર વિશ્વનું પ્રતિબિમ્બ છે, એમ ચોક્સ સિદ્ધ થાય છે. સવાથભિગમ સૂનમે મનન પૂર્વક અભ્યા. અને તેની સંક્ષિપ્તમાં સંક્ષિસ રચનાને બુદ્ધિથી વિસ્તાર્યો જાઓ. તેની પાછળ સૂક્ષ્મ બુદ્ધિના ઘણા અંશે જણાશે, તે ઉપરથી અમુક કોઈ એક વિજ્ઞાનનો બાધ ન થતાં તમારી દૃષ્ટિ સમરત વિશ્વ પર વિગતવાર Page #188 -------------------------------------------------------------------------- ________________ ફરી વળશે. હજારે નાના મેટાવિજ્ઞાને જુદા જુદા વિજ્ઞાનના પેટામાં અને છેવટ તત્વ જ્ઞાનના પેટામાં કેવી રીતે સમાયેલા છે, તે સમજાશે. [એકજ દાખલે લઈએ—સમ્યગદર્શનના વર્ણન પછી સમ્યગજ્ઞાનનું વર્ણન આવશ્યક છતાં પ્રથમ માત્ર જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ કહી, ચેતન્યશાસ્ત્ર સૂચિત કરે છે, અને તરત જ પ્રમાણુશાસ્ત્રની દૃષ્ટિથી તે જ્ઞાનને બે વિભાગમાં વહેંચી નાંખીને પ્રમાણુશાસ્ત્ર સૂચિત કરે છે. આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિથી પ્રથમના ત્રણ જ્ઞાનને વિપર્યસ્ત જણાવી જ્ઞાન અસમ્યગૂ પણ કેવી રીતે હોઈ શકે તેનું સ્પષ્ટીકરણ કરી, અવશિષ્ટ જ્ઞાન સમ્યગૂજ્ઞાન તરીકે સમજાવી દે છે અને એજ પ્રકરણમાં આગળ આત્માની જ્ઞાનશક્તિ અને તેના યોની વિષય મર્યાદા સૂચવાય છે. સાથે તેના ભેદે, સાધમ્ય, વૈધર્મ, વિગેરે અનેક પદાર્થો સાથે સાથે સુચવી દે છે. પાંચભાવમાં એજ જ્ઞાનને યથાસ્થાને વહેંચી નાંખી આત્માના સ્વરૂપ સાથે જ્ઞાનશક્તિને કઈ કઈ જાતનો સંબંધ છે, તે સૂચવી દે છે. સ્વાધ્યાય–તપ વખતે પઠન-પાઠનની પ્રણાલી સૂચવી, શિક્ષણ શાસ્ત્ર સૂચવે છે. બધ થવાના સાધન તરીકે અધિગમ રૂપ જ્ઞાન સમજાવે છે, તેથી અધિગમરૂપ જ્ઞાનથી સમ્યગદર્શનની ઉત્પત્તિ જણાવી, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રને મેક્ષના સાધન તરીકે જણાવે છે. આઠમા અધ્યાયમાં આઠ કર્મમાં જ્ઞાનાવરણીય કર્મ, તેના નાશથી કેવલ જ્ઞાન, વિગેરે અનેક રીતે એકજ જ્ઞાન વસ્તુના જુદા જુદા દૃષ્ટિબિન્દુથી અનેક વિજ્ઞાનશા સાથેના સંબંધે અનાયાસે સૂચિત કર્યેજ જાય છે. અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી પણ તેની અનેક દિશાઓ બતાવીને આપણી સામે જ્ઞાન વિષેના બોધનો અગાધ સમદ્ર ખડે કરી દે છે, આવું દરેક પદાર્થો વિષે છે. એકદર આખા વિશ્વનું ચિત્ર અનેક દૃષ્ટિ બિન્દુઓથી આપણી સામે ચિત્ર છે. પ્રમાણશાસ્ત્રની દૃષ્ટિથી, અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિથી, પદાર્થ વિજ્ઞાનની દૃષ્ટિથી, વ્યવહારની દૃષ્ટિથી, પારમાર્થિક દૃષ્ટિથી, હેય-ઉપાય-યદષ્ટિથી, વિશ્વરચનાની દૃષ્ટિથી, ઇત્યાદિ અનેક દષ્ટિ બિન્દુઓથી વિશ્વ સમજાવે છે. તત્ત્વાર્થ સૂત્રને કેટલાક ભાઈઓ મેક્ષશાસ્ત્ર કહે છે. જે તે શાસ્ત્ર મેક્ષ વિષેનું જ્ઞાન પૂરું પાડીને ચૂપ રહેતું હોય, તો તે એકજ વિજ્ઞાન થયું, પરંતુ અમારી સમજ પ્રમાણે મોક્ષશાસ્ત્ર પણ જેમાં સમાવેશ પામે છે. અને બીજા પણ ઘણું શાસ્ત્રો સમાવેશ પામે છે, એવું એ સાડા ત્રણસે સૂત્રોનું તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર છે. ૧૬૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ મેક્ષ શાસ્ત્રનું વર્ણન જગમાં માનવજીવનના અંતિમ ફળ તરીકે આગળ પડતું જણાઈ આવતું હોય, પરંતુ તેપણુ વિશ્વમાં બનતી અનત ઘટનાએના એક વિભાગજ છે. પ્રાણીજીવનની દૃષ્ટિથી અંતિમ પરિણામ તરીકે ભલે તે અત્યન્ત મહત્ત્વનું હાય,પરંતુ વિશ્વની ત્રૈકાલીન ઘટમાળમાં તેનું સ્થાન એક વિભાગમાંજ છે, વળી ગ્રંથકારજ તેને તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર કહે છે—“તત્ત્વાર્થાધિગમ સૂત્ર,’તત્ત્વ,અને અધિગમ એટલે જ્ઞાન, અર્થાત્ તત્ત્વજ્ઞાનસૂત્ર,એ નામ ચેાકખું તરી આવે છે.તેની મુખ્ય ભલામણ એ શાસ્ત્ર ઉપરથી તત્ત્વજ્ઞાન કરવાનીજ છે. તે કહે છે કે—‘પ્રમાણ અને નયથી તત્ત્વાના અધિગમ કરા, તેથી તમને સમ્યગ્દર્શન થશે. અને તે તમને મેક્ષમામાં સહાયક થશે.” માનું વન તેા તત્ત્વાના પેટામાં કરે છે. અને એ રીતે તત્ત્વ, મેક્ષ, મેક્ષમા` વિગેરેનું અધિગમ કરવાનું એ ગ્રંથ સાધન છે. એક પછી, તેને કાણે શી રીતે ઉપયેગ કરવા, એ વિચાર–પ્રસંગે, તેને વધારે સદુપયેાગ મેક્ષ મેળવવામાં છે. તથા કાપણુ વિજ્ઞાન કે તત્ત્વજ્ઞાનને છેવટ ઉપયાગ કયાં ? તેના જવાબમાં કહેવું જ પડે છે,કે પ્રાણીએને તેને છેવટને ઉપયોગ મેક્ષપ્રાપ્તિમાં. એ વાત પણ જો એ શાસ્ત્ર ધ્વનિત ન કરે, તા તેની રચના અપૂર્ણ ગણાય, એ ધ્વનિ કરવા, તે પણ એક વિજ્ઞાન છે. અને એવા સે'કડે! ધ્વનિએ તેમાં છે, તેટલા ઉપરથી તે અમુક એક વિજ્ઞાનનું શાસ્ત્ર છે, એમ કહી શકાશે નહીં. ] તે ગ્રન્થ જોતાં વિશેષમાં એ પણ સમજાય છે કે -તત્ત્વજ્ઞાન શાસ્રની દૃષ્ટિથી કયા વિષય પહેલા ચર્ચ વા ? અને કયા પછી ચર્ચવા તેના ચોક્કસ એક ક્રમ ઠરાવી શકાતા જ નથી. તત્ત્વજ્ઞાન શાસ્ત્ર કેમ જાણ્યે એક ગેાળમંટાળ શાસ્ત્ર હાય, તેવું જણાય છે. અમુક જ પહેલુ કે છેલ્લુ તેમાં કહી શકાતું નથી. તે તે પેટા પદાર્થો સાથે બીજા પણ જુદા જુદા અનેક પદાર્થ એવા તા સંકળાયેલા હાય છે કે – કઈ વાત પહેલી કહેવી ? અને કઇ વાત પછી કહેવી? તેના નિણ યપર આવી શકાતું જ નથી. વળી જીજ્ઞાસુઓની જીજ્ઞાસા અનુસાર ક્રમ રાખવા જતાં, છગમાં અનેક પ્રકારના જીજ્ઞાસુએ હાય છે, તેમાં પહેલા ક્રાને સતાષ આપવા ? અને પછી કાને આપવા ? ૧૬૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ એ મુશ્કેલી ઉભી થાય. એ રીતે પણ છેલ્લા–પહેલાને ક્રમ ઠરાવી શકાય નહીં. જો કે વિજ્ઞાન શાસ્ત્રમાં ક્રમઠરાવી શકાય, પરંતુ તત્ત્વજ્ઞાનશાસ્ત્રમાં ક્રમ ન ઠરાવી શકાય, એ બરાબર સમજવું. [ એટલાજ માટે-ગ્રન્થકારને ગ્રન્થ રચવા માટે શબ્દોચ્ચાર તે કરવો જ પડેને ? ત્યારે પહેલા ક્યા શબ્દનો ઉચ્ચાર કરે ? કયા વિષય સાથે સંબંધ ધરાવતો શબ્દ પહેલે ઉચ્ચાર? એ એક જાતને ગુંચવાડો ઉભો થાય છે. વળી, અમુક એક સમયમાં સમગ્ર વિશ્વ કઈ રીતે વર્તે છે? તેનું સંપૂર્ણ પ્રતિબિમ્બ તે મનને પણ અગેચર છે, તે પછી શબ્દને તે શી રીતે ગોચર થઈ શકે છે ત્યારે શું મૌન પકડવું ? એમ કરે તે શાસ્ત્ર અસ્તિત્વમાં શી રીતે આવે ? શાસ્ત્રનું અસ્તિત્વમાં આવવું, એ પણ એક જગદ્દઘટના છે. આ રીતે જગત અવકતવ્ય છતાં, કથંચિત વક્તવ્ય છે, તેટલા પૂરતું સમજાવવા માટે કાંઈક તે માર્ગ લેવો જ જોઈએ. એ ઉદ્દેશથી પહેલું સૂત્ર ઉચ્ચારીને પણ તેમને ભાષ્યમાં કહેવું પડયું કે –“શાસ્ત્રને અનુક્રમ ઠરાવવા માટે આ સૂત્ર ફક્ત ઉદ્દેશમાત્ર છે. ” કારણકે-મેક્ષમાર્ગને ત્રણ સાધને બતાવવા માટે પહેલું સૂત્ર અહીં શા માટે કહેવું ? તે પહેલાં મેક્ષની જીજ્ઞાસા શાંત કરે. મેક્ષનું સ્વરૂપ સમજાવ્યા પહેલાં જ મોક્ષ માર્ગ બતાવો, એ શી રીતે કમસર છે? એટલે ખરી રીતે તો મોક્ષમાર્ગ સમજાવતાં પહેલાં તેને પેટામાં પડેલો મોક્ષ શબ્દ સમજાવવો જોઈએ. એમ અનેક પ્રશ્નો તેમની સામે ખડા થાય તેમ છે. તે બધાનો જવાબ આપ્યા વિના અમુક એક બાબતને પહેલી, કે છેલ્લી લેવી, તે નિર્ણય મુશ્કેલ જ છે. માત્ર છેવટે કોઈ ઉપાય ન રહેવાથી “ઉદ્દેશ માત્ર આ સૂત્ર ઉચ્ચારીને અમે આ રીતે વિશ્વજ્ઞાન કહેવાની શરૂઆત કરીએ છીએ. અલબત્ત, મેક્ષનું વર્ણન અહીં કરવા બેસીએ, તે તે લાંબું થાય. માટે સાત તત્ત્વના વર્ણન પ્રસંગે છેલ્લે ફળ તરીકે, મેક્ષિતત્વનું વર્ણન કરીશું. એમ કરવાથી સંક્ષેપ થશે. જે તેને અહીં સમજાવીએ તે પણ ક્રમ નહીં સચવાય. માટે તેને છેલ્લે મૂકયું છે. છતાં ખરીરીતે આ ગ્રન્થમાં કોઈ પણ વિષયનો વાસ્તવિક ક્રમ છે જ નહીં. જે વિષયની જ્યાં જરૂર હોય ત્યાં, ગ્રંથના કોઈપણ ભાગમાંથી સમજી , અને જ્યાં જેવી જરૂર હોય, તેમ તેને ઉપયોગ કરી છે. કારણકે વિશ્વમાં પણ એજ રીતે પદાર્થઘટના છે. ”અમારી સમજ પ્રમાણે આ વસ્તુસ્થિતિને ખ્યાલમાં રાખીને જ ગ્રંથકાર આગળ આવતા સૂત્રના વિષયને Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉકત કહીને વ્યવહાર કરે છે. કારણકે તેમની દૃષ્ટિથી ગ્રન્થમાં કઈ પણ ઠેકાણે કહેવાયેલ હોય તે સર્વને ઉક્ત સમજે છે. જેમકે ચા -નિમિત્ત પવિપુઃ શાળાનું આ સૂત્રમાં યથાકત–નિમિત્ત એટલે ક્ષયોપશમનિમિત્તક અવધિજ્ઞાન લેવાનું છે. અવધિજ્ઞાન લાપશમિક ભાવે છે. એ વાત બીજા અધ્યાયના શરૂઆતની પાંચ ભાવના સત્રમાં આવે છે, છતાં પહેલા અધ્યાયના આ સૂત્રમાં યથા-ઉો શબ્દ મૂક્યો છે.આ સૂત્રમાં કેટલાક અન્ય ગ્રંથકારેએ ફેરફાર કર્યો છે. પણ તે કરવો જોઈત નથી.તેમ કરવાથી ખૂબી મારી જાય છે. ] યક્ત એટલે આ ગ્રન્થમાં કઈ પણ ઠેકાણે કહેવાયેલ. આવા ઉલ્લેખો ભાષ્યમાં પણ ઘણે સ્થળે આવે છે.] તેથી સાબિત થાય છે કે-આ ગોળ–મટાળ ગ્રન્થ છે. તેથી જ તે તત્ત્વજ્ઞાનને ગ્રન્થ છે. એમ સચોટ સાબિત થાય છે. અને વિશ્વના સંક્ષિપ્ત પ્રતિબિમ્બ રૂપ તે ગ્રંથ પણ સકળ દ્વાદશાહીનું પ્રતિબિમ્બ હોવાથી, દ્વાદશાડી સમગ્ર વિશ્વનું પ્રતિબિમ્બ છે, અને તે પણ વિશ્વજ્ઞાન છે. એટલે કે તત્ત્વજ્ઞાનનું સાહિત્ય છે. એ ઉપરથી જૈન દર્શન ભારતીય તત્ત્વજ્ઞાન છે, નહીં કે કેઈપણ એક વિજ્ઞાન શાસ્ત્ર છે. જેને ના પૂર્વના આચાર્યો પ્રસંગે પ્રસંગે કહે છે, કે- જૈન દર્શનમાં સઘળા દર્શન અને ઇતર દર્શનમાં જૈન દર્શનની ભજના” તથા “ઇતર (દર્શન) વિજ્ઞાનરૂપી નદીએ તત્ત્વજ્ઞાનમય જૈન દર્શન રૂપી સાગરને મળે છે,” વિગેરે. [ વળી, જુદા જુદા વિજ્ઞાન શાસ્ત્રોના દૃષ્ટિબિન્દુઓ, તે નયે, અને તત્વજ્ઞાન શાસ્ત્રનું દૃષ્ટિબિંદુ, તે પ્રમાણ વિકલાદેશ તે નયની-વિજ્ઞાન શાસ્ત્રની દષ્ટિ અને સલાદેશ તે પ્રમાણતત્ત્વજ્ઞાન શાસ્ત્રની દૃષ્ટિ. ] તે આ દૃષ્ટિથી સંગત લાગે છે. તત્ત્વાર્થ સૂત્ર આ વાતને પ્રત્યક્ષ પુરાવો છે. તે જોવાથી કોઈપણ તટસ્થ વ્યકિતને નિતાન્ત સત્યવતુ સ્થિતિ સમજાવનારા ઉપરના વા લાગશે સ્વદર્શનાનુરાગથી ખેંચાઈ ને ઉચ્ચારાયેલા એ વાક નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ [ આ લખતી વખતે સ્વદર્શન તરફની સ લાગણીઓને એકત્ર કરી એક બાજુએ મૂકીને સમગ્ર ભારતીય મુખ્ય મુખ્ય શિષ્ટ સહિત્ય તરફ સમાન ભાવે દૃષ્ટિપાત કર્યાં પછી, જે વસ્તુસ્થિતિનું હૃદયમાં પ્રતિબિમ્બ પડયુ છે, તેનેજ અહીં શબ્દોમાં ઉતાર્યું છે. પહેલાંજ કહેવાઈ ગયું છે કે—ખતર દાના અભ્યાસ માટે સાધને છે, તેના મ ંતવ્યા અને રહસ્યા લગભગ પ્રસિદ્ધ જેવાં છે,ત્યારે જૈન દર્શનથી લગભગ જનસમાજ અજ્ઞાત છે. પર`તુ તેને બરાબર ઘાત કરનારા તટસ્થ વિદ્વાન, સ્વદર્શનાનુરાગથી ખેંચાવાના આક્ષેપને પ્રતિકાર કરી ઉલટા પક્ષ કરશે. છતાં કયાંય પણ વાસ્તવિક પક્ષપાત જણાતા હાય તા તે પણ દૂર કરવા કાઇપણ ક્ષણે દિલ તૈયાર છે. ] દુનિયામાં પ્રસિદ્ધ, પ્રાચીન અને આધુનિક કયા કયા વિજ્ઞાન શાસ્ત્રના વિષય જૈન દર્શનમાં કેવી કેવી રીતે ચર્ચાયા છે? અને સકળ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિીથી તેનું ક્યાં ક્યાં સ્થાન બતાવ્યું છે ? તેની વિગતવાર ચર્ચા કરતાં લંબાણુ થવાના સભવ છે. જેના આ પુસ્તકમાં અવકાશ નથી. તાપણુ એકાદ બે સહજ દાખલા આપીને આગળ ચાલીશું. દા. ત. ૧ શ્રીપતન્જલિનું ચેાગ શાસ્ત્ર ધ્યાન અને તેથી કૈવલ્ય પત ની સિદ્ધિએ સમજાવીને માન પકડે છે. છતાં ધ્યાનનું આધ્યાત્મિક સ્થાન જોઇએ તેવું સ્પષ્ટ થતું નથી, ત્યારે જૈન દર્શન કાયાત્સગ નામના એક ખાસ આધ્યાત્મિક આવશ્યક પ્રયાગ બતાવે છે. અને તેના એક અશતરીકે ધ્યાનને મૂકે છે. એમ કરીને ધ્યાનનું વાસ્તવિક સ્થાન બતાવે છે. અલબત્ત, કાયાત્સર્ગવિના– અહિરાત્મભાવના ત્યાગ વિના એકલું ધ્યાન મેક્ષ માર્ગોમાં સખળ ઉપયાગી નથી. અને ધ્યાનાવલંબન વિના કાયૅાત્સ ની ભાવનામાં ટકવું મુશ્કેલ છે. [ આ ઉપરથી એ પણ સમજી રાખવું કેઃહાલ કેટલાક ભાઇઓ, સામાયિક ને બદલે એકલું ધ્યાન ધરે છે. માત્ર ધ્યાનને અભ્યાસ કરવાના ઉદ્દેશ વિના જો સામાયિકને બદલે એકલું ધ્યાન ધરવામાં આવતું હોય તે ૧૬૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલી દૃષ્ટિથી જૈનભાઈ ને મિથ્યાત્વના અંશ લાગવાને સંભવ છે, કારણ કે તે અયથાસ્થાને છે. ] ૨ વ્યાકરણશાસ્ત્ર, શબ્દાના ખરા ખોટા પ્રયાગાનું વિવેચન કરે છે. પરંતુ શબ્દો કેમ ઉત્પન્ન થાય છે ? તે શેના બને છે ?વિશ્વમાં કેવી રીતે ફેલાય છે ? તેની શી અસર થાય છે ? કેટલા અવાજ વધારેમાં વધારે કેટલી અસર ઉત્પન્ન કરી શકે ? કેટલા પરમાણુઓના જથ્થાને કયો શબ્દ બને છે? તેના અનેક રીતે ટુકડાઓ કેવી રીતે થાય છે? શબ્દ દ્રવ્ય છે? કે તે દ્રવ્યને પરિણામ છે?શબ્દ સાકાર છે?કે નિરાકાર છે?એ બધું જણાવીને શબ્દનું વાયેંગ તરીકે ક્યાં સ્થાન છે? તે કયા દ્રવ્યના આદિ કે અનાદિ પારિણામિક ભાવ છે ? એ બધું સમાવવા સાથે શબ્દના ને તેને લગતા એ તમામ વિજ્ઞાનશાસ્ત્રાનું તત્ત્વજ્ઞાનમાં ક્યાં સ્થાન છે ? તે બધું જૈન દ ન સમજાવે છે. ૩ હૈય તરીકે અધિગમ કરવા યોગ્ય આશ્રવ તત્ત્વના કારણમાં જગમાં સચેતન અચેતન આધકરણાનું શાસ્ત્ર સૂચવતી વખતે અજીવાધિકરણના જુદા જુદા ભેદામાં-મનુષ્યકૃત સ કૃતિઓનું એટલે કે જરૂરી અને બિનજરૂરી કે અલ્પ જરૂરી ઉપકરણા, સાધના, યાંત્રિક સાધના વિગેરેનું સ્થાન સૂચવી ઢીધું છે. આવા અનેક વિજ્ઞાનશાસ્ત્રાના સંબંધો અને વિસ્તૃત વિવેચને એકજ શાસ્ત્રમાં મળી આવે, તેા પછી તેને તત્ત્વ જ્ઞાનનું શાસ્ત્ર કેમ ન કહેવું ? જૈન સાહિત્યનું મુખ્ય, પવિત્ર સાહિત્ય દ્વાદશા ંગી છે. અને તેમાં ચાદ પૂર્વી અન્તત થાય છે, તે ધણા વિશાળ હતા, તેનું કારણઆગળ જણાવેલા સંખ્યાબંધ છુટા છુટા વિજ્ઞાના વિષે તેમાં ઘણુંજ વિગતવાર વર્ણન હતું.તેમાંથી ઉષ્કૃત કરેલા ધણા વિષયા આજે પણ ૧૬૮ Page #194 -------------------------------------------------------------------------- ________________ મળે છે, છતાં તેને ઘણે ભાગ નાશ પામે છે. તે પણ જે ભાગ ઉપલબ્ધ થાય છે, તે નમુનાઓ ઉપરથી પણ તેની વ્યાપકતાની પરીક્ષા કરી શકાય તેમ છે. જૈન દર્શનમાં તત્ત્વજ્ઞાન વિષે પ્રતિપાદન કરવા સાથે જગત્ના કલ્યાણ માટે મહારાજમાર્ગ શોધીને તેમાં જોડયો છે. તે મહામાર્ગે ચાલવું એજ જીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય નક્કી કર્યું છે. મહામાર્ગની અભિમુખ રહીને તેમાં ચાલવામાં ન આવે, તે ગમે તેવા તત્ત્વજ્ઞાનના બોધની પણ કિંમત બહુ અંકાતી નથી, જૈનશાસ્ત્ર કહે છે કે “તત્વજ્ઞાનને સાર–પરિણામ-સવર્તન છે.” સદ્વર્તનની અભિમુખ તત્ત્વજ્ઞાનને જ સમ્યજ્ઞાન કહ્યું છે. જે તેમ ન હોય તો તે તત્ત્વજ્ઞાનને બે ગમે તેટલે હોય, પણ તેને જ્ઞાન, અધિગમ કે અવધ માત્ર જ કહે છે. પરંતુ તેને સમ્યગ જ્ઞાનની કોટિમાં નથી મૂકતા, એટલું જ નહીં, પરંતુ સમ્યગ દર્શનની કોટિમાં વખતે આવી શકે, અને વખતે ન પણ આવી શકે. તેથી સમ્યગજ્ઞાન-તત્ત્વજ્ઞાનને જીવનમાં ઉપગ જણાવવા માટે બાળકથી માંડીને ગમે તેવા સમર્થ જુદા જુદા દરજજાના માનને માટે કર્તવ્યાકર્તવ્યના અનેક આધ્યાત્મિક વિધિ-નિષેધના કાયદાના પુસ્તકની જેમજ ઘણી જ ખૂબીથી ગ્રંથના ગ્રંથ ભર્યા છે. ઉત્સર્ગ, અપવાદે, વિધિ, નિષેધ, વિકલ્પ, અનેક જાતના વ્યવહાર, નિશ્ચય વિગેરે રીતે એવી ખુબીથી શાસ્ત્ર રચનાઓ કરી છે કે–જે જોતાં આશ્ચર્ય આશ્ચર્ય થયા વિના નહીં રહે. શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધસેન દિવાકર જેવા મહાન ઈતર દર્શન તેના સેંદર્ય પર ફિદા થયા હશે ! તે ઉપરથી એ પ્રશ્ન થાય છે કે-જૈન આગમ રચના કઈ અગાધ બુદ્ધિનું ફળ હશે? [ એટલાજ માટે હું ભારતીય તત્વજ્ઞાનને સંપૂર્ણ–પૂરી થયેલી શોધ કહું છું, અને આધુનિકની શહેને અપૂર્ણ શેધો કહું છું. જ્યાં સુધી તે સંપૂર્ણ શોધાઈ ન રહે, ત્યાં સુધી ભારતીય શિષ્ટ આચાર્યો તેને પોતાની રોયલ સેસાયટીમાં શી રીતે રજીસ્ટર કરે ? તેઓ પોતાને માટે રોયલ Page #195 -------------------------------------------------------------------------- ________________ સેસાયટી કામ ચલાઉ ભલે ઉભી કરી લે. યુનિવર્સિટીઓમાં તેને પ્રચાર ભલે મોટામાં મેાટા આડંબરથી કરે. પરંતુ ભારતીય શિષ્ટા તેના તરફ તેની અસંપૂર્ણતા સુધી ઉપેક્ષાભાવથીજ જોવાના, ભલે મકેાલે વિગેરે ભારતીય સાહિત્યને વ્હેમ અને અતિશયોક્તિનું સાહિત્ય કહે, દેવી દેવલાનું સાહિત્ય કહે, અસંભાવ્ય વાતાને ખીચડા કહે, પરંતુ તે સ્વાર્થ બુદ્ધિના આક્ષેપેા છે, ઉંડી ગવેષાના નિય નથી. એમ હવે આપણે સ્હેજે સમજી શકીએ છીએ. અલબત્ત–આધુનિક જડવાદના વિકાસમાં પ્રાચીન સાહિત્ય ઉપયાગી નથી, તેથી તેઓ તેને નકામું ગણતા હોય, તે-તે વાતમાં સત્યાંશ હશે. ભારતીય જ્ઞાનના શાસ્ત્રો અગાધ જ્ઞાનીઓના વિશ્વ વિષે અંતિમ નિયા છે. તેમાંથી અહીંની પ્રજાને ચલિત કરવાના આધુનિક તનતાડ પ્રયત્નને એક ક્ષુદ્ર બાળચેષ્ટાજ ગણી શકાય. ] ――― [ વસ્તુ સ્થિતિ આવી છતાં કેટલાક આધુનિક લેખકેા લખે છે કે‘જૈન સૂત્રેાની શૈલી ઘણી વિચિત્ર છે, રસ ન પડે તેવી છે. ” તે ખરૂં છે. શાસ્ત્રોના અસિકને રસ ન પડે, એ સ્વાભાવિક છે. ઉલટી રીતે, તે શાસ્ત્રોના રસિક્રને બીજા કાઇ સાહિત્યમાં રસ ન પડવા દે, તેવી પણ છે. જૈન સૂત્રેાની રચના એમને એમ-કાઇ શૈલિ, ધારણ કે પતિ વિના થઇ નથી. જૈન સૂત્રોની રચનાનું પણ શાસ્ત્ર છે. તે શાસ્ત્રના સિદ્ધાંતા પ્રમાણે એ સૂત્ર રચાયાં છે. એ રચનાશાસ્ત્ર, તંત્રયુક્તિશાસ્ત્ર, જૈનસૂત્રરચનાશાસ્ત્ર, જૈનશાસ્ત્ર રચના પરિભાષા શાસ્ત્ર જેવું હોય, તેા શ્ર અનુયાગદ્વારત્ર જુએ. તેમાં જણાવેલા જૈનશાસ્ત્રચના નામના વિજ્ઞાન શાસ્ત્રના આધારપર જૈન સૂત્રેાની રચના છે. અને તેની રચના એ નિયમેા અનુસારજ થઇ શકે. અલબત્ત, બાળવાના હિત ખાતર વખત જતાં અનેક કાર્ ણાને લીધે પાછળથી સમર્થ, સુવિહિત અને પ્રામાણિક સ માન્ય પૂર્વાચાઈંએ એજ રચનાને સંક્ષેપીને ટુંકાણમાં ગાઠવી છે. પરંતુ જો તેને પેાતાના મૂળ સ્વરૂપમાં જોવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હેાત, તે તે અદ્દભૂત રસ ઉત્પન્ન કરે તેવું છે. જૈનશાસ્ત્રોની રચના શૈલિનું પણ શાસ્ત્ર છે, તે સમજીને જૈનશાસ્ત્રો વાંચવાથી ખૂબ અપૂર્વ રસ આવશે. દરેકે દરેક પદાર્થીની સૂત્ર— બહતા માટે સમાન આલાવાની અપૂર્વ પદ્ધતિ, એક વાક્યતા, એક ધારી શૈલી વિગેરે આ સૂત્રેામાં જ જોવામાં આવે છે. વેદાનુ' રચનાશાસ્ત્ર જેમ વૈદિક પ્રક્રિયા અને દ્રિ સૂત્રેા પૂરૂં પાડે છે, ૧૭૦ Page #196 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ રચનાનું શાસ્ત્ર, વ્યાકરણ પરિભાષા શાસ્ત્ર છે. અર્થશાસ્ત્રકાર આર્ય ચાણકયે પોતાના શાસ્ત્રની રચના શૈલી માટે પાછળ તંત્રયુકિત નામનું પ્રકરણ આપ્યું છે. તેવી જ રીતે આ મહાન ભારતીય તત્ત્વજ્ઞાન શાસ્ત્રની રચના શેલીનું જ્ઞાન આપનાર અલગ અનુયાગદ્વાર સૂત્ર નામે રચનાશિલશાસ્ત્ર છે. જગતમાં તત્ત્વજ્ઞાનનું કોઇપણ શાસ્ત્ર હોય, તો તે જૈનદર્શનનું સાહિત્ય. છે, તત્વજ્ઞાન તેને પ્રતિપાદ્ય વિષય છે. એમ આપણે અગાઉ સાબિત કરી ચૂકયા છીએ, તેની પરિભાષાઓ, અને પારિભાષિક શબ્દ તથા રચના પ્રકારે વિગેરે એજ દષ્ટિબિંદુથી નક્કી થયા છે. અને તત્ત્વજ્ઞાનના શાસ્ત્રને અનુસરીને આખી વિલક્ષણ રચના શૈલી છે. જે બીજે સંભવિત ન હોય, તે સ્વાભાવિક છે, તેથી બીજી અનેક શૈલિઓથી ટેવાયેલા મગજને સામાન્ય પરિશ્રમથી ન સમજાય તેમ હોવાથી વિચિત્ર લાગે એ સ્વાભાવિક છે. એમ અમે પણ કબૂલ કરીએ છીએ. ] જગતનું કોઈપણ ધાર્મિક, પ્રજાકીય કે વ્યાવહારિક સાહિત્ય જુઓ. તેમાં એકાદ બે કે તેથી વધારે કેટલાક વિષયનું વિવેચન હશે, ત્યારે જૈન શાસ્ત્રમાં સીધી રીતે કે આડકતરી રીતે, સંક્ષેપથી કે વિસ્તારથી કોઈપણ વિજ્ઞાન શાસ્ત્રને લગતી હકકીતે આપણને મળ્યાજ કરશે. આથી જૈન તત્ત્વજ્ઞાન કેઈપણ તત્ત્વજ્ઞાન સાથે તત્ત્વજ્ઞાન વિષયક પરીક્ષામાં ઉતરવાને કઈપણ કાળે તૈયાર રહી શકે છે. અને દરેકે દરેક પદાર્થોને વિશ્વ ઘટના સાથે સ્થલ કે સૂક્ષમ સંબંધ સમજાવી શકે છે. તે જીજ્ઞાસુ પરીક્ષકને કઈપણ વસ્તુ શ્રદ્ધાથી માની લેવાને ચોકખી ના પાડે છે. હેતુ વાદમાં ઉતરવાને સમર્થ વ્યક્તિને દરેકે દરેક પદાર્થ હેતુવાદથી પણ સમજાવવા તૈયાર રહે છે. પરંતુ હેતુવાદમાં ન ઉતરી શકે તેવાઓને કેટલીક વસ્તુઓ જ માત્ર શ્રદ્ધાથી માની લેવાને કહે છે તથા તેને બરાબર અધિગત કર્યા પછી અચળ શ્રદ્ધાથી ડરવાની પણ ના પાડે છે. અનેક વિજ્ઞાન શાસ્ત્રના બેધમાં કુશળ, શાંત, જીજ્ઞાસુ, પરિણત સ્વભાવી, સંયમી, પ્રગતિ ઈચ્છ, ગુણજ્ઞ, કૃતજ્ઞ, વૈર્યશીળ, ૧૭૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ દીર્ધઅભ્યાસી, તત્ત્વના અંત સુધી સમજવાને સ્થિર, દાક્ષિણ્યકે પક્ષમાં ન દેરાઈ જનારી, ડહાપણવાળી, સભ્ય આર્ય વ્યક્તિને હેતુવાદથી સમજાવી શકે છે. બીજાની શક્તિબહારનું હેવાથી તેઓને તેમાં અધિકાર નથી. તેને ન સમજો, ન સમજાવી શકે, તે ન સમજી શકે. કારણ કે–વખત, સાધને, સમજનાર અધિકારી પાત્ર અને સમજાવનાર અધિકારી પાત્ર, એ ચાર મળે, તે જ તેમાંથી જાણવાનું મળે, નહીંતર કઈપણ પત્તજ કોઈને યે ન લાગે એવું એ દર્શન છે.એમ સમજાયું છે. - હાલમાં કેટલાક વિષયે પૂરેપૂરા ન સમજાવી શકાય, તેને પણ કારણ એ છે કે તેની પરસ્પરની કડી રૂપ ઘણું વિજ્ઞાનને લગતા કેટલાયે ભાગે નાશ પામ્યા છે. અને છે, તેના પણ ઉંડા અભ્યાસીઓ પ્રાચીન કાળમાં હતા તેવા અત્યારે ન હોય, એ સ્વાભાવિક છે. તેથી તે વિજ્ઞાને વિષે માત્ર અંગુલિનિર્દેજ કરી શકાય. અહીં રસ્પષ્ટ કરવું જોઈએ કે નાશ પામ્યા છે,” એ કેવળ અશક્તિનું બહાનું બતાવવાનું નથી. આજે પણ તેને પુરાવા મળે છે. તેમજ પ્રાચીન સાહિત્યમાં શું હતું? તેના ઉલ્લેખ મળે છે. તથા તેમાંથી સંક્ષિપ્ત સાર રૂપે તારવીને રચેલા થે પણ મળે છે. અને તેઓ કહે છે કે-“આ ગ્રંથ મૂળ અમુક વિષય સાથે સંબંધ ધરાવે છે. તેમાંથી અમે સંક્ષેપમાં ઉતારો કર્યો છે.” વિગેરે વિગેરે. જે સમગ્ર સાહિત્ય અત્યારે વિદ્યમાન હોત,તે વિથ ઘટના સગપાંગ સમજાવી શકાત, તેમાં લેશ માત્ર સંશય રાખવાને કારણ નથી. આ ઉપરથી એમ કહેવામાં આવે કે “જૈન શાસ્ત્રોમાં સઘળા શાસ્ત્રો દેખાય છે, અને ઈતર શાસ્ત્રોમાં જૈન શાસ્ત્ર હોય કે ન હોય, અથવા વિભાગથી હેય” એમાં જરાયે અતિશયોક્તિ નથી, તેમજ તેમાં નવીનતા નથી, કઈ દૈવી ચમત્કાર નથી, તેમાં કાંઈ આશ્ચર્યકારક ઘટના પણ નથી. કારણ સાદુ અને સહજ છે, કે-જૈન દર્શન તત્ત્વજ્ઞાન શાસ્ત્ર ૧૭૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ છે.અને ઈતર દર્શને વિજ્ઞાન શા છે. એટલે એ બન્નેના વ્યાયવ્યાપક ભાવ હેયજ, એ સ્વાભાવિક છે. અર્થ શાસ્ત્ર વ્યાપક શાસ્ત્ર છે, તે તેમાંના દીવાની ફરજદારી કાયદા, લડાઈના બ્હે, સંધિ વિગ્રહના નિયમે, વિગેરે વ્યાપ્ય શાસ્ત્રો ગણાય. [ “ જે શાસ્ત્રોને અમુક ભાગ નાશ પામે છે. તે હાલના જમાનામાં તે શાસ્ત્રોને શો ઉપગ છે ? તે ગતપ્રાય-મૃતપ્રાય શાસ્ત્રો ગણાય. અત્યારની જરૂરીઆત માટે અત્યારે નવી શો અનુસાર આખું વિશ્વસાહિત્ય નવું થાય, એ કેમ ઇચ્છવા યોગ્ય નથી ? અપૂર્ણ અને અવ્યવસ્થિત જુનાને વળગી રહેવાથી જનસમાજનું કઈ જાતનું કલ્યાણ છે?” આ શંકા આજકાલ થઈ રહી છે. પરંતુ અમે કહીશું કે --પ્રાચીનશાસ્ત્રોની કેટલીક કડીઓ તુટી ગઈ હોય કે અસ્તવ્યસ્ત થઈ હોય, તે પણ તેને આશ્રય-આધાર છેડી શકાય તેમ નથી. છોડવામાં કલ્યાણ નથી. કારણ કે–તે શાસ્ત્રોએ જે પ્રગતિમાર્ગ-જીવનમાર્ગ નક્કી કર્યો છે. તે તે અત્યારે પણ ચાલુ છે. એ માર્ગજ કલ્યાણપ્રદ છે. આધુનિક વિજ્ઞાન જ્યાં સુધી તેના કરતાં પણ ચડિયાતું કે તેના જેવો પ્રગતિ માર્ગ ન શૈધે. ત્યાં સુધી કયાં ભટકવું? ત્યાં સુધી તે તેજ આધારરૂપ છે. જો કે તેના કરતાં શ્રેષ્ઠ અને સમતલ પ્રગતિમાર્ગ બીજે છે જ નહીં. અને શોધાશે જ નહીં. છતાં શોધાશે, એમ માની લઈએ, તો પણ જ્યાં સુધી ન શોધાયો હોય, ત્યાં સુધી અતિ ભ્રષ્ટ તો ભ્રષ્ટ થવામાં કઈ બુદ્ધિમત્તા છે? કાતે હાલનું વિજ્ઞાન થાકીને હેઠું બેસે, તે પણ રડ્યા ખડ્યા પ્રાચીન નને પણ આશ્રય અત્યારે આવશ્યક છે.કાંત નો માર્ગ શોધીને આગળ વધે, ત્યાં સુધી પણ તે શાને આશ્રય આવશ્યક છે. તેને આધાર કલ્યાણકર છે. ભારતીય આર્ય પ્રજાએ છેડી શકાય જ નહીં. છોડે તે અનંત અંધારામાં ભટકવું પડે તેમ છે. અવનતિ અવનતિ ફરી વળે તેમ છે. ]. [ વેદિક સાહિત્ય [ વેદાનુયાયિ] પણ પિતે સર્વ વિજ્ઞાનના સંગ્રહ રૂપ તત્વજ્ઞાન શાસ્ત્ર હવાને આવોજ દાવો કરે છે, તેનું કેમ ? તે કહે છે કે –“ ભલે, વેદાન્ત, વૈશિષિક, ન્યાય, મીમાંસા વિગેરે જુદા જુદા વિજ્ઞાન હોય, પરંતુ તે સર્વ વેદરૂપ સકળ તત્ત્વજ્ઞાન શાસ્ત્રમાં અંતર્ભત થાય છે, તેથી વેદ અને તેને અનુસરતું સમગ્ર વૈદિક સાહિત્ય સાંગોપાંગ ભારતીય તત્ત્વજ્ઞાન જ પુરું પાડે છે. જુદા જુદા સૂત્રો તથા ગીતા જુઓ, તેમાં તમને ૧૭૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ તે જાતના બીજા મળશે, અથવા જન દર્શન ભલે કદાચ ભારતીય તત્વજ્ઞાનનું શાસ્ત્ર હોય, પરંતુ વૈદિક સાહિત્ય પણ તે પ્રમાણે પોતાની શૈલિનું તત્ત્વજ્ઞાન સાહિત્ય છે. એમ તેની વ્યાપકતા ઉપરથી સાબિત કરી શકાય તેમ છે. ” એમ હેય, તોપણું શું ખોટું ? તે કાંઈ દૂષણ રૂપ નથી. તે પણ ભારતીય સંસ્કૃતિને શોભારૂપ જ છે. પરંતુ, વાસ્તવિક સ્થિતિ શી છે? તેને વિચાર કરવો જોઈએ, અને તે પ્રમાણે યથાયોગ્ય સ્થાન આપવું જોઈએ. એ ન્યા-કર્તવ્ય છે. આ વિષે પ્રક્ષકાર અને સમાધાનકાર બનેએ વેદે જેવાથી વધારે સમજી શકાય. વેદોમાં પ્રાચીન વેદ વેદ છે. તે જોવાથી આપણા દિલ પર શી છાપ પડે છે? “ વેદકાલીન કાઈપ્રાચીન આર્યપ્રજ અમુક પ્રકારે. અમુક હદ સુધીની સંસ્કારવાળી હતી. તેમાંના જુદા જુદા વર્ણન પરથી તે પ્રજાના જીવનના સાધનો, રહેણી, કરણી, ભાવના, વિચારો, વિગેરે ઉપરથી તે બાબતના વિજ્ઞાનને તેઓ જાણતા હશે એમ સમજી શકીએ છીએ. જે અમુક અમુક વિજ્ઞાનશાસ્ત્રો ખીલ્યા ન હોય, તે અમુક પ્રકારનું જીવન તેઓ જીવી જ ન શકે. ધારો કે છાશની વાત આવે. તે પશુપાલન, દેહનક્રિયા, દૂધમાંથી દહીં, તેમાંથી માખણ કાઢી લઈ બાકી છાશ રહે. એમ તેઓ ગોરસ શાસ્ત્ર જાણતા હોવા જોઈએ. તે ઉપરાંત, કુદરતી ના વર્ણને આવે છે. તે ઉપરથી તે તરફ પણ લક્ષ્ય દેડાવ્યું છે, એમ કહેવું પડે. કુદરતી દયોની સ્તુતિ ઉપરથી તે તેઓ તેના તરફ ઘણે દૂર સુધી વળ્યા હોવા જોઈએ. અને તેના ગર્ભિત રહસ્યો પણ તેમના ખ્યાલમાં આવ્યા હેય, એમ કબૂલ કરી લઈએ. ” ' પરંતુ અમારે આશય એ છે કે–તે વિગતવાર–પદ્ધતસર તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર નથી. છદર્શનકારે વિગેરેએ તેમાંથી જુદા જુદા વિજ્ઞાને અને તત્ત્વજ્ઞાન નિતારવા પ્રયત્ન કર્યો છે. પરંતુ વિગતવાર તત્વજ્ઞાન નિતરી શકયું નથી. કારણ કે દર્શનકારે જુદા જુદા અભિપ્રાયો તારવીને અમુક એક એક બાજુ તરફ દેરવાઈ જાય છે. તેમજ વેદોમાં પણ પદ્ધતિસર તત્ત્વજ્ઞાનને લગતા સ્વતંત્ર સળંગ ભાગો જોવામાં નથી આવતા. દર્શનકારેએ વૈદિક દૃષ્ટિને તત્વજ્ઞાનનું સ્વરૂપ આપવા પ્રયત્ન કર્યો હોય, છતાં તેમાં દરેકના જુદા જુદા અભિપ્રાયો પડવાથી સફળતા મળી નથી. એમ આપણે અગાઉ વિચારી ગયા છીએ. ૧૭૪ Page #200 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય રીતે કુદરત તે સૌ પ્રખ્યકારોની સામે હોય જ છે. તેના પ્રાસંગિક વર્ણમાં કેટલાક તત્વજ્ઞાનને લગતા પદાર્થો ઉપરથી તત્ત્વજ્ઞાનનું પદ્ધતિસર શાસ્ત્ર કહેવા બેસીએ, તે પછી કાળિદાસ વિગેરે કવિએના વર્ણનની છાયી ભરપુર કાવ્યોને પણ તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર કહેવું પડે. અલબત્ત, વેદ અને વૈદિક સાહિત્ય ભારતીય સંસ્કૃતિનું એક મહાન અંગ છે. એમ તે કબૂલ કરવું જ પડશે. જો કે જેનોને પણ મુખ્ય ઉદ્દેશ તે તત્વજ્ઞાન સમજાવીને પ્રાણીને મહાપ્રગતિ માર્ગ તરફ અભિમુખ કરીને તે માર્ગે ચાલતે કરવાનો છે. એ મુખ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જ તત્ત્વજ્ઞાન શાસ્ત્ર વિષે વિવેચન કરે છે, અને તે વિગતવાર અને પદ્ધતિસર વિવેચન કરે છે, એટલી વિશેષતા છે. આ હકીકત કાઈપણ જીજ્ઞાસુને પુરાવાથી સમજાવી શકાય તેમ છે. બૌદ્ધો તો ભગવાન મહાવીર સ્વામિનાં લાંબા લાંબા તત્ત્વજ્ઞાનની ટીકાજ કરે છે, તેને આશય એ છે કે –“ લાંબું લાંબું જાણવાની શી જરૂર છે? જીવનમાં ઉપયોગી કર્તવ્ય માર્ગો જાણ્યા અને તે રીતસર જીવનમાં આચર્યા, એટલે બસ છે. એજ કલ્યાણમાર્ગ છે. એ માર્ગે ચાલનાર લાંબું લાંબું ન સમજતો હોય, તો પણ નિર્વાણુને પંથે પળી શકે છે. આત્મજ્ઞાનનો ઉપદેશ જ બસ છે. લાંબા લાંબા ગણિતોના આંકડા અને બીજા અનેક સિદ્ધાંતોની ગુંચમાં પાડવાની જરૂર જ શી છે ?” અને મશ્કરીમાં ત્યાં સુધી કહે છે કે –“જે બહુ દૂર સુધી દીર્ધ નિરીક્ષણ કરવું જરૂરી હોય. તો પછી લાંબી નજર નાંખનાર ગીધાને પણ આપણે આત્મજ્ઞાની કહેવા પડશે. ” જો કે આમ કડક ટીકા કરવા છતાં બીજી રીતે શ્રી મહાવીર પ્રભુના વિસ્તૃત તત્ત્વજ્ઞાનની સાબિતી પુરી પાડે છે. અને તત્વજ્ઞાનની શોધરૂપ મિલકત હોવી, એ પ્રજાનું ભૂષણ હોય, તો તેની સાથે સાથે ગર્ભિત સ્તુતિ પણ સમજવામાં અડચણું નથી. અને તે ઉપરથી એ નિર્ણય ઉપર આવવું વધારે પડતું નથી કે–બૌદ્ધ દર્શનકારે પણ જૈન દર્શનની તત્ત્વજ્ઞાનના શાસ્ત્ર તરીકે આડકતરી રીતે કબુલાત આપે છે. ” બુદ્ધ અને મહાવીર નામના જર્મન B૦ લયમેનના પુસ્તકમાંથી પણ જૈનશાસ્ત્ર તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર છે. એવી જાતની સાબિતીઓ મળશે. સાથે સાથે વૈદિક સાહિત્યની જેમ બૌદ્ધ સાહિત્ય પણ ભારતીય સંસ્કૃતિનું મોટું અંગ છે, અને ઘણું વિજ્ઞાનશાસ્ત્રો તે પણ પુરાં પાડે છે. ૧૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાન તરફ તેણે કેટલુંક વલણ ધરાવ્યું પણ હેય, તેમજ ભારતીય પ્રાચીન પ્રજા જીવનમાં તેણે મોટે ફાળો આપ્યો છે, એમ કબૂલ કરવું જ જોઈએ. ભારતીય સંસ્કૃતિની ખીલવટમાં સૌને યથાશક્તિ ફાળો છે. એકલા જેનેજ ઈજા નથી.ત્રણેયનું પિતાપિતાને સ્થાને જે જે રીતે વિશિષ્ટ સ્થાન છે. તે તરફ જન સમાજનું લક્ષ્ય દેરવવાની ખાસ જરૂર છે. જેથી કરીને જનસમાજ સત્યથી વંચિત ન રહે, એમ જેને પણ ઈચ્છે છે. ] હાલની સ્થિતિ જોતાં ભારતીય સંરકૃતિના ઐદ્ધિક વિકાસને કયારે વૈદિક સાહિત્યના શાસ્ત્ર છે. તેમાં ઉગેલું વૃક્ષ શ્રાદ્ધ દર્શન છે. અને પરિપકવ ફળ સ્વરૂપે જૈન દર્શનના શાસ્ત્ર છે. અથવા બીજી રીતે જૈન દર્શન પ્રતિમા છે, બૌદ્ધ દર્શન મંદિર છે, અને વૈદિક દર્શને તેની આજુબાજુને કેિલે છે. અથવા ત્રીજી રીતે–વૈદિક દર્શન મંદિરને ઉઠાવ–ચણતર છે, બદ્ધ દર્શન તેની કારગિરી છે. અને જૈન દર્શન તેની ઉપર સુવર્ણકળશ છે. અથવા એથી રીતે–વૈદિક દર્શન રાજધાની છે, બદ્ધ દર્શન રાજગઢી છે અને જૈન દર્શને આવ્યન્તર અનેક જાતના રત્નભૂત પદાર્થોને કોશાગાર છે. વૈદિક દર્શન સળીયા છે, બૈદ્ધ દર્શન કંડ છે, તે જૈન દર્શન સાંગોપાંગ છત્ર છે. ત્રણેયમાંથી એક પણ જેટલે અંશે જોખમાય તેટલે અંશે હાલની સ્થિતિમાં પરિણમે આર્ય સંસ્કૃતિને જોખમ લાગે. અને આર્ય સંસ્કૃતિને જેટલે અંશે જોખમ લાગે, તેટલે અંશે આર્ય પ્રજાના પ્રાણ ગુંગળાય. કારણકે-આર્યસંસ્કૃતિ આર્ય પ્રજાને પ્રાણ છે. તેના નાશ સાથે તેને સર્વ નાશ સંકળાયેલું છે. એ કદી આર્યબાળકે ભૂલવું નહીં. ૧૭૬ Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રણેતાની યોગ્યતા જૈન ધર્મના હાલના મહાન પ્રણેતા તરીકે આપણે ભગવાન મહાવીર સ્વામીને ઓળખીએ છીએ. જેઓ ઈક્વાકુ વંશની જ્ઞાત શાખાના રાજવંશી રાજકુમાર હતા. જગતમાં મહાન મહાન ધર્મ સંસ્થાપક અને મહાત્મા પુરુષો પિતાની ઉજવળ કીતિથી જગતને ઉજવળ કરી ગયા છે. તે સર્વના જીવન ચરિત્રે, માટે આજે મળી શકતા જીવન પુરત તપાસી જવાની જીજ્ઞાસુઓને સરળ સગવડ છે. તે વાંચી ગયા પછી, તેના સૂક્ષ્મ અવકન પછી, તેના મનન પછી, મનમાં શાંતિનો સંચાર થયા પછી, તુલના કરતાં હરકોઈ જીજ્ઞાસુને અંતરાત્મા કબૂલ કરશે કે – પિતાની આજુબાજુની પ્રજા જે વિકાસ ભૂમિકામાંથી પસાર થતી હતી, તેમાંથી તેને આગળ વધારવા માટે મહાન્ પયંગર મહમદ સાહેબની ધગશ ઉંચા પ્રકારની છે. તે ખાતર ભેગો આપ્યા છે અને મરણાંત જોખમે ખેડ્યા છે, તથા પોતાના જીવનની પવિત્રતાની છાપ પાડી છે, અને ટકાવી પણ છે. - ઈસુખીતે પણ લેકે પકારમાં ઘણા સમય ગાળે છે. કેઈન રેગ દૂર કર્યા છે, કેઈનું વાંઝીયા મેણું દૂર કર્યું છે. કોઈને મરતા બચાવ્યા છે. અને બીજા અનેક જાતના આશીર્વાદ આપી ઘણા માણસનું દુઃખ દૂર કર્યું છે. છેવટે મરણાન્ત કષ્ટ વેઠીને એક નિરપેક્ષ મહત્મા તરીકની ગ્યતા સાબિત કરી છે. બીજા અનેક મહાત્માઓ અને રામ કૃષ્ણ તથા જનક જેવા આદર્શ રાજાઓને લીધે પણ ધર્મમાં સ્વાભાવિક રીતે આવેલું છે. પરંતુ સિદ્ધાર્થ બુદ્ધ દેવની કલ્યાણ ભાવના સર્વોત્કૃષ્ટ ગણાઈ ચૂકી છે અને આજે ગવાઈ રહી છે. એશિયાના નૂર તરીકેનું બિરુદ યુરોપીય વિદ્વાનોએ હજુ તેનેજ આપ્યું છે.તેના ત્યાગ-વૈરાગ્ય લેકમાં અદ્ભુત સિદ્ધ થઈ ૧૭૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ ચક્યા છે. ઉંચા પ્રકારના નૈતિક આચરણના નમુના રૂપ તેની પારમિતાઓ હૃદયને આ કરી દઈ આદર અને આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી છે. બાદ્ધ ભિક્ષુઓની જનસેવા આકર્ષક લાગે છે. ગમે ત્યાં કોઈપણ દુઃખી પ્રાણને જોયું કે, પછી ત્યાંથી ખસવાનું જ નહીં. તેની સારવાર અને આરામ માટે બ્રૌદ્ધ સાધુ દયાદ્રતાથી પિતાની જાતને પણ ભૂલી જાય છે. પિતાના ખાન, પાન અને જીવનની બીજી જરૂરીઆત વિષે પણ બેદરકાર બની જાય છે. આ તેઓને મહાન દેવના જીવન અને ઉપદેશની અસરનું પરિણામ છે. તેથી બુદ્ધદેવના જીવનમાં ચોક્કસ મહત્તા છે. ભારતમાં છેલ્લા બે મહાત્મા પુરુષે ભગવાન બુદ્ધ અને પ્રભુ મહાવીર સ્વામીની જેડ જોડી છે. હજુ સુધી કોઈપણ વ્યક્તિએ તેની પછી જગતમાં એ બેમાંથી એકેયનું પણ રથાન લીધું નથી. ભગવાન મહાવીર સ્વામિનું જીવન કઈ અલલિકજ ભાસે છે. તેના તપ, વિરાગ્ય, જ્ઞાન, મક્કમતા, નિરપેક્ષતા, સામ્યભાવ વિગેરે જુદી જ જાતના છે. તેમનું જીવન કેવળ આધ્યાત્મિક રાજમાર્ગ પર જ સડેડાર ચાલ્યું લાગે જતું સમજાય છે. અને ઠેઠ પરાકાષ્ટા સુધી પહોંચતું હૈય, એમ સ્પષ્ટ જણાય છે. બુદ્ધદેવ તપશ્ચર્યાથી કંટાળીને વજ સાધના અટકાવે છે. અને તેટલા પ્રયત્નથી જે તત્ત્વબોધ હાથ લાગે છે, તેટલાથી જ મધ્યમ બુદ્ધિ અને શક્તિના જન સમાજને ઉપયોગી થાય, તે મધ્યમ ધર્મોપદેશ આપે છે. તેઓ જનસમાજ અને લેકે સાથે ભળે છે. તેમને ઘેર અતિથિ તરીકે જાય છે, ઉતરે છે, આમંત્રણ સ્વીકારી જમવા જાય છે, અને તેમની સાથે ભેજન લે છે, અને ઘણે ભાગે રીવાજ અનુસાર માંસાહાર પણ કરે છે. ત્યારે મહાવીર પ્રભુ સાડાબાર વર્ષ ઘેર તપશ્ચર્યા કરે છે, અને તેમાં ૧૭૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ એક ધારી રીતે અડગ ખડકની માફક ટકી રહે છે, આકરામાં આકરા કટા સામે ઝુઝે છે, આકરામાં આકરી કસટીમાંથી પસાર થાય છે, છતાં કાઇપણ પ્રસંગે પોતાના ધ્યેય કરતાં જરાપણ નમતું આપતા નથી. બાળજીવેાથી માંડીને ઠેઠ ઉત્કૃષ્ટ વ્યક્તિને ઉપયોગી થઇ શકે તેવા, સાંગાપાંગ ધર્મ માર્ગ બતાવે છે. પોતે ઠેઠ છેવટની હદ સુધી પહેાંધેલા છે, એટલેજ એવા ઉચી હદના ધમ મા બતાવી શક્યા છે. [ અલબત્ત, તેમને માનનારાઓની અને સમજનારાઓની સંખ્યા કદાચ ભલે નાની હાય, છતાં સંસ્કારમાં બહુજ આગળ વધી ગયેલાઓને નાનેા છતાં સંગીન સંગઠનવાળા તેસમૂહ જણાય છે. સૂરિ પુરુષોએ શ્રી વમાન સ્વામીના મહાન પુરુષાર્થની કદર જાણી છે. તેમનેા ત્યાગ મહાન્ ઉંચા પ્રકારના હતા, તે તેમના શિષ્યા ઉપર તેમના જીવનની પડેલી છાપ ઉપરથી સરળતાથી સમજી શકાય તેમ છે. અલબત્ત, બૌદ્ધ શ્રમણાની માફક જૈનસાધુએ સીધી રીતે જન સેવા કરતા હાય તેવું જણાતું નથી, પરંતુ તેએાની પરાક્ષ ભાવ સેવાને કાઇની સેવા પહેાંચી શકતી નથી. માંદાની માવજત કરનાર દયાળુ અને ઉત્તમ ડૅાકટર ચોક્કસ જનસમાજને ઉત્તમ સેવક છે. પરંતુ લેાકા એચ્છા માંદા કેમ પડે ? લેકાને સ્થાયિ આરેાગ્ય શી રીતે મળે ? તેને માટે દુનિયાને અને જાતને ભૂલી જઈને પેાતાની પ્રયોગશાળામાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ શોધેામાં મનવચન કાયાથી પરાવાઇ ગયેલા સંશોધક, તે વખતે કાઇ માંદાની માવજત માટે નાડી જતા હાય, તેટલા પરથી, એચ્યા જન સેવક છે, એમ કહી શકારો જ નહીં, બલ્કે, તે ડૅાકટર કરતાં પણ મહાન પ્રજાસેવક છે,એમ કહેવુંજ પડશે. તેજ રીતે જૈન સાધુનું દિલ ભાવ ધ્યાના રસથી લેાલ ભરેલું હાવાથી જગ માટે સ્થાયિ અને ઉત્તમ માર્ગ શોધવા, અને તેના આદર્શો પુરા પાડવામાં તલ્લીન હેાવાથી તે સીધી રીતે જનસમાજની સેવા કરતા દેખાતા નથી. એટલા પરથી તે બૌદ્ધ સાધુ કરતા જન સેવામાં પાછળ છે. એમ કહેવું ખરાબર નથી. પરંતુ “ ભાવયાને હિસાબે વિશેષ આગળ છે. એમ કહેવું વધારે સત્ય, બંધ બેસતું, અને ન્યાયસર છે. >> ૧૯૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરથી ભગવાન મહાવીર પ્રભુની મોટામાં મોટી કલ્યાણ શાળીતા સમજાશે, તેમજ એ બન્ને મહાન આત્માઓના વ્યક્તિત્વને ભેદ પણ સમજાશે. બુદ્ધદેવ પ્રેમ, વાત્સલ્યતા અને દયાળુપણની અનહદ લાગ ઓ વ્યક્ત કરે છે. ત્યારે ભગવાન મહાવીર પ્રભુ કાંચન અને પત્થર, સુખ અને દુઃખમાં સમતોલ રહી સમ સ્થિતિની પરાકાષ્ઠાએ પહોંચી આધ્યાત્મિક જીવનની પરાકાષ્ઠાએ પહોંચે છે. જેથી બીજી લાગણીઓ તેમાં ગતાર્થ થઈ જાય છે, આવા મહાન વિજય માટે પ્રભુ મહાવીર જ આગળ આવે છે.એમ હવે જગત્ સમજી સકશે. ] સિદ્ધાર્થ બુદ્ધદેવને ઉપદેશ સર્વ સાધારણ જન સમાજમાં કદાચ વધારે લેક પ્રિય થયે હશે, તેમને સરળ અને સીધે ઉપદેશ ઘણા માણસે જલદી સમજી શક્યા હશે, અને અમલમાં મૂકી શક્યા હશે. તથા તેમની મહાનુભાવકતાને પરિચય મેળવી ઘણા બાળ વિકાસ માર્ગમાં ચોક્કસ આગળ વધ્યા હશે. ત્યારે તેને બદલે દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીના કડક નિયમ પાલન, વિસ્તૃત તત્ત્વજ્ઞાન, નિશ્ચિત સિદ્ધાંત અને જીવન માર્ગ, ગંભીર અને ઉંડી દેશના શૈલી વિગેરેને લાભ ઘણાજ ઓછા પાત્ર લઈ શક્યા હોય, એ બનવા જોગ છે. કારણ કે એટલી બધી હદ સુધી પહોંચી શકનાર પાત્રોની સંખ્યા કોઈપણ કાળે દેશમાં અલ્પ જ હોય, એ સમજી શકાય તેવું છે. ભગવાન મહાવીર પ્રભુના જીવનમાંથી જેને જે દૃષ્ટિબિન્દુથી અવલકવું હોય, તે દૃષ્ટિબિંદુથી ધર્મ સંસ્થાપક તરીકેની યોગ્યતા અવલોકી લે, સર્વ સાથે તુલના કરી જુએ, અને છેવટે કહેવું જ પડશે કે – ભલે બુદ્ધદેવ, પરંતુ ભગવાન મહાવીર પ્રભુનું લેકોત્તર જીવન અને સર્વોત્કૃષ્ટ વ્યક્તિત્વ ઘણુંજ ચડી જાય છે.” એમ કહેતા આધુનિક શોધક વિદ્વાનોને પણ સાંભળ્યા છે. મહાવીર પ્રભુના જીવનની ઉજ્વળતા સર્વત્ર છાયા પાડતી તેમના દર્શન–બંધારણમાં ૧૮૦ Page #206 -------------------------------------------------------------------------- ________________ વિશદ રીતે જણાઈ આવે છે. કેમકે-તે ગમે તે કાળે અને સંજોગોમાં નિષ્કલંપણે, અપ્રતિહતપણે, પસાર થાય છે, અને ટકી રહે છે. ઐતિહાસિક દૃષ્ટિબિન્દુ. જયારે, “વૈદિક દર્શન ભારતીય સંસ્કૃતિ ક્ષેત્રમાં ક્યારે, બૌદ્ધ દર્શન તેમાં ઉગેલું વૃક્ષ, અને જૈનદર્શન તેના પર આવેલું સુફળ,” એમ કહે છે, તે પછી,એમ સમજાય છે કે–વૈદિક દર્શનેની ભૂમિકામાંથી બદ્ધ અને જૈન એ બે દર્શનેને પ્રાદુર્ભાવ છે. એટલે વૈદિક દર્શન પ્રાચીન એવો ઇતિહાસ પુરવાર થાય છે. વળી વેદ અત્યારે ઉપલબ્ધ થતા જગતના સમગ્ર સાહિત્યમાંૌથી પ્રાચીન છે.” ના, કેવળ એમ નથી. શ્રી મહાવીર પ્રભુ અને તેમના શાસનની અપેક્ષાએ એ ઘટનાને ઐતિહાસિક કમ બરાબર છે. પરંતુ, જો એમજ હેય, તે ભગવાન મહાવીર સ્વામીની પૂર્વે પણ જેમ બિદ્ધ દર્શનનું અસ્તિત્વ જૈનાચાર્યોને સમ્મત છે, તેમજ સિદ્ધાર્થ બુદ્ધની પૂર્વે જૈન ધર્મના વીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને તેમના શાસનનું અસ્તિત્વ હૈદ્ધ આચાર્યોને સમ્મત છે. તેમજ, પાર્શ્વનાથ પ્રભુની પહેલાં અને આજથી સાત હજાર વર્ષ પૂર્વે જૈન ધર્મ હતું, એમ વૈદિક આચાર્યોને યે અભિપ્રાય છે. [૧૯૮૮ બુદ્ધિપ્રકાશ) તથા, જૈનના પહેલા તીર્થકર શ્રી કષભદેવ સ્વામીનું અસ્તિતત્વ પણ તેઓને સન્મત છે. તેમજ તેઓ જૈનધર્મના આદિ પ્રણેતા છે, એમ ગર્ભિત રીતે પણ કબૂલ કરે છે. કારણ કે તેઓએ આપેલું તેમનું જીવન વૃત્તાન્ત અને તેમના ગુણોની સ્તુતિ બરાબર આ વિધાનની સાક્ષી માટે પૂરતાં છે. અને આર્યપ્રજા અને સરકૃતિના મહાન પિતા શ્રી કષભદેવ પ્રભુના જીવનના કાર્ય ક્ષેત્રનું પ્રાચીનમાં પ્રાચીન મહાન મારક ૧૮૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ જગતમાં શ્રી શત્રુંજ્ય ગિરિરાજ તીર્થરૂપે જીવંત અને જવલંત કંઇક પ્રાચીનકાળથી પ્રસિદ્ધ છે. અને ઉપલબ્ધ ધર્મ રથાનેમાં સર્વ કરતાં પ્રાચીન તરીકે સિદ્ધ છે. તેવી જ રીતે વૈદિક દર્શનને પણ જૈન દર્શનકારે ઘણાજ પ્રાચીન કાળનું માને છે. તેના બીજારોપણને કાળ જૈન ઠેઠ શ્રીષભદેવ પ્રભુના સમયથી જ માને છે. ૧. શ્રી કષભદેવ પ્રભુ સાથે દીક્ષા લેનારાઓ કચ્છમહાકચ્છ વિગેરે રાજાઓ દીક્ષા ન પળી શકવાથી યથાશક્તિ જે જાતના આચારે પાળે છે, અને છેવટે તે જીવન તાપસ જીવન તરીકે ગણાય છે, કે જે ભગવાને તીર્થ રથયા પહેલાં શરૂ થઈ ગયું હતું. ૨. તેમના પિાત્ર મરિચિકે જે મહાવીર પ્રભુને પૂર્વ ભવને જીવ છે, તેને હાથે દીક્ષા પામેલ કપિલમુનિને હાથે સાંખ્ય દર્શનને પાયે નંખાય છે. આ વાત વૈદિક દર્શનકારો પણ કબૂલે છે કે–“સાંખ્યદર્શનના સંસ્થાપક શ્રી કપિલમુનિ છે, અને તે વૈદિક દર્શનેમાંનું પ્રાચીનમાં પ્રાચીન દર્શન છે. અને તેને પ્રકૃતિ-પુરુષવાદ જૈનધર્મના દ્રવ્યાર્થિક–પર્યાયાર્થિકવાદ સાથે મળી આવે છે. તે દર્શનનું બીજું નામ આદિ દર્શન પણ છે.” ૩. તથા ૮ મા તીર્થંકર પ્રભુની આસપાસ આધુનિક વેદની ઉત્પત્તિ અને વૈદિક દર્શનનું ચણતર માને છે ને ત્યારપછી આરણ્યક અને ઉપનિષદોને કાળ આવે છે. તે સર્વ શ્રી ભગવાન્ મહાવીર પ્રભુના શાસનરૂપ આધુનિક જૈનદર્શનની અપેક્ષાએ, ચેસ પ્રાચીન છે. એમ જૈનો પોતે પણ ખુદ કબૂલ કરે છે. અને તેટલું જ એ આધુનિક જૈન દર્શન [ શ્રી મહાવીર શાસન ) અર્વાચીન છે. . પરંતુ ઋષભદેવપ્રભુ કે જે હાલની સમરત આર્ય માનવજાતિના આદિ પિતા છે. સમગ્ર આર્ય સંસ્કૃતિના આદિ સંસ્થાપક છે. સમગ્ર ૧૮૨ Page #208 -------------------------------------------------------------------------- ________________ માનવ જીવન વ્યવસ્થાના આદિ વ્યવસ્થાપક છે, સવ ધાર્મિક તત્ત્વ અને વ્યવહારાના આદિ પ્રણેતા અને પ્રચારક છે, આર્ય પ્રજાની રાજ્યવ્યસ્થાના મૂળાત્પાદક આદિ રાજા છે,તેમજ આદિ ત્યાગી અને આદિ સાધુ પુરુષ છે. જેને લીધે શ્રી શત્રુંજય તીર્થ આ પ્રજાનું આદિ તીથ છે. જે તીર્થ સાથે આ પ્રજાના આદિ જીવનની અનેક ઘટનાઓના, તથા તે ઘટનાઓ કરનારા તેઓના આદિ વડવાઓના જીવનના સંબંધ છે. માટે જ તેમના જીવન અને કાર્યોનું તે આદિ સ્મારક છે. [ તથા તેઓએ પણ પેાતાના યે કરતાં પ્રાચીનકાળથી અનેક આત્માએને પાવન કરનાર પવિત્ર ભૂમિ તરીકે તેને સ્વીકાર કરેલા છે. જેથી તેઓ જાતે જ ત્યાં વારંવાર આવતા હતા, અને પવિત્ર ભૂમિને લાભ લેતા હતા. તેમજ ખીજાવાને પેાતાના પવિત્ર જીવનના લાભ આપતા હતા. ] આ અપેક્ષાએ દરેક દર્શના જૈન દર્શન કરતાં અર્વાચીન હરી જાય છે.ભારતીય અતિહાસિક સાધના ઉપરથી દનાનું ઐતિહાસિક તત્ત્વ આમ સમજાય છે. એટલે ભગવાન્ ઋષભદેવ પ્રભુનું શાસન એ ભૂમિકા—ક્ષેત્ર, અને પછી વૈદિક તથા બાહૃદ ન અનુક્રમે કયારા અને વૃક્ષ,પછી બવીરપ્રભુનું શાસન આર્ય સ ંસ્કૃતિના છેવટના સરકાર, કે જેને સુકૂળ રૂપે અમે વર્ણ ન્યો છે. “ જો એમ હાય તેા, પ્રથમ તીર્થંકરનું શાસન ક્ષેત્ર, તે અને છેલ્લા તીર્થંકર પ્રભુનું શાસન તે ફળ, તા . બન્નેમાં માટે ભેદ હાવા જોઇએ.” હા. બન્નેમાં મોટા ભેદ ખરા. પરંતુ મૂળ તત્ત્વા અને બધારણમાં બિલકુલ ભેદ નહીં. અવાંતર ધટનાઓમાં ભેદ ખરા. કારણ એજ કે–બન્નેના સમયના પાત્રાની યાગ્યતામાં વિકાસ ભૂમિકામાં ભેદ હેાય છે. બન્નેના સમયના પાત્રાની યાગ્યતામાં ભેદ હાવાનું કારણતે તે સમયે દેશમાં કુદરતી સોંગા અને પરિસ્થિતિમાં ભેદ. ૧૮૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ તે હોવાને લીધે શાસનની બાહ્ય ઘટનાઓનાં ચોક્કસ ભેદો હતા, અને હૈવાજ જોઈએ. પ્રથમ તીર્થંકરના વખતમાં જનસમાજ ઘણુંજ કુદરતની નજીક હોવાથી સરળ, ટુંકામાં ઘણું સત્ય જલ્દી સમજી જનાર, અને અમલ કરવામાં વધારે મક્કમ હતા. ત્યારે છેલ્લા તીર્થકરના સમયમાં મુશ્કેલીથી સત્ય સમજી શકે, સમજ્યા પછી પણ ઘણું જ થોડું આદર, તેમાં પણ શિથિલતેમાંથી છટકવાનો પ્રયત્ન કરે, કારણ કે કુદરતી જીવનથી તેઓ ઘણે છે. ગયેલા પુરવાર થયા છે. આથી પ્રથમની તંત્ર રચના-શાસન રચના સાદી અને છેલ્લાની ઘણીજ સચોટ છે. પ્રથમમાં અવાંતર વિવેચન ટુંકે, ત્યારે છેલ્લામાં અવાંતર વિવેચન વધારે વિરતારથી કરવું પડે. તે પણ પ્રથમ તીર્થંકરને જનસમાજને પહેલ વહેલ દોરવવાને હેવાથી દરેકે દરેક મૂળ બાબતેનું વિવેચન સાંગોપાંગ સ્પષ્ટ વિસ્તારથી કરવું પડે છે. ત્યારે દેરવાઈ ગયેલા જનસમાજ માટે બાવીશ તીર્થંકરોને વધારે વિવેચનમાં ઉતરવું પડતું નથી. પરંતુ છેલ્લા તીર્થંકર પ્રભુને જનસમાજને ધર્મ માર્ગમાં ટકાવી રાખવા વધારે વિગતેમાં ઉતરવું પડે છે. કારણ કે ધર્મ માર્ગમાંથી જનસમાજને ખસેડી દેવાના ઘણાં સંજોગો ઉભા થઈ ચુકેલા હોય છે, અને જનસમાજનું માનસ પણ-એવું જ હોય છે. તેથી ચાર મહાવ્રતને બદલે પૃથક્કરણ કરીને તેમાંથી જ પાંચ મહાવ્રત બતાવવા પડ્યા છે. પ્રતિક્રમણ કલ્પપર્યુષણા કલ્પ, આગેલક ક૯૫ વિગેરે માટે ફરજીયાત વ્યવસ્થા કરવી પડી છે. એ વિગેરે ફેરફારના પુરાવા છે. “સવં સાવજે જેગ પચ્ચકખામિએ પદ દરેકના શાસનમાં સમાન છતાં પહેલા અને છેલ્લા પ્રભુ તેના પાંચ પ્રકાર સમજાવે ત્યારે વચ્ચેના તેના ચાર જ પ્રકાર પાડે. આમ આચારને ફેરફાર છતાં મૂળ તોમાં કોઈપણ જાતને ફરક નથી હોત. ૧૮૪ Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર. પાંચેય વિષમાં પરીક્ષા કરી લેતાં જૈન ધર્મનું સ્થાન ઘણે ઉચે આવે છે. એમ આજ સુધીના અવલોકન, મનન, વાચન અને સમજ ઉપરથી કહીએ છીએ. ભવિષ્યમાં વિદ્વાને ધર્મોના દરજજા ઠરાવવા ઈચ્છશે ત્યારે પણ ભારતીય ધર્મોને ક્રમ ઉચો આવશે, અને તેમાં જૈન ધર્મનું સ્થાન ઉંચું નિયત થશે. એમ તટસ્થ બુદ્ધિથી મન સાક્ષી પૂરે છે. કોઈ કહેશે કે-“આ તે “વરને વખાણે વરની માતેના જેવું થયું. અહીંના સરકાર, અહીંની હવા અને સંજોગોમાં જન્મ, તેમાં જ ઉછરવું, આજુબાજુના તેજ જાતના વાતવરણવાળા પિતાના મકાનમાં બેસીને લખવું, આર્યસંસ્કારેવાળા ધર્મોના વાતાવરણની ગગનચુંબી દિવાલના આજુબાજુ કિલ્લાઓ બીજું જેવા જ શી રીતે આપે? એ સ્થિતિમાં અભિપ્રાયને ઉચ્ચાર જરૂર હાસ્યાસ્પદ લાગે છે. ખરેખર, પિતાના દેશ કે ધર્મો વિષે અભિપ્રાયે ઉચ્ચારતાં પહેલાં જરૂર એટલે તો વિચાર કરવો જોઈએ કે–“તે શિષ્ટ વિદ્વાનોમાં માન્ય થશે કે નહિ? કેટલે વજનદાર ગણાશે?” એ વિચાર કર્યા વિના એમ ને એમ વાણીને પ્રવાહ-વહેતે મૂકી દે, કઈ રીતે વ્યાજબી છે?” તમારું કહેવું તદ્દન ખરું છે. ઉપરના અભિપ્રાયની કશી કિંમત હાલ ન આંકવામાં આવે, એ બનવાજોગ છે. તથા આ માથામાં વાગે એ કડક જવાબ તમારા તરફથી મળશે, એ પણ કલ્પનામાં હતું જ. છતાં અમને તેની કશી ચિંતા નથી. કારણ કે અમે ખાત્રીપૂર્વક કહીએ છીએ કે– ઉપરને અભિપ્રાય ઉચ્ચારતી વખતે કોઈને અન્યાય કરવાને ઈરાદો નથી. કેઈને ઉતારી પાડવાને, કેઈનું અપમાન કરવાને ઈરાદ નથી. જરા પણ ખોટે પક્ષપાત ન થઈ જાય, તેની સંપૂર્ણ ૧૮૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ કાળજી લેવામાં આવી છે. ઉલટસુલટ દલીલથી આકરી કસોટી કર્યા પછી, પરીક્ષા કરીને જ એ અભિપ્રાય ઉચ્ચારવામાં આવે છે. ઠીક છે. કદાચ તમે એમ કર્યું હશે, અને વાસ્તવિક રીતે કદાચ એમ હેય પણ ખરું. છતાં એકાએક અભિપ્રાય ઉચ્ચારી દે વ્યાજબી ન ગણાય. શું તમે દરેક ધર્મોની તુલના કરી જોઈ છે?” ના. જે તેમ કર્યું હેત તે તે અહીં જ દરેક ધર્મના દરજજાનું લિસ્ટ આપી દીધું હતું, તેટલી હદ સુધી સંપૂર્ણ તુલના નથી કરી જોઈ. પરંતુધર્મોના બંધારણમાં આધ્યાત્મિક જીવન મુખ્ય હોવું જોઈએ, કે જે ભારતમાં અને ખાસ કરીને જૈન દર્શનમાં ખૂબ ખીલવવામાં આવેલું છે, એ વિષે દુનિયાના વિદ્વાનો લગભગ સમ્મત જ છે. વળી જૈન ધર્મમાં એવા કેટલાક તો મળે, કે જે બીજે પણ હય, અને બીજે હોય તે કેટલાક અહીં પણ હોય, એમ સમાનતા છતાં દરેકની જુદી જુદી વિશિષ્ટતા પણ હોય છે. એ વિશિષ્ટતાઓના દરજજા ઠરાવતી વખતે કસેટીએ ચડાવી જવાથી ઉપરને નિર્ણય તરી આવે છે, ને તેથી સત્યનો પરિચય આપવા તે અભિપ્રાય ઉચ્ચાર્યો છે. કદાચ અમારો આ અભિપ્રાય કોઈને અશ્રય લાગતો હોય તો તેને પરાણે કબૂલ કરાવવાનો અમારો આગ્રહ નથી. પરંતુ ધર્મોની તુલનાના કાર્ય પ્રસંગે આ અભિપ્રાયને પણ તેમાંની વિગતોના સંગ્રહમાં એક સંશોધકના અભિપ્રાય તરીકે નોંધી રાખવામાં શી અડચણ છે? તેથી જુદું પરિણામ આવશે, તો તમે સાચા ઠરશે. અને એ જ પરિણામ આવશે, તે ભવિષ્યના તે સંશોધકને એક સંવાદ મળશે. હા, એ રીતે તેને યાદ રાખી લેવામાં વધે નથી. પરંતુ ધારો કે-જૈન ધર્મની ઉંચા પ્રકારની આધ્યાત્મિક શોધ અને તેની જગતની એ રીતે ઉંચા પ્રકારની સેવા કબૂલ છે. પરંતુ દરજજા ગોઠવતાં તેના કરતાં કોઈ વધારે ઉત્તમ સાબિત થાય, તે પછી તેને પહેલું સ્થાન આપવા સામે તમારે વધે નથી ને?” ૧૮૬ Page #212 -------------------------------------------------------------------------- ________________ ના, બિલકુલ નહિ. અરે તેના કરતાં પણ ઉંચા નખરે કોઇ મળી આવે, અને એમ કરતાં જૈન ધર્મનું વાસ્તવિક રીતે ગમે તેટલું ઉતરતું સ્થાન ગેહવાય, તેની સામે પણ અમારે કાંઈ પણ કહેવાનું નહિ જ રહે. પરંતુ સાથે સાથે એટલું જ કહીએ છીએ કે એવા નંબર મળવાના સંભવ નથી, અને કદાચ મળી જાય તે તેની સામે અમારે વાંધા ચે નથી. 46 અમારા આ વિધાન સામે તમારે આટલી ચાકસાઈ કરવી પડી તેનું કારણ તા એ જાતના ભય સમજાય છે કે:— જૈનધર્મનું ઊંચું રધાન નક્કી કબૂલ કરવામાં આવે તે “ દરેક માનવેાએ તેમાં દાખલ થવું જોઇએ.એવે અમારા તરફથી આગ્રહ કેમનહિ રાખવામાં આવે?' પરંતુ, એવા આગડ થઈ શકે જ નહિ. દરેક માનવા તેને પાત્ર હોઇ શકે જ નહીં. દરેકને તે એકાએક બંધ બેસતા થઇ શકે નહિ. દરેકને તેના વિધાના પર શ્રદ્દા અને વિશ્વાસ ટકી શકે નહિ. દરેકે દરેક માનવા પાતાતાને માફકજ ધર્મ પાળે, એ સુવ્યવસ્થા છે, ખાસ વ્યક્તિ કે કાઈ વ્યક્તિએ સિવાય એકાએક ધર્મ પરિવત નના પવનતા માનવ સમાજની એક જાતની બદ્દી છે.એવી બઢીના ચેપ ભારતમાં પણ હવે ભવિષ્યના થાડા વસામાં લાગે તે કાંઈ આશ્ચય પામવા જેવું નથી.બીજા ધમ વાળાઓને પેાતાના ધમે માં લેવાની લાલચ થઇ આવે, તે જ વખતે આડકતરી રીતે પેાતાના ધમાથી બીજામાં ચાલ્યા જાય. એમ ઉથલપાથલના પરિણામે સંગઠનની શિથિલતા ધર્મને મોટા ધકકા પહાંચાડશે, એ સ્વાભાવિક છે.આ ખ્યાલ ભારતીય ધર્મના વ્યવસ્થાપકાએ અને આગેવાનાએ ખાસ રાખવાના છે. લાલચમાં પડયા, તે ચોક્કસ પેાતાના ધર્મના પાયા ઢીલા કરી નાંખશે. તે કેવા ક્રમથી અને કેમ થશે ? તે સમજાશે પણ નહીં, અને થયે જશે. છતાં તે વિષે વિસ્તાર અહીં નહીં કરી એ. માટે, બીજાઓને જન ધર્મોમાં લેવા માટે જ કે બીજાઓને ઉતારી પાડવા માટે જ આ અભિપ્રાયના ઉચ્ચાર છે, એમ જરાપણ સમજવાની જરૂર નથી. ૧૮૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ બાહ્યપરિચય. [ જૈનધર્મને ( સૂક્ષમ) આંતર પરિચય આ ગ્રંથના સંપૂર્ણ બધા ભાગો વાંચવાથી વાચક મહાશયને મળી રહેવા સંભવ છે. છતાં પ્રાથમિક પ્રવેશકને યત્કિંચિત બાહો પરિચય આપ અસ્થાને નહીં ગણાય. તેમાં ધર્મ સંસ્થાપક તીર્થકરે, ધર્મપ્રચારક મુનિઓનું જીવન, ધર્મના આચાર, જૈન આગમે અને તેનું સ્થાન, સંઘ અને તેનું બંધારણ, પ્રજાજન તરીકેની જૈનેની યેગ્યતા, લાગવગ સત્તા અને વજન, વ્યાવહારિક જીવનની જુદી જુદી પરિસ્થિતિ એ, ઈતર ધર્મો-ઈતર પ્રજાઓ-ઈતર ઈતર સંસ્થાઓ સાથેના સંબંધ, વિગેરે વિગેરેનો સમાવેશ થશે. ] ધર્મસંસ્થાપક શ્રી જગત પૂજ્ય તીર્થકરે. ધર્મ એટલે વિકાસ માર્ગ અને તે ખાસ કરીને-આધ્યાત્મિક જીવન છે. સત્ય, દયા,પ્રામાણિકતા, નિર્ભયતા, સંયમ, સાદાઇ, તપ, મોનિગ્રહ, એકાગ્રતા, સમવૃત્તિ, શાંતિ, નિર્મમત્વ, અકદાગ્રહ, બ્રહ્મચર્ય, વિશાળ અનુભવ જ્ઞાન, ક્ષમા, સરળતા, પવિત્રતા, દીર્ધદૃષ્ટિ, રાગદ્વેષને નિગ્રહ, તત્ત્વ ચિન્તન, વિકાસ માટે સવિવેક ભેગે ૧૮૮ Page #214 -------------------------------------------------------------------------- ________________ આપવાની શર્યવૃત્તિ, સ્વારથ્ય રક્ષા, દીર્ધાયુષીતાનેટકાવ, નૈતિકજીવન, વ્યવસ્થિક જીવન ચર્યા, ઉચિત વ્યવહાર, નમ્રતા, નિભતા, સદા જાગ્રત સ્થિતિ, વિનય, વિવેક, સ્વરમણતા વિગેરે વિગેરે ગુણે ખીલવવા તે આધ્યાત્મિક જીવન. આવા આધ્યાત્મિક ગુણો કેટલા છે? તે દરેકે દરેક–કેવી રીતે ખીલવી શકાય? તે ખીલવવા માટે ક્યા સાધનેને ઉપયોગ કરી શકાય? ક્યા ક્રમથી ખીલવી શકાય ? ખીલવવાથી શાશા પરિણામે આવે? અને તે પરિણામેથી વિકાસમાં પ્રગતિ ક્યા ક્રમથી થાય? કયા પાત્ર કેમ શરૂઆત કરવી? વિગેરે વિષેના નાના–મોટા, ચૂલ– સૂક્ષ્મ નિર્ણ બાંધી આપનાર, અને એકંદર તે વિષયેનું સગપાંગ સંપૂર્ણ વિવેચન કરનાર શાસ્ત્ર, તે અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય છે. તે શાસ્ત્ર જાણવાથી આધ્યાત્મિક જીવનને લગતા ઘણું સિદ્ધાંત જાણી શકાય છે. પરંતુ, આગળના પ્રકરણમાં કહ્યું તેમ, વ્યાયામ, એગ કે સંગીત શાસ્ત્રની જેમ તે શાસ્ત્ર જાણવા માત્રથી જીવનમાં ઉતારી શકાતું નથી. યુક્તિથી અગવડો દૂર કરી દે, અને આગળ ને આગળ પ્રગતિ થાય તેવી સરળ પેજના જયે જાય, તેવા ઉસ્તાદની આધીનતા સ્વીકારીને એકના એક પ્રયોગને ઘણો વખત ઘૂંટ પડે છે. તે જ પ્રમાણે અધ્યાત્મ શાસ્ત્રપણ તાલિમથી એકની એક વાત વારંવાર ઘુંટવાથી– અભ્યાસ પાડવાથી શીખી શકાય તેવું શાસ્ત્ર છે. વાંચવા, સાંભળવા, મેટે કરવા, કે સમજી લેવા માત્રથી તે શાસ્ત્રનું સિદ્ધિ પત્ર–પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શકાય તેમ નથી. માટે જે તે શાસ્ત્ર વિકાસપષક હય, જગતને તેની આસ જરૂર હોય, પ્રાણીમાત્રના ભલા માટે તેને પ્રચાર જરૂરને હૈય, તે તે શાસ્ત્રને પોતાના જીવનમાં ઉતારી રાખનારા, કાયમ તેના પ્રયોગોની ૧૮૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ તાલીમ પ્રજાજનેને પૂરી પાડનારા, તેને આદર્શ ટકાવી રાખનારા, એક ઉસ્તાદ વર્ગની જરૂરીઆત ઉભી થાય છે. અને તે પણ જનસમાજને એ જાતની જરૂરીઆત પૂરી પાડવાને પહોંચીવળી શકે તેટલી સંખ્યામાં, કે તેટલા બળમાં હેવાની પણ એટલી જ જરૂરીઆત ઉભી થાય છે, તેથી એ વર્ગની સંસ્થા પણ આવશ્યક થઈ પડે છે. આ આધ્યાત્મિક જીવનના–એટલે ધાર્મિક જીવનના ઉસ્તાદોને આપણે સામાન્ય પરિભાષામાં ધર્મગુરુઓ કહીશું. જ્યારે જગતમાં ધર્મગુરુઓની સંસ્થાની આવશ્યકતા ઉભી થાય છે, એટલે પછી તે સંસ્થા તંત્ર બદ્ધ થઈ વ્યવસ્થિત ચાલે, તેના દરેક કાર્યો વ્યવસ્થિત હય, જનસમાજમાં પ્રતિષ્ઠિત રીતે પ્રચાર કરી શકે, જનસમાજ તેના તરફ આકર્ષાઇને રસપૂર્વક તેને લાભ ઉઠાવે, તેવી દરેક જાતની સગવડો પૂરી પાડનાર જે એક તંત્ર અસ્તિત્વમાં લાવવું પડે છે, તે તંત્રને તીર્થ કહેવામાં આવે છે. તેવા તીર્થનું થાપન કરનાર-તેનું જગતમાં અસ્તિત્વ ઉત્પન્ન કરનાર, તીર્થકર કહેવાય છે. - આ ઉપરથી માનવજીવનમાં કલ્યાણ અને વ્યવસ્થા પ્રેરનાર દરેકે દરેક સંસ્થાઓ કરતાં ધર્મસંસ્થાને દરજજો પ્રગતિ માર્ગને હિસાબે પહેલે અને ઉચે આવે છે. તે જ પ્રમાણે તે તે દરેક સંસ્થાએના મુખ્ય મુખ્ય જવાબદાર અધિકારીઓમાં પણ તીર્થકરોને જ દર સૈથી પહેલો અને ઉચે આવે છે અને તેથી જ તેઓ જગતુ પૂજ્ય ગણાય છે, એ રવાભાવિક છે. સર્વપ્રાણી માત્ર, સર્વ વ્યવહાર માત્ર, સર્વ જીવનમાત્ર–માં અને અખિલ જગતમાં તે કેન્દ્રસ્થાને બિરાજી શકે છે માટેજ સિદ્ધચક્રમાં તે વચ્ચે કેન્દ્રમાંજ ગોઠવણ છે. જે માનવ વ્યક્તિઓના જીવન એકંદર સર્વથા ઉજવળ, ઉદાત્ત, ભવ્ય, સર્વોત્તમ હોય, તેજ તીર્થંકર થઈ શકે છે, તેથી તે ગુરુઓના Page #216 -------------------------------------------------------------------------- ________________ પણ ગુરુ હોય છે, સર્વના અંતિમ આદર્શ, અને નિયામક હોય છે. તેથી તેઓ જગતના સર્વ પદાર્થ માત્રમાં સર્વોચ્ચ ભૂમિકા પર બિરાજી શકે છે. એવા મહા તીર્થને રથાપનારાઓ જયારે જયારે જરૂરીઆત હોય, ત્યારે ત્યારે જગતના અસ્તિત્વ કાળથી થયા કરે જ છે, અને જગતના અસ્તિતત્વ કાળ સુધી થયા કરો. જે વખતે જે તીર્થકર જે તીર્થ સ્થાપે, તે વખતે તે તેનું તીર્થ કહેવાય છે. તીર્થ સ્થાપવું એટલે અધ્યાત્મશાસ્ત્રના પ્રયોગો જગતના પ્રાણીઓ સરળતાથી પિતાના જીવનમાં ઉતારી શકે તેવી સાંગમાંગ સાધનોવાળી સુજનાયુક્ત ગોઠવણ પૂરી પાડવી, બીજું કાંઈ નથી. તીર્થકરોનું આ મહતું કાર્ય જગતમાં અનન્ય કાર્ય છે. હાલ જે તીર્થ ચાલે છે, તેના આદિપ્રણેતા--ભગવાન, મહાવીર, વર્ધમાન સ્વામી છે. તેથી તે તીર્થકર ભગવાનું છે. હાલમાં તેમની આજ્ઞાઓ–તેમના શાસન–તેમના સંદેશા પ્રવર્તે છે. તેની પૂર્વે દેઢ સે વર્ષ પહેલાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ તીર્થકર તરીકે થઈ ગયા છે. તેની એ પહેલાં ઘણું તીર્થકર થઇ ગયા છે, એમ ખુદ મહાવીર સ્વામીએ પોતાના શિષ્યને કહ્યું છે, ક્યા ક્યા તીર્થ કરે કયારે થયા? તે, તથા તેમના જીવનને લગતી ઘણી હકીકતે તેઓશ્રીએ જ કહી છે, તેમાંની કેટલીક હકીકતોની અત્યારે પણ મહાન આગમ ગ્રંથમાં મળી શકે છે. તેમાં આ વર્તમાન યુગના આદિ તીર્થકર તરીકે શ્રી ષભદેવ સ્વામી કહ્યા છે. જેઓના મહાન કાર્યક્ષેત્રના મારક તરીકે શ્રી શત્રુંજય ગિરિની પવિત્રતા જગજાહેર છે. જે વખતે ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા,તે કાળે ભગવાન પાર્શ્વનાથના પણ શિષ્ય વિચરતા હતા. તેઓ પણ ભગવાન મહાવીરના શાસન તંત્રમાં દાખલ થઈ તેમના ધર્મરાજ્યની છત્રછાયા નીચે આવ્યા પછી તેમનું જ શાસન પ્રવર્તે છે. છતાં જૈને આ યુગમાં થઈ ૧૯. Page #217 -------------------------------------------------------------------------- ________________ ગયેલા ચાવીશય તીર્થંકરાને સમાન રીતે પૂજે છે, તેમજ થઈ ગયેલા અને થવાના હેાવાનું જેને જેને વિષે જાણતા હોય છે, તેને પણ માન આપે છે, અને પૂજે છે. જૈન ધર્મના ટકાવના આખા મદાર તીર્થંકરાના જીવન ઉપર છે, તે જો છીછરા હેાત,તે। જૈન ધર્મ માં કાંઈપણ માલ હેાત નહીં.જૈનધર્મ ની પ્રતિષ્ઠા, તેની મૂળ મૂડી,તેના આખા મદાર, તેનુ બળ,તેના હથિયાર, તેની અસ્મિતા, તેનુ સ્વાભિમાન, તેનુ કેન્દ્ર, તેનુ મૂળ મથક, જૈન ધર્મીના ટકાવની મજબૂત જડ, કાઇ પણ ઢાય, તે તે મહુાન્ તીર્થંકરાના સર્વોચ્ચ જીવન છે. સવ નાશ થઈ જાય, તેા પણ તેથીજ તે જગતને ફરીને આકર્ષી શકે છે, ફરીથી સર્વ પ્રકારની જમાવટ કરી શકે છે. તીર્થંકરાના જીવન શિથિલ, દાંભિક, નમાલા, ગંદા, અસપૂર્ણ, અને અચોક્કસ હાત, તા . બંનધમ આટલો દૃઢમૂળ ન હોઈ શકત. જૈના પેાતાની સવ પ્રવૃત્તિમાં અને એકંદર જીવનના સર્વ પ્રયાગામાં તીર્થંકરાના જીવનને જ વધારે પ્રધાન સ્થાન આપે છે.અને તેથીજ તેઓના જીવન સાથે સબંધ ધરાવતી ચ્યવન, જન્મ, ઢીક્ષા, સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ, અને નિર્વાણઃ એ પાંચ મુખ્ય ઘટનાઓને વધારે આદર આપે છે, વધારે મહત્ત્વ આપે છે. તીર્થંકરોની પૂન્યતા તેમની વિદ્વત્તા, રાજ્યસત્તા, કે રૂપ રંગ ને આભારી નથી. પરંતુ તેના તીર્થંકરપણાને આભારી છે. ઉપરની પાંચેય ઘટનાએ તીર્થંકરપણાના અસ્તિત્વમાં ખાસ પ્રેરક છે. માટેજ તેની પૂજામાં તીર્થંકરની પૂજા સમાયેલી જ છે. વર્ધમાન સ્વામીનું શાસન પ્રવર્તતું હાવા છતાં જૈને દરેક તીર્થંકરોને સમાન ભાવથી પૂજે છે, અને મંદિશમાં પણ મુખ્ય પ્રતિમા તરીકે દરેક તીર્થંકરાને સ્થાપિત કરે છે. જૈન ગ્રંથકારી પણ ગ્રંથના આદિમાં મંગળ સ્તુતિ તરીકે દરેકની સ્તુતિ કરે છે. ૧૯૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ || ૧. હાલના સમયમાં, ભગવાન મહાવીર સ્વામીની, અશાસ્ત્રીય અને એક દેશીય જયંતીના પ્રચારથી, અને તેને વધારે પડતું મહત્ત્વનું રૂપ આપી દેવાથી, ભવિષ્યની ઉછરતી પ્રજાના દિલમાં એક મહાવીર સ્વામીનું સ્થાન કેન્દ્રિત થઈ જતાં બીજા તીર્થકરેનું સ્થાન ખસવા સંભવ છે. ૨. તીર્થકરોના જીવનના મહાન પાંચ પ્રસંગને બદલે માત્ર જન્મ પ્રસંગજ વધારે કેન્દ્રિત થવાથી બીજાઓનું સ્થાન વિસ્મૃત થવા સંભવ છે. ૩, અને ફક્ત મહાવીર પ્રભુના જન્મ દિવસ ચૈત્ર સુદ ૧૩ ને વધારે મહત્વનું સ્થાન આપવા જતાં એકંદર જેનધર્મનું મહાન પર્વ પર્યુષણ પર્વની ઉજજવલતા, અને ભવ્યતાને ધક્કો પહોંચવાને એજ સંભવ છે. ૪, તેમજ અસંબદ્ધ વિચારપ્રણાલીઓ તથા ધર્મ અને વ્યવહારની અસંબદ્ધ ઘટનાઓને ખીચડો થવાને પણ એજ સંભવ છે. ઈત્યાદિ અનેક તીર્થને નુકશાનકારક તત્તના યત્કિંચિત પરિણામો આવી ગયેલા જોવામાં આવે છે ] તીર્થકરના જીવન પવિત્ર અને ઉજજવળ છે. જગતમાં જે કાંઈ સારભાગ, ઉજ્જવળતા, પવિત્રતા દેખાય છે, તે સર્વે તેમનો જ પ્રતાપ છે, તેમને જ ઉપકાર છે. તે ઉપકારો ઉડીને આંખને વળગે એવા જગજાહેર અને ચમકતા છે. તેઓના જીવનની ભવ્યતા અસંખ્ય પ્રાણિઓને પોતપોતાના વિકાસ સ્થાન પરથી જરા જરા વિકાસ માર્ગમાં અનાયાસે અગમ્ય રીતે આગળ ને આગળ વધારવા સબળ નિમિત્તરૂપ થયા કરે છે. આ મહાન ઉપકારના બદલામાં વિકાસ સાધક આત્માઓ તીર્થકરોની યાદ-મરણ-સમર્પણ-અભિમુખતાઆરાધના વીશે ય કલાક સતત ચાલુ રાખવા તત્પર રહે છે. અને તેથી જ તીર્થકરોની અવિદ્યમાનતામાં તથા વિદ્યમાનતામાં પણ સાક્ષાત અપરિચય પ્રસંગે–આરાધના માટે તેની પ્રતિમાઓ કરીને પણ જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે અનેક રીતે, અનેક પ્રકારની ગોઠવણથી, તે દ્વારા તેની આરાધના કરે છે, નમે છે, પૂજે છે, વદે છે, સ્તવે છે. તેને માટે અવકાશ ન હોય તે નામ ૧૯૩ ૨૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ કરે છે. જીવનના બીજા પ્રસ ંગામાં તેમના તરફ બહુમાનપૂર્વક તેમના ઉપદેશ અને આજ્ઞાઓના યથાશક્તિ અમલ કરીને તેમની આરાધના કરે છે. તેમનાં ચરિત્રા યાદ કરે છે, અને “તેમનાં ચરિત્રાની યાદમાં જ મારા આખા દિવસ પસાર થાય તેા કેવું સારૂં' એવા મનારથી કરે છે. જીવનના વ્યાવહારિક ગુંચવાડાના પ્રસંગે પણ તે તેને ભૂલવા રાજી નથી હાતા. દરેકે દરેક ધાર્મિક કાર્યમાં દરેકે દરેક વ્યાવહારિક કાર્યોમાં, સુખના પ્રસંગે માં, દુઃખના પ્રસંગામાં તેનું સાન્નિધ્ય છેાડતા નથી, ભૂલતા નથી. તેના જગત્ પરના મહાન ઉપકારો સમજનાર ભકતાને અનાયાસે આમ કરવા પ્રેરે છે, તેઆથી કરાઇ જવાય છે, કરવાના ઉત્સાહ બળાકારે ઉત્ત્પન્ન કરે છે. તેઓ કેવળ તીય કરાને અને તેમની પ્રતિમાઆને જ પૂજે છે, એટલુ જ નથી, પરંતુ તીથંકરાના જીવન સાથે સંબંધ ધરાવતી અને તેમના ઉપદેશના મૂળ સિદ્ધાંતા રત્નત્રયી સાથે સંબંધ ધરાવતી કોઇપણ વસ્તુ, કાઇપણ વખત, કાઇપણ પ્રસંગ, કોઇપણ સ્થળ,અને એવું બીજું જે કાંઇ હાય, તે સને તીર્થંકરોના સંબંધથી પૂજ્ય માને છે. દિવસે જેટલો વખત મળે, અને જેટલી આરાધના થઇ શકે તેટલી કરે છે. રાત્રે પણ જેટલી બની શકે છે તેટલી કરે છે. અને ખાસ મેાટા દિવસોમાં, પેાતાના જીવનના વિશિષ્ટ દિવસેામાં, તથા કૌટુંબિક, સામાજિક, કે ધાર્મિ ક મહત્ત્વના દિવસેામાં નિદ્રાન ત્યાગ કરી, ત્યાગી કે સ’સારી રાત્રિ અગરણ કરીને પણ તીર્થંકરાના નામ સ્મરણ, ગુણગાન, વિગેરથી વિશિષ્ટ આરાધના કર છે. કેટલાક ગૃહસ્થ પણ ભકતા એવા હાય છે કે તીર્થં કર પ્રભુનું કે છેવટે તેમની પ્રતિમાનું દર્શન કર્યા વિના મેઢામાં કંઈપણ નાંખતા નથી.આખા દિવસ દશ ન ન થાય, તે ઉપવાસ કરે છે,અને ખાનપાન લેતા નથી. કેટલાક ત્રિકાળ દશ ન તા કરેજ છે.કેટલાક ફરજિયાત સાત ૧૯૪ Page #220 -------------------------------------------------------------------------- ________________ વખત તેઓના ચત્યને વંદન કરે છે. કેટલાક નવરાશ મળી કે તુરત તેમના નામને જાપ શરૂ કરી દે છે.એકંદર તીર્થ કરેની કોઈપણ પ્રકાની આરાધનાના વિરહની ક્ષણે, તેમને જળથી જુદા માછલાની ક્ષણે જેવી વેદનાકારક ભાસે છે. આવી વ્યકિતઓ આજે પણ છે. તીર્થંકરો તરફની આ મહતી પૂજ્ય ભાવના–બળને પરિણામે ઠામ ઠામ મોટા મંદિરો રથાપિત થયા છે. તેમાં સંખ્યાબંધ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત થઈ છે, મોટી વસતિવાળા શહેરોમાં કલ્યાણક રથ માં, તથા મહત્ત્વના તીર્થસ્થળોમાં સંખ્યાબંધ મંદિરો અને પ્રતિમાઓ અસ્તિત્વમાં આવી જાય છે. વધુમાં તેઓ એમ પણ માને છે કે-“ચક્ષુઓનું સદ્ભાગ્ય એવું કયાંથી હોય કે આખી પૃથ્વી શ્રીજિનમંદિરોથી વ્યાપ્ત વ્યાપ્ત હોય, જ્યાં જોઈએ, ત્યાં સર્વત્ર તે જ દેખાય.” [યુરોપને સ્વમાન ધરાવનાર આધુનિક મનસ્વી યુવકને “દુનિયાના દરેકે દરેક સ્થળે અમારી સંસ્કૃતિ પોષક–નિશાળ,દવાખાનું, પોસ્ટ ઓફીસ કે એવી કોઈપણ સંસ્થા હોવી જોઈએ. અને એ કાંઈપણ ન બની શકે, તો છેવટ પહાડ હેય, કે પહાડની ખીણ હય, સમુદ્ર હોય, કે બેટ હેય, નદી હેય કે તળાવ હોય, ભયંકર ગીચ ઝાડી હોય, કે સપાટ રણ–મેદાન હેય. ખાલસા દેશ હોય, કે દેશી રાજ્યનો પ્રદેશ હોય, બંદર હોય કે કઈ પણ ધાર્મિક તીર્થ હોય, અને એકંદર કોઈપણ મહત્વનું સ્થળ એવું ન લેવું જોઈએ કે–જ્યાં ડાક બંગલે મુસાફરી બંગલે ન હોય, ઓછામાં ઓછી એટલી આપણી સંસ્થા હોવી જ જોઈએ. અને અમારી નજર જ્યાં ફરે. ત્યાં “ યુનિયન જેક” ના દર્શન થવા જોઈએ. ” તેથી જ હિમાલય જેવા દુર્ગમ પહાડેની મુખ્ય મુખ્ય ટેકરીઓ પર મુસાફરી બંગલા ખડા થઈ ગયા છે. જેથી કરીને “બીજું કાંઈ નહીં તે ત્યાં જનારા આપણી સંસ્કૃતિના પ્રચારકે તે તે સ્થળમાં જઈને ત્યાં આપણી સંસ્કૃતિને કેવી રીતે બંધ બેસતી કરી શકાય? તેવી યોજનાઓને છેવટે વિચાર તે કરી જ શકે, એટલે તેમને આરામ, સુખ, સગવડ મળી રહે, અને અમુક દિવસે વગર હરકત રહેવા પુરત આશ્રય તે મળે જ.” આમ છેવટે સ્થાથિ આશ્રય Page #221 -------------------------------------------------------------------------- ________________ સંસ્થા સ્થાપવાની લગની હેાય છે. આજે માનવથી જઇ શકાય તેવા કાઇપણ ભૂપ્રદેશ પર જઈને જુએ, તેા તમને મુસાફરી બંગલા તે મળશેજ. દા॰ ત॰ અરે ! શ્રી શત્રુ ંજય ઉપર તે આપણે બંધાવી આપ્યા, એમ તે માટે સગવડ કરી આપવાનું આપણને મન થયું, એ પણ તેમની કા કુશળતાને જ વિલાસ છે. દરેક દેશી રાજાએાએ પણ બંધાવી આપ્યા છે, ભલે તેના ઉપયાગ ગમે તે કરે, પરંતુ તેઓને જરૂર હાય, ત્યારે તે પછી તેના શિવાય કાઈ ઉપયેાગ કયાં કરી શકે છે? તેજ રીતે તીર્થંકરા તરફ્ અનહદ પૂજ્ય ભાવ ધરાવતા જૈન બાળક પણ ઠામ ઠામ જિન મ ંદિરનું અસ્તિત્વ ઈચ્છે, તેમાં અસ્વાભાવિકતા શી છે ? ] જિનમંદિર આર્ય સંસ્કૃતિની કેન્દ્રસસ્થા છે, [એ રીતે કાઈપણ દેવમ ંદિર આર્ય સંસ્કૃતિની મહત્ત્વની સંસ્થા છે. ] ધાર્મિક જીવનનુ કેન્દ્ર છે, ત્રણેય કાળમાં બિન હરિ–ઉત્તમાત્તમ કન્ય છે, આ ભવ તેમજ ભવાન્તરમાં થતા જીવનવિકાસમાં સ થી બળવત્તર નિમિત્ત છે, નાની માટી ઇતર ધાર્મિક પ્રવૃત્તિએ પણ સીધી કે આડકતરી ત્યાંથી જ ઉદ્દભવ પામે છે. વિકાસ માને અનભિમુખ પ્રાણીને અભિમુખ કરવાને અગમ્ય ઉપદેશ વાણી ઉચ્ચારતું મુગું ઉપદેશક પુસ્તક છે.ભૂલા પડેલા મુસાફરોને દિવાદાંડી સમાન છે. બન્યા જન્મ્યા દિલને શાંતિનું સ્થાન છે. ધવાએલા દિલને રુઝ લાવવાની સરૈાહિણી ઔષિધ છે, પહાડી ભાંખરામાં કલ્પવૃક્ષ છે, સળગતા વડવાનલમાં હિમ ફૂટ છે, ખારા સાગરમાં મીઠી વીયડી છે, સતાના જીવન પ્રાણ છે, દુર્જનાને અમેધ શાસન છે. ભૂતકાળની પવિત્ર યાદ છે. વમાન કાળનુ વિલાસ ભવન છે. ભાવિકાળનું ભાતુ છે. વર્ગની સીડી છે, મેક્ષના આધારસ્થંભ છે. નરકના માર્ગમાં દુર્ગમ પહાડ છે. [ એક સ્થળે અનેક જિનમંદિર છતાં નવાં કરવાથી કરાવનારની ભાવનાને વેગ મળે છે. તેમના દિલમાં ઉત્પન્ન થયેલી સદ્ વૃત્તિને પાષણ મળે છે. તેમના માનસિક વિકાસ થાય છે. સાંસારિક ભાવનાઓથી રીઢા ૧૯૬ Page #222 -------------------------------------------------------------------------- ________________ થયેલા હૃદયમાં મંદિર કરવાની ઈચ્છારૂપી ખીજ—અંકુર ફૂટે તેટલી પણ તેની પ્રગતિ થાય છે. મન્દિરનું અસ્તિત્વ ઉત્પન્ન કર્યાં પછી તુરતજ ભલે તેની આશાતના થતી હાય, પરંતુ ભગવાનની પ્રતિમાની અવિદ્યમાનતા રૂપ મેટી આશાતનાને હિસાબે એવી નાની આશાતના ક્ષન્તવ્ય છે. ભલે તે સ્થળની વસતિ ઘસાઇ ગઇ હોય, છતાં એકલું મંદિર પણ મૂક ભાવે અનાયાસે અનેક વાના ઉપકાર માટે થઇ શકે છે. મુનિવિહારના માર્ગમાં અવલંબનરૂપ થાય છે. કલ્યાણક સ્થળેા અને તીર્થ સ્થળેા શિવાયના મંદ્ધિરાની પ્રતિમાઓને કાઇ સખળ કારણાને યાગે અન્યત્ર યોગ્ય સ્થળે લઇ જવા સામે બહુ વાંધો ન લઇએ. પરંતુ સખ્તમાં સખ્ત અત્યાચારના પ્રસંગ પુરતા કારણુ શિવાય પ્રતિમાને ભૃગૃહેામાં રાખી મૂકવાની ભલામણ માટે શબ્દોચ્ચાર પણ જ કરી શકાય. તેમ કરવામાં મહા આશાતના છે. તેમનું અદન એ મેટામાં મેટી આશાતના છે, વસતિને અભાવે કે બીજા કાઇ સંજોગાને લીધે સેવા પૂજા ન થઇ શકે, તેથી જે આશાતના છે—તેથી જે આશાતના થાય, તેના કરતાં તેમનું જગમાં અદન હેવું, એ વધારે આશાતના છે. એમ અમારી સમજ છે. ] અરે ! કાળક્રમે એ મંદિર કુદરતી સંજોગાને લીધે પડી જાય, તેમાંની પ્રતિમા જમીનમાં દટાઈ જાય, તે પણ તે જ્યારે ને ત્યારે કાઇનું પણ કલ્યાણ કરવામાં ઉપયોગી થશેજ. કાઇપણ કાળે ત્યાં ખાદાણ કામ થતાં અનાયાસે બહારનીકળી આવેલા પ્રતિમાજી ગમે તેવા અજ્ઞાન મય વાતાવરણવાળા દેશકાળમાં પણકાર્યને કાઇ જીવને મહાન્ તીર્થંકરાના ભવ્ય જીવનચરિત્રાની જીજ્ઞાસા ઉત્પન્ન કરવાના કારણભૂત થઈ જાય, તેમાંથી કાઈ ને કાઈ જીવને સદ્ગુણને મા બતાવનાર થઇ પડે, કાઈને કાર્ય જીવને શાંત અને ધ્યાનસ્થ મુદ્રા તરફ આકર્ષણ થાય, કાર્ય ને કાઇ જીવના હૃદયમાં ધર્માંનું બીજ વવાઈ જાય, તથા "કાઈ ને કાઈ તૈયાર ભૂમિકાવાળા જીવના દિલમાં ધમાકુર ફૂટી નીકળે, તેમાં શું આશ્ચર્ય છે ? સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યામાં પ્રતિમા આકારના મāા જોઈને દેશવિરતિ પ્રાપ્ત થાય છે, તેા પછી પચેંદ્રિય આ-અનાર્ય માનવ માટે કહેવુંજ શું ? ૧૯૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ જિન પ્રતિમાઓથી ત્રિકાળમાં એકાંત હિત જ છે. તે કેઈને પણ કોઈ પણ રીતે અપાયકારક નથી જ. તેથી સાચે જૈન મંદિરની જરૂરીઆત બિનજરૂરીઆત વિષે સંદિગ્ધ થઈ વિચારવમળમાં ગોથાં ખાતો નથી. પૂજનારાઓની સંખ્યાને અભાવે ભૂગૃહોમાં ભંડારવા ન ભંડારવાનો વિચાર કરતે નથી. અશાતનાના ભયે મંદિર શૂન્ય કરીને બીજે લઈ જવાને ઇચ્છતો નથી, તેમજ વ્યાવહારિક જરૂરીઆત બિનજરૂરીઆતને હિસાબે તેની ઉપયેગીતા અનુપગિતા સાબિત કરવા વલખાં મારતો નથી. વ્યાવહારિક જરૂરીઆત લેશ માત્ર ન હોય, છતાં દશ પૂજનારા વચ્ચે અગ્યાર મંદિર હૈય, અને બારમું થતું હોય, તે પણ તેની પારાર્થિક જરૂરીઆત ભૂલી જઈ નવા મંદિરે અને નવી પ્રતિમાની પ્રતિ ઠાના ઉપદેશમાં લેશ માત્ર શિથિલાદરતા આવવા દેતું નથી. પ્રતિમાપૂજાના આવશ્યક્તા અનાવશ્યક્તા તથા તેને આગમમાં સ્થાન છે કે નહીં, તેની નિરર્થક ચર્ચામાં હવે ઉતરતું નથી. તેમાં તન-મન-ધન ખરચી પુણ્ય પાર્જન કરવાની ઈચ્છાવાળાની વચ્ચે બીજો માર્ગ સૂચવી વિઘ નાંખવાને વિચાર સર કરતો નથી, કારણ કે તેના જેવું ઉપગી, સબળ અવલંબનરૂપ કઈ પણ વસ્તુ કોઈ પણ કાળે હેવી સંભવી શકતી નથી, સંભવી શકે જ નહિ આશાતના ટાળવી જોઈએ, આશાતના થવા ન દેવી જોઈએ, અને ભગવાનની પૂજા કરતાં પણ આશાતના ન કરવી, “આશાતના કરીને પૂજા કરવા કરતાં પૂજા ન કરવી સારી” આવું કોઈ વાક્ય શાસ્ત્રમાં મળે, તો તેને આશય પૂજા બંધ કરવાનું નથી, પરંતુ આશાતના ટાળવાને ભાર દેવાનો છે. પૂજા કરતાં કોઈ કઈ અનિવાર્ય સૂક્ષ્મ આશાતનાઓ થાય, તે ન ટળી શકે, તેટલા ખાતર પૂજા અટકાવાય નહીં. પૂજા ન કરવી, એ મોટી આશાતના છે. અનારાધક ભાવ એ આશાતના છે. તેવી જ રીતે આશાતનાના ભયથી Page #224 -------------------------------------------------------------------------- ________________ મંદિર ન બાંધવું, એ વ્યાજબી નથી, આશાતના ટાળવી, પરંતુ મંદિરનું કે પ્રતિમાનું અસ્તિત્વ એ મોટી આશાતના ટાળવામાં નાની અનિવાર્ય આશાતનાઓ સંતવ્ય છે. - સવિધિ મંદિર કરાવ્યા પછી તરતજ બીજી ક્ષણે ભલે કોઈ કુદરતી સંજોગોને આધારે એ મંદિર પડી જાય. પરંતુ મંદિર કરવાની ઈચ્છા થઈ ત્યારથી કરાવનારની જે ભાવના જાગ્રત થઈ, તે ભાવનાના બળથી તેને જે આત્મવિકાસ થયે, સ્થાયિ લાભને સરકાર પડી ગયે, તે મંદિરના પડી જવાથી કાંઈ ભૂંસાઈ જતું નથી. માટે મંદિર કરાવવામાં દુન્યવી જરૂરીઆત બિનજરૂરીયાતને વિચાર કરવાનું રહેતું નથી. સદાકાળ તેને ઉપદેશ ચાલુ રહે જ જોઈએ અને ભાવના થાય તેણે કરવામાં પાછી પાની કરવી નહીં, તેમજ તે ઈચ્છાને બીજી કેઈ પણ તરફ વાળવી નહીં, તેને ઉત્તેજવી, પણ ભાંગી ન પાડવી. જૈનોની મંદિર અને પ્રતિમાઓ દ્વારા શ્રીતીર્થંકરની આરાધના માટેની આ ભાવનાને અંગે, પ્રયાણમાં જૈનો કે જૈનસંઘે અને વિહારમાં જૈન મુનિઓ રસ્તામાં આવતા કોઈ પણ સ્થળના જૈન મંદિરને દર્શન કર્યા વિના ઓળંગતા નથી.એટલું જ નહિ, પરંતુ આગમ સૂત્ર સાંભળતી વખતે પણ જયારે જયારે એ કલ્યાણશાળી મહાભાઓના નામેચ્ચારો સાંભળવામાં આવે ત્યારે ત્યારે તેને પણ સત્યારે છે. તેમના કલ્યાણકારક પ્રસંગે સાંભળવામાં આવે, તેને ઉત્સવ કરે છે. તીર્થકરોના દર્શનથી પ્રજા વંચિત ન રહે, એવા ઉદ્દેશથી મિટા મોટા તીર્થો બાંધવામાં આવે છે, મેટા મેટા યાત્રાગમન સંમારંભે, રસે, મહાપૂજાઓ, અને એવી બીજી ઘણું ઉત્સાહજનક પ્રવૃત્તિઓ કરે છે.તીર્થકર તરફનું પ્રજાના મનનું વલણ જાગ્રત કરવા અને રાખવા પ્રયત્ન કરવામાં આવે છે. આ બધું Page #225 -------------------------------------------------------------------------- ________________ કરવાને તીર્થકરેની મહત્તાજ તદ્જ્ઞ માનેને પ્રેરે છે, તેમ કર્યા વિના તેઓથી રહી શકાય જ નહિ. ગમે તેવી પ્રવૃત્તિમાં પરોવાઈ ગયેલે માણસ કે અજ્ઞ બાળક પણ મહાન ઉત્સનાં વાજીંત્રના પડઘાથી પિતાના કામમાંથી જાગીને ઉચું માથું કરી તે તરફ અભિમુખ થાય છે, અને જાયે અજાણ્યે પણ જે વિકાસમાર્ગને લાયકના બીજ તેના આત્મામાં પડી જાય, તે તેમાંથી પલ્લવિત થઈને આગળ મોટું સ્વરૂપ લઈ શકે. જૈન ધર્મીઓના હૃદયમાં તીર્થકરોને જે રસ્થાન છે તે આ ઉપરથી સમજી શકાશે. તીર્થકરે તરફનું પ્રજાનું લક્ષ્ય સંકોચાય–સંકેલાય, તેવું કોઈ પણ કાર્ય કે આચરણ અસહ્ય થઈ પડે છે. તીથકરે ખાતર જેને સર્વસ્વને ભોગ આપવા તૈયાર રહી શકે છે. જેને તીથકર ખાતર પોતાનું સર્વસ્વ સમજે છે. પિતાનું સર્વરવ તેમને અર્પણ થયેલું જ માને છે, પોતે જે કાંઈ ભેગવે છે, તે ફક્ત પોતાની આધ્યાત્મિક નિર્બળતાને અંગે, ન છુટકે, જરૂર પૂરતું જ તેઓની અનુજ્ઞાથી જ ભગવે છે. જરૂર ઉપરાંત ખરી રીતે નજ ભેગવી શકે. અર્થાત જેમ બને તેમ કઈ પણ સગવડનો ઉપયોગ વિકાસમાગમાં ઉપયોગી થાય, તેવી જ રીતે ભેગવવા પૂરતે જ પોતાને અધિકાર સમજે છે. - પિતાના જીવનની સર્વ ઉદાત્તતા તેમને જ અર્પે છે. પિતાનું સર્વ કળાજ્ઞાન તેમને જ સમર્પવામાં જ કૃતકૃત્યતા સમજે છે. શિલ્પ શાસ્ત્રની સર્વ કળા, ચિત્રશાસ્ત્રની સર્વ કળા, સંગીત, વાદ્ય, નૃત્ય વિગેરે લલિતકળાઓને સર્વ કળા વિલાસ, ભાષાની સર્વ સમૃદ્ધિ, ઉદાત્ત વિચાર સમૃદ્ધિ, વસ્ત્રો અને ખાનપાનની સર્વ સુસજાવટે, બાગબગીચાની સર્વ પુષ્પ સમૃદ્ધિએ, વિગેરે તેમને જ અર્પણ કરે છે. ધ્યાન, જાપ, મંત્રસિદ્ધિ, તાંત્રિક મુદ્રાઓ, રતવન, નમન, મનન, શિૌર્ય, આચાર, વિચાર, સર્વ વચ્ચે તેમની જ માનસિક મૂત ૨૦૦ Page #226 -------------------------------------------------------------------------- ________________ સ્થાપિત કરે છે. પેાતાનામાં તદેકતાનમયતા જાગ્રત કરે છે, પ્રચારે છે. ઉત્સવા અને ખાનગી પ્રવૃત્તિએ પણ તન્મયજ કરે છે. આધ્યાત્મિક મેણા ઉપાલંભા અને ફાગફટાણાં પણ તન્મય થઈનેજ ઉચ્ચારે છે. તેઓના જીવનમાં તીર્થંકરોની પૂજ્યતા સર્વાંત્ર વ્યાપકરૂપે વણાઇ ગઈ હાય છે. ઉત્સા, મહાપૂજાએ વિગેરે પ્રસંગે આ વાત બરાબર કાઇ પણ જોઇ શકશે. તીર્થંકરાના સ્તવન નમનમાં ઐહિક લાલસા નથી હાતી, ન ઢાવી જોઇએ.પોતાના ભૂતકાળના પતનનું ભાન,ભાવિવિકાસની આશા, અને વત માનમાં તેઓની મદદની અપેક્ષા,મહાજીવનની એજ ખટપટ તેના વિચાર વાતાવરણમાં હાય છે. ચાલુ જીવનની તાલાવેલી તા લગભગ ભૂલવામાંજ કૃતકૃત્યતા મનાય છે, અને તીર્થંકરા તરફથી અંતિમવિકાસ સુધી પહેાંચવામાં મદદની જ આશા હૈાય છે. બરાખર અભ્યાસીને સ્તુતિ, સ્તવના, ધાર્મિક આચારાના સૂત્રો તપાસવાથી આ તત્ત્વો સહેલાઇથી મળી આવે તેમ છે. તીર્થંકરા તરફ કેવળ ગાંડી ધેલી ભક્તિ નથી હાતી. તે સહેતુક-ઉદ્દેશપૂર્વક હાય છે, દરેકે દરેક પ્રવૃત્તિ ઉડામાં ઉંડા આધ્યાત્મિક સિદ્ધાંતા, માનસશાસ્ત્ર, તથા નૈતિક તત્ત્વો સાથે સ ંબધ ધરાવતી હેાય છે. આગમ સૂત્રેા અને તેની સાથે સંબંધ ધરાવતા જૈન સાહિત્યમાં હેતુપૂર્ણાંક તેના વ્યવસ્થિત વિવેચને સમજાવેલા હાય છે. જૈના કહે છે કે—“ અમારા તીર્થંકરોના ત્યાગ, વૈરાગ્ય અને મહાન્ આધ્યાત્મિક જીવન સાથે તુલના કરી શકે તેવી કાઇ પણ વ્યક્તિ જગત્માં બતાવે, તે અમે તેને જરૂર પૂજ્ય માનવા તૈયાર છીએ. તીથ કરાના અદ્ભુત ધાર્મિક જીવના આશ્ચર્ય માં ડુબાડે છે, ભક્તિ ઉત્પન્ન કરે છે.માટે જ અમે તેને દેવાધિદેવ, વિશ્વાસ્ય, ઉપાય આરાધ્ય. આદર્શ અને માદકા માનીએ છીએ. તેના ઉપ 4 ૨૦૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ દેશ પર વિશ્વાસ રાખીએ છીએ, તેઓએ બતાવેલા ધર્મ માર્ગને વળગી રહીએ છીએ. તેમના કરતાં ચડી જાય, કે તેમને જેવી ખરેખરી વ્યક્તિ અમને કોઈ પણ બતાવે તે તેને આરાધવા, તેમના પર વિશ્વાસ મૂક્યા, કે તેમની આજ્ઞા અનુસરવામાં અમને વાંધો નથી. પરંતુ જ્યાં સુધી એવી વ્યકિત જોવામાં ન આવે ત્યાં સુધી તેઓને આરાધ્ય માનવામાં અમે કેઈ પણ જાતની ભૂલ કરીએ છીએ, એમ સમજાવવું મુશ્કેલ છે. ભગવાન મહાવીર સ્વામીનું જીવન બરાબર વિચારે, મનન કરે, અને તેમાંથી જે જે ઉત્તમ ગ્રાહ્ય અંશે તમને જણાય, તેની તારવણી કરે, અને જગતના થઈ ગયેલા કે હવે પછી થવાના હોય એવા કેઈ પણ મહાત્મા પુરુષ સાથે તુલના કરી બતાવે. તેમાં જે કંઈ પણ વ્યક્તિ તેમના કરતાં ચડી જાય કે તેમના જેવી હૈય, તો તેના પર વિશ્વાસ મૂકવામાં વાંધો નથી. પરંતુ જ્યાં સુધી એવી વ્યક્તિ જોવામાં ન આવે ત્યાં સુધી ભગવાન મહાવીર સ્વામીને જ વળગી રહીએ, તેમાં શું ખોટું છે? અને હજુ સુધી મહાવીર એવામીજ અમારા સુદેવ છે, એમ આ લખાણની છેલ્લી ઘડી સુધી અમારું સુદેવતત્ત્વ સ્થિર છે. ” એમ કહે છે. જૈન ધર્મનાં કઈ પણ આચાર વિચાર સાથે તેના કોઈ પણ મહત્ત્વની આધુનિક વ્યકિત સાથે, કેઇ વ્યકિતને મળ ન બેસતા હૈય, પણ તે તીર્થંકરના જીવનમાંથી યથાશક્તિ પ્રેરણા મેળવે, તે તેની જૈન ધર્મની નિકટ આવવાની શરૂઆત થઈ જાય છે. જિન ધર્મમાં તીર્થંકરનું આ મહત્ત્વનું સ્થાન છે. અને જ્યાં સુધી તીર્થકરેના આ ઉદાત્ત જીવને કોઈ પણ માનવના દિલને હલમલાવશે, ત્યાં સુધી ગમે તેવી આફત વચ્ચે પણ જૈન ધમ સ્થિર જ છે. ૨૦૨ Page #228 -------------------------------------------------------------------------- ________________ સર્વ કલ્યાણકર જૈન મુનિ સંસ્થા. આદર્શ ગુરુઓની જરૂર– જગતમાં સામાન્ય રીતે-સબળ બાહ્ય આલંબન વિના વિકાસમાં પ્રગતિ કરનારા પાત્ર મળી શકે, તેના કરતાં સબળ બાહ્ય અને આંતર સાધનો દ્વારા જ વિકાસ માર્ગમાં પ્રગતિ કરનારા પાત્ર વધારે સંખ્યામાં મળી શકે છે. તેથી સ્વયંબુદ્ધ. અતીર્થસિદ્ધ કે અન્યલિંગ સિદ્ધ વિગેરે જેવી કેટલીક વ્યક્તિઓને છોડીને વિકાસ પંથના પ્રમાણમાં સહાય માટે, સ્વતંત્ર જીવનની ખુમારીને અનુભવ જાણવા માટે, આધ્યાત્મિક પ્રગતિના માર્ગદર્શન માટે, ઉદાત્ત જીવનની મજાહ લુંટવા માટે, પરમ જીવનને રસાસ્વાદ લેવા માટે, અને કચડાયેલા જીવનની ગર્તામાંથી ઉદ્ધાર પામવા માટે, જગતમાં મહાન ગુરુઓની જરૂર છે. [ સન્માર્ગની ઉદ્દષણ કરનારા, સન્માર્ગ તરફ આંગળી ચિંધનારા, સન્માર્ગ તરફ જ્ઞાનદીપક ધરી રાખી મહાન સંસાર સાગરમાં દીવાદાંડી તુલ્ય બનનારા, વિવિધ દુ:ખોથી બળ્યા જળ્યાને આશ્વાસન દેનારા, અનેક પ્રકારના ભયથી ફફડી મરનારાઓને છાતીએ ચાંપનારા, અજ્ઞાનથી ઉન્માર્ગના મહાન ધોરી માર્ગમાં વેગબંધ દેડયેજ જનારાઓને ભયની નિશાની સૂચવનારા પિતાના જીવનના આદર્શથી જ મુંગા મુંગા પણ પ્રગતિમાર્ગ તરફ આકર્ષનારા, પ્રગતિ માર્ગના આદર્શને ટકાવી રાખનારા વિકરાળ કાળના મહાન જળ પ્રવાહ માર્ગમાં-પ્રગતિમાર્ગને કરીયાણાના ભાર વહન કરનારા, પ્રગતિમાર્ગના મુસાફરોને સફર કરાવનારા, બુડતાને બચાવી લેતાભારખાનાના હાણે, સફરી હાણે અને હડતુલ્ય વહાણ તરીકે વહન થનારા, અંધકારમય જમાનામાં પણ અગમ્ય જ્ઞાનના ખજાનાઓને પિઠીયા તરીકે વહન કરનારા એવા મહાન ગુરૂઓની જગમાં દરેક વખતે જરૂર હોય જ છે. એમ દુનિયાની વ્યવસ્થાને સમજનાર કોઈપણ વિચારશીળ માનવ કબૂલ કર્યા વિના નહીં રહે. ૨૦૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ અલબત્ત, તે કામ કોણ કરી શકે ? કોને સોંપાય ? કોના પર વિશ્વાસ મૂકી શકાય, તે પ્રશ્નો ભલે વિચારણીય હોય, પરંતુ આવા વર્ગની કાયમને માટે જગમાં જરૂર હોય છે. એ સ્વીકારવું જ પડશે. હા, સાથે સાથે એ પણ છે કે–દંભી, લેબી, લાલચુ, શઠ, સ્વાથી દુશીળ, ઉન્માર્ગ ગામી, ઉન્માર્ગ દર્શક વિગેરે દુર્ગુણોથી ભરેલી કોઈપણ વ્યક્તિ ગુરુ હોઈ જકે જ નહીં. ભગવાન મહાવીર દેવ કહે છે કે–તેઓને કદ્દી, ગુરુ માનવા જ નહીં. તેવાઓનો દૂરથી જ ત્યાગ કરવો. પત્થર જેવા એ ડૂબે છે, અને ડૂબાડે છે.” ] આદર્શ ગુરુઓ સામાન્ય બુદ્ધિને જનસમાજ જેના બાહ્ય દર્શન માત્રથી ખેંચાઈ આવે, તેમની શાંતિ તેને ઉનાળામાં બરફ જેવી આકર્ષક લાગે, અને તેમનો પ્રભાવ શિયાળામાં અગ્નિ જે તેને આકર્ષક લાગે. મધ્યમ બુદ્ધિના માણસેને એજ ગુરુઓ, સદ્વર્તનના કડક નીતિ નિયમના પાલન તથા આધ્યાત્મિક ચારિત્રના બારીકમાં બારીક નિયમમાં સોદિત જાગત્ રહેતા જણાઈ આવે, તેમનું જાહેર અને ખાનગી જીવન બારીકમાં બારીક મુદ્દા ઉપર ધ્યાન રાખીને બરાબર યોગ્ય માર્ગે વહેતું હેય. તથા તેજ ગુરુ મહાન બુદ્ધિશાળી અને સભ્યતાની ટોચે પહેચેલા ચાલાકમાં ચાલાક અને સર્વકાર્ય સમર્થ વ્યકિતઓને મહાન સૂક્ષ્મ દૃશ, જગતના સર્વ વ્યવહારોના અદ્ભુત રહો ઉકેલનારા, ચમત્કારિક જીવનના ઉલટસુલટ પ્રયેગે જાણનારા, જણાય. અર્થાત, ઉત્કૃષ્ટબુદ્ધિના મંદબુદ્ધિના, મધ્યમબુદ્ધિના એમ ત્રણેય જાતના પાત્રને પિતાના તરફ આકર્ષી શકે, અને સૌ સૌની યોગ્યતાના પ્રમાણમાં કાર્યસાધક થાય તેવા સન્માર્ગના પ્રગોરૂપી સોનેરી ટુકડાઓની લ્હાણ કરી શકે,તે જગત્માં આદર્શ ગુરુઓ છે. તેમના જ્ઞાન,આચાર, ત્યાગ, વૈરાગ્ય, પરોપકાર, દયા, વિકાસનીધગશ, વિગેરે કઈ કેટીના હૈઈ શકે, તે આ ઉપરથી વાચકમહાશયે સ્વયં સમજી શકશે. ૨૦૪ Page #230 -------------------------------------------------------------------------- ________________ [ ઉપર જણાવેલા આદર્શગુરુઓમાં અનેક ગુણ હોવા જરૂરી છે, પરંતુ મુખ્યપણે ચારિત્ર એ ગુરુનું મુખ્ય લક્ષણ છે. બાકીના ગુણે તેનું સ્વરૂપ છે-ભૂષણ છે. પરંતુ લક્ષણરૂપ નથી. ચારિત્ર ન હોય, અને બીજા અનેક ગુણો હોય, છતાં તે છેલ્લી કટિના પણ આદર્શ ગુરુ નહીં ગણી શકાય, અરે તેને ગુરુ જ ન કહી શકાય. લડવૈયાને લડતાં આવડવું જોઈએ, જે તેને સંગીત આવડતું હોય તે તે શોભારૂપ છે, પણ તે ખાસ આવશ્યક નથી,વૈદ્યને રોગ મટાડતા આવડવું જોઈએ, પરંતુ તેને ઈતિહાસનું જ્ઞાન હોય તે શોભારૂપ છે, પરંતુ ખાસ આવશ્યક નથી ] તેવીજ રીતે ગુરુમાં જ્ઞાન, ઉપદેશશકિત, ભાષાની છટા, રૂપ, વાદવિવાદની શક્તિ, વિગેરે જેટલા ગુણો હોય, તે સર્વ શોભારૂપ છે. પરંતુ માર્ગગામી ચારિત્ર એ તેને મુખ્ય પ્રાણઆત્મા છે. તેથી બીજા ગુણ ન હોય, અને એકલુંસુ ચારિત્ર હોય તો પણ તેને ગુરુ માનવામાં હરકત નથી. તેમાં પણ ઓછામાં ઓછું નીચે પ્રમાણે તે હેવું જ જોઈએ. છેલ્લી પક્તિના આદર્શગુરુઓ૧. કામિનીને સર્વથા ત્યાગ અને ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યના પાલન માટે એટલે કે ટુંકામાં વીર્ય રક્ષા માટે સર્વ પ્રકારને સદેદિત જાગ્રત પ્રયત્ન [ અંગત ઉપયોગ માટે (2) ] સર્વ પ્રકારના અર્થસંગપ્રસંગને સર્વથા ત્યાગ. શિષ્ટમાન્ય-ગુરુની આજ્ઞા–પરતંત્રતા. ૪. સ્વયેગ્ય-સર્વસામાન્ય-અહિંસા-સંયમ અને તપને અનુસરતા ધાર્મિક અનુષ્ઠાનેનું યથાશક્તિ નિયમિત પાલન. જગતના અચળ અને સિદ્ધસત્ય તરફ અનન્ય દૃઢ વિશ્વાસ, ઉપદેશ પદ્ધતિ પણ તે સિદ્ધસત્યે અનુસાર ઘડાયેલા શિષ્ટમાન્ય મહાન પ્રગતિ માર્ગને અનુ ૨૦૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ સરતો જ હેવી જોઈએ. વિરુદ્ધમાગે કે માર્ગથ્યતિમાં પ્રસરતી ન હોવી જોઈએ. પછી ભલે તેમાં જ્ઞાનનું ઉંડાણું ન હોય, ભાષાની અને વસ્તૃત્વની છટા ન હય, રત્પાદકતા એવી ન હોય, તે પણ ચાલી શકશે. [ અહીં વિશેષ એ જાણવાનું છે કે–પાંચમી શરત ખાસ મુખ્ય છે, એ ન હૈય, અને ઉપરની ચાર હશે તે નહીં જ ચાલે. ઉપરની ચાર નહીં હેય, અને પાંચમી એકલી જ યોગ્યતા હશે તે પણ તે ગુરુ નહીં કહી શકાય. એટલે કે–આ પાંચમાંનો કોઈપણ એક ગુણ નહીં હોય, તે તે ગુરુ તરીકે ગણી શકાય જ નહી. આ પાંચેય વસ્તુ જેનામાં હોય, તેને ગુરુ માનવાને કઇથી ઈનકાર કરી શકાય જ નહીં. આ પાંચ હૈય, તેમાં યથાશય, દયા, સત્ય, વિગેરે બીજા ગુણો યથાશક્ત હશે તે પણ ચાલી શકશે. આ પાંચ ગુણ ઉપરાંત વિશેષમાં જે કાંઈ હોય, તે ગુરુને શોભારૂપ છે, ભૂષણરૂપ છે. આદર્શ ગુરુઓ, અને છેલ્લી પંક્તિના આદર્શ ગુરૂઓની વચ્ચેના વર્ગને મધ્યમ આદર્શ ગુરુ તરીકે ગણું શકીશું. છેલ્લી પંક્તિના આદર્શગુઓથી પણ નાનામોટા ઘણું લાભો જન સમાજને છે, છતાં કોઈપણ લાભ ન માનીએ તો પણ; તેથી કોઈપણ જાતના નુકશાનને સંભવ નથી, એટલે તેને ગુરુ માનવામાં હરકત નથી. ] આવા ત્રણેય પ્રકારના ગુના ધારણ-પાલન-પોષણ,સંવર્ધન, વિકાસ, અપાય પરિહાર, વિગેરે કાર્યોને માટે જે નિયમિત વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે. એવા વ્યવસ્થિત સમૂહને આપણે ગુરુ–સંસ્થા કહીશું. અને તે સંસ્થામાં 5 નિયમન, ચગ્ય માર્ગદર્શન, અને ચિગ્ય આદર્શ પૂરું પાડવા માટે ગુરુઓના પણ ગુરુઓ તરીકે મહાન આદર્શ તીર્થકરોની જરૂર પડે છે. તે વિષે આપણે ગયા પ્રકરણમાં વિચારી ગયા છીએ ર૦૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ માનવ સમૂહેાની ચેાગ્યતા, દરજ્જા, અને આધ્યાત્મિક, નૈતિક જરૂરીઆત અનુસાર આવશ્યક જણાતી અનેક પ્રકારની ગુરુસંસ્થાઓનું અસ્તિત્વ હોય તેા પ્રગતિ માર્ગને બાધક નથી, એ પણ આપણે બીજા પ્રદેશમાં વિસ્તારથી વિચારી ગયા છીએ. એવી અનેક ગુરુ સંસ્થાએમાંની એક જૈન ગુરુ સંસ્થા છે, તેના પરિચય આપવા, એ આ પ્રકરણના મુખ્ય વિષય છે. પ્રભુ મહાવીરના સંદેશવાહક — ભગવાન્ મહાવીર પ્રભુ પછી તેની સરખામણીમાં ઉતરી શકે તેવી સમથ અને સન્માદક તરિકે તેટલી વિશ્વાસપાત્ર કોઇપણ વ્યકિત હજી આ જગમાં જોવામાં આવી નથી. અને જ્યાં સુધી જોવામાં ન આવે, ત્યાંસુધી તેમના પરના વિશ્વાસ અને તેમના કલ્યાણ માર્ગજ જગા પ્રાણીઓને અંતિમ આધાર રૂપ,અને શરણરૂપ છે. એટલા ત્યાગ,અને એટલી તદ્દન નિઃસ્વાર્થતામાંથી જન્મેલા ઉપદેશમાં લેશ માત્ર આડે રસ્તે દેારવાઈ જવાના સભવ નથી. [ ગમે તેવી કલ્યાણુ ભાવનાથી, નિઃસ્વાર્થી ભાવનાથી, ગમે તેવી તટસ્થ મનેવૃત્તિથી લોક કલ્યાણ કરવાની ઇચ્છા હાય, પરંતુ કાઇક દિવસ પશુ–સારૂં ખાવાની, સારા કહેવરાવવાની, સારી પથારીની, શરીરના આરા મની, ભાગવાસનાની, સારા કપડાલત્તા કે શરીરની ટાપટીપની, કે ઉપદેશક થવાની કે બીજા કાઈપણ સાધનની ઉંડે ઉંડે પણ અપેક્ષા હોય, તે જરૂર ઉપદેશમાં કાંઇકને કાંઇક શિથિલતા આવવાની જ. માટેજ ભગવાન્ મહાવીરદેવે ઘણા વખત તદ્દન નગ્ન ભાવ, સાડાબાર વર્ષમાં માત્ર ત્રણસે!ઓગણપચ્ચાસ દિવસ જ ખારાક લેવા, અને તે પણ માત્ર એક જ વખત, જેવા મળ્યો તેવા, અને બે દિવસનું આંતરૂં પડવા દીધા વિના તેા કદી પણ ખેરાક લીધા જ નથી. તથા થેાડીક ક્ષણાની અમુક વખતની નિદ્રા સિવાય સદા જાગ્રત ભાવ, ગમે તેવા કષ્ટના પ્રસંગે અજબ સમભાવ, વિગેરે અનેક પ્રકારની કસોટીઓમાંથી પસાર થઇ સંપૂર્ણ વીતરાગતા સિદ્ધ કર્યા પછી જ કેવળ પ્રાણી માત્રના કલ્યાણ ખાતર ઉપદેશ આપ્યા છે. ] ૩૦૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ તેનું ચારિત્ર તપાસે, અને ત્યારપછી થઈ ગયેલા જગતના પૃષ્ઠપરના અનેક મહાત્માઓના ચરિત્ર તેમના ભક્તોએ જે રીતે લખ્યા હોય તે રીતે બરાબર સત્ય માનીને તપાસે. અથવા તુલના કરીને પણ જેટલું તોળી શકાય તેટલું તપાસે, અને સરખાવો. અને પછી પણ કહેવું જ પડશે કે હજુ સુધી દુનિયાના પડ ઉપર તેની જેટલી હદ સુધી એવી રીતે વીતરાગતા સિદ્ધ કરી હોય, એવી કોઈ પણ વ્યક્તિ મળી શકશે જ નહીં. એમ અમે ભાર દઈને કહીએ છીએ. અને અમારી આ વાત જો સેએ સે ટકા સાચી હોય તે કહેવું જ પડશે કે એવી જબ્બર વીતરાગતામાંથી ઉત્પન્ન થયેલ કલ્યાણ માર્ગ જેમ બને તેમ જરૂર જગતમાં પ્રચારમાં લાવ જોઈએ, પ્રાણી માત્રના હૃદય સુધી તે અવાજને રણકો પહોંચાડજ જોઈએ. આ ઉપરથી જન મુનિની મુખ્ય મુખ્ય ફરજની રૂપરેખા નીચે પ્રમાણે કરી શકાશે. ૧. આગળ જણાવેલી ગુરુ તરીકેની ઓછામાં ઓછી યેગ્યતા કાયમ રાખવી. ૨. પિતાના આત્મવિકાસમાં આગળ વધવું. મહાવીર પ્રભુના કલ્યાણુકર માર્ગને પ્રચાર કર. બાધક સાધનથી તે માર્ગની રક્ષા કરી તેનું શુદ્ધ સ્વરૂપ ટકાવી રાખવું. તેને વહીવટ ચાલુ રાખવે, અને તેના સાધને અને મિલ્કતેને વારસે જાળવી રાખવે. છે. તેની ઉજજવળતા, પ્રતિષ્ઠા, અને સાધન સામગ્રીને ધક્કો પહોંચવા ન દેતાં વધારો કરવા પ્રયત્ન કરવા. ઉત્તરેત્તર વારસામાં મળેલી એ કલ્યાણ માર્ગ, આગળને આગળ વારસામાં લંબાવ. ૨૦૮ Page #234 -------------------------------------------------------------------------- ________________ 2. ૯. અને આ બધું જેમ બને તેમ શિષ્ટમાન્ય, આર્ય - સંસ્કૃતિને માન્ય, અથવા તેથી અવિરુદ્ધ-સાધના અને માર્ગોથી કરવું. અને છેવટે એ મહામાર્ગની રક્ષા માટે ખરે પ્રસંગે જગતમાં જે કાંઇ સંભવિત હાય, એવા સર્વ શક્ય માર્ગોનું અવલંબન લઈ ઠેઠ અંગત જીવન અને અંગત ચારિત્રના શક્ય અને યાગ્ય ભાગ આપવા સુધી પણ અચકાવું ન જોઇએ.કારણકે-વ્યક્તિ કરતાં એ મહાત્ મા ની કિંમત અનેક વ્યક્તિઓ માટે ઘણીજ છે. મહાન્ માના ટકાવથી છેવટે વ્યક્તિને અને તેના ચારિત્રને ભવિષ્યમાં પણ પોષણ મળવાના સંભવ છે. આ પ્રમાણે અમારી સ્વલ્પબુદ્ધિ અનુસાર અનેક ફરજોમાંની મુખ્ય મુખ્ય અનિવાર્ય ફરજોનું તારણ કર્યું છે. આ ફરજોને ધ્યાનમાં રાખીને આપણે-આ મુનિ સંસ્થા વિષેના પરિચયમાં ઉંડે ઉતરીશું. વારસા— તીર્થંકરાએ અને ખાસ કરીને ભગવાન મહાવીર પ્રભુએ પેાતાના જીવનના મહાન્ ઉદ્દેશો પારપાડનારૂં અને અસાધારણ પુરુષાર્થ વાળુ જીવન જીવતી વખતે જે પ્રકાશ [ પાવર—ğાસ-લાઇટ ] ફેલાા, તેની અસર જેઓના અંતરાત્માના ઉંડાણમાં પહેોંચી ગઈ, તેથી એવું જીવન જીવવાને જે આકર્ષાયા, તેઓએ એ પ્રકાશ જેટલે ઝીલાય, તેટલા ઝીલી લીધા, જેટલા સ ંગ્રહાય, તેટલા સંગ્રહી લીધા, અને એ મહાન પ્રકાશ,આકર્ષિત માનવામાં જેટલા વ્હે ંચાયા,જેટલામાં સ્થાયિ થયા, તેમાંથી જ અસાધારણ વ્યક્તિઓને ચુંટીને શ્રી વીરે પેાતે જ આ મહાન્ જૈન ગુરુ સસ્થા સ્થાપી છે. ૨૦૯ ૧૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ એ મહાન ગુરુઓએ, તે મહાન તીર્થકરને નજરો નજર જોયેલા, તેમના વચનામૃતનું સીધે સીધું પાન કરેલું, તેમના અંગત પરિચયમાં લાંબે વખત આવેલા, તેમના અગાધ સામર્થની અનેક વાર અનેક રીતે ખાત્રી કરેલી, અને જેટલું બની શકે તેટલે એ પ્રકાશન સંચય પણ તેઓએ કરેલે. અને તે બધું, [ ચરિત્ર, ઉપદેશ, અનુભવ, ચારિત્ર પાલનના અનુ ભૂત પ્રયોગો વિગેરે ઉત્તરોત્તર ટકાવી રાખવા માટે, જગતમાં તે તે જમાનાની અસાધારણ વ્યક્તિરૂપ પિતાના વારસદારોને જેમ બને તેમ અખંડ રીતે સેપ્યું, તે વારસદાએ પણ જેમ બને તેમ તેને જાળવી રાખવાને પિતાની ફરજ બજાવી છે, અને તેથી ઉત્તરોત્તર ઘણી રીતે અખંડ, એ વારસો આજ સુધી ઉતરી આવે છે. તે કેવી રીતે ઉતરી આવ્યો છે તેમાં કઈ કઈ મુશ્કેલીઓ પડી ? કેવા કેવા કાળના પડછાયા પડયા ? કેવા કેવા અનુકૂળ-પ્રતિકૂળ સંજોગો ઉપસ્થિત થયા ? તેમાં કોણે કેવી રીતે અસાધારણ પુરુષાર્થ દાખવ્યું? કેટલો ભાગ નાશ પામ્યો ? કેમ નાશ પામ્યો ? કેમ નાશ પામવા દે પડે ? કુદરતી કેવા કેવા સંજોગોની મુશ્કેલીઓ આવી પડી ? હાલ કેવા સાધક-બાધક સંજોગો છે? વિગેરે પ્રશ્નોને લગતે એ મહામાર્ગને આજ સુધીનું વિસ્તૃત ઇતિહાસ ઘણોજ મનરંજક છે. કઇ રેવ ભ૦-ભાગ ૨ જે ] તીર્થકર જેવી તો કોઈ પણ વ્યક્તિ થઈ જ નથી. છતાં તે સવા મહાન ગુરુઓ અને તેમના વારસદારે ચોક્કસ આત્મ કલ્યાણ સાધનારા અને એ મહાન તીર્થંકરના તીર્થની સર્વ જવાબદારીઓ ઉપાડનારા હતા. તેઓ કેવળ તીર્થની-શાસનની વહીવટી જવાબ ૨૧૦ Page #236 -------------------------------------------------------------------------- ________________ દારીઓ ઉપાડનારા જ નહતા, પરંતુ વિકાસ સાધનારા પણ હતા. એટલું જ નહીં, પણ જગતના તે તે વખતના માનમાંથી તે જ અહીં ખેંચાઈ આવતા હતા, કે જેઓ તત્સમકાલીન માનવગણમાં અસાધારણ વ્યકિતઓ હતી. અને મુખ્ય પદ પર તે જ વ્યક્તિ આવી શકતી હતી, કે જે તેમાં પણ સર્વ શ્રેષ્ઠ હેય. [ કારણ કે–જનસમાજમાં અનેક પ્રકારની ગ્યતાવાળી વ્યક્તિઓના સમૂહ હોય છે. તે રીતે ખાસ ધાર્મિક જીવન જીવનારી વ્યક્તિઓ પણ હેવી સંભવિત હોય છે. જ્ઞાનાભ્યાસ, કળા, શૌર્ય, ધર્મવીરતા વિગેરે માટે જુદી જુદી વ્યક્તિઓના સમૂહો મળી જ આવે. તે રીતે જ્ઞાનાભ્યાસ માટે મોટો વર્ગ બ્રાહ્મણ સંસ્થાઓમાં ખેંચાઈ આવે. લોકસેવક તરીકેની લાગણીવાળો ઘણે ભાગ બૌદ્ધ સંસ્થાઓમાં આકર્ષાઈ આવે. અને ત્યાગ વિગેરે આધ્યાત્મિક ઉચ્ચ આદર્શો માટેની લાગણી વાળે કેટલોક ભાગ જૈન મુનિ સંસ્થામાં ખેંચાઈ આવે. અલબત્ત એ વર્ગ ઘણે ના હોય, પરંતુ યોગ્યતામાં વધારે આગળ વધેલો હોય એ સ્વાભાવિક છે. અને મુખ્ય પદ પર તે તે સઘળા મુનિગણમાંથી અમુક એકજ વ્યક્તિને પસંદ કરવામાં આવતી હતી. અનેક યોગ્યતાઓનું સમતોલપણું જેમાં વધારે હોય તે જ વ્યક્તિ એ મુખ્ય પદ પર બિરાજમાન થઈ શક્તી હતી. બીજી અનેક વ્યક્તિઓ, કદાચ જ્ઞાનમાં તેના કરતાં આગળ હૈય, કેઈ ચારિત્રમાં આગળ હોય, કઈ જવાબદારી ઉપાડવામાં આગળ હેય, કઈ પ્રભાવમાં આગળ હોય, પરંતુ દરેક ગુણો સમતોલ પણે જેમાં હેય, એવી તે એક જ વ્યક્તિ હોય. કદાચ બધા ગુણે વાળી કોઈ વ્યક્તિ મળી આવે તેવી વ્યક્તિ મહાનું તીર્થકરોના વારસાથી અને તેમના પ્રકાશથી અપરિચિત હોય, એટલે તે પણ મુખ્ય પદ પર ન આવી શકે. ] એ સંસ્થાના મુખ્ય પદ પર આવનારા અને તેને બીજી રીતે શેભાવનારા તથા ધર્મની આરાધના કરનારા મળીને આ છેલ્લા અઢી હજાર વર્ષમાં અનેક હજારોની સંખ્યામાં જૈન મુનિઓ થઈ ગયા છે. તેના ટુંકામાં ૨૭ વર્ગ થઈ શકશે, તે આ પ્રમાણે ૨૧૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જઘન્ય સમ્યગૂ જ્ઞાન જઘન્ય સમ્યગ ચારિત્ર જઘન્ય સભ્ય દર્શન જઘન્ય સમ્યગ દશન મધ્યમ સભ્ય– જ્ઞાન | જઘન્ય સમ્યગ ચારિત્ર જઘન્ય સમ્યગ્ર દશન ૩ જઘન્ય સમ્યગ જ્ઞાન મધ્યમ સમ્યગૂ ચારિત્ર મધ્યમ સભ્ય દર્શન મધ્યમ સમ્યગૂ જ્ઞાન જઘન્ય સમ્યગ ચારિત્ર મધ્યમ સમ્યગૂ દર્શન જઘન્ય સમ્યગૂ જ્ઞાન (મધ્યમ સમ્યગૂ ચારિત્ર મધ્યમ સમ્યગ દર્શન જઘન્ય સમ્યગ જ્ઞાન | જઘન્ય સમ્યગૂ ચારિત્ર જઘન્ય સમ્યગૂ દર્શન મધ્યમ સમ્યગૂ જ્ઞાન મધ્યમ મેગ્યમ્ ચારિત્ર મધ્યમ સમ્યગ દશન મધ્યમ સમ્યગૂ જ્ઞાન મધ્યમ સમ્યગૂ ચારિત્ર મધ્યમ સમ્યગૂ દર્શન મધ્યમ સમ્યગૂ જ્ઞાન ઉત્કૃષ્ટ સમ્યગૂ ચારિત્ર મધ્યમ સમ્યગ્ર દશન | ઉત્કૃષ્ટ સમ્યગૂ જ્ઞાન મધ્યમ સમ્યગૂ ચારિત્ર ઉત્કૃષ્ટ સમ્યગ દશન મધ્યમ સમ્યગૂ જ્ઞાન મધ્યમ સમ્યગૂ ચારિત્ર ઉત્કૃષ્ટ સન્ દશન ૧૨Iઉત્કૃષ્ટ સમ્યગૂ જ્ઞાન 1 મધ્યમ સમ્યગૂ ચારિત્ર મધ્યમ સમ્યગ દશન ઉત્કૃષ્ટ સમ્યગ જ્ઞાન ઉત્કૃષ્ટ સમ્યગ ચારિત્ર ૧૪. ઉત્કૃષ્ટ સમ્યગૂ દશન 1 મધ્યમ સભ્યમ્ જ્ઞાન | ઉત્કૃષ્ટ સમ્યગ ચારિત્ર | ઉત્કૃષ્ટ સમ્યગૂ દર્શન ઉત્કૃષ્ટ સમ્યગૂ જ્ઞાન 1 ઉત્કૃષ્ટ સમ્યગૂ ચારિત્ર જઘન્ય સમ્યગ્ર દર્શન ઉત્કૃષ્ટ સમ્યગ જ્ઞાન 1 ઉત્કૃષ્ટ સમ્યગ ચાત્રિ જઘન્ય સમ્યગ દશન જઘન્ય સમ્યમ્ જ્ઞાન | ઉત્કૃષ્ટ સમ્યગ ચારિત્ર જઘન્ય સમ્યગ્ર દર્શન ઉત્કૃષ્ટ સમ્યગૂ જ્ઞાન 1 જઘન્ય સભ્ય ચારિત્ર ઉકૃષ્ટ સમ્યગ દશન ૧૯ | જઘન્ય સમ્યગૂ જ્ઞાન જઘન્ય સમ્યગૂ ચારિત્ર ઉત્કૃષ્ટ સમ્યગ દશન ઉત્કૃષ્ટ સમ્યગ જ્ઞાન | જઘન્ય સમ્યગૂ ચારિત્ર ઉલ્ટ સભ્ય– દશન જઘન્ય સમ્યગૂ જ્ઞાન | ઉત્કૃષ્ટ સમ્યગ ચારિત્ર જઘન્ય સમ્યગ દશન ૨૨ મધ્યમ સમ્યગ જ્ઞાન ઉત્કૃષ્ટ સમ્યગૂ ચારિત્ર જઘન્ય સમ્યગૂ દર્શન ઉત્કૃષ્ટ સમ્યગૂ જ્ઞાન મધ્યમ સમ્યગૂ ચારિત્ર ઉત્કૃષ્ટ સમ્યગ દશન મધ્યમ સમ્યગ જ્ઞાન જઘન્ય સમ્યગ ચારિત્ર ઉત્કૃષ્ટ સમ્પન્ દર્શન ૫T જઘન્ય સમ્યગ જ્ઞાન મધ્યમ સમ્યગૂ ચારિત્ર મધ્યમ સમ્યગૂ દશન ઉત્કૃષ્ટ સમ્યગૂ જ્ઞાન | જઘન્ય સમ્યગૂ ચારિત્ર મધ્યમ સમ્યગ દર્શન ર૭ જઘન્ય સમ્યગૂ જ્ઞાન Iઉત્કૃષ્ટ સમ્યગૂ ચારિત્ર ૨૧૨ Page #238 -------------------------------------------------------------------------- ________________ [ આ લિસ્ટ એટલાજ માટે આપવામાં આવ્યું છે કે જૈનશાસનની રચના સમજવા માટે અનેક રીતે ઉપયોગી છે. જૈન શાસનમાં એકલું સમ્યગ્દર્શન એકલું સમ્યજ્ઞાન કે એકલું સમ્યગ્ ચારિત્ર સંભવતું નથી. ત્રણેયને સમૂહ હાવાજ જોઇએ. તેથી જેમ મુનિવમાં એ પ્રકારો છે, તેમજ ઉપાસક વર્ગીમાં પણ એ પ્રકારેા હોય છે, તેવીજ રીતે ધર્માંની વિધિએમાં પણ એ ત્રણ તત્ત્વે એ રીતે સત્તાવીશ પ્રકારે ગુંથાએલા હેાય છે. ઉપાસક વર્ગમાં દાખલ થવા ઈચ્છનાર કે જૈન મુનિવગ માં દીક્ષિત થવા ઇચ્છનાર વ્યકિતઓના એ પ્રમાણે સત્તાવીશ પ્રકાર પડી જાય છે. એ સત્તાવીશમાંથી કાઇ પણ એક પ્રકારની સાધના કરવા ઇચ્છનાર વ્યક્તિને તેમાં પ્રવેશ કરતાં રોકી શકાય નહીં. કારણ સત્તાવીશ પ્રકારમાંતી કાઇ પણ વ્યકિતને પ્રવેશ કરવાના અધિકાર છે. સત્તાવીશમાંની કાઇ પણ એક ચેાગ્યતા જોવી એ મુખ્ય છે. અને ખીજી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લગતી ચેાગ્યતા અયેાગ્યતાની વિચારણાઓને પણ ચોક્કસ સ્થાન છે, પણ તે ગૌણુ સ્થાન છે. ગૌણુની ઉપેક્ષા ચાલી શકે, મુખ્યની ન ચાલી શકે. ઉત્કૃષ્ટ સમ્યગ્દર્શની શાસન પ્રભાવક, અને મધ્યમ સમ્યગૂદની શાસન રક્ષક ગણાય. ઉત્કૃષ્ટ સમ્યગ્ જ્ઞાની મહાત્ પૂર્વધર, અને મધ્યમ સભ્યજ્ઞાની ઉત્તમ ગ્રંથકારા ગણાય. ઉત્કૃષ્ટ સમ્યગ્ ચારિત્ર પાત્ર મહામુનિ ગણાય. અને મધ્યમ સમ્યગ્ ચારિત્રપાત્ર પ્રતિષ્ઠિત મુનિ ગણાય, ત્રણેય જેમાં ઉત્કૃષ્ટ હાય, તે તીર્થંકર પ્રભુ કે ગણધર ભગવંત ગણાય. અને તે તે સમયે જેમ બને તેમ જેમાં ત્રણેયની ઉત્કૃષ્ટતા હેાય, તેને મુખ્ય આચાર્ય પદ આપવામાં આવતું હતું. છતાં છેવટે જેમ બને તેમ સમ્યગ્દર્શન શિંકત જેમાં વધારે હાય, તેને મુખ્ય આચાર્ય તરીકે પસંદ કરવાનું ધારણુ વધારે યેાગ્ય ગણાયું છે. કેમકે જવાબદારી ઉપાડવામાં એ ગુણુ વિશેષ ઉપયોગી છે. હાલની યુનિવર્સીટીની પરીક્ષાઓમાં ઉપરની ત્રણેય સમ્યગ શકિતમાંની એકેયની પરીક્ષા નથી થતી. પરંતુ કેવળ દુન્યવી જ્ઞાન શકિતનીજ પરીક્ષા થાય છે. અને તે પણ-માભિમુખ ભારતીય સંસ્કૃતિ સાથે બંધ એસતી ન થાય, તેવી આધુનિક સુધારાની સંસ્કૃતિને લગતી જ્ઞાન શકિતની જ પરીક્ષા થાય છે. અને ઉપરાંત, વિશેષમાં તેનેજ લગતી દર્શોનકિત અને વન–રીતભાતની શક્તિવાળી વ્યકિતઓને માત્ર કાઇ અધિકાર સોંપવા માટે પસંદ કરવામાં આવે છે. આ ઉપરથી હાલતી કેળવણીની સંસ્થાએ સમ્યમાર્ગોમાંની નથી, પણ સમ્યગ્ માને અનુસરનારી ભાર ૨૧૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ તીય સંસ્કૃતિ સાથે પણ સંબંધ ધરાવતી નથી. પરંતુ તેથી વિરુદ્ધની સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. તેથી તે માર્ગનું શિક્ષણ નથી. માર્ગાનુસારી શિક્ષણ નથી, પરંતુ તે શિક્ષણ અને તેને અનુસરતી કાઇ પણ નામ ધરાવતી કાઇ પણ સંસ્થા વિગેરે ભારતની આ પ્રજાને પરિણામે ઉન્મા` તરફ દોરી જનારા સાધના છે. એમ આ હિસાબે સાબિત થાય છે. ત્યારે જૈન મુનિ સસ્થા જેમ વિશ્વના પ્રાણી માત્રના કલ્યાણની જવાબદારી વાળી અસાધારણ સંસ્થા છે, તેમજ આવિશ્વમાં તે એક સર્વોચ્ કેટની સંગીન યુનિવર્સીટી છે, કે જેમાં એ અસાધારણ જવાબદારી ઉપાડવાની અનેકવિધ તાલિમો પાત્ર વ્યક્તિને મળી શકે છે. કે જે તાલિમમાં સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેયનું સમતાલપણું હાય છે. એ ત્રણેયમાંના એકાદ, બે કે ત્રણેયની તાલિમ મેળવવાના મુખ્ય ઉદ્દેશવાળી કાઇ પણ પાત્ર વ્યકિત તેમાં દાખલ થઇ શકે છે, તેને દાખલ કરવાને હરકત નથી, એટલુંજ નહીં, પરંતુ અનેક કારણેાથી દાખલ કરવાની ફરજ છે. : યુનિવર્સીટીમાં દેશ કે પ્રાંતની રાજદ્વારી સત્તા ધરાવનાર ગવર્નર જેમ કુલપતિ [ ચાન્સેલર ] હાય છે, અને હાલના સુધારાની સંસ્કૃતિને બધ એસતી થાય તેવી જ્ઞાનની અનેક શાખાએ યેાજી વહીવટ કરવામાં કુશળ વિદ્વાન વ્યક્તિ ઉપકુલપતિ (વાઇસ ચાન્સેલર ) હોય છે, તેમજ તીર્થંકરાના પ્રતિનિધિ ( વાઇસરાય ), સકળ સંઘ ઉપર અંકુશ રાખનાર ( ગવર્નર ) અને સર્વ પ્રાણીમાત્રના હિતની યાજનાએ વિચારીયેાજના મહાન યેાજક એવા આચાય જેમ સંધના સકળ કાર્ટૂના સત્તાધીશ અને નેતા છે, તેમજ એ જૈન યુનિવર્સીટીના—ગુરુકુળવાસના કુલપતિ છે. અને ઉપાધ્યાય તે ઉપકુલપતિ છે. અવાંતર વહીવટની સર્વ જવાબદારી ઉપાધ્યાયજીની છે. આ ઉપરાંત તે સંસ્થા યુનિવર્સીટીના ખીજા અનેક તત્ત્વા કેવી રીતે ધરાવે છે, તે વિષે સમજાવવાને પદ્ધતિસર એક પ્રકરણ કે એક વિસ્તૃત નિબંધ લખવા જોઇએ. •‘ આવી મહાન જવાબદારીવાળી સંસ્થા, અને આવી યુનિવર્સીટી હોવા છતાં તેના લાભ જગત્ કેમ લેતું નથી ?” તેના લાભ જગત્ હાલ લઇ શકે તેમ નથી. હાલની યુનિવર્સીટી અને આ યુનિવર્સીટીના હેતુઓ, સાથ્ય, ઉદ્દેશ અને કાર્ય પ્રણાલી જુદા છે. જ્યાં સુધી બન્ને સબળ સ્થિતિમાં હાય, ત્યાં સુધી એકખીજાને રાજ્યનૈતિક સબળરાજાએ ની માફ્ક ૨૧૪ Page #240 -------------------------------------------------------------------------- ________________ માન આપે, એ જુદી વાત છે. પરંતુ એકબીજાની નબળાઈમાં એકબીજાનો સ્વાર્થ હોય જ છે. તેવી જ રીતે આ યુનિવર્સીટીને આગળ વધારવા જતાં યુરોપના ઘણું દુન્યવી સ્વાર્થોને ધક્કો પહોંચે તેમ છે. તેથી તેને પાછળ હઠાવવાનું કદાચ ન બની શકે તે આગળ વધારવાને તો પ્રયત્ન થાયજ નહીં, અને જ્યાં સુધી જેટલા પ્રમાણમાં તેનું બળ હોય ત્યાં સુધી તેટલા પ્રમાણમાં તેની વચ્ચે પણ ન આવે. આ પરસ્પરની પેલીસી હાલ જણાય છે. પરંતુ કુદરતી સંજોગે એવી રીતે મળી જાય તે બેમાંથી એકેય પોતાના હેતુની સિદ્ધિ માટે એક બીજાની વચ્ચે ગયા વિના ન રહે, એમ જણાય છે. એ યુનિવર્સીટીના સંગીન અભ્યાસ ક્રમમાંથી પસાર થઈને સમ્યગૂ દર્શન પ્રધાન અનેક વ્યક્તિઓએ અનેક રીતે પિતાના પુરુષાર્થથી ધર્મની પ્રભાવના કરી છે. સમગૂ જ્ઞાનપ્રધાન અનેક વ્યક્તિઓ મહાન ગ્રંથકાર અને સમર્થ વિવેચનકાર થયા છે. સમ્યગૂ ચારિત્ર પ્રધાન અનેક વ્યકિતઓએ મહા તપસ્વી, આદર્શ ચારિત્રશીલ અને ઉત્તમ મહાતમા પુરુષો તરીકે સ્વપરનું અનેકવિધ કલ્યાણ કર્યું છે. આમ ત્રણેય રીતે ભાવદયા ધારણ કરીને પ્રાણુંઓનું ધારણ, પાલન અને અપાય પરિહાર કર્યો છે. આજે પણ એ સંસ્થા આર્ય સંસ્કૃતિના સંરક્ષણ માટે અનેકવિધ પિતાને પુરુષાર્થ પાથર્યો જાય છે.] જૈન મુનિને બાહ્યાચાર જૈન મુનિનો બાહ્યાચાર જ એકાએક સર્વ સાધારણ જન સમાજને આશ્ચર્ય ઉત્પન્ન કરે તે છે. તેમનામાં સાધારણ ગણાતા આચાર મહાન ત્યાગને આદર્શ પૂરા પાડવા બસ છે, કે જે તેઓને એક સાધારણ આચાર લાગે છે. ખાસ ક્રિયાઓ પ્રસંગે જે આચાર રાખવાનું છે, તે તે તેઓ હમેશ રાખી શકતા નથી, તેટલી પિતાની ન્યૂનતા સમજે છે, અને પૂર્વના મહર્ષિઓને હિસાબે પતે યત્કિંચિત્ જ છે. એવી ભાવના સદા તેઓના હૃદયમાં જાગ્રત રહે છે. જૈન તત્ત્વજ્ઞાન કેવું ગંભીર છે? તે વિષે આપણે વિચારી ગયા છીએ. એટલે જૈન સાધુઓના આચારમાં જ્ઞાન અને ક્રિયા અનુભવ અને તાલીમ બન્નેને સુમેળ છે. તેઓ કદાચ શુષ્ક ક્રિયા કડી હેત તે ચક્કસ તેઓનું આટલું ઉંચું સ્થાન ન જ હેત, તેવી જ રીતે ૨૧૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ જ જો તેઓ માત્ર શુષ્ક વિદ્વાના હેાત અને આચરમાં 4 પેાથીમાંના ’ જેવા હાત તા પણ તેનું સ્થાન એવી જ રીતે ઉતરતું જ હેત. તેણે જગમાં પેાતાનું સર્વોપરિ સ્થાન ટકાવ્યું છે, તે આ બે વસ્તુઓના મિશ્રણને જ પ્રતાપે. આજે પણ આખા વિશ્વમાંથી સરકારી માનવાના સંગ્રહ કરવામાં આવે, અને તટસ્થ ભાવે તેની પરીક્ષાનું ધારણ ઠરાવવામાં આવે, એ ધેારણથી પરીક્ષા લેવામાં આવે, તે તેમાં ધણા સરકારી માનવા આગળ આવી શકશે, અને ધૃણા જૈન મુનિએ કદાચ પાછળ પણ પડી જાય, છતાં જે સવથી આગળ આવશે, તેમાં સાથી પહેલા નંબર તા જરૂર કાઈ ને કાઈ જૈન મુનિના જ હશે. તેમાં જરા પણ સંશય રાખવાને કારણ નથી. પરંતુ હાલ જગતને આ વિષે કાંઇ પડી નથી. એ, જગમાં વૃદ્ધિંગત થતા સાચા જ્ઞાનના અભાવને પ્રભાવ છે. અસ્તુ જૈન મુનિઓના બાહ્યાચારનું સામાન્ય દિગ્દર્શન કરાવીને આગળ વધીશું: જૈન મુનિએ ઉધાડે પગે ચાલે છે, ઉધાડે માથે ફરે છે. ક્રાઇ વખતે માથા પર કપડુ રાખે છે, તે માત્ર યાના હેતુથી જ રાખે છે. તે માથે કેશના લાચ કરે છે, માથા પર કાઈ પણ દેશ કે જ્ઞાતિ સૂચક પાધડી કે ટાપી રાખતા નથી. કારણ કે, તેના પણ તેઓએ સર્વથા ત્યાગ કર્યો હૈાય છે. ભારત ભૂમિ પર તેના વિશેષ આદર એટલા માટે છે કે અહીં તીર્થંકરો અને મહાત્મા પુરુષા થઈ ગયા છે. તેઓના જીવનના સમારકા આ દેશમાં છે. તેના ઉપદેશના કિરણા અહીંના લેાંકાના હૃદામાં છે. અને માક્ષને માટેની અધિક સામગ્રી આ ભૂપ્રદેશમાં છે, તેટલા જ પૂરતા તેએ તેને છેડી શકતા નથી, નહીં કે તેને કાઇ પણ સ્વદેશ કે પરદેશ છે. તે કદ્દી કાઈ પણ વાહનમાં બેસતા નથી. સદા ઉધાડે પગે જ વિહાર કરે છે. ૨૧૬ Page #242 -------------------------------------------------------------------------- ________________ કેઈ પણ સ્થાનમાં લાંબે વખત રહેતા નથી. રાત્રિ ભેજનને સર્વથા ત્યાગ રાખે છે. માત્ર જરૂર પુરતાં જ પાત્ર વિગેરે સાધને રાખે છે. પાત્ર માત્ર લાકડાના સાદાં જ રાખે છે ભિક્ષા માંગી ઉદર નિર્વાહ કરે છે. પૈસા ટકા પાસે રાખતા નથી. અંગત જરૂરીઆત માટે તેને ઉપગ કરતા નથી. ગમે તેવો દુષ્કાળ કે કષ્ટને સમય હૈય, તે પણ બીજા દિવસ પુરતી પણ ખાનપાનની સામગ્રીને સંચય કરતા નથી. હાથે રસોઈ કરી ખાતા નથી. કોઈ પાસે પિતાને માટે રઈ કરાવતા નથી. પિતાને હાથે કોઈ પણ ચીજ ખરીદી ખાતા નથી. ગમે તેવી સુધા છતાં પકવ આમ્ર ફળે વિગેરે ફળોથી લચી પડતા આમ્ર વિગેરે વૃક્ષ પરથી તેડીને કદી, કોઈ પણ ફળ ખાતા નથી. તેમ જ કોઇની પાસેથી તેડાવીને પણ ખાતા નથી. ગમે તેવી તૃષા લાગી હોય છે, તે તરફડીને મરવું પસંદ કરે, પરંતુ મીઠા જળથી ભરેલા કોઈ પણ જળાશયનું કે કોઈ પણ જાતનું એક બિંદુ પણ સચિત્ત જળ પીતા નથી. ગમે તેવી ઠંડીમાં અગ્નિનું સેવન કરતા નથી, ગમે તેવી ગરમીમાં પવન–પંખા, છત્રી કે પાદરક્ષક સાધનને ઉપયોગ કરતા નથી. પિતાની જરૂરીઆતના સાધનો ભાર પોતે જાતે જ ઉપાડે છે. પિતાના વચ્ચે પોતે જ ઉપાડી લે છે. તેઓને કોઈ પણ પિતાનું રહેવાનું સ્થાન કે મકાન નથી હોતું. અને જે કઈ માલિક પિતાનું મકાન તેમને ઉપગમાં લેવાને આપે, તે તેની પાસેથી બીજી વસ્તુની ઈચછાનો ત્યાગ કરે છે, અને ખાનપાનની સામગ્રી સુદ્ધાં ત્યાંથી લેવાને ત્યાગ કરે છે. રાજાને ત્યાંથી આહારાદિક લેવાને ત્યાગ જ રાખે છે. આજકાલના મોહક અને શીધ્રગામી વાહનેમાં બેસવાના શેખથી તેઓ પર છે. નાટક વિગેરે પ્રેક્ષણીય કે એવી ચમત્કારીક વસ્તુઓ શેખથી કે એવા બીજા કોઈ પણ હેતુથી કદી જોતા નથી. એક મનુષ્ય તરીકે જમ્યા પછી સર્વ મનુષ્યની જેમ તેમને પણ કેટલીક સુખ– . ૨૧૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ સગવડો મેળવવાને અને મેળવવાને હક હોય છે, તે દુન્યવી સર્વ સુખ સગવડોને તેમણે ત્યાગ જ કરેલ હોય છે. સ્વજન–કુટુંબીજને સાથેને દુન્યવી સંબંધ તે દીક્ષાના ક્ષણથી જ તજે હેય છે. ધર્મોપદેશ કઈ પણ બદલાની આશા વિના કેવળ મફત જ આપે છે. પિતાને જરૂરીઆતની ચીજે માત્ર યાચનાથી જ મેળવી લે છે, પરંતુ ધમપદેશ વિગેરેના બદલામાં કાંઈ પણ મેળવવા ઈચ્છતા નથી.શિષ્ટસખ્ખત સર્વ સામાન્યધાર્મિક અનુષ્ઠાનનું માત્ર આચરણ પણ જૈન મુનિઓનું આવું કટિથી ભરપુર છે. આ બધું તેઓ કોઈના દબાણથી કરતા નથી, કોઈ પણ જાતની દુન્યવી લાલચથી કરતા નથી, કેઈની ખુશામત ખાતર કરતા નથી, કાઈ પણ છુપે વાર્થ સિદ્ધ કરવા કરતા નથી, પરંતુ સ્વેચ્છા–સ્વીકારથી, સજ્ઞાન ઉંડી સમજથી, ઉદ્દામ અને મહાનું જીવનના હેતુથી, ઉત્તમ પરિણામે અને અદર્શની દૃષ્ટિથી કરે છે. બીજી કઈ રીતે ન બની શકે તે પણ કેવળ મુનિ આચારના પાલનની દૃષ્ટિથી પણ–વાશ્રય, સંયમ, સાદાઇ, ક્ષમા, સરળતા, નિર્લોભતા, નિઃસ્વાર્થભાવ, ઉદારતા, ત્યાગ, બ્રહ્મચર્ય, વિગેરેના પાલનની સટ તાલીમ ટકાવી રાખવાની હોય છે, અને સાથે સાથે તેની છાયામાં બીજા અનેક નૈતિક ગુણની અનાયાસે જ ખીલવણી થાય છે. સચોટ, સંગીન, મહા જવાબદારીવાળું, દીર્ધાયુષ્યકર આ જાતનું જીવન જીવી જગતમાં મહાન આદર્શ ઉત્પન્ન કરે છે. અને તે એક બે વર્ષ કે પાંચ દશ વર્ષ નહીં, પણ જીંદગી ભર એકધારી રીતે સમતોલ પણે ટકી રહેવું મુશ્કેલ છે. બે પાંચ વર્ષ જેલ ભોગવવામાં એટલે પુરુષાર્થ નથી, કે જેટલે આ રીતે વેચ્છાથી એકધારી રીતે સમતલપણે જીવનભર નભાવવામાં જેટલે ૨૧૮ Page #244 -------------------------------------------------------------------------- ________________ પુરુષાથ છે. એટલા જ માટે ગમે તેવા બુદ્ધિમાન વિદ્યાર્થી ને પણ પાસ થવા માટે કેલેજની ઠરાવેલી સંપૂર્ણ હાજરીના દિવસેની કિંમત ગણાય છે, તેમજ કેવળ લાંબે દીક્ષા પર્યાય પણ ગ્યતામાં વધારો કરનાર ગણવામાં આવે છે. આ આચારની તુલના કરી શકે, અને તેને જેમ બને તેમ પાલન કરનાર વ્યક્તિઓ કઈ પણ ધાર્મિક કે બીજી કોઈ પણ સંસ્થામાં હોય, તે તે જોવાની ખાસ ઈચ્છા છે. આ જાતિનું જીવન જ્યાં સુધી કેઇ પણ સંથી ઉત્પન્ન ન કરી શકે, ત્યાં સુધી આ સંસ્થાની હરીફાઈ આકાશ કુસુમવત્ છે. અને ત્યાં સુધી જગત્માં તે પિતાને પ્રથમ દરજ્જો ટકાવી રાખવાને સમર્થ રહી શકશે જ. જૈન ધર્મનું અરિતત્વ કેવળ પ્રાણી માત્રના એકંદર હિત માટે જ છે. એ વાત જગમાં નિર્વિવાદ, સિદ્ધ અને પ્રસિદ્ધ છે. અને તે હેતુની સિદ્ધિ માટે જ જૈન મુનિ સંસ્થાનું અસ્તિત્વ આવશ્યક છે. જીવનના આવા મહાન હેતુ માટે જ પરમાત્મા મહાવીર દેવની સર્વ શ્રેષ્ઠતા છે, અને તે હેતુ પાર પાડવાના ઉદ્દેશથી તેઓએ પિતાના અનુયાયિઓ ઉત્પન્ન કરીને તીર્થ સંસ્થા સ્થાપી, તેની સર્વ જવાબદારી સર્વસંગત્યાગી વર્ગના હાથમાં જ સોંપી. એશઆરામ, વિષય સુખ, કે માન-પાન પામવાની વૃત્તિ વિગેરેના ત્યાગની બુદ્ધિની તાલિમ વિના સંગીન નિઃસ્વાર્થતા આવવી શક્ય નથી, અને નિવાર્થતા વિના તદ્દન નિઃસ્વાર્થ પોપકાર બને શક્ય નથી. માટે જ જૈન મુનિને તદ્દન નિરપેક્ષ રાખવા સજ્જડ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે જ જે કાળે જે જાતને માનવ સમાજ જગતમાં કાળના પ્રવાહ સાથે વહેતું હોય, તે સમગ્રમાં જૈન મુનિઓ વધારે અંગતનિરપેક્ષ અને નિઃસ્વાથ જણાશે. માટે જ તેઓ ઉપર જગતના કલ્યાણની અને અકલ્યાણમાંથી બચાવવાની મહાન જવાબદારી છે. ૨૧૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ ધારો કે કોઈ પણ મહાન બુદ્ધિમાન અને કાર્ય કુશળ મહાશયને મોટામાં મોટે પગાર આપીને સર્વ સગવડો અને સાધને આપી એ જવાબદારી સંપવામાં આવે, તે અમારી ધારણા છે, કે તે મહાશય પિતાની ફરજ બજાવવામાં જરા પણ કચાશ ન રાખતાં બરાબર સારી રીતે સંતોષ ઉત્પન્ન કરે. પરંતુ જે દિવસથી તેમને પગાર બંધ થાય, પગાર કે તેવી સગવડ આપી શકાય તેવી રિથતિન હેય, તે દિવસથી તે જવાબદારી ઉપાડવાનું તેને કહી શકાશે કે? તે ઉપાડે પણ ખરા કે? ત્યારે જૈન મુનિ? તેને ખાવા સરખું ન મળે, કોઈ પણ જાતની સામગ્રી ન મળે, એટલું જ નહીં, પરંતુ તેના માર્ગમાં કાંટાને વરસાદ કરવામાં આવે, તેના પર જુલ્મ અને સખ્તાઈના પહાડ ખડકવામાં આવે, તે પણ તે સિદ્ધાંત છોડીને જઈ શકશે નહીં. અને કદાચ જશે તે “ખરેખર, હું કમભાગી, નિર્બળ છું, કે મારી જવાબદારી સંભાળી શકતું નથી, એટલું મારું પુણ્ય કમી છે, ધન્ય છે, એવા મહાત્માઓને, કે જેઓએ જગતુના કલ્યાણના માર્ગમાંથી કોઈ પણ ભેગે પાછી પાની કરી જ નથી” એટલું કબૂલ કરીને તે ત્યાંથી ખસશે. પણ તે એમ નહી કહે કે મારી જવાબદારી નથી.” તેમની ભાવ દયા સર્વ કોઈ પ્રાણી માટે પ્રવાહિત હોય છે. શૂરવીર લડવૈયે પિતાના દેશ કે પિતાના રાજા ખાતર કે બીજા કોઈ પણ દુન્યવી હેતુ ખાતર કે પૂર્વના કોઈ પણ માણ ખાતર પિતાના દેહનું બલિદાન આપે છે. પરંતુ જન મુનિનું બલિ. દાન કેવળ સર્વ સામાન્ય પ્રાણી માત્રના કલ્યાણ માટે જ હેય છે. આ વૃત્તિ તેના મુનિ જીવન સાથે જડાયેલી છે. ભગવાન મહાવીર પ્રભુના ઉપસર્ગસહન અને કલ્યાણભાવના યાદ આવી ગયા પછી કટોકટીના પ્રસંગમાં ખડે પગે ઉભા રહેવાને તેને કોઈને પૂછ Page #246 -------------------------------------------------------------------------- ________________ વાનું કે કાઈની સલાહ લેવાની નથી હોતી. તેમ જ કેઈની ચિંતા ખાતર પણ કર્તવ્ય પાલનમાંથી પાછા હઠવાનું નથી હોતું. અમે પૂછીએ છીએ કે–આ રીતે કેવળ શુદ્ધ નિવાર્થભાવથી જગતના કલ્યાણ ખાતર બલિદાન આપવા માટે સ્વેચ્છાથી બહાર પડનાર જૈન મુનિ શિવાય કોઈ પણ બીજે વર્ગ જગના પૃષ્ઠ પર છે? પતિ ખાતર ભોગ આપનારી સતી સ્ત્રી કે લડવૈયાને ભાગમાં પણ દુન્યવી વાર્થ મળી આવશે. અને કદાચ નિસ્વાર્થ ભાવે હોય, તે તે તેની ફરજ ઉપરાંતના હેવાથી પ્રશંસાપાત્ર ગણાય છે. ત્યારે જૈન મુનિએ પ્રશંસાથી પણ પર છે, તે તેમાં પિતાની ફરજ ગણે છે, તેને માટે પ્રશંસા પત્ર, સ્તુતિ, માન સન્માન કે એવા કોઈ બીજા દુન્યવી બદલાની પણ તેમને અપેક્ષા નથી હોતી. અરે! આટલું કરવા છતાં પિતાની જરૂરીઆતના સાધને–ખાન પાન–કપડાં, પાત્ર વિગેરે પણ પિતાના એ ભગના બદલાના રૂપમાં મેળવવાના નથી હોતાં. જ્યારે તે વસ્તુની જરૂર પડે ત્યારે તે વિધિમાં વિધિ માણસ પાસે શાસ્ત્રનિયમ પ્રમાણે નિર્દોષ હોય તો તેની પાસે યાચના કરતા સંકેચાતા નથી. અને ગમે તે અનુકૂળ ભક્ત ગમે તેટલે ઢગલે કરે પણ જે મુનિ આચાર પ્રમાણે તે નિર્દોષ ન હોય તે તેમાંથી એક ચીજ પણ લેવાની નહિ. અને લેવાની તે પણ જરૂરીઆત કરતાં વધારે નહીં જ. અને તે પણ યાચનાથી, ઉપકારના કે મહાન સેવાના બદલા તરીકે નહીં જ. આવી અસાધારણ વ્યક્તિ કદાચ કઈ કાળે કોઈ પ્રદેશમાં મળી આવે, પરંતુ એક સંસ્થામાં પ્રથમથી જ પિતાની ફરજ તરીકે બંધાઈને દાખલ થવું, એ વિશેષ છે. અલબત્ત, આ જવાબદારી બધા જૈન મુનિઓ દરેક વખતે એક સરખી રીતે ઉપાડતા હશે કે કેમ? એ બાબત કદાચ શંકા થશે. પરંતુ એટલું તો ચોક્કસ છે કે–તેમના ૨૨૧ Page #247 -------------------------------------------------------------------------- ________________ જેટલા પ્રેકટીકલ, જગત ભરના જનસમાજના બીજા ભાગમાં નહીં જ મળી શકે, એ નિર્વિવાદ સિદ્ધ છે. “જૈન મુનિઓની આટલી બધી અસાધારણ ફરજ હેવાનું કહે છે, તેમાં અમને તે અતિશયોક્તિજ લાગે છે. કારણ કે–એવી ફરજ બજાવતાં કેઈ જવામાં આવતા નથી. જો તેમ હોત તો જગમાં આટલા બધા માનવો દુઃખી અને અજ્ઞાન કેમ છે? તેને બદલે યુરોપના ચાલાક અને પરેપકારી રાષ્ટ્રોએ જગતના ઘણું માણસને સ્વતંત્રતાને પ્રકાશ આપે છે. જ્ઞાનામૃત પાયું છે. સંસ્કાર કે ઉચ્ચ જીવન કેવું હોય ? તેનો પરિચય કરાવ્યો છે. ભલે પ્રાચીન કાળમાં જેન મુનિઓની આ ભાવના હશે. પરંતુ આજ તે યુરોપના રાષ્ટ્રો અને ખ્રીસ્તી પાદરીઓની સેવા અસાધારણ જેવામાં આવે છે.” અમારા કથનમાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. જૈનમુનિઓ આજે પણ પિતાનું કાર્ય બજાવેજ છે. અને ભવિષ્યમાં પણ બજાવશે. એટલું યાદ રાખવાનું કે તેઓ બીજાઓની માફક સીધી સેવા-દ્રવ્ય દયા નથી કરતા, પરંતુ તેઓની ભાવદયા ચાલુ છે. વળી ભાવ દયાનું મૂળ મથક જેનશાસન સંસ્થા છે. તેની મરામત, વ્યવસ્થા, ટકાવ, પ્રતિષ્ઠા જાળવવા માટે તેઓની ઘણી શક્તિઓ ખર્ચાય છે. ઘણું શક્તિ ખર્ચવી પડે એવા હાલ સંજોગો છે. એમ કરીને જગતના કલ્યાની એ મહાન સંસ્થા ટકાવી રાખવામાં પણ તેઓ જગતનું કલ્યાણ કરે છે. એ સંસ્થા ટકે તોપણ ભવિષ્યમાં તેમાંથી બીજી ઘણી વ્યક્તિઓને બહાર આવવાની સગવડ ટકી રહે, નહીંતર તે પછી જગતને કાંઈ પણ શરણુ જ ન રહે. તથા કેટલાક માનવો કુદરતી રીતે જે રીતે હોય તેમજ તેમને રહેવા દેવામાં તેમનું હિત હોય છે, ઉથલપાથલ કરવાથી કાંતિ તેમનું અહિત થાય તેમ હોય કે, વધારે ઉંચે પગથિયે ચડી શકે તેવા જગતમાં ખરા સાધનો જ ન હોય એટલે બધી ચાલુ સ્થિતિઓ ટકાવી રાખીને શિષ્ટ જનસમાજમાં એગ્ય આદર્શો ખડા રાખે છે. પ્રસંગે પ્રસંગે સ્વાભાવિક પ્રયત્નોથી જેને લાભ પહોંચી શકે તેમ હોય તેને આપે છે, બાકી તે નુકશાન ન થાય, જગત સન્માર્ગથી ભ્રષ્ટ ન થાય, તેની કાળજી રાખે જવી, એજ હાલના સમયમાં મહાન સેવા છે. યુરેપની પ્રજાએ આજે મહાન ઉપકારે અને લેકકલ્યાણના કામો કરી રહેલ છેતેમાં તે કઈને કઈ જાતની સત્તાને,વ્યાપાર,નાણાને, જમી રર. Page #248 -------------------------------------------------------------------------- ________________ નન, એશઆરામને, સંસ્કૃતિના ફેલાવાનો,રાષ્ટ્રને કે પ્રજાને સ્વાર્થ હોય છે, નિઃસ્વાર્થતાને માટે આબર છે. અને તેઓના કાર્યો ધમધેકાર આગળ વધે છે, તેમાં શાંત અને નિઃસ્વાર્થ ભાવની આડકતરી સેવાને અવાજ કયાંથી સાંભળવામાં આવે છે જેની સૂક્ષ્મ દૃષ્ટિ અને પવિત્ર કાન હેય તેજ જોઈ શકે, અને સાંભળી શકે. જૈન મુનિઓ પોતાનું કાર્ય કર્યું જાય છે, એ કદાચ તેઓના જાણવામાં હોય તો પણ જે જૈન મુનિએ આગળ આવે તે પછી સ્વાર્થ સિદ્ધ શી રીતે થાય ? માટે જનસમાજમાં તેની પ્રતિષ્ઠા ધીમી પડે, તેઓ આગળ ન આવે, એ ઘંઘાટ પણ એવી જ સ્વાર્થવૃત્તિનું ઘણે દૂરનું પરિણામ જણાય છે. આધુનિક જૈન મુનિ સંસ્થામાં વૈમનસ્ય અને તેમની સામેના વિરધમાં પણ એ તત્ત્વજ મુખ્યપણે કામ કરી રહેલ છે. બીજું કઈ પણ વાસ્તવિક કારણ નથી. યુરેપના સ્વાર્થોની વચ્ચે આવનાર જગતમાં કોઈ પણ મહાન શક્તિ હોય તો તે જ છે. પણ તે એટલી સબળ છે કે તેના પર ઘા થઇ શકે તેમ નથી. છતાં તેમાં ક્યાંય છિદ્ધ મળે તો ઘા કરી લેવાને એ સ્વાર્થ વૃત્તિ ચૂકતી નથી. એવાં કેટલાંક છિદ્રો મળી જવાથી અથવા છિદ્રો ઉત્પન્ન થવા દેવાથી આ ઘા કરવાની તક મળી શકી છે. - યુરોપ પોતાની સ્વાર્થ વૃત્તિ સાથે બીજાઓના પણ એવા સ્વાર્થ સાંકળી દે છે કે જેઓ પણ તેઓનાજ ગાન કરે છે, તેઓની તેમને નિઃસ્વાર્થવૃત્તિ લાગે છે. અને તેઓ પણ લેક કલ્યાણને બાને ઉથલપાથલમાં ભેગા ભળે છે. તેમની તરફને સ્વાર્થ પૂરો થાય, એટલે મૂક, તેને પડતા, ને બીજે વર્ગ ઉભું કરી લે છે.આમ યુરોપની મહાન સ્વાર્થી જાળમાંથી ઉત્પન્ન કરવામાં આવેલું અસાધારણ વાતાવરણ એટલું બધું જમ્બર છે કે–તે કુદરતી જમાના જેવું જણાય છે. વાસ્તવિક રીતે તે કૃત્રિમ જમાનો છે. સ્વાભાવિક કાર્યક્રમનો જમાનો નથીજ. આ સ્થિતિમાં પણ જેઓ ઉભાગ તરફ દેરાય છે, તેમની પણ ભાવ દયા જૈન મુનિઓ ચિન્તવે જ છે. પરંતુ નિરુપાય છે. અલબત્ત, પરિણામે જગતના કેટલાક ભાગનું અહિત થઈ ચૂક્યું છે, કેટલાક ભાગનું થઈ રહ્યું છે, અને હજુ કેટલાક ભાગનું થશે. તે આ વાતાવરણ શાંત થતાં-યુરોપનો ધમધમાટ બંધ પડતાં જગત જોઈ શકશે. ઑસ્ટ્રેલિયા, અમેરીકા, આફ્રીકા, અને બીજા ટાપુઓની મૂળ પ્રજાઓને નાશ આ જમાનામાં જેટલો થયો છે, તેટલો કદી નથી થયો. બીજી ઘણી પ્રજાઓની સ્વતંત્રતા અને સ્વાશ્રયી શક્તિને નાશ થઈ રહ્યો છે. તેટલો ૨૨૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ કદી થયે નહોતો, પરંતુ જૈન મુનિઓની આ વાત હાલ કોઈ સાંભળે તેમ નથી. તેથી તેઓ પોતાની રીતે કામ કર્યો જ જાય છે. પરંતુ કલ્યાણના બિરુદને તેઓએ બિલકુલ ત્યાગ કર્યો નથી. એ બાબતની આજે પણ અમે ખાત્રી આપીએ છીએ.] આવી આ અસાધારણ સંસ્થા સ્વાશ્રય પર કેવી રિથર છે? એવી સ્વાશ્રય વૃત્તિ માનવમાં જાગ્રત રહે, તેને માટે ભગવાન મહાવીર પ્રભુને અસાધારણ પુરુષાર્થ તેઓને આદર્શ છે. જરા પણ મને વૃત્તિ ઢીલી થાય તે તેમનું નામ મરણ જ તેઓને સતે નકરી દે છે.બીજા કરવા જાય, તોપણ મહાવીર પ્રભુ જેવા મહાન આદર્શની પ્રેરણાઓની તેઓને સગવડનથી હતી એટલે તેઓ કેટલે વખત ટકી શકે, તે ન કહી શકાય. વળી તે સંસ્થા કોઈ દુન્યવી સાધનો પર પિતાને વારસો મૂકતી નથી. પરંતુ એવી જ મનવૃત્તિ વાળી વ્યક્તિ શિષ્ય થાય, સર્વસ્વ સમર્પણ કરે, તેમાંથી પણ લેગ પાત્રને-કટકટીને વખતે સિદ્ધાંત ખાતર ટકી શકવાને હિમ્મત બહાદૂર હોય તેને જ પસંદ કરી વાર સોંપે છે, પછી ભલે તે એક જ વ્યકિત માત્ર ચિંથરે હાલ વિદ્યમાન હોય, તેની પાસે ઓફીસ, ફરનીચર, કારકુને કે એવા બીજા કોઈ પણ સાધન ન હોય, પણ તેનું કાર્ય નજ અટકે. બીજું કાંઈ નહીં તો, છેવટે જનસમાજમાંથી યથાશક્તિ વારસે ટકાવી રાખે એવો શિષ્ય મળી જાય એટલે બસ તેમાંથી પાછું બધું ઉભું થઇ જાય. વળી કટોકટીને પ્રસંગ આવે તે ખુણામાં ભરાઈ જાય ને પ્રસંગ આવ્યે બહાર નીકળી આવે. ખરે વખતે શાસન અને કલ્યાણ ખાતર એજ વ્યક્તિ સભાપતિ,એજ પ્રમુખ, એજ થાયી પ્રમુખ એજ મંત્રી. એજ કાસદ, એજ મજુર, એજ સંઘ, એજ મહાન તીર્થ કરે ના પ્રતિનિધિ, એજ સકળ આગમ, એજ સર્વ દરખાસ્ત, એજ સઘળા ઠરાવ, એજ સેવક, એજ સત્તાધીશ, એજ અનુયાયિ, એજ નેતા, એજ મિલકત, એજ વહીવટ કર્તા, એજ ગુનહેગાર, એજ સ ૨૨૪ Page #250 -------------------------------------------------------------------------- ________________ જા કરનાર, એજ એફીસ, એજ કારકુન, એજ દસ્તાવેજ, એજ અધુ રોકડ,એજ નિરપેક્ષ ત્યાગી,એજ સધળી શાસનની દ્રવ્ય—ભાવ મિકતાના માલિક, એજ આડીટર, એજ હિસાબ રાખનાર, એજ પૂજ્ય, એજ પૂજક, એજ ખુશામત કરાવનાર, એજ ખુશામત કરનાર, એજ આચાર્ય, એજ ઉપાધ્યાય, એજ મુનિ, એજ ચાકીયાત, એજ ઉઠાવગીર,એજ રક્ષક, એજ ભક્ષક થઇ શકે છે.સર્વ તત્ત્વ તેમાં સમાય છે. સર્વ સત્તા તેને છે. જ્યાં સુધી તેવી જરૂરીઆત ઉપસ્થિત ન થઈ ઢાય, ત્યાં સુધી જેટલા સાધના મળી શકતા હાય, તેટલાના તે ઉપયોગ કરે છે. સર્વ કાંઇ ચાલી રહ્યું છે, તે તેમની વતી, તેમની ગર્ભિત સમ્મતિથી ચાલી રહ્યું છે. કારણ કે બધા ઉંધી જાય, બેદરકાર રહે, કે બીજી તરફ વળી જાય, તે પણ તેને ઉલ્યે પાલવે નહિ, તેને બેદરકાર રહ્યે પાલવે નહીં, તેને બીજી તરફ મનેાવૃત્તિ વાગ્યે પાલવે નહીં. તે વખતે તેણે સદેદિત જાગ્રત ભાવે અડગખડક માફક છેલ્લા શ્વાસોશ્વાસ સુધી ખડા રહેવુંજ જોઇએ. એ ભાવ તેની મુનિ તરીકેની પ્રતિજ્ઞામાં સમાય છે, એમ તે જાણે છે. આ કાર્ય મુનિ વિના નાકરા, ભાડુતી માણસા, પંડિતે કે દેળવાયેલા માણસા ઉત્પન્ન કરીને કદ્દી થઈ શકે જ નહીં.તેમના પગાર, તેમના ખર્ચ, તેમની જરૂરીઆતે ગમે તેટલી પણ મુનિ કરતાં ફેરજીઆત વધારે રહેવાની. મુનિને સાધના મળે તેા ઠીક છે, ન મળે તે એછામાં ઓછાથી ચલાવી શકવા માટે તેને વારસામાં તાલીમ મળી હાય છે, જેલમાં ગયેલા અસહકારી કેઢીએ અને સામાન્ય જૈન મુનિની જરૂરીઆતમાં પણ તમને ધણું અંતર જણાશે. તે કેદી કેટલીક મુશ્કેલી વેઠે છે, પણ છુટીને તે મુશ્કેલીઓ દૂર કરનારા સાધનાના ઉપયોગ કરવાના મનેરથા તે મનથી રચે જ છે. ત્યારે જૈન મુનિ જીવનભર સમતોલપણે રહે છે. જૈન પડિત કે કેળવાયેલા ૨૫ ૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ મહાશય કેઈપણ ધાર્મિક સંસ્થાના મેટા અધિકારી હૈય, પરંતુ એક તરફ પિતાપર કે બૈરી પર આફત હેય, અને એક તરફ મંદિર પર આફત હેય, પરિણામે તે કઈ તરફ દોરાઈ જવાનો વધારે સંભવ છે? ત્યારે ફક્કડ જૈન મુનિ માટે? બીજે ક્યાં ય દેરાઈ જવાને સંભવ નથી. માટેજ,ભલે ધાર્મિક સંસ્થાઓના વહીવટો ગૃહસ્થ ટ્રસ્ટીઓ કરતા હૈય, તેઓ સાચવતા હોય, તેઓ જ લાગવગ લગાડી દોડધામ કરતા હોય, પરંતુ તેઓની પાછળ પણ ખરૂં બળ તો મુનિ સંસ્થાનું જ છે. એ કદી ભૂલવું નહીં. તે સંસ્થાને પાછળ પાડવામાં આવશે, તે તેથી જનસમાજને ચોક્કસ નુકશાન થશે; પણ તેનું તે કાંઈ જવાનું નથી. અલબત્ત, કેટલાક કારણથી અવ્યવસ્થા ઉત્પન્ન થઈ છે, તે તે દૂર કરવી જ પડશે, અને એ સંરથાને પિતાના કેન્દ્રમાં મજબૂત ટકી રહેવા માટે સતેજ કરવી પડશે. જૈન મુનિઓનો આદર - જૈન મુનિ સંસ્થા આવા સબળ તો પર રચાયેલી હોવાથી દુન્યવી કઈ પણ આઘાત –પ્રત્યાઘાત તેને ખાસ કરીને નડી શકતો નથી, અને તેથીજ સર્વ ધાર્મિક ક્રિયાઓમાં તેની હાજરીની જરૂર રહે છે. ખાસ ધાર્મિક ક્રિયાઓ તેમની સાક્ષી, સમ્મતિ, આજ્ઞા, કે પુરાવર્તિત્વ શિવાય થઈ શકતી જ નથી. ગૃહો ગૃહરને એક પ્રણામ કરે છે, જયારે દેવને ત્રણ પ્રણામ કરે છે, ત્યારે તેઓને બે પ્રણામ કરે છે. જ્યાં કયાંય પણ મળે ત્યારે તેને ભક્તિબહુમાનથી નમ્રતાપૂર્વક નમી નમીને પ્રણામ કરે છે, અને બની શકે તો ત્રિકાળ પ્રણામ કરે છે. કાંઈ પણ જરૂરીઆત માટે પિતાને સ્થાને આવી ચડે છે તે પૂરી પાડવા તૈયાર થાય છે. મુનિઓની ખાતર ગૃહુર સર્વવને ભેગ આપવા તૈયાર રહે છે. તેઓની પ્રતિષ્ઠા ૨૨૬ Page #252 -------------------------------------------------------------------------- ________________ ખાતર આકાશ-પાતાળ એક કરે છે. એક દિવસના પણ દીક્ષિત તરફ બહુ માનથી જોવામાં આવે છે. તેઓની આજ્ઞાઓને શિરસા વંધ કરવામાં આવે છે. ધર્મ સંસ્થાના એ અધિકારીઓને રાજાએ અને રાજયના સર્વ અધિકારીઓ પણ સબહુમાન નમતા આવ્યા છે, અને નમે છે. તેઓના આરામ અને સંયમમાં અનુકૂળતા માટે સદદિત જાગ્રત રહેવામાં આવે છે. તેઓના શરીરની સંપૂર્ણ દરકાર રાખવામાં આવે છે. તેઓના વચન પર કુરબાની કરવા તૈયાર થઈ જવામાં આવે છે. તેઓનું અપમાન જીવને જોખમે પણ સહી શકતા નથી. તેઓના જ્ઞાનાભ્યાસ, સંયમારાધાન, શાસન કાર્યભાર, ધર્મપ્રર્વન વિગેરે કાર્યોમાં યથાશક્તિ સર્વ સામગ્રી પૂરી પાડવા તત્પર રહે છે. પિતાના રથાનમાં પધારવા માટે ખરા હૃદયથી વિજ્ઞપ્તિ કરવામાં આવે છે, તેઓના વિહાર અને ગમનાગમનને ખ્યાલ રાખવામાં આવે છે. તેઓના આગમનને સોલ્લાસ વધાવવામાં આવે છે. જૈનમુનિ ઉપરને કોઈ પણ અત્યાચાર ગમે તે ભોગે દૂર કરવા હર પળે જૈન સંધ તૈયાર રહે છે. તેઓના જીવનના દરેક દરેકે મહત્ત્વના પ્રસંગે–જેમકે, બન્ને ય દીક્ષા, પદવી પ્રદાન, મહાતપડનુષ્ઠાન, કાળ ધર્મ વિગેરેને ખુબ શોભા આપવામાં આવે છે. આ બધું છતાં [૨૫] પેઈજપર જણાવેલી અલ્પમાં અલ્પ ગ્યતામાં ખામી હોય, તો તેને પણ હિસાબ લેવામાં આવે છે. અને ખામી ન હોય છતાં પણ તેમાંની એગ્યતા પ્રમાણે પણ ભેદ સમજવામાં આવે છે. ભયંકર કટોકટીના દુકાળ વિગેરે જેવા પ્રસંગોએ કે દેશના વિચિત્રમાં વિચિત્ર સંજોગો વખતે પણ, જૈન સંધ તેમની જરૂરીઆતે માટે યથાશક્તિ પોતાના સંકચિતમાં સંચિત સાધનેમાંથી પણ અમુક ભાગ ફરજીઆત આપેજ છે. જૈન શાસનમાં, ભારત સંસ્કૃતિમાં, માનવગણમાં, અને એકંદર ર૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ આ વિશ્વના સકલ પ્રાણુ ગણના કલ્યાણ માર્ગમાં જૈન મુનિ સંસ્થા એક પ્રાણુ ભૂત સંસ્થા છે. તેની સાથે સર્વના સીધા યા આડકતરા હિત સંબંધ સંકળાયેલા છે. દેશની અંદરના પશુ પંખીઓ કે નાના જંતુઓના જીવન પણ તેઓથી જ કેટલેક અંશે સહી સલામત છે. નિરર્થક વિનાશના મુખમાંથી બચે છે. આજે કેટલા મોટા પ્રમાણમાં કતલ ચાલી રહે છે? તે વિચારો હજુ પણ તેના પર અંકુશ છે, એટલે પણ અંકુશ ન હોત તો, કેટલા વિશેષ પ્રમાણમાં કતલ ચાલતી હેત? અહા ! જૈનધર્મ અને તેની આ મુનિ સંસ્થાનું જગતમાં અસ્તિત્વ ન હેત, તે માનવ જાત કઈ દશામાં હોત? ઉચ્ચ જીવનના સાત્ત્વિક આદર્શ જેવું કાંઈ પણ હોઈ શકે, તેની તેને કલ્પના પણ આવત ખરી કે? ભદ્ર, સદાભદ્ર. [ દેશમાં કાયમ માટે તેઓ જ આગેવાન તરીકે ભાગ ભજવતા. આવ્યા છે, અને આજે પણ ભાગ ભજવે છે. ધર્મરક્ષક અમુકજ યોજનાઓ એવી પસંદ કરી રાખે છે, કે જેમાં બીજા દરેક તત્ત્વોની રક્ષા સમાઈ જાય છે. પરંતુ મુશ્કેલી ત્યાં આવે છે કે–દેશમાં જ્યારે પરદેશીઓનો દોર ચાલતા હોય છે, ત્યારે તેઓની સાથે અમુક વર્તન રાખવુંજ વ્યાજબી હોય છે, તેટલા પૂરતું નક્કી થઈ જાય છે. પરંતુ ચાલાક પરદેશીઓ-એ નિર્ણય પ્રમાણે બરાબર વતીને પરસ્પરના આંતર વિચાર ભેદનો લાભ લઈ બીજા હાથ પર દેશમાંના બીજા સામાન્ય જનસમાજને પોતાની તરફ અનેક રીતે આકર્ષે છે, તેઓને લાલચમાં પાડે છે, તેમની મારફત દેશમાં અમુક જાતનું વાતાવરણ ઉત્પન્ન કરે છે, અમુક જાતની માંગણીઓ આગળ લાવે છે, કે જે-પરિણામે-ભારતને-એટલે ભારતીય સંસ્કૃતિને નુકશાનકારક હોય, અને તેઓને ફાયદાકારક હોય તેવા વર્ગને માન-પાન સારું આપે છે, તેમની પ્રતિષ્ઠા ઉત્પન્ન કરે છે. કોઈ પ્રસંગમાં તેમને પોતાનીજ સામે ઉશ્કેરે છે. અને પછી તેમનાથી હારી જતા હોય, એવો ડોળ કરે છે ને પિતાની સ્વાર્થ, સિદ્ધિ કરે છે. પરંતુ એ બધું વાસ્તવિક રીતે અંદર અંદર ભેદ ઉત્પન્ન કરવા પૂરતું જ હોય છે. તે વર્ગમાંથી અમુક આગેવાનોને ખાસ આગેવાનો પણ માનવામાં આવે છે. અને એ રીતે દેશમાં બે જાતના આગેવાનો થઈ જાય છે. જેથી દેશમાં વિચારની કે કર્તવ્યાકર્તવ્યના નિર્ણયની એક વાક્ય ૨૨૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ તાજ નથી રહી શકતી. આમ ભેદ ઉત્પન્ન થતાં બન્ને તે પ્રસંગ પડ્યે રાજી રાખી શકે છે, બન્ને તે ખાવી શકે છે, અને બન્ને પાસેથી જુદા જુદા સ્વાર્થી સિદ્ધ કરી શકે છે. આમ દેશમાંથી એક વર્ગ આડકતરી રીતે તરફેણ કરનારા નીકળી પડે છે, અને તેજ સામેના ખીજા વા વિરાધ કરે છે. તે વર્ષાંતે ભારતના ઐતિહાસિક સંગીન બંધારણને કે સંગીન રક્ષક તત્ત્વાના ખ્યાલ નથી હોતા-અને ધૂનમાં તે ધૂનમાં રક્ષણને બદલે, રક્ષક તત્ત્વાના મૂળમાં ઘણી વાર ધા મારી બેસે છે. વળી એક વર્ગ પાસેથી કામ પત્યુ એટલે મૂક તેને પડતા, ને ખીજો વર્ગ ઉભા કરી લે છે. આવી અજ્ઞાન પરિસ્થિતિમાં દેશને અને દેશની પ્રજાને નુકશાનેા થાય છે. કાઈક તે છઠ્ઠી હેાય છે, કે કાઇની વાત સાંભળવી નહીં, અને એટલા બધા વેગમાં આવી જાય છે, કે તેને સમજાવવાની તક પણ રહેતી નથી, તે ખાતર એટલા બધા જોખમ ખેડી નાંખે છે કે-પાછળથી સમજાય તે પણ પછી ફેરફાર ન કરી શકાય. કેમકે અમુક રીતે વચનેથી બંધાઇ ગયા પછી, બાજી હાથમાંથી છટકી ગયા પછી તેનું પણ શું ચાલે ? આવી સ્થિતિમાં જૈન મુનિએ શું કરે ? અરે ! તેએ કાંઈ પણ યાગ્ય સલાહ આપવા જાય, તે તેમની સામે એજ વર્ગ ધસારા કરવા ઉભા થઈ જાય. પરંતુ બીજાં કાંઈ પણ ન કરતાં, પ્રભુ મહાવીરે ઠેરી આપેલા નિશ્ચિત માર્ગ અને તે ઉપરથી ફલિત થતા તે તે વખતના પેટા મા ઉપર સૌ એકનિષ્ઠાથી ટકી રહે, તેા કાઇની તાકાત નથી કે ભારત સંસ્કૃતિ અને તેની સાથેના પ્રજાના વતન સંબંધમાં લેશમાત્ર ફરક કરી શકે. હાલમાં પણ પ્રગતિ, ઉન્નતિ, સ્વરાજ્ય, આગળ ધસવું, સુધારા, રિવન, જમાના, આરામ અને સુખસગવડને જમાને, શાંતિના જમાના, પ્રકાશમાન જમાને, બુદ્ધિના જમાના, વિજ્ઞાનના જમાને, સહકાર અને સ્વતંત્રતાના જમાને, સામ્યવાદના જમાના, સામ્રાજ્યવાદના જમાને, વિશાળ ભાવનાના જમાના, વિશ્વભાવનાના જમાના, કળવણીના જમાના, વિકાસ ના જમાના, ઉદ્યોગ, અને કલાહુન્નરના જમાને, બંધારણ, વ્યવસ્થા અને સુલેહના જમાના, દિલતાદ્વારના જમાના, ઐકયના જમાના; એવી એવી મેહક અનેક લાલચે અને ભ્રમણાએથી દોરવાઇ જઈ દેશના અનેક વર્ગો જુદા જુદા ધોંધાટ કરે છે, પરંતુ આ બધાના કયા એક પરિણામ તરફ સૌ દોરાઈ રહ્યા છે, તેને વિચારજ નહીં. માથું પણ એવુંજ ભમી જાય છે કે ૨૨૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ કાઈની વાત પણ સાંભળવાને તૈયાર નહીં. જેથી કરીને દેશહિતના પ્રજા કલ્યાણના મૂળમુાના ખરા પ્રશ્નો પર કાયમને માટે પડદો પડ્યો જ રહે છે. દેશના ઉંડા ઉંડા ગર્ભમાં છુપાયેલી, ગુંચવણ ભરેલી, અનન્ય, વાસ્તવિક, ભારતીય પરિસ્થિતિથી અજ્ઞાન છતાં આ વર્ગને ખાસ આગેવાન ગણી લેવામાં આવે છે, અને પછી પરદેશી મુત્સદીઓ પાટના સોગઠાંની માફક સુખેથી તેને જેમ ઉપયોગ કરવો હોય તેમ કરી શકે છે. અલબત્ત, તેમાં તેઓને દોષ નથી. તેઓએ કયાં વિતરાગ હોવાનું બીડું જડપ્યું છે. તેઓ ને પિતાને સ્વાર્થ માટે કાંઈ પણ કરવાની છૂટ છે, સવાલ માત્ર આપણો રહે છે, એટલી તેઓની કુશળતા છે, અને આપણી ગફલત છે, તેનોજ અફસોસ છે. આપણે વિવેકથી સમજવાની જરૂર છે. છતાં હાલના સંજોગેજ એવા છે કે-જે હાનિ થવી હશે, તે થશેજ. તે કોઈ અટકાવી શકે તેમ નથી. ] આધુનિક પ્રશ્નો – એ તે બધું કબૂલ છે કે-જૈન મુનિઓ મૂળથી જ ભારતમાં પિતાને પ્રભાવ પાડતા આવ્યા છે, અને હજુ પણ પાડે છે. પરંતુ આજની સ્થિતિમાં એ વાત એટલી સત્ય નથી. કારણકે આજે જૈન મુનિ સંસ્થાથી જૈને જ વિરુદ્ધ થઈ ગયા છે. અંદર અંદર પરસ્પર લડી રહ્યા છે, અને દીક્ષાના પ્રશ્નથી તે દેશ આખો ખળભળી ઉઠયા છે. તેનું કેમ? આ પ્રશ્નો છેડવાની આ સ્થળે ઈચ્છા નહતી. કારણકે તે જૈન ધર્મની રચનાત્મક ઘટનાને હિસાબે નજીવા છે. તે આગળ સમજાવ્યું છે, છતાં પ્રસંગોપાત્ત અમારી સમજ પ્રમાણે તેને ટુંકામાં જવાબ આપી આ પ્રકરણ પૂરું કરીશું. મુનિ સંરથા સામે કોઈપણ જૈન નથી. માત્ર હાલની સંસ્કૃતિની અસરવાળી કોઈ વ્યક્તિ તેની સામે હોય, તેનું ચાલુ વૈમનરયમાં ખાસ વજન નથી. હાલની સંસ્કૃતિ કોઈ પણ મુનિ સંરથાથી વિરુદ્ધ છે. કારણકે, તેના વેગની અને સ્વાર્થની તે આડે આવે છે. એટલે તેને વિરોધ ન્યાયસર ન કહેવાય. ૨૩૦ Page #256 -------------------------------------------------------------------------- ________________ બન્ને પક્ષકારે અને તટસ્થ એ ત્રણેય વિભાગોમાં આગેવાન તે મુનિઓજ છે. એટલે મુનિઓને છોડીને તો કોઈ પણ કાંઈ કરી શતા જ નથી. આમ છેવટે સર્વ પક્ષે મુનિ સાપેક્ષજ છે. નિરપેક્ષ કાંઈ પણ કરી શકાતું જ નથી. એટલે મુનિસંસ્થાનું એક રીતે નહીં તે બીજી રીતે વજન કબૂલવું જ પડે છે. કઈ પણ ખાસ મતભેદ કે સિદ્ધાંત ખાતર મુનિઓમાં મતભેદ ઉભે થાય, તેથી તો ગભરાવાનું કારણ નથી. કારણકે જો તેઓ સિદ્ધાંત ખાતર મક્કમ ન રહેતાં, નમતુંજ આવે જાય, તે જરૂર તે સંસ્થા તારકને બદલે બાવનાર ગણાય. એ મત ભેદેએ આવડું મોટું વ્યાપક તકરારનું સ્વરૂપ કેમ લીધું ? તેના જવાબમાં–એટલું જ કેહાલની સંસ્કૃતિએ જ્યારથી વચ્ચે માથું માર્યું, ત્યારથી તે વધારે ઉગ્રરૂપમાં ગોઠવાઈ ગઈ છે. હાલની તકરારનું સ્વરૂપ જ એવું છે કે–તે રીતસર વધેજ જાય છે. તેમાં પણ વિકાસ દાખલ થયે છે. દા. ત. બે ભાઈ કઈપણ કારણસર લડ્યા હેય, તો પાછા ભેગા થઈ જાય, પરંતુ કેસો કે ગયા પછી તેઓએ રીતસર લડવું જ પડે છે. એક બીજાના છિદ્રોને સચોટરૂપમાં રજુ કરવા પડે છે. તેથી મને ભંગ થઈને વૈર વિરોધના જે બીજકે પડે છે, તે કાતિલરૂપમાં થઈ જાય છે. તેવી જ રીતે આમાં પણ કાંઈક એમજ થયું છે. નવી સંસ્કૃતિએ જ્યારથી માથું માર્યું છે, ત્યારથી તે ઉગ્રરૂપમાં આવેલ છે. વળી વર્તમાનપત્રોએ તે અગ્નિમાં ઘી અને પવનનું કાર્ય કર્યું છે. છતાં અંગત વિરોધ નજીવા લાગે છે. પરંતુ વાસ્તવિક રીતે અમારી સમજ પ્રમાણે ભારતીય અને આધુનિક, એ બંને સંસ્કૃતિઓ જ પરસ્પર જુદા જુદા પાત્રના નિમિત્ત નીચે અથડાય છે. દિક્ષાને પ્રશ્ન મૂળ મુદોજ નથી. બંધારણના પ્રકારણમાં જણાવીશું ૩૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ તે પ્રમાણે મુનિસ ંસ્થાના બંધારણમાં ગાબડું પડવાથી આ બધી પરિસ્થિતિ ઉભી થઈ છે. દ્વીક્ષા અટકાવવી એ કોઇ જરૂરી વસ્તુ નથી. તેમજ દીક્ષા અટકાવવાની તરફેણમાં વાસ્તવિક રીતે ક્રાઇ હાય, તેમ પણ જણાતું નથી. બંધારણની અવ્યવસ્થામાં વ્યવસ્થા થવી જોઇએ.એ મુખ્ય આવશ્યક વસ્તુ છે. કેટલાક અવ્યવસ્થાનું કારણ, દીક્ષાના ધારણુમાં ભૂલ કહ્યું છે, અને કેટલાક બીજા કારણા આપે છે. અમને પેાતાને વ્યવસ્થા અને બંધારણ મજબૂત કરવાની ખાસ આવશ્યકતા લાગે છે. તે થતાં બીજા જે જે કારણેા હશે તે બધાં દૂર થઈ જશે, ધારા i કે–દીક્ષાના ધારણમાં ફેરફાર કરવામાં આવે, તે પણ શાંતિ અને વ્યવસ્થા આવી શકો નહીં. એમ અમે ખાત્રી પૂર્વક કહીએ છીએ. અને જો બધું બંધારણ બરાબર મજબૂત કરવામાં આવશે, તે બીજી પણ અડચણા નીકળી જશે અને દીક્ષાના પ્રશ્ન પણ નહીં રહે. સાધુ સંસ્થામાં દાખલ થવા આવનાર વ્યક્તિ માટે દ્વાર બંધ ન કરતાં, તેને દાખલ થવાના વાસ્તવિક દ્વારા ખુલ્લા છતાં વ્યવસ્થા એવી હાય કે નકામા કે કાચાપોચા ટકી જ ન શકે, અને જે ખરા અને સંગીન હાય તેજ ટકી શકે. આગળ વધે. ખરી મહેનત તેમાંજ કરવાની જરૂર છે. આ લડાઈ નકામી છે, તેમજ અર્થ વગરની છે. સામાન્ય તથા આધુનિક કેળવણી દ્વારા આધુનિક સંસ્કૃતિના વિચાર વાતાવરણથી ટેવાઈ ગયેલા વને તેને અનુસરતા કાયદા જ વધારે પરિચિત હાય છે. એટલે વકીલ વર્ગને ૧૮ વર્ષની ઉપરની ઉંમર જ સ્વતંત્ર હોવાના ખ્યાલ રહે, એ સ્વાભાવિક છે. પ્રજા ભારતના ચાલુ ધારણા અને કાયદાએથી પરિચિત છે. તેમાં સોળ વર્ષની આસપાસની ઉમ્મર રવતંત્ર તરીકે ગણાય છે, “ સેાળે સાન ” ઇત્યાદિ પ્રમાણેાથી. આ સમજણભેદથી પણ એ બાબત પરસ્પરના મતભેદનું અતર પાષણ પામતું પામતું કાંઈક માટુ ૨૩૨ Page #258 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ લઇને આ અથડામણીના પ્રવાહમાં ભેગું ભળી ગયું છે. વળી હાલની સંરકૃતિના વિચાર વાતાવરણની છાયામાં આવી ગયેલે વર્ગ સાધુ સંસ્થાની જરૂરીઆત વિષે ભ્રમણામાં પડેલે છે. કેમકે એ સંસ્કૃતિની દૃષ્ટિ તેઓને બીન જરૂરીઆતના દિગ્યેય તરફ લલચાવી જાય છે. આ માનસિક પરિવર્તન પણ, જૈન ધર્મની સાથે બંધારણથી અને હાર્દિક પ્રેમથી બંધાયેલાઓના મન પણ અમૂક વખત માટે વધારે પડતાં ક્ષુબ્ધ કરી મૂકી, તેની સામે ઉશ્કેરે છે. [ વળી ધર્મો અને સમાજે ઉપર રાજ્ય સત્તા અંકુશ મૂકવાના રાજ્યદ્વારી ધેરણ—કે જે પિતાના કાર્યક્ષેત્રની બહાર છે–ઉપર આવી હોય તેમ હાલના વાતાવરણ ઉપરથી સમજાય છે. ધર્મો અને સમાજો વચ્ચે ન પડવું એ બ્રીટીશ કે કોઈપણ રાજ્ય સંસ્થાની સ દાની પોલીસીમાં કાંઈક પલટો આવ્યા લાગે છે. અલબત્ત, તેને માટે નિમિત્તે મેળવી લેવાતા હશે. પરંતુ નિમિત્ત હોય, તો પણ ન પડવું હોય તે ન પડાય, અને પડવું હોય તે પડાય. આ પરિસ્થિતિ ઉપરથી આધુનિક સંસ્કૃતિના ધરણપર રચાયેલી રાજ્ય સંસ્થાઓને પણ જે સંસ્કૃતિને આગળ વધારવી હોય, તો તેની આડે આવનાર ભારતીય ધર્મો અને સંસ્કૃતિના તત્ત્વોને ઘસારે આપ જોઈએ. અને તેમ કરવા માટે, પ્રથમ અંકુશ, અને પછી હેજ ઘસારે, એમ રફતે રફતે ઠેઠ અંદરના ગર્ભમાં પણ છેવટે આગળ વધી શકાય. બન્ને પક્ષોને અમૂક બાબતમાં રાજી રખાય, અમુક બાબતમાં ઠેકર પણ લગાવાય, તથા અનિવાર્ય સંજોગોમાં અમારે આમ કરવું પડયું છે, એમ તટસ્થને જણાવી શકાય. તેથી મુનિસંસ્થાના પ્રવેશદ્વાર ઉપર અંકુશ મૂકવો, એ તેઓને માટે વધારે સચોટ કાર્યસાધક છે. વળી તે પહેલ દેશી રાજ્યદ્વારા થાય, એટલે ખાસ વાંધો કેણ લઈ શકે છે તેથી રાજ્યસત્તા આમ કરવા લલચાય. આ મુદ્દો ઘણું વખતથી ગર્ભિત રીતે તે હજ, ત્યારે તક આવ્યું કેમ જ. કરાય? તેથી પણ ઘાટ અને પરસ્પરના વિરોધના વાતાવરણને વધારે ભભૂકવા કારણ મળે, એ સ્વાભાવિક છે. આમ અનેક કારણોને લીધે આ આખી પરિસ્થિતિનું બે સંસ્કૃતિની અગમ્ય અથડામણ મુખ્ય કારણ છે, એ સાર છે. પણ તે જૈનમુનિ સંસ્થાના રચનાત્મક પ્રભાવ આગળ વાસ્તવિકમાં નજીવું જ છે. વળી પહેલી ગોળમેજીના ઉપસંહારના ભાષણ વખતે વડા પ્રધાને ધાર્મિક લડાઈમાં શાંતિ થવાની આશા રાખી છે. તેથી પણ હવે તેને અંત આવી ૨૩૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ જશે. કારણ કે નવા રાજ્યબંધારણનો અમલ કરવા વાતાવરણ શાંત થવું જોઈ એ. તેથી સર્વ પ્રકારની અશાંતિને બદલે શાંતિ થવીજ જોઇશે. એમ ચેાક્કસ લાગે છે. માત્ર તે વખતે આધુનિક સંસ્કૃતિ જૈનધર્મીને કેટલું નુકશાન કરી જાય છે, તેજ મુખ્ય મુદ્દાની વસ્તુ જોવાની બાકી રહે છે, ] સર્વાધાર સંસ્થા જૈન મુનિ સંસ્થા જીવતી જાગતી સંસ્થા છે. સર્વ ધાર્મિક સસ્થાઓના આધાર તેના પર છે. અને એ રીતે પરપરાએ એકદર પ્રજાના પોષણની તમામ સંસ્થામાં સડાન પેશી શકે, તેને આધાર પણ મુનિ સંસ્થાપરજ છે.કારણ કે—યપિ તીર્થંકર ભગવંતા, તેઓની મૂર્તિ એમાં આધ્યાત્મિક પ્રભાવ પાડનાર મુદ્રા તરીકે, મુનિએના માનસમાં ઉત્તમ જીવનના વારસાની છાપ દ્વારા મુનિરૂપે, અને જૈન આગમામાં સકળજ્ઞાની તરીકે જીવંત છે, તથાપિ તેની સાક્ષાત્ વિદ્યમાનતા નથીજ, જો મુનિવર્ગ ન હોય, તે તીથ કરીને હુંમેશ ઓળખાવનાર, તેના તરફ ભક્તિ બહુમાન ઉત્પન્ન કરનાર કાણ રહે ? તેઓના આદેશાને જીવનમાં જીવંત અને જ્વલંત જીવનાર કાણુ ? અને એ રીતે તેના આદેશને મૂર્તિમંત સ્વરૂપ આપનાર કાણુ ? તેના જ્ઞાનના રહસ્યો સમજાવનાર અને સમજનાર કોણ? સમજવા ખાતર જીંદગીના ભોગ આપનાર કાણુ? તેના વિચારો કરનાર કાણુ ? તેના પ્રચારથી ઉત્પન્ન થયેલા સુતત્ત્વાના સગ્રાહક અને રક્ષક ક્રાણુ ? માટે દેવ, ગુરૂ અને ધર્મ: એ ત્રણેય સંસ્થાઓને મુખ્ય આધાર આ ગુરુ સ'સ્થા ઉપર જ છે. તીર્થંકર ભગવતા સાક્ષાત આવીને આપણને કાંઇ કહેવાના નથી. જ્ઞાન પણ એવીજ રીતે તેના અભ્યાસીઓ વિના મુંગુ જ છે. ત્યારે એ બન્નેને પણ આધાર મુનિ સરથા ઉપરજ છે. આથી આખી સંસ્કૃતિનો અને સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતી તમામે તમામ પાષાક સસ્થાઓના આધાર તેની સાથે સબંધ ધરાવે છે, એમ કબૂલ કર્યા વિના ચાલશે નહિ. ૨૩૪ Page #260 -------------------------------------------------------------------------- ________________ _શું તેથી જ ભારતીય સંસ્કૃતિની હરિફ સંસ્કૃતિ તે મુખ્ય મુદ્દા ઉપર ઘા કરે. તેજ જગતમાં તે આગળ આવી શકે. અને તે ખાતર જેટલું બળ હોય, તેટલા બળથી તે ઘા કરે, એ પણ સ્વાભાવિક છે. તેથી કદાચ કદી ન બનેલા બનાવો ભારતમાં બનતા જોવામાં આવે, તેથી કાંઈપણ આશ્ચર્ય પામવા જેવું નથી. ધર્મના કેન્દ્રો તેડ્યા વિના ભારતીય સંસ્કૃતિને પાછી પાડી શકાય જ નહીં. તેથી ૧. આર્યોની સમાજ વ્યવસ્થાના છેલ્લામાં છેલ્લા અંગ અસ્પર્યો સાથે સેળભેળ થવાથી બીજે વ્યવસ્થા જ કયાં ટકી શકે ? પછી તે રફતે રફતે સમાજ બંધારણને છિન્નભિન્ન થવું જ પડે. ૨, અને મંદિર એ ભારતની મુખ્યમાં મુખ્ય પવિત્ર ધાર્મિક સંસ્થા, તેમાં એક વખત અંદર અંદરથી ગાબડુ પાડવાનું સાધન મળી જાય તો પછી બીજી ગૌણ સંસ્થાઓમાં ગાબડુ પડ્યા વિના રહેજ કેમ ? તેવીજ રીતે ૩. જૈનમુનિ સંસ્થા એ પણ ભારતીય સંસ્કૃતિની રક્ષક મહાન સંસ્થા છે. તેમાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય, તે પછી બીજે પણ રફતે રફતે અવ્યવસ્થા ઉત્પન્ન થાય, તેમેણ રોકી શકે ? અમારી સમજ પ્રમાણે અહીંનાજ અમુક વર્ગને આગળ રાખીને આ પ્રમાણે સંસ્કૃતિના કેન્દ્રો ઉપર ઘા થતા જણાય છે.] અંતમાં જો આર્ય પ્રજાને જીવવું હોય, પિતાની મૂળ-જે સ્થિતિ કુદરતી શિતે હોય, તેમાં ટકી રહેવું હોય, તેમાંથી ભાવિ અવનતિના ખાડામાં ન ધકેલાવું હોય, ભાવિ કષ્ટ અને લગભગ સર્વનાશ જેવા પ્રસંગે પરિચય ન મેળવવો હેય, મહાવિકાસ સાથે જીવનને નિકટને સંબંધ ટકાવી રાખવો હેય, તો જગતની આદર્શ ભૂત ત્યાગમય જૈન મુનિ સંસ્થા, અને એકંદર યથાશક્ય વાસ્તવિક સ્વરૂપમાં દરેકે દરેક ધર્મગુરુની સંસ્થા ટકાવી રાખવાનો પ્રયત્ન કરવાથી જ આખરે કઈક વખત પણ સર્વ વિને દૂર થઈ, ફરીથી પણ પુનરજીવન પ્રાપ્ત થશે. અને દુન્યવી કે પારમાર્થિક સુખને એજ યત્કિંચિત સબળ-જેવો ગણે તે–પણ સુખને માર્ગ છે.બાકી બધા હવાઈ કિલ્લા છે. ધુમાડાના બચકાં છે. શકિત, સાધન, અને સંપત્તિને દુર્વ્યય છે. મૂર્તિમાન અવનતિના સાધન છે. પિતાનાજ માર્ગમાં પિતાને જ હાથે રૂષ Page #261 -------------------------------------------------------------------------- ________________ કાંટા વેરાવાના છે, પોતાને જ હાથે પિતાના જ પગમાં કુહાડે મારવાને છે. સ્વરાજય, સંપૂર્ણ વિરાજય, દેશદ્વાર, દેશેન્નતિ, સ્વદેશ સેવા, વિગેરે દ્વિઅર્થી શબ્દો કેવળ મૃગજળના રણમાં દેડાવી અવનતિના ભયંકર ખાડામાં ધકેલી દેનારા માયામૃગે છે. હવે એ શબ્દની પાછળ લાભ કારક આપણે માટે કશે ખરે અર્થ રહ્યા નથી. તે હવે પ્રજા જોઈ શકી છે. યુરોપના એ જાતના સાહિત્યનું તાત્પર્ય સમજ્યા વિના આંધળું–ધેલું અનુકરણ કરવાથી તે કેવળ કલેશ જ બાકી રહે. છતાં કાળના પ્રવાહમાં એવા કંઈક ઘાટ થયા કરે છે, અને થયા કરશે. છતાં જગના કલ્યાણના સાચા માર્ગો પણ સદા જાગ્રત રહે છે, અને રહેશેજ. [ “આજે જનસમાજ પૂર્વના મહાપુરુષોના નામ અને કીર્તિની મારફત છેતરાઇને ધૂર્ત ધર્મગુરૂઓના પોષાકમાં અનેક કાળા કૃત્યોથી ચોંકી ગયેલ છે. તેણે વિશ્વાસ ગુમાવ્યો છે. આજે તો “વાડ વેલાને ખાય છે. ” રક્ષક તેજ ભક્ષક છે. અમને કોઈ ધર્મગુરુપર વિશ્વાસ નથી, કઈ ધર્મગુરુની સંસ્થાપર વિશ્વાસ નથી, અને એ સર્વને નાશ થવો જોઈએ.” મહાશય તમારા કથનમાં સત્યાંશ છતાં સંપૂર્ણ આવેશ, વસ્તુ સ્થિતિનું વધારે અજ્ઞાન તથા કર્તવ્યપાલનની નિર્બળતા વિશેષ પ્રમાણમાં જણાઈ આવે છે. આર્ય શુક્ર શેણિતથી ઉત્પન્ન થયેલના મુખમાંથી સર્વનાશના વાકે નજ નિકળે, પરંતુ સંજોગેનીજ ખુબી છે. તે પણ–બુદ્ધિ સ્થિરકરે, વિવેક જાગ્રત કરે, સ્વયં વિચાર કરતાં શીખે, પરપ્રત્યયાનુસારિ બુદ્ધિનો ત્યાગ કરે. દીર્ધદષ્ટિને ઉપયોગ કરે, જગતની કલ્યાણ વ્યવસ્થા નિહાળી અને પછી કર્તવ્ય માર્ગે સંચરે. - તમારા કથનમાં જેટલે અંશે સત્ય છે. તેટલે અંશે ધર્મને પ્રકાશ ઝાંખું પડે છે. અને માનવ પ્રાણી નીચે ઉતર્યો છે. એમ છતાં હજુ પણ એ સંસ્થાઓમાં એટલું બળ છે, અને કોઈ કાઈ વિરલ સજજન વ્યક્તિઓ નીકળી આવે છે, કે જેથી કરીને સત્યમાર્ગના પ્રવાહને ક્ષતિ થતી જ નથી. એજ જગતનું શરણ છે. યદ્યપિ દુર્જને પણ સજજનેને લેબાસ પહેરે છે, તે પણ તેમાં યે સજજનતાનો જ વિજય સૂચવાય છે. જગતમાં કયાંય ૨૩૬ Page #262 -------------------------------------------------------------------------- ________________ પશુ સજ્જનતા નજ હોય, તેા પછી તેને બુરખા પહેરવાની દુર્જનાને જરૂર કે અવકાશ ન જ રહે. અલબત્ત, આદર્શ કશું નથી. પરંતુ સંજોગાના પ્રમાણમાં જે છે, તેથી સંતાષ માનવાની જરૂર છે, બીજો ઉપાય નથી. જે છે, તેટલી જ આપણી મિલ્કત છે. એટલુંજ આ`પ્રજાને અવનતિમાંથી બચવાનું સાધન છે. આટલા પણ બચાવ થયા છે, તે તેનું જ પરિણામ છે. માટે “સર્વથા સર્વાંત્ર ગંદવાડજ છે, ” એમ માનવાને કારણ નથી. જો તે પણ શુદ્ધ કરવાની તાકાત નથી, તા નવા સર્જનની વાતેા કેવળ ગાંડપણુ અને હવાઇ કિલ્લા છે, તેમાં પરાશ્રિતતા તે છેજ. આજે આપણા ધણા વર્ગ કેટલાક સાચા જુઠા ઘેોંઘાટથી ઘેરાઇ ગયા છે. સ્વયં ઉંડી તપાસમાં ઉતરતા નથી. અને સકારણ કે નિષ્કારણુ, સ્વાર્થી, લેાકેાની વધારે પડતી ઉશ્કેરણીને પરિણામે વધારે પડતા ઉશ્કેરાઇ ગયા છે. વળી ધર્મગુરુઓનું અસ્તિત્વ જો જગતના કલ્યાણ માટે છે, છતાં તેથી જગનું કલ્યાણ ન થતું હાય, છતાં જગના કલ્યાણની જરૂર હોય, તેમાંથી પેાતાને પણ ભાગ મેળવવા હાય, તેા જેના જેનામાં પુરુષાર્થ હાય, તે કરી બતાવી આગળ આવે, અને સાચા હીરાની માફક ચમકે, એટલે આપેાઆપ ખાટા હીરા ઝાંખા પડી જશે. અને એ રીતે ચમકનારને જ ટીકા કરવા, ઠપકા આપવાના અને ખસેડી દેવાને અધિકાર છે, એટલુંજ નહીં, પરંતુ જગના કલ્યાણુ માટે જરૂર પડે તે જેને જેતે નારા કરવાની જરૂર હોય, તેનો તેનો નાશ કરવાનો પણ અધિકાર છે. પરંતુ નિર્બળ અને અકિંચિત્કરને તે અધિકાર નથી, એટલુંજ નહીં, પરંતુ તેમ કરીને પેાતાના પગમાં કુહાડા મારે છે, અને જગને ભ્રમણામાં પાડે છે, છતાં પરિણામ તે કાંઇ આવતુ ંજ નથી. ખાટા ઘાંઘાટ કરતાં પહેલાં વિવેક પૂર્વક સદ્ અંશે! અને અસદ્ અંશેાનું પૃથકકરણ કરવું, જોઈએ, પછી સદ્ અંશેને આગળ લાવવા, તથા અસદ્ અંશે નાશ કરવા ફટીબહુ થવું જોઇએ. તેમાં સર્વથા ડૂબી જવું જોઇએ. એમ ડૂબી જનાર વ્યક્તિ કાંઇ પણ કરી શકે. એમને એમ આખા મીંચીને પરિણામને વિચાર કર્યાં વિના ગમે તે રીતે આવેશમાં આવીને ખેાલવા માત્રથી શું વળે ? એમ એ સંસ્થાઓને નાશ થશે પણ નહીં, અને ખેલવું બકવાદમાં ખપી જાય, જુદું. એ અસદ્ અંશને નાશ કાઇ વ્યક્તિને કાઇ પણ રીતે અનિષ્ટ હાયજ ૨૩૦ Page #263 -------------------------------------------------------------------------- ________________ નહીં. પરંતુ બધું સવિવેક, પરિણામ દષ્ટિથી, પદ્ધતિસર, અને ઉંચા ઉદ્દેશ તથા ભાવનાથી થવું જોઈએ. નિઃસ્વાર્થ ભાવે, કલ્યાણભાવે, અને સાચી સેવા વૃત્તિમાં રંગાઈને થવું જોઈએ, કે જે પ્રયત્ન પરિણમદર્શક બની શકે. માટે તમે કહે છે, તેવી સ્થિતિ કેવળ ધર્મસંસ્થાઓની નથીજ. - તમે કહેશે કે-“હવે તેની આવશ્યક્તા નથી, એટલે કે ધર્મગુરુઓથી સાધ્ય પરિણામે બીજી રીતે મેળવી લેઇશું.” તેને અર્થ એ થયો કે ધર્મગુરુઓથી સાધ્ય તત્ત્વોની આવશ્યકતા છે. માત્ર તે પૂરા પાડનાર ધર્મ ગુરુઓની જરૂર નથી. તે એ તો કયાંથી મેળવશે ? જ્યાંથી મેળવશે, ત્યાં ગુલામગિરિનું ખત તો લખી આપવું જ પડશે. તે ખત આના કરતાં સારું હશે, તેની તમારી પાસે કઈ ખાત્રી છે? જે એવી ખાત્રી નથી, તો જે છે, તેમાં જ સંતોષ માને, ગુરુ બનવા માટે તલસી રહેલા પોતાને માર્ગ મોકળો કરવા માટે તમને આમ ઉશ્કેરે છે, એમ કેમ ન કહી શકાય ? ભૂતકાળમાં એ સંસ્થાઓમાં રત્નો પાક્યા છે, અને ભવિષ્યમાં નહીં પાકે તેનો શે પુરાવા છે ? માટે ભવિષ્યની પ્રજાના કલ્યાણના ઉદ્દેશથી પણ એ સંસ્થાઓનો વારસો જેમ તેમ આગળ લંબાવજ જોઈએ અને તેથીજ તેનું રક્ષણ કરવું જોઈએ, તેના બળમાં ઉમેરે કરવો જોઈએ, તેમાં સુતત્વેને સંભાર ભરે જોઇએ, અને તેમાં ઉત્તમ ભોગોનું ખાતર પૂરવું જોઈએ. જેથી કરીને એ ફળદ્રુપ સુભૂમિમાં ભવિષ્યને વધારે ચમકવાળા રને પાકી શકે. ] જૈન ધર્માચરણ. જૈનધર્મના ધર્માચારની ફૂલ ગુંથણી ઘણી જ વિચિત્ર છે. તે એટલી બધી અટપટી, ન સમજી શકાય તેવી રીતે દૂરદૂરના સંબંધોથી ચિત્રવિચિત્ર રીતે ગુંથાયેલી છે, છતાં તે અવિમિશ્રિત અને ગણ–પ્રધાન ભાવથી વ્યવસ્થિત છે. તેને ઉકેલ કરે એટલે, એક ગાઢ જંગલમાંના અનેક જાતના વૃક્ષો, છોડવાઓ, અને વેલાઓ તથા તેઓના ફળે, પાંદડાં, ડાળા, રંગ વિગેરેના જુદા જુદા અનેક ૨૩૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ રીતે સંપૂર્ણ વર્ગીકરણ કરવા જેવું મુશ્કેલ છે. જેમ તે દરેક પતિપિતાની સ્થિતિમાં વ્યવસ્થિત છે, છતાં દૂરથી જોનારને તે એક ગીચ-ગાઢ જંગલના જ ભાસ થાય છે. ધર્મના આચાર પણ વ્યવસ્થિત, નિયમ બદ્ધ છે, શાસ્ત્રીય પદ્ધતિપર સ્થિત, અને પાત્ર પ્રમાણે ઉપગની સગવડોથી ભરપૂર છતાં પૂરા અભ્યાસ અને પરિશ્રમ વિના તેનું પૃથક્કરણ સર્વથા અશક્ય નહીં તે દુશક્ય તે છેજ. - સાધારણ પ્રયત્નથી તેની ફૂલગુંથણીને ઉકેલ કરી શકાય તેમ છેજ નહીં. કેટલીક વખત સાદા જવાબથી જીજ્ઞાસુઓના મન શાંત થાય છે, પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી હોતું. જેમ જેમ ઉડે અભ્યાસ વધતો જાય તેમ તેમ એક સાદામાં સાદી બાબતમાં એટલું બધું ઉંડાણ જોવામાં આવે છે કે–તેના અંતિમ તાત્પર્યને પત્તેજ લાગતું નથી. ત્રણેય બાજુ કાચના ઓરડામાં વચ્ચે દી મૂકીને બેસીએ, પછી તેમાં દવાઓના ઉલટા સુલટા જે પ્રતિબિંબ પડે છે, તેને પત્તે લગાડવાને કોણ સમર્થ થઈ શકે છે? તેવી જ રીતે આ આચારો વિષે જણાય છે, છતાં તે અનવરિથત નથી. એક બીજા આચારોની એક બીજા ઉપર એવી ઉલટી સુલટી ગણમુખ્ય ભાવે અસર પડે છે કે-જેનું વિગતવાર સંપૂર્ણ પૃથક્કરણ આ જમાનાનો કોઈ પણ માણસ કરી શકે, એ અમને સંભવ જણાતું નથી. એ પૃથક્કરણ મહાન્ પૂર્વશ્રતધરોએજ ઘણી જ વ્યવસ્થિત રીતે કર્યું છે. જ્યારે તે જોઈએ છીએ ત્યારે આચારના અગાધે રહસ્યની ઝાંખી થાય છે, તેની પાછળ પણ સ્વતંત્ર અનેક વિજ્ઞાને લાગેલા છે. જેના પ્રત્યેક આચાર તે તે આચાર રહના શાસ્ત્રીય વિજ્ઞાન અનુસાર શાસ્ત્રીય પદ્ધતિસર જાણવામાં આવ્યા છે. અધ્યાત્મ શાસ્ત્ર તથા માનસશાસ્ત્રની કેટલી વ્યાપકતા હૈઈ શકે? ૨૩૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ તેની સંપૂર્ણ ઝાંખી એ વિશાળ પ્રયોગ–સંગ્રહને ખ્યાલ લેવાથી આવી શકે તેમ છે. તેથી હિંદને તે વિષેની શેાધા કાઈ પાસેથી ઉચ્છીની લેવાની વાતિવક જરૂર નથી. એક વાત યાદ આવે છે —પૂર્વાચાયોએ કેટલાક વર્ષોથી એટલે કે લગભગ પૂજ્ય આ રક્ષિત સૂરિજીના વખતથી દરેક સૂત્રાના દરેક અનુયોગાનું મુખ્યતાએ વ્યાખ્યાન કરવાનું, અને ન ઉતારવાનું લગભગ બંધ કરવામાં આવ્યું છે. તેનું કારણ ભૂલભૂલા મણીના આ આધ્યાત્મિક પ્રયોગાના ચક્કરમાં ઉતરવાની ત્યાર પછીના માનવાની અશક્તિના ખ્યાલ કરીનેજ જણાય છે. અને તે જૈન આચારાની વિચિત્ર ગુથણી જોતાં વ્યાજબી લાગે છે. કાઈપણ વ્યક્તિ ઇતર શાસ્ત્રજ્ઞાન સાથે આ વિષયનું જીવનભર અધ્યયન કરી પૃથક્કરણ કરે, તેા જરૂર અમૂક હદ સુધીનું તા પૃથક્કરણનું ખાજુ તૈયાર કરી શકે. પરંતુ પૂર્વના પૂ`ધર પુરૂષોએ કરેલા પૃથક્કરણ આગળ તે એક તણખલા જેવુંજ ભાસે, એમ અમારી ધારણા છે. કેટલાક કહે છે કે— જૈન ધર્મે જગને દયા શીખવી છે.’’ એટલે એ ધ'માં માત્ર દયા પાળવાનું જ છે. કેટલાક માને છે. કે' જૈન ધર્મ માં સામાયિક, પ્રતિક્રમણ એવી કેટલીક ક્રિયાઓ છે. તે ઉપાશ્રયમાં જઇને કરી જવાની છે. એટલુજ એ ધમાં છે. ” પરંતુ એમ નથી. એક મોટા શહેરમાં જેમ અનેક પાળા હોય છે. પાળેમાં પેટા પાળા અને તેમાં પણ મુખ્ય મુખ્ય શેરીએ અને લત્તાએ હાય છે. તે દરેકે દરેકમાં વસનારા માટે પરસ્પરની સગવડા પૂરી પાડનારા કારીગરા, વેપારી, વસવાયા વિગેરે વિગેરે દરેક સાધના હાય છે. કાઇને કોઈપણ જાતની ન્યુનતા જણાતી નથી. બહારના જોનારને તે દરેક જુદી જુદી છતાં એક નાના નાના કરખા જેવી તે ૨૪૦ Page #266 -------------------------------------------------------------------------- ________________ પાળા જણાય છે. તે રીતે આ આચાર નગરમાં પ્રવેશ કરી, તે તેવી જ રીતે પ્રત્યેક આચારા સવ સામગ્રીથી ભરપૂર જણાશે. r¢ દા ત૦ જૈન ધર્મ દયામય ધર્મ છે, તે વાત લ્યો. તેના સંબંધમાં ઉપાધ્યાયજી મહારાજ શ્રી ચોવિજયજી મહારાજ કહે છે કે− જૈન ધર્મની જેટલી ક્રિયાઓ, જેટલા વિધિ વિધાન, અને જેટલા આચારા છે, તે બધા અહિં'સાને જીવનમાં ઉતારવાને માટેના જુદા જુદા પ્રયોગો છે. ’’ એ જ પ્રમાણે નીચે જણાવેલા સ` આચારપ્રયાગ। બીજા અનેક સ` આચારા મય છે, તેમ સમજવાનું છે. જૈન ધર્મ =આજ્ઞામય ધર્મ છે. વિનયમૂળ ધર્મ છે. સત્યમય ધર્મ છે. સામાયિકમય ધર્મ છે, ચાર સામાયિકમય ધર્મ છે, છ આવશ્યકમય ધર્મ છે, પાંચપરમેષ્ટીમય ધર્મ છે, ચારશરણરૂપ ધર્મ છે, પાંચ જ્ઞાનમય ધર્મ છે, ત્રણ રત્નમય ધર્મ છે, ત્યાગમય ધર્મ છે, સત્તર સંયમમય ધર્મ છે, બાર પ્રકારના તામય ધ છે. આ શ્રવક્રાનિરાધ–સવર પ્રવર્તન રૂપ ધર્મ છે. પાંચ ચારિત્રમય ધમ છે. સમ્યગ્ ચારિત્રમય ધર્મ છે. કમ નિજ રા-સ્થાનમય ધર્મ છે. દેવગુરુ-ધર્મારાધનામય ધ છે. પંચાચારમય ધર્મ છે. સ કષાયત્યાગમય ધર્મ છે. પોંચ મહાવ્રતરૂપ ધર્મ છે. બ્રહ્મચર્ય –ગુરુકુળવાસરૂપ ધર્મ છે. ચતુર્વિધ સધાસ્નાયમય ધ છે. શાસન સેવામય ધ છે. અગારિ ધર્મો અને અણગાર ધર્મમય ધ છે. જ્ઞાનક્રિયામય ધર્મ છે. 'અષ્ટપ્રવચનમાતારૂપ ધર્મ છે. ચરણસિત્તરી-કરણસિત્તરીમય ધર્મ છે. હેય-ઉપાદેય—Àયપણે વિભક્ત નવ તત્ત્વમય ધર્મ છે. ઉપશમ રૂપ ધર્મ છે. વૈરાગ્યમય ધર્મ છે. વિવેક–વ-પર તથા સાચાખાટાની વ્હેંચણરૂપ ધર્મ છે. દર્શન વિશુદ્ધિમય ધ છે. તીર્થીસંસ્થારૂપ ધ છે. પ્રવચન શ્રત ધર્મમય ધમ છે. સ્યાદ્વાદ જ્ઞાનમય ધર્મ છે. વૈયાવૃત્ય–સેવામય ધર્મ છે આચારમય ધર્મ છે. સમ્યક્ત્વ ૨૪૩ ૧૬ Page #267 -------------------------------------------------------------------------- ________________ મૂળ ધમ છે. શિક્ષા—આસેવનરૂપ ધર્મ છે. નવપદની આરાધનાસય ધ છે. વીશ સ્થાનકની આરાધનામય ધમ છે. સાત નયાજ્ઞાનાત્મક ધર્મ છે, ચાર નિક્ષેપાત્મક ધર્મ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમય ધર્મ છે, શ્રામણ્ય-પ્રધાન ધર્મ છે. અધ્યાત્મમય ધર્મ છે, ઉચ્ચનીતિમય ધર્મ છે, દાન—શીળ-તપ-ભાવનામય ધમ છે. ઉપર જણાવેલામાંના કાઈપણ એક પ્રકાર લઇ ધટાવશેા તે પ્રાયઃ સમગ્ર જૈનધર્મ –એટલે તેના આચારા અને વિચારી તેમાં સ્વતંત્ર પણે ઘટી શકશે. કાઈપણ એક વસ્તુને ધ્યાનમાં રાખીને જૈન ધર્મ તરફ જોશે તે તે તન્મય જ દેખાશે. વળી બીજી વસ્તુ ધ્યાનમાં લેશે એટલે તન્મય જણાશે. છ આવશ્યકને દ્રાષ્ટમાં રાખીને વિચારશે, તા જૈન ધર્મ ની કાઇપણ ક્રિયા, તેના ક્ષેત્ર બહાર નહીં રહે. પાંચ પરમેષ્ટિમાં ધટાવશે તેા તેમાં ઘટી શકશે. તેવી જ રીતે ત્રણ રત્ન, નવપદ વિગેરેમાં ધટાવતાં બધું તન્મય જ લાગશે. સમ્યગ્ ચારિત્રમાં ધટાવશે। તા ચે તન્મય જ જૈન ધર્મ જણાશે. તે વખતે સમ્યગ્ દન અને સમ્યગ જ્ઞાન પણ સમ્યગ્ ચારિત્રનું જ વિવેચન જણાશે. સમ્યગ્ ચારિત્રની અભિમુખ દશ ન અને જ્ઞાનને જ સમ્યગ્ ચારિત્ર પણ ગણુવામાં આવ્યા છે. [ તેથીજ–જૈન કુટુંબમાં જન્મ્યા છતાં–જિનદર્શીન, પૂજા વિગેરે ન કરનારને ધર્મની શ્રદ્દા નથી.' એમ કહે છે, યદ્યપિ શ્રદ્ધા અને આચારમાં ભેદ છે. તાપણુ, શ્રદ્ઘા પણ ક્રિયાત્મક હાઈ શકે છે, અમુક ક્રિયા શ્રદ્ધાને વ્યક્ત કરી શકે છે. જે શ્રદ્ધા પણ સમ્યગ્ આચારાત્મક હાય, તેને જ સમ્યગૂદન ગણુવામાં આવ્યું છે, એ ત્રણેયરત્નના એકીકરણની દૃષ્ટિના અભિપ્રાયથી એ જાતના ભાષામાં વ્યવહાર છે. તેજ રીતે જ્ઞાનાભ્યાસી પણ જો તર્ ચેાગ્ય ક્રિયાત્મક ન હોય, તેા તેને અજ્ઞાની કહેવામાં આવે છે, માટેજ ઉપધાન અને મેગા વહનની ક્રિયા યદ્યપિ આચાર રૂપ છે, છતાં તે સમ્યગ્ જ્ઞાનની ક્રિયાએ છે. અને તે ક્રિયાત્મક સભ્યજ્ઞાન છે, કે જે સમ્યારિત્રના વિકાસમાં જ પરિણામ પામતું હોય છે, માટે જ તે સભ્યજ્ઞાન કહી ૨૪૨ Page #268 -------------------------------------------------------------------------- ________________ શકાય છે. જ્ઞાનનું ફળ વિરતિ એ જૈન પરિભાષા પણ આ વિચાર-સરણિ અનુસારે જણાય છે. સમ્યગદર્શન અને સમ્યગૂજ્ઞાન સમ્મચારિત્રના અંશે છતાં પૃથક્કકરણની દૃષ્ટિથી તેને જુદા પાડી બતાવવાનું પણ એજ કારણ છે, કે—ઉત્તમ જીવન અને સદ્દવર્તન છતાં જો સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન ન હોય, તે તે ચારિત્ર સમ્યગુચારિત્ર ગણી શકાતું નથી. તે અજ્ઞાન કષ્ટ ગણાય છે, એવી જ રીતે જ્ઞાનાભ્યાસ અને ચારિત્ર પાલન બનેય હાય, પરંતુ સમ્યગદર્શન ન હોય, તે તે બન્ને મિથ્યાજ્ઞાન અને કાય-કચ્છ ગણાય છે. ] આ ઉપરથી પ્રભુ મહાવીર દેવે અમુક એક જ પ્રકારની આચાર પ્રક્રિયા બતાવી છે, એમ સમજવાનું નથી. એક એક છે, ને સાથે સાથે બીજું ઘણું છે. તેમ કરીને, લાદી પાથરનાર કારીગર લાદીના અનેક આકારના ટુકડા ઉપરથી નાના નાના જુદા જુદા આકારે બનાવે છે, ને તે આકારે બીજા મોટા આકારોમાં કારણભૂત થાય છે. તે બધા આકાર એવી ખુબીથી ગઠવ્યા હોય છે કે–એક રીતે જોઈએ, તે તે ગોઠવણ રસ દેખાય, બીજી રીતે ગોળ દેખાય, ત્રીજી રીતે આઠખુણીયા દેખાય, જેથી રીતે ફૂલને આકારે દેખાય, તેની પેઠે અનેક આચારમાં વ્યવસ્થિત સમગ્ર અધ્યાત્મશાસ્ત્ર જુદા જુદા આકારના પ્રયોગોમાં વહેંચી નાંખી પાત્ર પ્રમાણે સગવડ કરી આપી છે. અંદર અંદરમાં દરેક રીતે વ્યવસ્થિત છતાં ચાલુ ક્રિયાવિધિઓમાંથી પૃથક્કરણ ઘણું જ દુર્ધટ થઈ પડે છે. કોઈપણ ધાર્મિક વિધિ હાથમાં લઇને તેને વિચાર કરતાં અત્યારને વિચારક તે મુંઝાઈ જ જાય છે. કાંઈપણ નિર્ણય લાવી શકતું નથી. સ્થલ દૃષ્ટિથી વિધિઓના કેટલાક હેતુઓ સમજાવ્યા છે. તેટલાથી માત્ર સંતોષ પામે છે. પરંતુ તે પણ ખરી રીતે તે રસ્થલ જ સમજણ છે. દરેકે દરેક ઉપર જણેવેલા મુખ્ય મુખ્ય પ્રકારની કેવી કેવી રીતે દરેક વિધિઓમાં છાયા પડે છે, તેના નાના મોટા પ્રતિબિબેનું સૂક્ષ્મ પૃથક્કરણ તે આજની બુદ્ધિને અગમ્ય જ છે. કારણ કે સૂક્ષ્મ વિવેચન કરનારા પુસ્તકે ૨૪૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ પણ આપણને ઘણી જ ઉંડા પ્રદેશમાં ખેંચી જાય છે, છતાં પણ વધારે વધારે રહસ્ય સમજવા માટે જીજ્ઞાસા થયા જ કરે છે, અને પછી જાતે વિચાર કરતાં પણ આગળને આગળ બુદ્ધિ દોરાયે જાય છે. અલબત્ત, કહેવું જ પડશે કે – શ્રી નિર્યુક્તિકાર આચાર્ય મહારાજશ્રીએ આ જાતનો ખ્યાલ આપવા ભારે પ્રયત્ન કર્યો છે. માટે તેઓશ્રી પણ-ભાષ્ય, ટીકા વિગેરેને બદલે નિયુક્તિ રચે છે. નિર્યુક્તિ એ એક એવી ગ્રંથશલી છે, કે–વર્ય પદાર્થની વિશ્વમાં ક્યાં ક્યાં અને કઈ કઈ જાતની છાયા પડે છે? તે પદાર્થ કેની કેની સાથે કેવો કે સંબંધ ધરાવે છે ? તે સર્વ પર અસાધારણ વિશાળ અવલોકભરી દૃષ્ટિ નાંખીને સંક્ષેપમાં પદાર્થનું વિવેચન સૂચિત કરે છે. એ તેની અસાધારણ ખુબી છે. [ આધુનિક વિજ્ઞાન શાસ્ત્ર કહેશે કે-ઓહ ! આમાં શી મેટી વાત છે? અમારી રેલ્વેના ટાઈમ ટેબલ, અને અમારા દરેકે દરેક ખાતાંના બારીકમાં બારીક બનાવોની નોંધે અને તેના લિસ્ટ, તેની પરસ્પર અસર, એ બધું કેટલું વ્યવસ્થિત રાખવામાં આવે છે ? અને તે માત્ર એકજ દેશનું નહીં પરંતુ આખી દુનિયાનું અને અનેક ખાતાંઓનું. કેટલું વ્યવસ્થિત અને માહિતીઓથી ભરપૂર છે ? તે તપાસ શું તેમાં ખાસ એટલી ખૂબી નથી ? એ બરાબર છે. પરંતુ તેમાં ઘણો ભાગ નિરુપયોગી હોય છે, છતાં તેની પાછળ પૈસા અને વખત, બુદ્ધિ અને શક્તિનો ખર્ચ થતો હોય છે. વળી તે રેકર્ડ રાખવાને કેટલા સાધને ઉપયોગ થાય છે ? તે વિચારે. ત્યારે પૂર્વના જૈન આચાર્ય પાસે માત્ર જીવનની જરૂરીઆતની થોડી ઘણી સામગ્રી શિવાય કાંઈ પણ નહીં, છતાં આ જાતની વ્યવસ્થા સમજી શકે અને વ્યવસ્થિત ગોઠવી શકે, તે તેમની અસાધારણ બુદ્ધિ અને શક્તિનો પરિચય આપે છે. અને તેમ છતાં તેમના પ્રયત્નથી કોઈ પણ પ્રાણીને પરિણામે દુઃખને સંભવ જ નહીં. એ તેમાં વિશેષ ખૂબી છે. ] આ છેલ્લા ત્રણેય પ્રકરણમાં જણાવેલા જેના દેવ, ગુરુ અને ધર્મ. એ ત્રણને પણ સરળ પરિભાષામાં ત્રણ ત કહે છે. એ ત્રણ ત તરફ વફાદારને “જૈન” ગણવામાં આવે છે. આ ત્રણ Page #270 -------------------------------------------------------------------------- ________________ માંના કોઈપણ મુખ્ય મુદ્દા તરફ કે તેના કોઈપણ પેટા વિભાગ તરફ રહેજ પણ શંકા નજર, અવિશ્વાસ હોય તો તેને “જૈન” ગણતાં અચકાય છે. તે પછી સીધી કે આડકતરે હુમલે કરનાર વિષે તો પૂછવું જ શું? હિંદની આ કાળની મૂળ પ્રજાના સ્મનસીબે પશ્ચિમના અને તદનુયાયિએતદ્દેશીય – આધુનિક સંસ્કૃતિના પિષકો તરફથી તીર્થકરેના જીવનના મહત્ત્વ વિષે પ્રાચીન શેધખોળના બાના નીચે પ્રજાને શંકાશીલ બનાવવાના ઘણાજ આડકતરા પ્રયત્ન થાય છે. ધર્મગુરુઓના તરફ અશ્રદ્ધા કેળવવાથી તેઓના કાર્યમાં પણ વિને આવી પડે છે. તેમજ તદ્દન અપૂર્ણ રિથતિવાળા વિજ્ઞાનના મોહક આડંબરોને પડદે ધર્મોની વારતવિકતા-અવાસ્તવિકતાની ચર્ચાઓ ઉભી કરી, તેના તરફથી પ્રજાનું મન ખસેડવાના પ્રયત્ન થાય છે. ખરેખર, આ ત્રણ પ્રયત્ને જગભરની ધર્મસંરથાઓ માટે મેટામાં મેટા વિખે છે. ધર્મોને નાશ થાય તેની ચિંતા નથી. પરંતુ માનવ પ્રાણી અને એકંદર પ્રાણી સમાજનું હિત ઉભય ભ્રષ્ટતાની વેદી પર હેમાઈ ન જાય તેની જ ચિંતા છે. [ આધુનિક સંસ્કૃતિઓએ પિતાના અભ્યદય માટે જગભરના સર્વ ભૂ પ્રદેશ અને માનસિક પ્રદેશોમાં સ્થાન જમાવવા, તે તે સ્થળે જેણે જેણે સ્થાન જમાવ્યું હોય, તે સર્વ પૂર્વ પૂર્વવત તને હાંકી કાઢવા, એવી બારીકમાં બારીક કોઈ પણ વસ્તુ છોડી નથી કે જેને માટે તેણે પોતાના પ્રયત્નો શરૂ ન કરી દીધા હોય. રાજ્ય, વિજ્ઞાન, પ્રજા જીવન, સામાજીક, આર્થિક પ્રશ્નો વિગેરે ઉપરાંત ધર્મના ક્ષેત્રોમાં પણ તેણે પોતાને પુરુષાર્થ અજમાવવાને ઘણું વખતથી શરૂ કરી દીધું હતું. તેવા એક સર્વ ધર્મ પરિષદ્ વિષે ગયા પ્રદેશમાં જણાવ્યું છે. તે ઉપરાંત, બીજા અનેક પ્રયત્ન થયા છે. ધાર્મિક સાહિત્યની પ્રસિદ્ધિ, યુપીય પ્રજાએ તે તે ધર્મોમાં દાખલ થવું, એકંદર પ્રજામાં ધર્મ પરિવર્તનની ભાવના–ધર્મોની અદલા બદલીને છૂટથી પ્રચાર, ધર્મોને એક Page #271 -------------------------------------------------------------------------- ________________ જાતના એકીકરણ તરફ દોરી જવાનાં સાધનેા, તથા અંદર અંદર ભેદક સાધને પણ એવાજ વેગથી ખીલવ્યે જાય છે. મારી સમજ પ્રમાણેખ્રીસ્તી ધર્માંને નવી સ’સ્કૃતિ સાથે બંધ બેસતે કરવાના આધુનિક ધેારણના વિચારમાંથી જ થીએફીસ્ટ સાસાઇટીના જન્મ લાગે છે. અને તેની ઉત્પત્તિ પણ લગભગ એ સંસ્કૃતિના પાયા નંખાયાના વખત લગભગની જ જાય છે. αγ શરૂઆતમાં મુખ્યપણે—ધર્માં પ્રધાન ભારતદેશમાં એ ઉદેશના પ્રચાર કા માટે મીસબિસેટ કરતા હતા, એમ ધ્યાનમાં છે. તે વખતની પરિસ્થિતિ અનુસાર માત્ર એટલા જ ઉદ્દેશ રાખવામાં આવ્યા હતા. કે દરેક ધર્મોમાં સત્ય શું છે? તે જ અમારે જાણવું છે. અને તેની જ લ્હાણુ જગત્પ્રે કરવી છે.” અને તે વખતે હિંદુ ધમ' પર વધારે ભાર દેવામાં આવતા હતા. રૂદ્રાક્ષની માળા, ગીતાનું ભાષાન્તર, અને વૈદિક ધર્મોના પારિભાષિક શબ્દો પ્રમાણે જ ધ ફીલેાસારીના ભાષણને જોક હતા. તથા પ્રાચીન શેાધખેાળ ખાતાઓમાં પણ તે વખતે પ્રથમ વૈદિક સાહિત્ય શોષાઇ ગયું હતું અને ખાસ શેાધાતું હતું. તે વખતે આર્ખાઇ આવતા કેળવાયેલા યુવકા માટે એક તંત્ર-સંસ્થાની જરૂર જણાય, એ સ્વાભાવિક છે. અને તેને માટે તારક સધની યેાજના હતી. એમ આપણે જાણીએ છીએ. ત્યાર પછી વાતાવરણ, પરિસ્થિતિ તેમજ હિંદમાં યુરોપની લાગવગમાં અસાધારણ ફેરફાર થયા છે, તે ફેરફાર થવાનેા છે. તે વાત તેએના ધ્યાન બહાર હાય એમ તે માની શકાય જ નહીં, તેથી ઘણી દીČદિષ્ટ રાખીને તેવા સંજોગામાં ‘‘ભારતમાંજ, ભારતની વ્યક્તિ વધારે કાર્ય સાધક થાય” માટે ભારતીય સંસ્કૃતિના કેંદ્રમાંના બ્રાહ્મણ કુળમાંથી અને ખુદ ભારતમાંથી જે બાળકા તેમણે મેળવ્યા, તેમને અથાગ પરિશ્રમ અને અઢળક ખર્ચથી ભણાવી એ સેાસાઇટી તૈયાર કરતી હતી. તે આપણે એટલા ઉપરથી જાણીએ છીએ કે–“હવે થાડા વખતમાં મહાન જગદ્દગુરુ આવશે. અને તે જગતને કાઇ મહાન સાચે માર્ગ બતાવશે. ' વિગેરે, એ વખતે જ કહેવામાં આવતું હતું. આધુનિક વ્યાપારી પ્રચાર કાર્યની જાહેર ખબર આપવાની એ જાતની ખૂબી ઉપરાંત તેમાં કાંઇ વિશેષ નથી જણાતું. આજકાલ, એ મહિના પછી આવનારી નાટક *પનીએ વિગેરે પણ એવી રીતે “ આવે છે, આવે છે” કરીને પ્રજાના મનમાં ઉત્સુકના પેદા કરે છે. તે જગદ્ગુરુ તે આ કૃષ્ણમૂર્તિ. અસાધારણ તપ, ત્યાગ અને સની સન્મતિ વિના પરાણે જગદ્ગુરુ બની જવાની રીત વિચિત્ર લાગે છે. ૨૪૬ Page #272 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિની જેમ બધી પોલીસીઓ બદલાઈ છે, તેમ આજે એ સંસાઈટી પણ પોતાની કાર્ય પ્રણાલી બદલે એ સ્વાભાવિક છે. આજ સુધીમાં ભારતીય બૌદ્ધ સાહિત્યને ઘણો ખરો અભ્યાસ થઈ ગયો છે. એટલે તેમના સત્યને આગળ કરીને ઉપદેશ પ્રણાલી ચાલે એ ઘણે અંશે બનવા જોગ છે, કેમકે–તે મહાશય કહે છે કે-“મને બુદ્ધ ભગવાનના દર્શન થયા છે.” બધા ધર્મોમાંથી સત્ય જાણવાને ઉદ્દેશ હવે પલટાયો છે. તેને બદલે-“દુન્યવી સંસ્થાઓ ભલે રહે, પરંતુ એકે એક ધાર્મિક સંસ્થામાંથી સાધકેાએ નીકળી જવું જોઈએ. એ સંસ્થાઓની જરૂર નથી આત્મવિકાસમાં તે ખાસ ઉપયોગી નથી.” તેને પ્રમાણ તરીકે તે વખતની પોલીસી પૂરત રચવામાં આવેલે તારક સંઘ પણ એક મેલાવડે કરી બંધ કરી દીધો છે. પરંતુ જ્યાં સુધી આખી થીઓસોફીસ્ટની સેસાઈટી બંધ ન થાય, ત્યાં સુધી આપણને એ વાતમાં વિશ્વાસ બેસે તેમ નથી. કારણ કે તારકસંઘ હવે ચાલી શકે તેમ હતું જ નહી. અને તેને બદલે બીજી કોઈ વધારે ખૂબી વાળી લેજના ભવિષ્યમાં અમલમાં નહીં આવે, તેની શી ખાત્રી છે? - હવે તે તેઓ ત્યાં સુધી કહે છે-“મંદિરે અને ધર્મ ગુરુઓની સંસ્થાઓનો નાશ કરવો જોઈએ. એકંદર આખી આધ્યાત્મિક દરવણજ બંધ કરી દેવી જોઈએ.” વધુમાં કહે છે કે “જેને આત્મકલ્યાણ કરવું હોય, તેણે કોઈ પણ એવું બંધન તેડીને બહાર જ નીકળી આવવું જોઈએ.” આ રીતે બંધન તેડીને નીકળેલો એક વર્ગ વધવા માંડે, પછી તેના વ્યવસ્થિત વહીવટ માટે ભવિષ્યમાં કઈ પણ નામ આપીને સંસ્થા ગોઠવી લેતાં કોણ રોકી શકશે ? કારણ કે કઈ પણ વિચાર કે ભાવના સંસ્થા વિના અસ્તિત્વમાં, પ્રચારમાં કુદરતી રીતે જ આવી શકે નહી. તેને કોઈને કોઈ રૂપમાં બંધારણ, અને સંસ્થા વિગેરે જોઈએ જ. આપોઆપ બંધારણ અને સંસ્થા એ વર્ગ માગશે. ત્યારે આપોઆપ સંસ્થા થશે જ. આજે એવી સંસ્થા સ્થાપવાની વાતોથી શું? આજે તે સંસ્થા જ ન જોઈએ, એમ કહેવાથી જુની સંસ્થાઓમાંથી વર્ગ ખેંચાય એટલું જ બસ છે, અને તે જ કર્તવ્ય છે. ભવિષ્યમાં થઈ પડશે. તારકસંઘ પણ ઘણું પ્રચાર પછી અસ્તિત્વમાં આવ્યો હતો. - ૨૪૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ જો કૃષ્ણમૂર્તિ ખરેખરા જગદ્ગુરુ હાત અને જગદ્ માટે મહાન્ ઉત્તમ સંદેશા લાવ્યા હૈાત, તે તેને માટે આપણે ચોક્કસ મગરૂર બનત. કારણ કે તે ભારતીય સંસ્કૃતિના તત્ત્વાથી પાષાઇને જન્મ્યા છે. તે મદ્રાસ ઇલાકાના ક્રાઇ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા છે. પરંતુ ક્લિંગિર છીએ કે તેમનું શરીર ભારતીય હવા પાણીથી પાષાયું નથી, અહીંના ઉંડા ઉંડા સત્યેાની હવા સરખી પણ તેમને અડી નથી. એટલે તે બિચારાજીવને ખીજાના હથીયાર થઈ ખુદ ભારતમાં જ મહાન મહાત્મા પુરુષાએ ઉભા કરેલા સ્થાનેા અને સંજોગા સામે વિરુદ્ધ પ્રચાર માટે આવવું પડયું છે. કાળની બલિહારી છે. પરંતુ આથી ભારતીય ધર્મ સંચાલકે એ ગભરાવાનું કારણ નથી. એવા આધુનિક સંસ્કૃતિ પાષકા તરફથી અનેક પ્રયત્ન થાય છે. થયા છે, અને થયા કરશે. મીસ મેયા, પ્રેા હેલ્યુલ્ડ ગ્લાજેના, કૃષ્ણમૂર્તિ, ગાંધીજી, વિગેરે વિગેરે ઘણી વ્યક્તિએ-તેના તાજા ઉદાહરણા મેાજુદ છે, તેથી માત્ર અમુક વર્ગ ખેંચાઇ જવા ચાક્કસ સભવ છે, એ ખરૂં. પણ એ વ એટલેા વજનદાર નહીં હૈાય. એવા નાના મેાટા નુકશાને તે હજી ઘણા સહવા પડશે. “ તમે તેને નાનું નુકશાન કેમકહા છે? જે એમ હોય તે, તે જબ્બર નુકશાન ગણાશે. મુસમાનેાના રાજ્ય કાળમાં મૂર્તિઓ અને મદિરા સાક્ષાત્ તૂટયા, બ્રાહ્મણેા વટલાયા, તથા અનેક ઉત્થલ પાથલા થઇ, છતાં તેમાં પ્રજા સામે થઈ શકતીહતી. આમાં તે પ્રજામાંથી જ એવા વર્ષાં મળી આવે, કે જે તેમ કરવાના જાતે પ્રયત્ન કરે, એક ભાઈ તેના બચાવ માટે નીકળે, તે તેને રોકનાર તેનેા જ ભાઇ હોય કે–“અરે ! એવા સાધનેાની હવે શી જરૂર છે, ભલે નાશ પામતા. આપણે હાથે જ તેને નાશ કરવા જરૂર છે'' આવી મનેાદશા થાય, અને તેની પાછળ આધુનિક સંસ્કૃતિ પોષક એક સંપીવાળી સાધન સામગ્રીને હાથ હૈાય, અહીંની પ્રજા એકલવાયી સાધન રહિત હોય, તે તે પછી થઇ જ રહ્યું. ભારતીય સંસ્કૃતિના બચાવતા એકેય રસ્તા જ ન રહે. 33 એ જેમ થવું હશે, તેમ થશે. પરંતુ ભારતીય મહાત્માઓના ત્યાગ, અને પુરુષાર્થી આગળ તે ગમે તેવા જખ્ખર નુકશાનને કાંઇ પણ હિસાબ નથી. એટલે ખાસ માટા નુકશાનેા થવાને બહુ સંભવ જણાતા નથી. કારણ કે ભારતીય સંસ્કૃતિમાં ધણા રક્ષક તત્ત્વા હજુ ઉંડે ઉંડે વિદ્યમાન છે. અલબત્ત, આધુનિક સંસ્કૃતિના વેગમાં સીધી રીતે આડે આવનાર મંદિર, મૂર્તિ, ધર્મગુરુ કે ધાર્મિક ભાવનાની તા કદાચ પરવા કરવામાં નહીં આવે ] ૨૪૮ Page #274 -------------------------------------------------------------------------- ________________ સર્વોત્કૃષ્ટ વિશ્વ સાહિત્ય જૈન આગમા. જૈન દર્શન અનેક વિજ્ઞાન શાસ્ત્રોના સ ંગ્રહરૂપ તત્ત્વજ્ઞાન શાસ્રરૂપ છે, તે વાત આપણે પ્રથમ વિચારી છે. તેની શૈલી પણ તદનુસાર ભવ્ય અને શાસ્ત્રીય પદ્ધતિ સર નક્કી થયેલી છે. આગમા એટલે–તીર્થંકર ભગવાના ઉપદેશ, ચરિત્ર, જગત્ત્યું તત્ત્વાજ્ઞાન, તેની સાથે સબંધ ધરાવતાં નાના મેટા અનેક વિજ્ઞાનેા, રત્નત્રયાત્મક મહાન્ પ્રગતિ માર્ગના પ્રયોગો, અને તેને લગતા બીજા અનેક વિષયો, એ પ્રગતિ માર્ગમાં ચાલી વિકાસને અંતે પહેાંચેલા મહાન પુરુષાના દૃષ્ટાંતા, એ પ્રગતિ માર્ગથી દૂર જઇ પતન પામેલા જીવાત્માઆના દૃષ્ટાંતા, વિગેરે વિગેરે અનેક વિષયોના જેમાં સમાવેશ થાય છે, તેવા ગણધરાએ એટલે તીર્થંકર પ્રભુના મુખ્ય શિષ્યાએ ગ્રંથરૂપમાં ગેાઠવેલા સાહિત્ય સંગ્રહ. બીજી રીતે વિચારતાં તેમાં—વિકાસ માર્ગ નીસરણી–એ એકજ વસ્તુના વિચાર ધણા વિસ્તારથી કરવામાં આન્યા છે. એ દૃષ્ટિથી અથવા સમગ્ર વિશ્વનું તત્ત્વજ્ઞાન વિચારેલું હેાવાથી તે સમગ્ર સાહિત્યમાં વિષય એકજ છે. પરંતુ તે ધણા વિસ્તૃત હાવાથી તેના ગ્રંથ સંગ્રહના ભાગેા પાડવામાં આવ્યા છે, અને તેવા મુખ્ય બાર ભાગ પ્રાચીનકાળમાં હતા. જૈન આગમા જુદા જુદા ગ્રંથા નથી. પણ એકજ વિષયને ચનારા ગ્રંથ સંગ્રહના જુદાજુદા ભાગેા છે. આગમાની રચના તરફ જોઇશું તે જાણ્યે આખું વિશ્વ એક બગીચા છે, તેના પર દેવ વિમાનમાં અક્રુર બેસી, એક ઉદાત્તમના વૃત્તિવાળી વ્યક્તિએ તેમાંના ઉત્તમેાત્તમ અને સુંદર સુંદર અ સૂચક અંશે। રૂપી ફુલાને ચુંટીને અદ્રિતીય કળાયુક્તમાળા ગુંથી ઢાય નહીં, તેવી જણાય છે, ક્યાંય છિછરાપણું કે હલકા પ્રકારની ૨૪૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ રીતને સ્પર્શ કરવામાં કેમ જાણે તેને આભડછેટ લાગતી હોય, એક શોખીન, ચતુર, કલાબાજ માણસ જેમ છુટથી સારી સારી વસ્તુઓ મોકળે મને, ઉદારહાથે, હસતે ચહેરે એકઠી કર્યું જાય, તેમ વિશ્વ સત્ય વીણીવીણીને ઉત્કૃષ્ટ કળાથી ગુંચે ગયેલી જણાય છે. પરંતુ આ સમજવાને તદ્દ એગ્ય આંતર દૃષ્ટિ જોઈએ. બારમું અંગ દૃષ્ટિવાદતો હાલ તદ્દન વિશેદજ પામેલું છે. છતાં તેમાં શા શા વિષયે હતા? તેના લિસ્ટ મળે છે, એટલું જ નહીં, પરંતુ તેમાંથી ઉદ્દત કરેલા કેટલાક ગ્રંથો મળે છે. તથા તેમાંની કોઈ કઈ ગાથાઓ પણ મળે છે. વળી તે થે અમુક પૂર્વમાંથી કે અમુક ભાગમાંથી અમે ઉદ્ધત કરેલ છે” એવી ઉદ્ધાર કરનારાઓની કબૂલાત પણ મળે છે. કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, સંતતિકા, નિશીથ–પ્રકલ્પાધ્યયન, દશાશ્રુત સ્કંધ, બીજા ઉપાંગે, તેજ ગણધરએ આગામમાં પ્રવિષ્ટ કરેલું કૉમિત! સૂત્ર ખુદ્દ મહાવીર પ્રભુએજ ઉચ્ચારેલું, તથા આવશ્યક નિર્યુક્તિ, વિગેરેમાં આવતી જુદી જુદી ગાથાઓ, વિગેરે તેના પુરાવા છે. આધુનિક સંશોધકે પણ એ વાત કબૂલ રાખે છે. હાલ મળી આવતા ૧૧ અંગે મુખ્ય તે શ્રી સૂધર્માસ્વામીની રચના છે. પરંતુ કાળક્રમે તેમાં ઘણા ફેરફારો થયા છે. એટલે કેકેટલોક ભાગ સંક્ષેપમાં કરવામાં આવે છે. કેટલાક ભાગો બીજે વિસ્તારથી આવતા હોય, તે તે ત્યાંથી જોઈ લેવાની ભલામણ છે. આચારાંગ સૂત્રના મહાપરિજ્ઞા અધ્યયન વિગેરેની જેમ કઈ કઈ ભાગ લુપ્તપ્રાય છે. તથા પ્રાચીનકાળમાં મુખ પાઠની પ્રણાલીને હિસાબે કાળની ભયંકર અસરેને પરિણામે કેટલાક પાઠાંતરો પણ ઉત્પન્ન થયા છે. તે પણ–“ વ્યંજન, અર્થ, અને તદુભયમાં જરા પણ ફેર પડવા દેવાથી અતિચાર લાગે છે. એવી જ્ઞાનાચારની ૨૫૦ Page #276 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય ભાવનાના બળથી મુખપાઠ આગમો રાખવા છતાં તેમાં ખાસ ફેર પડવા દીધો નથી. તેમજ ત્યાંસુધીની ગણત્રીઓ રાખી છે કે–અમુક સૂત્રમાં પદ કેટલા? અક્ષર કેટલા? વિરામસ્થાને-ચિહે-સંપદા કેટલી? વિગેરે, તેથી હિસાબે ઘણાજ ઓછા પાઠાન્તરે થવા પામ્યા છે. કઈ કઈ સ્થળે બાજુમાં લખેલા અર્થો કે પર્યાય સૂચક પ્રાકૃત શબ્દ કે પાઠ લેખકના દોષથી ભળી જવા પામ્યા હૈય એ પણ સંભવ ખરો. કેઈ સ્થળેથી કોઈ કોઈ આખા પાઠે પણ લુપ્તા થયા હેય. આવા ફેરફારો છતાં—એ આગમો પ્રામાણિક અનિવાર્ય ફેરફાર વાળા-પ્રાચીન આગમ જ છે અથવા તેના ઘણી રીતે જેવાને તેવા અવશેષે તે છે જ, એટલું જ કહી શકાય. જેવા હતા તેવા અક્ષરે અક્ષર તે પ્રમાણે છે, તેમ કહી શકાય નહીં, તેમજ સર્વથા લેપ પામ્યા છે, એમ પણ ન કહી શકાય. બન્ને કથન જુઠાં છે. કારણ કે–પછીના કાળના પ્રાચીન ગ્રંથો તથ દિગમ્બર સાહિત્ય સાથે સરખાવતાં પણ મૂખ્ય વિષયમાં તો ક્યાંય વિસંવાદીપણું છે જ નહીં, અગ્યાર અંગો ઉપરાંત, તેમની સાથે સંબંધ ધરાવતાં ૧૨ ઉપગે મળે છે. તે પણ મેટે ભાગે પૂર્વોમાંથી જ ઉદ્ધત છે. કર્યું ઉપાંગ કયા પૂર્વમાંથી ઉદ્ધત છે, તે કદાચ ન કહી શકીએ. પરંતુ દિગંબર ભાઈઓ, જેને ઉપાંગ ન માનતાં દૃષ્ટિ વાદાન્તર્ગત પરિકર્મો માને છે, તેમાંથી એટલે સાર લઈ શકાય કે–અમુક અમુક ઉપાંગે પરિકર્મમાંથી પણ ઉદ્ધારેલા હોય. સારાંશ કે એક પણ કૃતિ મને કલ્પિત નથીજ. તેજ રીતે દ છે અને ૪મૂળ, ૨ સૂત્ર ગ્રંથ પણ દૃષ્ટિવાદમાંથી ઉદ્દત છે. તે ઉપરાંત, જુદા જુદા મહર્ષિઓએ પોતાના અનુભવની ને, કેટલાક સંક્ષિપ્ત ઉપદેશ સંગ્રહે, સરળ રસ્પષ્ટી કરણે રૂપ જે ૨૫૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ રચેલા, તે પ્રકીર્ણને નામે ઓળખાય છે. તેમાંના કેટલાક ખુદ મહાવીર સ્વામીના સમયના અને કેટલાક તેમની પછીના યે છે. ઉત્તરાધ્યન સૂત્રો તથા દશવૈકાલિક તે તેઓના સંગ્રાહક અને કર્તાની મૂળકૃતિ રૂપેજ અદ્યાપિ ઉતરી આવ્યા છે. આમ છતાં પાછળથી-ઉદ્દત એવા પણ ઘણા આગમ ગ્રંથને વિચ્છેદ ગમે છે. તે પણ હાલ મળી આવતા આગામેની સંખ્યા નીચે પ્રમાણે છે, ૧૧ અંગે, ૧૨ ઉપાંગો, ૧૦ પન્ના, ૬ કેદ, ૨ સૂત્ર, ૪ મૂળ=૪૫. ઉપરાંત, એ આગ ઉપર નિયુક્તિ, ભાષ્ય, ચુર્ણિ, અને વૃત્તિએરૂપ ગ્રંથ છે. તે, અને મૂળઆગામે મળીને પંચાંગી ગણાય છે, તે પણ આગમ ગ્રંથની જેમજ પ્રામાણિક માનવામાં આવે છે, તે ઉપરાંત અનુભવની નેધ, પરંપરાથી ચાલતી આવતી જૈન ધર્મ માન્ય ગણેલી ધણી હકીકતે, અને બીજું અનેક પ્રકારનું તદનુયાયિ સાહિત્ય મળી આવે છે. આમ જોતાં-ઘણે ભાગ પૂર્વકાળમાં ને કેટલેક ભાગ થોડા સૈકા પહેલાં વિચ્છેદ જવા છતાં જૈન સાહિત્યને ઘણેજ વિશાળ સંગ્રહ મળી આવે છે. [ આ બાબત ભારતીય સંશોધન પદ્ધતિથી, રચનાત્મક દૃષ્ટિથી અને શુદ્ધ ઐતિહાસિક સાધનોનો ઉપયોગ કરીને દરેક આગ, તેના પંચાંગ તથા તેમાંના વિષયે, લુપ્ત ભાગ. અવશિષ્ટ ભાગ, અન્ય સાથે અનુસંધાને, વાચનાઓની અસરો વિગેરે વ્યવસ્થિત શોધવાના પ્રયત્નની આવશ્યક્તા છે. જે એક ઘણે જ સબળ અને ભગીરથ પ્રયત્ન ગણાય. પરંતુ શુદ્ધ સાધનેથી હાલ થઈ શકે, કેટલે શક્ય છે? એ વિચારણીય પ્રશ્ન છે. ] છતાં આ વિશાળ માનવસાગરમાંથી જે જે માને ગમે તેવા ભોગ આપીને આજ સુધી તેને બચાવ કરતા આવ્યા છે, ને એ ભારવહન કરતાં કરતાં આજસુધી ટકાવી રાખી, આગળ પણ ટકી ૨પર Page #278 -------------------------------------------------------------------------- ________________ રહે, તે પ્રયત્ન કરતા આવ્યા છે, ખરેખર ! જગત તે મહાનુભાવનું સદાને માટે ઋણિ રહેશે. તેઓના શાંત, ગંભીર, સચોટ, અને અસાધારણ પુરુષાર્થની જેટલી કદર કરવામાં આવે, તેટલી ઓછી છે. ભગવાન મહાવીર પ્રભુ પછીના લગભગ પચ્ચીસ વર્ષ દરમ્યાન દેશને અને આર્ય પ્રજાને ઘણાજ કટેકટીના પ્રસંગોમાંથી પસાર થવું પડયું છે. દુષ્કાળો, પર ચો, પરદેશી પ્રજાઓના હુમલા, અને આગમન, આંતર કલહ, અને કુદરતી આફત્તે વિગેરે અનેક વિકટ સંજોગે આવી પડેલા હતા, છતાં તેને બચાવ કરનારા પુરૂષો મળી આવ્યા હતા, અને આજે જે કાંઇ છે, તે કેવળ તે મુનિ સંસ્થાને જ આભારી છે. યદ્યપિ કેઈ વખત એવો પણ હશે કે માત્ર નામ માત્રની જ વ્યકિતઓ હશે, છતાં તે સંસ્થામાંથી વખતે વખત એવી વ્યક્તિએ પાયેજ ગઈ છે કે જેઓએ કાંઇક વિશિષ્ટ કામ કરી બતાવ્યું છે. જેથી ભગવાનની પછી–લગભગ ૧૫૦ વર્ષ પછી દુષ્કાળને લીધે છિન્નભિન્ન થયેલ દ્વાદશાંગીના અગ્યાર અંગે પાટલી પુત્રમાં શ્રમણસંઘે સંકલિત કર્યા, અને બારમું અંગ શ્રી ભદ્રબાહ સ્વામીએ વારસામાં આપ્યું. લગભગ ૫૦૦-૬૦૦ વર્ષ દરમ્યાન શ્રી આર્યરક્ષતજીએ ચાર અનુગો જુદા કરી આપ્યા અને યાવતાર બહુ દૂર સુધી ન કરવા ભલામણ કરી. લગભગ ૮૦૦ વર્ષ પછી મથુરામાં શ્રી સ્કંદિલાચાર્યની, અને વલ્લભીમાં શ્રીનાગાનાચાર્યની આગેવાની નીચે ફરીથી આગમવાચનાઓ કરી, જેને જેટલું યાદ હતું, તે સંગ્રહિત કરી લેવામાં આવ્યું. લગભગ ૯૮ વર્ષે વલ્લભીમાં જ શ્રીદેવદ્વિગણિ ક્ષમા ૨૫૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રમણની આગેવાની નીચે આગમ ગ્રંથને પુસ્તકારૂઢ કરવામાં આવ્યા. તથા લગભગ વીર નિર્વાણ પછી ૧૩૦૦, ૧૪૦૦ વર્ષ પછી હાલ મળી આવતી ટીકાઓ રચવામાં આવી છે. સ્થાનકવાસી ભાઇએ ૪૫ માંના ૩૨ ને માન્ય ગણે છે, અને દિગમ્બર ભાઇએ તે એકેયને પ્રામાણિક માનતા નથી. છતાં આવશ્યક સૂત્રો, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર તેમના જુદા હૈાવા સ ંભવિત નથી. કારણ કે તે ગ્રંથ પાતાની પ્રાચીનતા સાબિત કરવાને આંતર પ્રમાણેાથી તૈયાર જ છે. છતાં તેને ય નષ્ટ માનવામાં આવતા હાય, તે પછી પેાતાની નવી રચનાને વિશ્વસ્ત બનાવવાના પ્રયત્ન શિવાય, તેના કશા ખાસ અર્થ નથી. આગમ સાહિત્ય મુખ્યપણે સમ્યગ્ ચારિત્ર પ્રધાન શાસ્ત્ર છે. તે વ્યાયામ શાસ્ત્રની જેમ તાલિમ દ્વારા શીખી શકાય તેવું હાવાથી ચોગાતુન અને ઉપધાનની ક્રિયાદ્વારાજ તેના અભ્યાસ કરી શકાય છે. એ રીતે યોગાહન-તાલીમપૂર્વક અભ્યાસીઓને જ ચારિત્ર સાથે સંબંધ ધરાવતી પદ્મવીએ આપવામાં આવે છે. શ્રુતના આદર આ જૈન સાહિત્યને શ્રુતજ્ઞાન કહે છે, તેના તરફ અત્યન્ત પૂજ્ય ભાવ ધરાવવામાં આવે છે, તેનું યથાશક્તિ અધ્યયન કરે છે. તે ઉપરાંત, શ્રુતજ્ઞાનનાં માનમાં ખાસ એક જાહેર દિવસ નક્કી કરવામાં આન્યા છે. તે દિવસે તેના તરઃ પરમ આદર વ્યક્ત કરવામાં આવે છે. તે ઉપરથી જૈનાના જ્ઞાન તરફના આદર જણાઇ આવે છે. પ્રાચીન વખતમાં પુસ્તકા લખાવવા માટે, તેના સંરક્ષણ માટે, તેના ઉપકરણા માટે જેના ઘણાજ ખર્ચ કરતા આવ્યા છે. તેના ક્રિમતી ઉપકરણા અને સરક્ષણ પદ્ધતિ ઉપરથી પણ જ્ઞાન તરફના આદર ૨૧૪ Page #280 -------------------------------------------------------------------------- ________________ જણાઈ આવે છે. એ શ્રતના અભ્યાસીઓ તરફ પણ ઘણાજ આદર રાખવામાં આવે છે, તેમને જોઈતી સગવડ પૂરી પાડવામાં આવે છે. આજે જગતમાં જ્ઞાન વધે છે, એમ આપણને લાગે છે, પરંતુ વાસ્તવિક રીતે અજ્ઞાનજ વધે છે. અજાણ પરિસ્થિ, બ્રાન્તજ્ઞાન, સાચું જ્ઞાન છતાં ઉન્માર્ગ ગામી જ્ઞાન, સાચું છતાં સન્માર્ગ ગામી જ્ઞાન અને સમ્યગજ્ઞાન. આવા અનેક ભેદે પડી શકે છે. રસ્તામાં પડેલા કાંટાને ખ્યાલ ન હોવાને અજાણ પરિસ્થિતિ કરીશું. કાંટાને સાધારણ સળી ધારી લેવી, એ બ્રાન્તજ્ઞાન, કાંટે જાણવા છતાં તેને પર પગ મૂકી ચાલવું, અથવા વધારે કાંટા તરફ ચાલવું, તે ઉન્માર્ગ ગામી જ્ઞાન, કાંટે જાણીને તેનાથી બચવા સીધા રસ્તા તરફ ચાલવું, તે સન્માર્ગ ગામી જ્ઞાન. સીધા સીધા સન્માર્ગ તરફ ચાલવું, રતામાં કાંટે આવવા જ ન દે, તે પહેલેથીજ દીર્ધ ખ્યાલ રાખવો, અથવા રસ્તામાં આવતા કાંટા એવી રીતે દૂર કરવા કે જેથી કરીને ભવિષ્યમાં પણ નડવા ન પામે. તેને સમ્ય જ્ઞાન કહીશું. આમાં ખરી રીતે સન્માર્ગ ગામી જ્ઞાન છે સમ્યગ જ્ઞાનને જ જૈને વજન આપે છે. બાકીનાને અજ્ઞાન કહે છે. તે હિસાબે આજે અપાતું જ્ઞાન અજ્ઞાન છે. તેથી તેને જૈને વજન ન આપે એ રવાભાવિક છે. સમ્યગજ્ઞાન જગતમાં થોડું પણ હોય તો કલ્યાણ થાય. તેથી બિલકુલ નુકશાનને સંભવ નથી. સમ્યગજ્ઞાન લેનારી વ્યક્તિઓને જગમાં બહુજ જુજ હેઈ શકે, એટલે બાકીનાઓ સમ્યગજ્ઞાન તરફ આદર રાખનારા છે. તે બતાવવાને સમ્યગજ્ઞાન, સમ્યગજ્ઞાની અને સમ્યગજ્ઞાનના સાધન તરફતેઓ પરમ આદર બતાવે છે. તેમાં પિતાની શક્તિ સામર્થ્ય અને ધન સંપત્તિને વ્યય સાર્થક માને છે. આ વાસ્તવિક પરિસ્થિતિ છતાં – આજે અજ્ઞાનને જ્ઞાન માનવામાં આવે છે. ઉન્માગી, પરંપરાએ મહા મહા હિંસાનુબંધી, જ્ઞાનને Page #281 -------------------------------------------------------------------------- ________________ સમ્યગજ્ઞાન માનનારા અને સમ્યગજ્ઞાનને બ્રમણામૂલક જ્ઞાન માનનારાયે પડ્યા છે. એ પણ સંજોગોની જ બલિહારી છે. એ શ્રત રથને ભંડારોમાં બહુજ સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે, જીવના જોખમે તેને યથાશક્ય બચાવ કરવામાં આવ્યું છે. છતાં હાલમાં છપાવીને તેની પવિત્રતા અને પ્રતિષ્ઠાને વ્યર્થ ઘણેજ ધકકે પહોંચાડવામાં આવે છે. તેના ઉપદેશની સચોટતાને ઢીલી કરવામાં આવી છે. તેમના તરફના આદરમાં શૈથિલ્ય આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ એ પવિત્રમાં પવિત્ર પુરુષની પવિત્રમાં પવિત્ર વાણીનું અસાધારણ અપમાન થઈ રહ્યું છે. એ પવિત્ર વાણીને પ્રવાહ આજ સુધી અનેક રીતે આર્યોનું રક્ષણ કરતો આવે છે. આજે તેનું આમ અપમાન કરવાથી તેનું જે થવું હશે, તે થશે. પરંતુ તેની સાથે સંકળાયેલા જીવન સર્વસ્વવાળા ભારતીય આર્યોનું શું થશે? તેની જ મુખ્ય ચિંતા છે. ખરી રીતે, આમ અપમાન કરવાને બદલે એમને એમ ભંડારમાં જ તેમને રહેવા દીધા હતા તે આટલું નુકશાન ન થતે. 1 [ યુરોપના પિતાની ઉન્નતિ માટે જાગ્રત થયેલા આધુનિક સંસ્કૃતિ પોષક વર્ગને સરળતાથી દુનિયાના વિષે જાણવામાં આવે, ને તેને પિતાની દૃષ્ટિથી ઘટતે ઉપયોગ કરી શકાય માટે છાપવાની પ્રણાલીકા અને તેના અનેક સાધને પણ ઉભા કર્યા છે. એટલું જ નહીં, પરંતુ જ્યાં જ્યાં પ્રાચીન ગ્રંથે હોય, તેને સંગ્રહ પણ કરાય છે, તથા એ પ્રાચીન સંગ્રહને જાહેરમાં મૂકવાનું વાતાવરણ ઉભું કરીને જાહેર મિલ્કત મનાવવાના પણ પ્રયત્નો જોવામાં આવે છે. તેથી આગળ વધીને કાઈ પિતાને ગ્રંથ સંગ્રહ જેવા ન આપે, તો સત્તાને ઉપયોગ કરી, દુર્પણ કરવાનું અને સડાવી દેવાનું દૂષણ મૂકીને, સદુપયેગ તથા સુરક્ષિત રાખવાના બાના નીચે–તેને કબજે લે તેવો પ્રસંગ આવી પડે તે તેની પણ ના ન કહી શકાય. તે વખતે આપણે જ એક વર્ગ તેમાં સહકાર આપે, તેવું પણ કદાચ બની જાય. તેવા પ્રયત્નોથી બહાર પડેલા સાહિત્ય ઉપરથી એકીકરણ રૂપ ગ્રંથો લખીને પણ જેમ બને તેમ તેના તરફની ૨૫૬ Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા-ભક્તિને ઢીલી કરી નાખવામાં આવે છે. એકંદર એવી છાયા પડે છે કે-“આવા જુના જમાનાના ગ્રંથો પર શ્રદ્ધા રાખવી, તે હવે એક જાતનું અજ્ઞાન છે, છતાં અંધ શ્રદ્ધાળુ ભકત એવી શ્રદ્ધા રાખી રહે તેટલું જગત પ્રગતિમાં પાછળ છે.” ] યદ્યપિ યુપીય કે એતદેશીય તદનુયાયિ વિદ્વાનના રથોમાં એ હકીક્ત સીધે સીધી ન મળી શકે, પરંતુ આડકતરી રીતે તે તે જ ધ્વનિ હોય છે. વિદ્વાનોના કાર્યો તે તે સંસ્થાઓના ઉદેશ સાથે સંકળાયેલા હોય છે. તે તે સંશોધક સંરથાઓ અને યુનિવસી ટીએ તે તે રાષ્ટ્રના હિત સાથે અને રાષ્ટ્રીય ઉદ્દેશે સાથે જોડાયેલાજ હોય છે. તે તે યુરોપીય પ્રજાના રાષ્ટ્ર અને સંસ્થાઓમાં અંદરઅંદર ગમે તેટલે ઉદ્દેશ ભેદ–સ્વાર્થ ભેદ હોય, છતાં આધુનિક સંરકૃતિને આગળ વધારી તેની પાછળ પાછળ આગળ વધવાની બાબતમાં સે એક સરખી રીતે બંધાયેલા છે. તેથી વિદ્વાનની કૃતિમાં એ છેવટના ઉદેશની છાયા જેટલે અંશે ઉતરે, અને જેટલે અંશે તેની અસર આગળ વધે છે, તેટલે અંશે તેની હરીફ.આપણી સંસ્કૃતિ પાછળ હઠે, અને જેટલે અંશે પાછળ હઠે, તેટલે અંશે તેની સાથે આપણા હિત સંબંધ જોડાયેલા હોવાથી આપણે પાછળ હઠીએ, એ સ્વાભાવિક છે. આ દૃષ્ટિએ આપણા સાધનોનો એટલે તેમની દૃષ્ટિથી ઉપયોગ થાય, તેટલું આપણને નુકશાન થાય છે. વળી કેવળ જગતુના કલ્યાણને ઉદ્દેશીને ત્યાગી, અને નિકરવાથી મહાત્મા પુરુષોએ કેવળ પરિશ્રમ સેવીને તદ્દન મફત ઉત્પન્ન કરેલા સાહિત્યની પ્રસિદ્ધિમાંથી તેઓ કાગળ અને છાપખાનાને લગતા સામાનના વકરા દ્વારા આર્થિક લાભ ઉઠાવે છે. તેજ વખતે ભારતીય લેખન કળા વિગેરેને નાશ થઈ ચૂક્યું હોય છે, તેમાં તે કહેવું જ શું? અને પુસ્તકની રચના-સંન્નિવેશ તથા બાંધવામાં ત્યાંની કળાને પ્રવેશ થતાં અહીંની કળા પણ નાબૂદજ ૨૫૭ ૧૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ થાય છે. એ પરમ સાહિત્યના ઉપયોગ કેવળ-વિકાસ માગ માં ઉપયોગ કરવા સમ્યગજ્ઞાન મેળવવામાં હતા, તેને બદલે ખુદ જૈન બાળકા તેમાંથી આજીવિકા મેળવતા થયા છે. એ પણ નૈતિક અને આધ્યાત્મિક એક બે પગથિયા પતન જ છે. અરે ! માતાપિતા તુલ્ય જ્ઞાન શું વ્યવસાયના સાધન તરીકે ? હાય ! પાપી પેટ ! વળી તેના સંશોધને જે આધ્યાત્મિક દૃષ્ટિબિંદુએથી કરવાના છે, તેને બદલે આધુનિક જડવાદના દૃષ્ટિબિંદુથી થાય છે. તે દૃષ્ટિબિદુએએ આમાંથી શું જાણવા જેવું છે ? એ ખ્યાલથી જ આજે તે લેાકાતેના અભ્યાસ કરે છે. તેજ દૃષ્ટિબિન્દુને આગળ કરીને પ્રસિદ્ધ કરે છે. એટલે અન્યથા યજન થઈ જવાથી સમ્યગ શ્રુતપણુ પરના હસ્તક યત્કિંચિત્ પણ સરકાર પામવાથી મિથ્યાશ્રુત થવાના ખાચ સંભવ છે. વળી મુદ્રિત થયેલ જૈનસાહિત્ય જગતના ઇતર સાહિત્ય સાથે કબાટામાં સરખે સન્માને બેસે છે, અને સરખુ સન્માન પામે છે. એ ખરેખર ખેદનો વિષય છે. પ્રભુ મહાવીર જેવા જગતના સ શ્રેષ્ઠ સિદ્ધ મહાપુરુષોની જગતના કલ્યાણ માટે સર્વ શ્રેષ્ઠ જે વાણી છે. તેનું સ્થાન કેટલુ પૂજ્ય અને કેટલુ ઉચ્ચ હોવું જોઇએ ? તેની તે જરા કલ્પના કરો. તેને બદલે આમ સાની સાથે તેને બેસારવામાં તેનું સામાન્ય અપમાન નથી, ભાષાન્તરા અને સારાંશા તારવવાથી તેને આત્મા જ માર્યો જાય છે. મૂળ આગમાની પાછળ વકતાના આત્મા તેની ભાષામાં અને શૈલીમાં ચમકતા હૈાય છે. તે ભાષાન્તર કે સારાંશ તારવણીમાં કદ્દી નજ ઉતરી શકે. મહાત્મા પુરુષોના શબ્દોના ધ્વનિ પાછળ ગુજતા તેમના પવિત્ર આત્મા પણ શ્રેાતાકે વાચકને અસર કર્યાવિના રહેતાજ નથી. દર્શન પ્રભાવક બીજા સાહિત્યની પ્રસિદ્ધિ વિષે કદાચ બચાવ કરી શકાય, પરંતુ આગમ ગ્રંથૈને છપાવવા, તેના ભાષાન્તર કરવા ૨૫૮ Page #284 -------------------------------------------------------------------------- ________________ કે તેના સારશો ઉતારી મૂળ ગ્રંથોની જરૂરીઆતો કમી કરવામાં ઘણું અહિત રહેલું છે. માબાપને નગ્ન કરી નચાવવા જેવું અપમાન છે. [ જે તેઓને માનવ વાચા હોત તે જે કહેત તેને આંતરધ્વનિ એ છે કે “અરે ! માનવો ! બીજાની વાત જવા દે, પરંતુ તમે અમારા અનુભવ થઇને અમારું અપમાન કાં કરે ? અમને અમારો તો કશો સ્વાર્થ નથી. કારણ કે અમારી ઉત્પત્તિ જ નિઃસ્વાર્થ ભાવના અને સામગ્રીમાંથી ઉત્પન્ન થઈ છે. પરંતુ તમારા હિતનો વિચાર તે કરો. અમે બોલીશું નહીં પણ બોળી મારીશું, એ ધ્યાનમાં રાખો. આ વહેમ કે જ્ય લગાડવાની ભાષા ન સમજશે. અમારા પરના વિશ્વાસથી ઘડાયેલા તમારા જીવન રસાતાળ જશે. તમારી જે કાંઈ રડી ખડી પણ અસ્મિતા છે, તે અમારે લીધે છે, તે ખાત્રીથી માન. જ્યારથી અમારું અપમાન કરતા શીખ્યા છો, ત્યારથી તમારી આર્થિક સ્થિતિ જુઓ, તમારી નીતિ જુઓ, તમારા શરીર તપાસે, તમારું સામર્થ્ય અને લાગવગ તપાસો, દિવસે દિવસે વધતી જતી તમારી નિરાધાર દશાને વિચાર કરે, ગતનો વિચાર કરીને ભાવિકાળ માટે ચેતે, હજુ એમને એમ ચાલુ રાખશો, તે તમારી શી દશા થશે? તેની કલ્પના કરે. જે તમને ભાવિ જ્ઞાન હેત તો તે સમજીને તમારા હૃદય ધડકી ઉઠત. રડી રડીને આંખો સુઝી આવત. તમારી આજની દશા અમારા અપમાનનું પરિણામ છે, તે યાદ રાખજો. તમારાથી અમારો વાસ્તવિક ઉપયોગ ન થઈ શકે તે એમને એમ પડ્યા રહેવા દો. તેમાં એટલું નુકશાન નથી. ભાવિકાળમાં કોઈ અમારે સદુપયોગ કરશે. તમે તો અમારો નાશ કરવા બેઠા છો. છપાવવા વિગેરેથી અમારો ઉદ્ધાર નથી, વિશેષ પતન છે. આજે છપાઈ ગયેલા ગ્રંથનું આયુષ્ય વિશેષ નથી. હાલના જમાના પુરતે અમારે ઉપયોગ થઈ ગયા પછી તે તે અમને સંભાળવાના પણ નથી. સ્થાયિકાળ માટે ટકી શકાય તેવી લખવા લખાવવાની પ્રણલિકા બંધ પડી છે. તે લખી કે વાંચી શકવાની શક્તિ નાબૂદ થતી જાય છે. લાઈબ્રેરીઓમાં છપાએલી પ્રતાનું આયુષ્ય વિશેષ નથી. તે તમે જાણે છે, ત્યારે ભવિષ્યના કેઈ સારા સંજોગોમાં પાત્રને હાથે ચડવાનું અમારા કે તેના નશીબમાં રહે જ નહી. કદાચ મૂળ વસ્તુઓ ફરીથી છપાય, પરંતુ જેટલા વિસ્તારમાં અને વિવેચનાત્મક રીતે અત્યારે ગ્રંથ સંગ્રહ મેજુદ છે, તેટલે તો ફરી છપાય જ નહીં. પરિણામે અમારી કાયા સંકેચાય એ સ્વાભાવિક ૨૫૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ છે. અમારા ઉપર થયેલી મહેનત નષ્ટ થાય. કલ્યાણ ભાવનાના ઘણા તો નષ્ટ થાય. આ નુકશાન તમે ન જોઈ શક્યા છે, તો બરાબર સમજી લેજે. આજે છપાવવાની જે ધૂન છે. તે ભવિષ્યમાં રહેવી મુશ્કેલ છે. કદાચ ભવિષ્યમાં તમે સારાંશો મેળવી શકશે, પરંતુ મૂળ વસ્તુને આત્મા તે તમને શો યે જડશે નહીં. માટે અમો ભંડારમાં પડ્યા રહેવું વધારે પસંદ કરીએ છીએ. ભવિષ્યમાં કોઈ પાત્ર મળશે તે અમારે ઉપયોગ કરશે. નહીં મળે તો અમે એમને એમ નષ્ટ થઈશું, તેની અમને ચિંતા નથી. પરંતુ ત્યાં સુધી મૌનપણે પણ ત્યાં પડયા પડ્યા તમારો જેટલો પ્રેમ હશે તેટલું તમારું ચોક્કસ કલ્યાણ કરીશું, છપાવવા વિગેરેથી અમે બહારનથી પડતા, પ્રકાશમાં નથી આવતા, પરંતુ વધારે ખૂણામાં પડીએ છીએ. અને વધારે અંધકારમાં જઈ પડીએ છીએ. ઓલામાંથી ચૂલામાં પડીએ છીએ. પ્રકાશમાં તો બીજું જ આવે છે. અમને બહાર પાડવાનું એકજ સાધન છે કે–અમને જીવનમાં જીવનારા એકાદ બે હશે, તે પણ અમે જીવતાજ છીએ. જીવનમાંથી અમારું સ્થાન ખસતું જાય અને અમારી નકલોના ઢગ ઢગ થાય, તેને તે અમે અમારે રોગ માનીએ છીએ. એ માનવ ! ત્રિકાળ કલ્યાણીની આ વાણીના પ્રદર્શન ન હોય, તે કોઈ તમાસાની ચીજ નથી. તેના તે ભક્તિભાવે દર્શનજ હોય. માટે કેઇના દેરાયા ન દેરાઓ. સ્વતંત્ર બુદ્ધિથી તમારા હિતનો વિચાર કરે. અમારા શિવાય નિઃસ્વાર્થ ભાવે તમારું રક્ષણ કરનાર ત્રણ જગતમાં કોઈ નથી, તે બરાબર સમજો. તમને કદાચ રક્ષણ અને સુખ સગવડ આપવાના વચને મળતા હશે, પરંતુ તે તેના બદલામાં તમારી પાસેથી ઘણું કિંમતિ ઉઠાવી જવાના સ્વાર્થ પૂરતાં જ છે. સ્વાર્થ સર્યું તમે ક્યાં પડ્યા ગંધાઓ છો, તે જેવા પણ કોઈ આવવાનું નથી. અરે તમારા અહિતમાંજ અમારો ઉપયોગ ન કરવામાં આવે તો એટલું તમારું અહો ભાગ્ય સમજજે. અને તેમ થવા છતાં પણ જ્યારે તમે તેમાં તમારું હિત માનો છો, ત્યારે કંપારીજ છુટે છે. તમારા અહિતના શસ્ત્ર બનવા કરતાં નિરુપાયે પણ અમે કીડાને ભેગા થવામાં એટલું દુઃખ નથી માનતા. અમને ભંડારોના ઓરડાના અંધારામાંથી અને કીડાના ભક્ષણથી બચાવવાનીદયા સ્વાથદયા છે. તમે કાચબા અને શિયાળની દયાની વાત ન વાંચી હોય તે વાંચી જેજે. જે કે અમે અમારા ખરારૂપમાં કદી નાશ પામવાના નથી. પ્રસંગ આવ્યે પાછા ચમકીશું. પરંતુ તમારો અને અમારે આજનો સંબંધ છુટતાં તમારું તે અહિત થશેજ. Page #286 -------------------------------------------------------------------------- ________________ p યપિ આજે આ આનાદ હેાઈ સાંભળે તેમ નથી. તેને એક મૂર્ખાઈ ભરેલા પ્રલાપ કહી હસી કાઢનારા યે છે. આજે જ્ઞાન નથી વધતું પરંતુ અજ્ઞાનજ વધે છે. એક આગેવાન વિદ્વાન પુરુષે કહ્યું છે કે-“ આજે જેટલું અક્ષરજ્ઞાન વધે છે, તેટલું વાસ્તવિક અજ્ઞાન વધતું જાય છે. ” તે સત્ય છે. દિવસેને દિવસે કાકડું ગુચવાતું જાય છે. માનવહિત જોખમમાં છે. કેટલાયે માનવાને કૃત્રિમ રીતે ઉચ્છેદ થઇ ગયા છે. હજી પણ તે સંહારભાવ અટકયેા નથી જણાતા. તેના કાળી તરીકે કાઇ વખતે તમેનહીં થઇ જાએ તેની ખાત્રી કાણુ આપે છે ? આધ્યાત્મિક જીવન ધસાતું જાય છે, દિવસે દિવસે તેને પ્રકાશ ઝાંખા થતા જાય છે. જડવાદની રાક્ષસીમાયા વૃદ્ધિંગત થતી જાય છે. તમે કહેરો કે “ અમારે હાથે બહાર નહીં પડે, તેા બીજા પાડ નારા પાડશે તેના કરતાં તે અમે સારા છીએ, ના, અમે બહાર પડવાને બદલે ખાડામાં પડીએ છીએ, પરંતુ તે તમારે હાથે ન થવું જોઇએ. મુસમાન ગાયની હલાલી કરવાને હાય તેા કરે, પરંતુ સ` રીતે નિરુપાય છતાં હિંદુ પેાતાને હાથે તે છરી ચલાવે કે ? તમારા યત્કિંચિત્ પણ સહકાર વિના તે વધારે કાંઇ નહીં કરી શકે. આ જડવાદના જમાનામાં આધ્યામિક તત્ત્વા પોષનાર અમારી ઉન્નતિ થાય છે, એ માનવુંજ “ માતા વન્ધ્યા ન્યાય બરાબર છે. 33 ઃઃ "" નવા આગમે અને શાસ્ત્રો રચનારની તે માતા હજુ જન્મ લ્યે ત્યારે ખરી. છતાં જૈનધર્માંના કાટખૂણા સાથે બંધબેસતા થાય તેવા આગમે અને શાસ્ત્રો રચનાર નીકળી પડશે, તા તે મહાપુરુષતે આન ંદથી વધાવીશું. પરંતુ ખીજા મહાવીર પાકયા વિના એ પ્રકાશ જ ન જન્મી શકે. હા, એટલું ખરૂં છે કે-નવા શાસ્ત્ર તરીકે–યુરે પીય સંસ્કૃતિના ઉછીના લેશે. પરંતુ તેમાં જૈનધર્મના અને આર્યસંસ્કૃતિને આત્મા નહીં હાય. અસંભવિત છતાં માનશે! કે—તેને ચે. આત્મા હશે. તે તેમાં તમારા પુરુષાર્થ નથી, તમારે કપાળે તેા ગુલામી અને પરાશ્રયતા ચાંટીજ છે. ”] વળી એમ ધારણા હતી કે “ અમારૂં સાહિત્ય બહાર પડવાથી જગત્ તેમાંથી પ્રેરણા લેશે. તેની ભવ્યતાથી આકર્ષાશે. તેને લાભ લેશે. તેની પ્રતિષ્ઠા વધશે. ' તે ખાખત લાંખા લાંખા હાથ કરી માંચડા પર ચડી ખુલ્લા અવાજથી છપાવવાના ઉપદેશ આપવામાં આવતા હતા. તે માટે નાક ફૂલાવી ફૂલાવી ભંડારાના સરક્ષકાને પ્રસગે ધમકાવવામાં અને વગેાવવામાં આવતા હતા. ર૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આજ સુધીના પરિશ્રમને પરિણામે બહાદુરે કઈ જાતનું સર્ટીફીકેટ મેળવી લાવ્યા છે, તે જુઓ. સાહિત્યની દૃષ્ટિએ જોતાં જૈન ધર્મશાસ્ત્રોના એને ઉંચી કોટિમાં મૂકી શકાય તેમ નથી. માત્ર શ્રોતાને જ નહીં પરંતુ વક્તાને પણ અતિશય નિરસ લાગે છે. અને આજના વાચકને તેમાં એટલે રસ ભાગ્યેજ આવે, કે જેથી તેને અત્યાનંદ થાય.” બીજું સર્ટીફીકેટ જોઈએ, તે તેપણ – ધાર્મિક અનુભવની ગંભીરતામાં અને સ્વરૂપ રચનામાં જૈન ધર્મ બીજા ધર્મ કરતાં ઉતરતો છે.” આજ સુધીનું પરિણામ તો આ છે. એટલે પાસેના ભૂતકાળના બનાવોના અત્યારના સમાચક–અમને તો ભૂતકાળના કાર્યકર્તાઓની ભેળભાવે થયેલી ભૂલેજ જણાય છે. છતાં તેમાં એક બચાવ એ છે કે–એવા ભેળાભાવે પણ તેઓને ઉદ્દેશ તો પ્રતિષ્ઠા અપાવવાને હતો. પરંતુ ગતાનુગતિક્તાથી દેરાઈ ગયા છે. છતાં તેઓની તે નબળાઈ છે કે જેઓ પિતાના ભાઈઓને તેમ કરતાં આગ્રહપૂર્વક રોકી ન શક્યા. જૈનદર્શનની સાધદૃષ્ટિથી, સંશોધન, જ્ઞાનાભ્યાસ, પ્રચારકાર્ય, વિવેચના અને પૃથક્કરણ કરવાની મનાઈ કરવામાં આવે છે, એમ લેશમાત્ર સમજવાનું નથી. બલકે વિશેષ પ્રમાણમાં કરવાનું છે. જગતના શિક્ષણકાર્યના ઇતિહાસે હાલમાં ઘણાં લખાયા છે, તેમાં પ્રાચીન વિદ્યાલય-વિદ્યાપિઠ, સ્થિર અને જંગમ ગુરુકુળ, પાઠશાળાઓ, ગુરુ-આશ્રમ તથા આધુનિક યુનિવર્સિટીઓ વિગેરેના વિવેચને જોવામાં આવે છે. પરંતુ તેમાં જંગમ જૈન ગુરુકુળવાસના શિક્ષણની સંસ્થા તરીકેના વર્ણને નથી મળતાં. તેનું કારણ –બીજી ઘણી બાબતેની જેમ તેના એ તો હજુ બહાર જાહેરમાં નથી. જાહેરમાં આવ્યા પછી તે કેવી સંગીન યુનિવર્સીટી હતી ને ૨૬ર Page #288 -------------------------------------------------------------------------- ________________ છે? તેના ત અને બંધારણ કેવાં સંગીન અને અનુકરણ કરવા ગ્ય છે?તે જગત જોઈ શકશે. પારમાર્થિક ગુરુકુળમાં અભ્યાસ કરી સમ્મન્ જ્ઞાન મેળવી તેને ઉંચા પ્રકારને ઉત્તમ ઉપયોગ કેવી રીતે કરવાનું છે? તેને માટે જૈનશાસ્ત્રના શબ્દો જુઓ ! તે ઉપરથી જૈન અને દુન્યવી યુનિવસીટીઓની વિશેષતા સમજાશે. - स भिक्खू धम्म किमाण णो अन्नस्स हेडं धम्ममाइक्खेज्जा, णो पाणस्स हेउं धम्ममाइक्खेज्जा, णो वत्थस्स हेउं धम्ममाइक्खेज्जा, णोलोणस्स हेडं धम्ममाइक्खेज्जा, णो सयणस्स हेडं धम्ममाइक्खज्जा, णो अण्णेसिं विरुवरुवाणं कामभोगाणं हेउं धम्ममाइक्खेज्जा, अगिलाए धम्ममाइक्खेज्जा, नन्नत्थ कम्म-निज्जराए धम्ममाइक्खज्जा. ધર્મની કીર્તન કરતા મુનિએ અન્ન, પાન, વસ્ત્ર, લવણ, શયન અને એવા ચિત્રવિચિત્ર બીજા કોઈ પણ ઈદ્રિયની લાલચાને વશ થઈ ભેગની ઈચ્છાથી ધર્મનું વ્યાખ્યાન ન જ કરવું. કેઈપણ જાતના દબાણ વિના ખુલ્લા દિલથી નિર્ભય થઈ ધર્મનું આખ્યાન કરવું. અને તે પણ કેવા કર્મનિર્જરા માટે જ હેવું જોઈએ. તે સિવાય બીજા કોઈ પણ હેતુ માટેનજ હોવું જોઈએ. જુઓ જગના કલ્યાણમાં તેનું સામર્થ્ય કેવું છે? अणुवीई भिक्खू धम्ममाइक्खमाणे णो अत्ताणं आसाएज्जा, णो परं आसाएज्जा, णो अण्णाइं पाणाइं भूआई जीवाई सत्ताइं आसाएज्जा. ૨૬૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ से अणासाए अणासायमाणे बज्झमाणाणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं जहा से दीवे असंदीने, एवं से सरणं भवति महामुणी. વિશુદ્ધ ભાવનાથી ધર્મનું વ્યાખ્યાન કરતા મુનિ પેાતાનું પરનું કે અન્ય પ્રાણીઓ, ભૂતા, જીવા અને સત્ત્વાનું [ પ્રમાદ કે ઇરાદાપૂર્વક] આસાદન કરતા નથી=કોઇને નુકશાન કરતા નથી. આ રીતે આસાદન ન કરતા જગમાં અનેક રીતે પીડા પામતા તેઓના રક્ષણ માટે પ્રગટ દ્વિપ–કે ચમકતા દીવા તુલ્ય થાય છે, અને એ રીતે તે મહામુનિ તેઓના શરણ રૂપ થાય છે. * X X ૫ શ્રી જૈન સંઘનું વિશિષ્ટ બંધારણ. કાઇપણ એક ઉદ્દેશથી એ કે અનેક વ્યક્તિઓ એકત્ર મળે ત્યારે ચોક્કસ કાઇને કાઈ સરથા અસ્તિત્વમાં આવે જ છે. તીર્થંકર –ગણધર, ગુરુ-શિષ્ય, પિતા-પુત્ર, પતિ-પત્ની, શેઠ-નાકર, રાજા -દિવાન, રાજા-પ્રજા, બે—ભાગીદાર, સેનાપતિ–સિપાહી વિગેરે ન્દ્રે તે તે સ ંસ્થાઓના કેન્દ્ર છે. X જગતને ઉપયાગી એવું સ્થાયિ કે પ્રાસ ંગિક કાઇ પણ તંત્ર જ્યારે અસ્તિત્વમાં આવે છે, ત્યારે તેના ઉદ્દેશ, હેતુ, પરિણામ, પ્રચારકા, આંતર-બાહ્ય વહીવટ, નાના મેટા અધિકારિઓ, ઉત્પાદક વ્યક્તિ, ઉત્પત્તિમાં સહાયક દેશ–કાળ—ના સંજોગા, અધિકારિની ફરજો—અધિકારીની સત્તા, આધકારના વિસ્તાર, અધિકારની મર્યાદા, સભ્યા, વહીવટકર્તાઓ, પરંપરના બાહ્ય સંબંધ, ૨૪ Page #290 -------------------------------------------------------------------------- ________________ મતાધિકાર, કેન્દ્રસ્થાની સત્તા, વારસે અને વારસદાર, કામ ચલાવવાની રીત, વ્યક્તિગત નિયમે, સમૂહગત નિયમે, સ્થાનિક નિયમે, સમગ્ર સમુદાયના નિયમે, સ્થાયી નિયમે, પ્રાસંગિક નિયમે, મિલ્કતે, ગુપ્ત અને જાહેર મિલ્કત, પ્રતિષ્ઠાના સાધને, જાહેરાતના સાધનો, પ્રચારના સાધનો, પ્રચારની નીતિ, પ્રતિનિધિઓ, સંસ્થામાં પ્રવેશવાના અને નિકળવાના નિયમો, ગુહાસંશોધન, સંધિ-વિગ્રહ, હેવાલ, ઇતિહાસ, વિશ્વસંબંધ, કટેકટીમાંથી બચવાના ઉપાય, સંરક્ષકબળ, અર્થકષ, ગ્રન્થ સાહિત્ય વિગેરે વિગેરે અનેક તત્વે અસિતત્વમાં આવે છે. આજે પણ આવી અનેક સંસ્થાઓ, જેવી કે –ધાર્મિક, રાજ્યકીય, સામાજિક, વ્યાવહારિક, આર્થિક વિગેરે વિગેરે નીકળે છે. પાર્લામેન્ટ, ધારાસભાઓ, કાઉન્સીલે, મ્યુનિસીપાલીટી, લેકબેડે, કોન્ટેસે, કેન્ફરન્સ, એસેસીએશને, સેવામંડળ વિગેરે આધુનિક, તથા જ્ઞાતિ મહાજને, સંઘ, જમાતે, પચે વિગેરે પ્રાચીન, સંસ્થાઓ વિષે આપણા જાણવામાં છે. ઉપર કહેલા દરેક તો અહીં જણાવેલી સંસ્થાઓમાં એ છે વત્તે અંશે જોવામાં આવશે. જૈન સંઘમાં એ તો કેવી રીતે છે અને તેનું શું સ્વરૂપ છે, તે જાણવા માટે કરેમિ ભન્ત –સૂત્ર ભાગ ૧ લા માં ૧૬૦ થી ૨૨૮ સુધીના પેઇજ, તથા “સંધબંધારણ ના કાયદાઓના વિસ્તૃત નિબંધને કેટલેક ભાગ અમારા તરફથી તૈયાર કરવામાં આવ્યું છે તે, જુ. જેન સંધનું બંધારણ પ્રાચીન કાળમાં યે સર્વ બંધારણ કરતાં વિશિષ્ટ હતું, અને આજે પણ વિશિષ્ટ જ છે. પિતાના વિશિષ્ટ બંધારણને અંગેજ જગતમાં પિતાનું અસ્તિત્વ વિશિષ્ટ પ્રકારે ટકાવી રહેલ છે. એટલું જ નહીં પરંતુ બીજી અનેક સંસ્થાઓના બંધા Page #291 -------------------------------------------------------------------------- ________________ રણ ઉપર છાયા પાડીને તેઓને મદદ કરી છે. જ્યાં સુધી એ બંધારણને મક્કમપણે જેને વળગી રહેશે, ત્યાં સુધી તેઓના જૈનપણાને ક્ષતિ લાગવાની નથી. એ બંધારણથી જેટલી મ્યુતિ થઈ છે, તેટલી સંધને હાનિ થઈ છે. તે આગળ પર જોઈ શકીશું. શ્રી જૈન સંધની સંસ્થા ખુદ તીર્થકર ભગવાન મહાવીર પ્રભુએ રથાપી છે. તેના બંધારણનું બીજ અને પ્રથમ હેદારે પણ તેમણેજ નિયુક્ત કર્યા છે. [ હાલના પાર્લામેન્ટરી સિસ્ટમના બંધારણ અને આ સંધના બંધારણના તમાં ઘણે ફેર છે. તે બન્નેની તુલના કરી જેમાં સંધના પ્રાચીન બંધારણના તત્ત, સચેટ, સંગીન, અને કુદરતી તથા સત્યના પાયા ઉપર બંધાયેલા જણાય છે, તેમજ નિઃસ્વાર્થભાવે સર્વના કલ્યાણ કરનારા જણાય છે. ત્યારે હાલને બંધારણના તો હજુ અવ્યવસ્થિત અને અધુરાં છે. હજુ શોધાયે જાય છે, અનેક ફેરફાર થયે જાય છે. છતાં એ ડેમોક્રસીની પોલીસી જગતમાં જેમ જેમ ફેલાતી જાય છે તેમ તેમ જગતની ગેરી પ્રજાને આગળ વધાર્યો જાય છે, અને બીજી પ્રજાઓ પાછળ પડેયે જાય છે. તેના પ્રચારકે “જગતને લાભદાયી પદ્ધતિ છે,” એમ ખુલ્લા શબ્દોમાં કહી તેની હિમાયત કરે છે, અને ઉછરતી પ્રજાને તેની ભવ્યતા સમજાવી તે તરફ લલચાવે છે. તેના તાત્કાલીન લાભો તથા અનુકૂળ સગવડે પણ બતાવી આપે છે. છતાં તે પદ્ધતિ ભારતીય આર્યપ્રજા અને તેની સંસ્કૃતિ તથા ધર્મોને માટે ધક્કો મારનાર છે, કેમકે ભારતમાં સર્વાનમતિ–એકમયની પદ્ધતિના તો ઉપર બંધારણની રચના છે. આ બન્ને હરીફ છે. જેમ જેમ ડેમોક્રસી પ્રચારમાં આવતી જાય, તેમ તેમ અહીંના બંધારણે પાછળ પડતા જાય તેમ તેમ તેની સાથે સંબંધ ધરાવતા ધર્મો. સંસ્કાર, સમાજ અને છેવટ વ્યક્તિઓને ધક્કો પહોંચી જાય. તેમજ વળી આર્થિક સ્થિતિ શારીરિક સ્થિતિ પણ નબળી પડતી જાય; ભારતીય આર્ય પ્રજાજનોને ક્ષતિકર બીજા ઘણું તો દેશમાં ફેલાઈ ચૂકયાં છે, તેમાં આ બંધારણ પણ અગત્યનો ભાગ ભજવે છે, છતાં દીધું અને સૂક્ષ્મ વિચાર વિના તે સમજાય તેમ નથી. ડેમોક્રસી બહુ મત. Page #292 -------------------------------------------------------------------------- ________________ બંધારણની તુલના. હાલના બંધારણમાં અને પ્રાચીન બંધારણમાં મતાધિકાર, પ્રતિનિધિત્વ, સત્યનિર્ણયની પદ્ધતિ, સભ્યની પદ્ધતિ, પ્રમુખની સત્તા, સભા બેલાવવાની રીત, સભ્ય અને પ્રતિનિધિઓના મતે લેવાની રીત, મુક્ત અને સમયનિર્ણ, બહિષ્કાર અને બીજી શિક્ષાઓ, વિગેરેમાં તફાવત હોય છે. હાલની કેટલીક સંસ્થાઓમાં એટલે કે મંડળે કે સેસાઈટીએમાં ગમે તેટલા કાયદાકાનુન હોય પરંતુ દીવાની, ફોજદારી, અને રાજ્યદ્વારી વિજ્ઞાનને લગતા તો તેમાં નથી હતા, તે અલગ હેય છે. ત્યારે પ્રાચીન સંસ્થાઓને પિતાની સંસ્થાના સભ્યને માટે કે મુશ્કેલીના પ્રસંગમાંથી માર્ગ કાઢવાને માટે-દિવાની, ફોજદારી કે મુત્સદીગિરીના તત્ત્વોની અજમાયશની સત્તા હોય છે. જેમ જેમ અહીંની પ્રજા નવીન પદ્ધતિની સંસ્થાઓ તરફ દેરાતી જાય છે, તેમ તેમ તે પિતાની એ ત્રણ સત્તા ગુમાળે જાય છે. હાલની સંસ્થાને તુરત પોલીસની મદદ લેવી પડે, કે કોર્ટને. આશ્રય લેવો પડે, કે રાજદ્વારી અમલદારનો આશ્રય લેવો પડે છે. ત્યારે પ્રાચીનમાં બહિષ્કાર, દંડ, વ્યવહાર બંધ, વિગેરે જાતે અજમાવી શકે છે. જરૂર પડયે આંટીઘૂંટી રચી શકે છે. [ કઈ ગુન્હેગાર વધારે ચિડાય છે ને જ્યારે કોર્ટમાં ફરીયાદ લઈ જાય છે, ત્યારે કેર્ટી એ સંસ્થાઓના બંધારણમાં હાથ ઘાલે છે. તેથી સંસ્થાઓની સત્તાની પ્રબળતાને પરિચય જાણવામાં આવે છે. કેટલીકવાર જે એક જુલ્મ તરીકે જાહેરમાં ગણાય છે.. પરંતુ વાસ્તવિક રીતે તેમ હેતું નથી.] [ હાલમાં મતાધિકાર સગવડ પ્રમાણે ગોઠવી લેવામાં આવે છે. અમુક કર ભરે તે મત આપી શકે, અમુક ડીગ્રી ધરાવતા હોય તે મત આપી Page #293 -------------------------------------------------------------------------- ________________ શકે, અમુક લાગવગવાળે મત આપી શકે, એવા એવા ફરતા ફરતા ધોરણે રાખવામાં આવે છે. તેથી ઘણા માણસોના મતાધિકાર માર્યા જાય છે. ત્યારે પ્રાચીન બંધારણમાં તે તે સંસ્થાની કઈ પણ માનવવ્યક્તિ સભ્ય તરીક મત આપી શકે છે. બાળકે, સ્ત્રીઓ, વૃદ્ધો અને અપંગને પણ માતાધિકાર છે. એ મતાધિકારની રૂએજ પ્રતિનિધિત્વ ગોઠવાયેલું છે. પ્રતિનિધિ પિતાના હિતની વિરુદ્ધ જ હેય, તે, વ્યક્તિને મતાધિકાર હોવાથી પિતાને વિરોધ જાહેર કરી શકે છે, પિતા કુટુંબનો પ્રતિનિધિ છતાં બાળકના હિતથી વિરુદ્ધ જાય છે, એમ બાળને લાગે અને તે પોતાનો અવાજ મૂકે, તે તે સાંભળવામાં અને ધ્યાનમાં લેવામાં આવે છે. ઇત્યાદિ.] સત્યનિર્ણયમાં બહુમતી કરતાં સર્વાનુમતી વધારે સાચી પદ્ધતિ છે, ત્યારે બહુમતી એકદેશીય પદ્ધતિ છે. એક વ્યક્તિને પણ સત્યનિર્ણય હોઈ શકે– સુધારા વધારાવાળો અંતિમ નિર્ણય જ્યારે સર્વાનુમતે થાય ત્યારે જ તે ઠરાવ સારો ગણાય. તેમાં મતભેદ પડે તે તેને નિર્ણય અને ચર્ચા ચાલે, એ ઠરાવ પડતો મૂકાય, અથવા ખાસ જરૂર હોય અને કેઈપણ ઉપાયે એક મત ન થવાય, તે બે પક્ષ પડે, બન્નેને જીવવાનો અધિકાર રહી શકે, બેમાંથી એકમાં પણ સત્ય હોય તો તેને ક્ષતિ ન લાગે. બહુમતીવાદમાં લઘુમતીને પક્ષ સત્ય હોય તે પણ તેણે છેડી દેવો પડે છે. સર્વાનુમતી ધોરણમાં ઘણું ઠરાવો થઈ શકે નહીં, પરંતુ ખાસ જરૂરી, અમલ કરવા શક્ય, સર્વ સમ્મત, ઠરાજ થઈ શકે, અને તે કેવળ કાગળ પર ન રહી જતાં અમલમાં આવવા જ જોઈએ. કામ ચલાવવાની સાદી અને સત્યનિર્ણાયક વાદવિવાદ પદ્ધતિ હોય છે, જ્યારે એ સંસ્થાના સભ્ય મળે ત્યારે ઘણી વખત જાય છે, ઘોંઘાટ થાય છે, કેઇને બેલતા રોકવામાં આવે છે, કઈ બહુ બેલી નાખે છે. કલાકેના કલાકો સુધી ચર્ચા ચલાવ્યા પછી પણ નિર્ણય ઉપર આવી શકાય નહીં, વિગેરે જેઈને કેટલાક ભાઈઓ “માત્ર તફાન અને બૂમબરાડા પાડવા એકઠા થાય છે. એવું તત્ત્વ ર૬૮ Page #294 -------------------------------------------------------------------------- ________________ સમજ્યા છે, અમારા મનમાં પણ પહેલાં એ જાતની અસર હતી. પાછળથી તત્ત્વ વિચારતાં તે અભિપ્રાય બદલવા પડશે. વાસ્તવિક રીતે તેમ નથી હોતું, તેમાં ધણીજ ઢી દૃષ્ટિ, કુનેહ, અને પ્રવિણતાના ઉપયાગ થયો હૈાય છે. આગેવાનાએ યપિ વાતાવરણ, પરિસ્થિતિ અને સંજોગા ઉપરથી ઠરાવની રૂપરેખા મનથી નકકી કરી રાખી ઢાય છે. તા પણ સાને ખેલવા દે છે, તેમાં કાંઇ ફેરફાર લાગે તેા કરીને, ઠરાવ પસાર કરવા જાહેર કરે છે. વિરુદ્ધ ન પડે, તે પછી પસાર કરેલા જાહેર કરવામાં આવે છે. [ હાલ મુદ્દતા અને વકીલેાની ધમા ચકડી કયાં એછા હેરાન કરેછે પ્રાચીન સંસ્થાઓમાં ગુન્હેગારના ગુન્હા બાબત ગમે ત્યારે કામ હાથમાં લઈ શકાય છે, અને તેની અપીલ પણ ગમે ત્યારે થાય છે. ખાસ મુદ્દતના ખાધ આવતા નથી. માત્ર હકીકત અને વિગત સાચી ઢાવી જોઇએ. ગુન્હેગારનેા દંડ કરવાની રીત પણ વિચિત્ર જોવામાં આવી છે. ગુન્હેગારના ગુન્હાની જાહેર તપાસ પછી સભ્યોના મનમાં વાતાવરણ ઉપરથી અમુક જાતના અભિપ્રાય બંધાય છે. પછી તેમાંથી તટસ્થ, વિાધ, પક્ષના, અને આગેવાના, એમ મિશ્રણ સમૂહ ચૂંટી કાઢવામાં આવે. તે દરેક ગુન્હાના પ્રમાણમાં દંડની રકમ પેાતાની ઈચ્છા પ્રમાણે લખે. તે સના સરવાળા કરી લખનાર વ્યક્તિઓએ ભાગ આપીને આંકડા નક્કી કરવામાં આવે. આમ થવાથી ગુન્હા ભારે હાય, પણ ગુન્હેગારના તેવા ખાસ ઇરાદો ન હાય, અને પશ્ચાત્તાપ પણ વધારે થતા હોય, નમ્રતા વિશેષ હાય, વ્યક્તિ પ્રતિાત અને ફરીથી ગુન્હા કરે તેવી ન હેાય, એ બધાતત્ત્વાની છાપ પડતા અમુકજ કુદરતી દંડ થઇને આવી રહે. ગુન્હા નાના હાય, પણ વ્યક્તિ અક્કડ હાય, ફરીથી ગુન્હા કરે તેવી હોય, ગુન્હાના પશ્ચાતાપ બરાબર ન હૈાય, તેના પ્રમાણમાં વાતાવરણ ઉપર અસર થતાં તેને ૨૯ કરવા જેવું તેમાં કાઈ Page #295 -------------------------------------------------------------------------- ________________ ઘટતી જ દંડની રકમ આવી જાય. કોઈ વધારે મૂકે, કાઈ ઓછી મૂકે, ભાગાકારમાં ઘટતું જ આવી જાય. અમુક ગુન્હા માટે અમુક જ રકમ નિયત કરી કાયદામાં લખ્યા પ્રમાણે દરેક વખતે બંધ બેસતી થાય જ નહીં. તે રહેજે સમજી શકાય તેમ છે. • આગેવાનો રીતસર પ્રતિનિધિત્વ દ્વારા ચુંટાઈને સ્થાયિ નક્કી થયા હોય છે. મતદારને મતાધિકારને વારસે મળે છે, તેમ આગેવાની પણ વારસામાં ઉતરે છે. મતાધિકાર, પ્રતિનિધિત્વ અને આગેવાની પણ વારસાની મિલ્કત તરીકે ગણાઈ વારસા પ્રમાણે ઉતારી વહેંચાય પણ છે. સંધની સત્તા સર્વોપરિ માનવામાં આવે છે. સંધ સત્તા અને તેની પવિત્રતાને માન અને સત્કાર આપવામાં આવે છે. કોઈપણ ધાર્મિક કાર્ય શ્રી સકળ ચતુર્વિધ સંધની સંમ્પતિ વિના થઈ શકે નહીં. સ્થાનિક સંઘની સત્તા અને સકળ સંઘની સત્તામાં ફરક હોય છે. સ્થાનિક સંધ સકળ સંઘના ઠરાવથી વિરુદ્ધ જાય, તે ઠરાવ ન કરી શકે. સ્થાનિક સંધના તાબામાં જે જે ધાર્મિક મિલ્કતો હોય, તેની સર્વ જવાબદારી તેની જ હોય છે. તેને સંભાળી શકે, તે તેની બાજુને કે સકળ સંઘ સંભાળે. રથાનિક સંઘની મર્યાદામાં આવેલા આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, સાધ્વી વિગેરેની પ્રતિષ્ઠા અને જાન માલની રક્ષા, જરૂરીઆત પૂરી પાડવી, તેમના ઉત્તમ કાર્યોને 2 આપો, ઉજવળતા આપવી. વિગેરે જવાબદારી સ્થાનિક સંઘની છે. આચાર્ય, ઉપાધ્યાય વિગેરે પ્રતિષ્ઠિત અને માન્ય મુનિની હાજરીમાં સ્થાનિક સંઘની પણ સકળ સંઘાબાધક સર્વોપરિ સત્તા તેની જ હોય છે. વ્યાખ્યાન પ્રસંગ સંધની જાહેર સભા ગણી શકાય છે. - પ્રાચીન અને અર્વાચીન બંધારણમાં અનેક જાતના સિદ્ધાંત ભેદે છે. તે બધા અહીં જણાવી શકાય નહીં. છતાં આજે નવા રહ૦ Page #296 -------------------------------------------------------------------------- ________________ અંધારણેા ખુબ પ્રચારમાં આવતા જાય છે. જેમ બને તેમ તે પ્રમાણે સંસ્થાએ થાય એ વધારે ઇષ્ટ ગણવામાં આવે છે. કેમકે-પછી ભલેને તુરત તે સંસ્થાબંધ પડે. પરંતુ ડૅમેાક્રસીના નવા બંધારણની પ્રજાને યાદ તાજી રહે, તેની કેળવણી અને તાલીમ મળ્યે જાય. ને જુના બંધારણ ભૂલાતા જાય, તેના તત્ત્વોની કેળવણી અને તાલીમ ન મળે, એટલે મનમાંયે તે બંધબેતા ન લાગે, તેના હેતુઓ અને સિદ્ધાંતાના વિચાર કરવા અવકાશ પણ ન મળે, જેથી તે નાશ પામતા જાય. [ નવા બંધારણની અસર અનેક રીતે ફેલાઇ રહી છે. પરંતુ ખુદ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી સંસ્થામાં પણ તેના તત્ત્વો દાખલ થઇ ગયા છે. જ્યારથી તેને શ્વેતામ્બર સંઘની પ્રતિનિધિ ગણવાની પાલીસી અખત્યાર કરી ત્યારથી તેમાં ધીરે ધીરે એ તત્ત્વો દાખલ થઇ ગયા છે. રાજકાટ, ભાવનગર વિગેરે સંધાના બંધારણેામાં પણ એ તત્ત્વા દાખલ થયા કે તુરત ધર્મ સંસ્થાપર રાજ્ય સત્તા બાજુમાં જ ઉપર સત્તા તરીકે અડેડ આવી પહેાંચી છે. અને પેાતાના શહેર શિવાયના આજુબાજુના પ્રદેશનું પ્રતિનિધિત્વ અને સત્તા હાથમાંથી છુટી જાય છે. તે વાત તે બંધારણ કબૂલ કરનારાઓના ધ્યાન બહાર રહી ગયેલ છે. એક હત્યુ સત્તાને એક જાતના અણગમે પણ વાતાવરણમાં ઉત્પન્ન કરવામાં આવ્યા છે, એક હથુ સત્તા જેતે કહેવામાં આવે છે, તે વાસ્તવિક રીતે એક હહ્યુ હાતી નથી. અને નાણા પ્રકરણી ધક્કા તે તેમાં જેમ લાગતા હતા, તેજ રીતે નવામાં પણ નથી લાગતા, એવું કાંઇ નથી. હાલના ધેારણની વહીવટી પદ્ધતિને! આશ્રય લેવાથી વહીવટી ખર્ચ વધ્યા છે, તથા તેમાં પરાશ્રયતા પણ એટલીજ આવી છે. એક પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી, અને બે ત્રણ વર્ગના મેમ્બરો મળે, ઠરાવા સભ્યાના બહુ મતે પસાર થશે. વિગેરે જાતના એક ખરડા કરીને સંસ્થા અસ્તિત્વમાં આવી જાય છે. તેને જેમ કરવું હાય, તેમ કરે કાઇ તેને રોકે નહી', દેશના વકીલ, મેરીસ્ટરો પણ એજ જાતના બંધારણની સલાહ આપે. કારણકે, તેએને પણ એ તરફ નુંજ જ્ઞાન હેાય છે, ભારતીય પરિસ્થિતિનું તે ચોક્કસ જ્ઞાન લેશ માત્ર નથી હેતું. તે જ્ઞાન કરવાની તેઓને જરૂર પણ પડતી નથી. કારણકે પેલા સાથે અવિકાને અને પ્રતિષ્ઠાનેા સંબંધ છે. આ દ્વિમુખી વર્ગથી પ્રજા બહુ છેતરાઇ છે, આ સારી આવકના ધંધાદારી વર્ગ હાવાથી ૨૭૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રજામાં આગળ ગણાય, અને રાજ્યના કાયદાને પ્રજામાં અમલમાં લાવવાના સાધન તરીકે હોવાથી રાજ્ય તરફથી યે પણ પ્રતિષ્ઠા અપાય, તેમજ તેઓને સંપત્તિથી સંતોષાવાને પણ કેઈ આડે આવે નહીં. કટકિટિને વખતે એ વર્ગ પ્રજાને સલાહકાર, પક્ષકાર ગણાય, છતાં અણીને વખતે નવા કાયદા પ્રમાણે તેને દોરવી જઈ સમાધાન ઉપર લાવી દે. જુના કાયદાઓનો ફાયદે પ્રજાજન ગુમાવે. ને એમને એમ તેની પરંપરા ચાલે. આવી છિન્નભિન્નતા ચાલી રહેલી જોવામાં આવે છે. આ કરતાં બેમાંથી એક હેય તે સારું, એમ પ્રથમ દર્શને લાગશે. પરંતુ તેમ કરવામાં નવા ધોરણાને રસ્તે ચડી ગયા પછી ત્યાંથી ધકકો મારવામાં નહીં આવે, તેની શી ખાત્રી ? હવે તે સકળ સંઘના મૂળ બંધારણમાં પણ એ તત્ત્વ દાખલ થવાના ચિન્હ દેખાય છે. ] હાલની સંસ્થાઓમાં પ્રમુખ બદલાય છે. અથવા કેટલીક કાયમી સંથાઓમાં પ્રમુખ અમુક વખત કાયમ રહે છે. પરંતુ પ્રાચીન સંસ્થાઓમાં પ્રમુખપણું વારસાથી ઉતરે છે. તેમજ વિદ્યા સંબંધવાળી સંસ્થાઓમાં શિષ્યાદિકને વારસે પ્રમુખપણું ઉતરે છે. તે ઘણું જ સચોટ ધેરણ છે, સજજડ જવાબદારી વાળું તત્ત્વ છે. અને તે એકહથું નથી. આધુનિક પ્રમુખને માથે તેટલી મુશ્કેલી નથી હોતી. તેથી સત્તાનું કેન્દ્ર કાયમને માટે પ્રજા સામે એકજ રહે છે, ઈંગ્લોડમાં પણ હજુ કેન્દ્ર તરીકે શહેનશાહની સંસ્થા છે. પ્રાચીન કાળમાં રાજ્ય સંસ્થાના કેન્દ્ર તરીકે ઈક્વાકુ વંશ હતો. આજે પણ ધર્મગુરુઓની ગાદીઓનો એ અર્થ છે. દરેક ધર્મ સંસ્થાઓમાં એ પ્રમાણે છે. ખ્રીસ્તીઓમાં, સ્વામીનારાયણના આચાર્ય વિગેરેમાં પણ એવું જ છે. મત ભેદો અને નામાન્તરે ભગવાન મહાવીર પ્રભુના સમયમાં શ્રી જૈન સંઘનું નામ નિગ્રંથ સંઘ હતું. ત્યાર પછી મુખ્ય મુખ્ય આચાર્યના પ્રભાવક અને પ્રસિદ્ધ પ્રસિદ્ધ શિષ્યના નામ અને કાર્યો વિગેરેથી અનેક ર૭૨ Page #298 -------------------------------------------------------------------------- ________________ જુદી જુદી શાખાઓ, તથા જુદા જુદા રથળેના નામ પરથી જુદા જુદા કુળે પ્રસિદ્ધ થયા છે. છતાં મુખ્ય પ્રવાહ એમને એમ આગળને આગળ વધ્યો છે. તેજ પ્રવાહ આગળ જતાં કટિક, વનવાસ, ચંદ્ર, વડ–વટવૃદ્ધ-બૃહદ્ અને તપા એ બીજા પાંચ ખાસ નામ જુદે જુદે વખતે ધારણ કરે છે. આપણામાંના કેટલાકને ખ્યાલ એ હતું કે-હાલના જુદા જુદા દરેક ગો પરસ્પર વિરોધને કારણે તદ્દન જુદા પડેલા વર્ગો છે, મૂળ પ્રવાહનું ઝરણું તદ્દન બંધ જ થઈ ગયું છે, પરંતુ ઐતિહાસિક સંશોધનની મદદથી મૂળ ઝરણું પણ ચાલુ હોવાનું જાણું શકાય છે. તેમાં નાના મોટા વળાક અને કાટખણ જોવામાં આવશે, છતાં પ્રવાહ ચાલતો રહ્યો છે. જો કે શ્વેતામ્બર,વેતપટ, સિતામ્બર તથા સંવેગી, દહેરાવાસી, મૂર્તિપૂજક વિગેરે નામે પાછળના છે, એટલે કે-દિગમ્બર કે દિપટ શબ્દને પ્રતિધ્વનિ વેતામ્બર કે વેતપટ વિગેરે શબ્દોમાં જણાય છે. તેથી દિગમ્બર શબ્દની ઉત્પત્તિ પછી જ વેતામ્બર શબ્દ અરિતત્વમાં આવ્યું જણાય છે. સારાંશ કે-દિગમ્બરને સ્પષ્ટ વર્ગ ઉત્પન્ન થયા પછી જ મૂળ વગે તેનાથી પિતાને જાદ ઓળખાવવા કેતામ્બર નામ ધારણ કર્યું છે. તેમાંના અાર શબ્દને પડઘે આ જાતના અનુમાન તરફ આપણને દોરી જાય છે. તેવી જ રીતે ખરતર એટલે ક્રિયામાં આકરા, એ શબ્દને પ્રતિધ્વનિ તપા શબ્દમાં પાછળથી પડે. યતિ શબ્દનો પ્રતિધ્વનિ સંગી શબ્દમાં સંભળાય છે, છતાં સંવેગીઓ મૂળ સંરથાથી છુટા પડેલા નહેતા, સંસ્થા તે એકજ રહી છે. એટલે એ નામ મૂળ વર્ગના એક ભાગનું જ છે. રસ્થાનકવાસી અને મૂર્તિવિધિના પડઘાઓ દહેરાવાસી અને મૂર્તિ પૂજક શબ્દમાં સંભળાય છે. અર્થાત મૂળ ૨૭૩ ૧૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ વર્ગને તે તે વખતે પિતાને જુદે ઓળખાવવા પ્રસિદ્ધિ અને મૂળ વસ્તુમાં મક્કમતા સૂચક જુદા જુદા નામ ધારણ કરવા પડ્યા છે. વાસ્તવિક રિથતિ આ છે. બહારના મુસાફરોના ઉપચોટીઆ હેવાલેથી અહીંના પણ ઘણા ભાઈઓ બ્રમાણમાં પડી “દરેક છે અને ફિરકાઓ તદ્દન અલગ અલગ છે, મૂળ પ્રવાહ બંધ પડી ગયે છે એમ માની બેઠા છે. પરંતુ એક જ વસ્તુઓ અનેક નામે ધારણ કરવાને સળંગ ઇતિહાસ મળે છે, જે જોવાથી બરાબર વસ્તુસ્થિતિ સમજી શકાય છે. - યદ્યપિ શ્વેતામ્બર શબ્દ દિગમ્બર શબ્દ પછી ઉત્પન્ન થયે છે, પરંતુ શ્વેતામ્બર શબ્દ ધારણ કરનાર મૂળ વર્ગ વસ્ત્રો પહેરતો હશે તે ઉપરથી જુદા પડનાર વર્ગે નગ્નતા પર ખાસ ભાર આવે. તેને માટે દિગમ્બર એ મીઠે શબ્દ પણ જાઈ ગયે. એ શબ્દમાં વસ્ત્ર વાચક બીજા કોઈ પણ શબ્દને બદલે અમ્મર શબ્દ વધારે શોભે છે. તેથી દિગમ્બર નામ પ્રસિદ્ધ થયા પછી જ તેમાંનાં અમ્બર શબ્દને ઉપાડીનેજ શ્વેત સાથે જોડવામાં આવે છે. ને જુદા ઓળખાવ્યા છે. ખરતરની ઉપત્તિ અને શબ્દની પ્રસિદ્ધ પછીજ “અમે પણ ક્રિયા પાત્ર, ને તપસ્વી છીએ.” એમ જણાવવા તપ કર્યા પછી તપાબિરુદ મેળવે છે, ને પ્રસિદ્ધ થાય છે. એ બિરુદ મેળવનાર મૂળવર્ગ છે. ખરતર નામની પ્રસિદ્ધિ ઠેઠ ઉદ્યતન સૂરિથી હોય તો પણ, મૂળવર્ગનું શું થયું? મૂળ વર્ગેજ તપા નામ ધારણ કર્યું. દિગમ્બરે કરતાં શ્વેતામ્બરે પ્રાચીન હોવાના ખાસ જે પુરાવા જાણવામાં છે તેમાંના–૧ શ્વેતામ્બર શબ્દ પાછળને હેય તે તેને પડઘો ઉત્પન્ન કરનાર દિગમ્બર શબ્દ અને વર્ગ પાછળથી ઉત્પન્ન થયેલ છે. તેથી વેતામ્બર શબ્દ ધારણ કરનાર મૂળવર્ગ તેના કરતાં પ્રાચીન કરે છે. [વેત વસ્ત્રો પહેરવા, કેવળ એવી માન્યતા વેતામ્બરની નથી. તેઓ નગ્નતા અને વસ્ત્ર ધારણ એ બન્ને સ્થિતિ મૂળથી જ માને છે. પરંતુ ૨૭૪ Page #300 -------------------------------------------------------------------------- ________________ નગ્નતાના આચારનો લેપ પછી કેવળ વસ્ત્ર ધારણ સ્થિતિ જ કાયમ રહે છે. અને એ પરિસ્થિતિ પૂરતું જ શ્વેતામ્બર નામ સાર્થક છે. આથી કરીને ભગવાન મહાવીર પ્રભુ સમકાળે કે પૂર્વે નગ્ન જૈન મુનિ હવાના પુરાવા મળી આવે, તેથી શ્વેતામ્બરોની પરંપરા પાછળની ઠરી શકતી નથી, કારણ કે જનકલ્પના આચારમાં નગ્નતાને તેઓ પણ સ્થાન આપે છે. એવા જીનકલ્પી મુનિઓ પણ પૂર્વ કાળમાં ઘણા વિચરતા હતા. ] ૨ કવેતામ્બર સંઘની સર્વોપરિ લાગવગ જણાય છે. ૩. મૂળથીજ વસતિની સંખ્યા મોટી છે, કારણકે–આજે ત્રણેય વર્ગમાં તામ્બરેની સંખ્યા વધારે છે. અને સ્થાનક વાસી વર્ગ જુદો નહીં પડેલે ત્યારે તો બન્નેની સંખ્યા વેતામ્બરમાંજ ગણાતી, એટલે તેઓ કરતાં સંખ્યા વધારે હતી એ સ્વાભાવિક છે. ૪ વેતાંબરોના બંધારણ અને આખી ઈમારત કેમ જાણે એક જુના ખોખીર ખંડેર જેવી હોય, તેવી જણાય છે. ત્યારે દિગમ્બરની આખી રચના નવીન, નાજુક, પરિમિત અને સુઘટિત આકાર વાળી જણાય છે. ૫ શ્વેતાંબરના આગમોમાં પ્રાચીન ફકરાઓનો સંગ્રહ, રચનાશૈલી તથા કેટલાક ભગવાન મહાવીર પ્રભુના સમયનું પ્રત્યક્ષ પ્રતિબિંબ પાડનારા પ્રમાણે, નિયુક્તિ, ચણિ, ભાષ્ય વિગેરે મૂળ સૂપર પ્રાચીન પરંપરા પ્રમાણેના વિવરણો, વિગેરે પુરાવા પણ પ્રાચીનતા સાબિત કરી શકે છે. ૬ પ્રાચીન શિલા લેખની આચાર્ય પટ્ટ પરંપરાઓ સાથે ભવેતાંબરોની પટ્ટ પરંપરાઓ મળતી આવે છે. વિગેરે પુરાવાઓ તુલના કરવાથી મજબૂત જણાયા છે. જો કે ઉપર પ્રમાણે જુદા જુદા વર્ગો ઉત્પન્ન થવાથી તે તે વખતે મૂળવર્ગમાં આવેલી શિથિલતા સેક્સ દર થાય છે, ને પાછી તે જરવીતા આવે છે. અમને એમ લાગે છે કે પ્રતિપાદનભેદ ન હેત તે એ જાગ્રતીઓ ઉપકારક ગણાત, પરંતુ પ્રતિપાદનભેદને બલકુલ ન નભાવી લેવાની જૈન શાસનના મુખ્ય ઉદેશને લીધે ન છૂટકે જુદા પડે, ને પડવું જ પડે. તેથી ૨૭૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ અમુક અમુક વર્ગ પ્રાચીન કાળથી એટલે કે ઠેઠ પ્રભુના વખતથી જમાલિથી માંડીને જુદા પડતાજ ગયા છે. જુદા પડવાનું કારણ -ઉગ્ર આચાર કે નવીન જાગ્રતી નથી હતી, પરંતુ પ્રતિપાદનભેદ હોય છે. એવી એવી અંદર અંદર ઉગ્ર આચાર અને નવીન જાગતીઓ લાવનાર ઘણી વ્યકિતઓ થઈ છે. તેને વધાવી લીધી છે, એટલું જ નહીં પણ એવી જાગૃતી લાવનારાઓને મહાપુરુષો માની સત્કાર્યા, માન્યા અને પૂજ્યા છે. વધુ માત્ર પ્રતિપાદન ભેદને જ છે. “જેમ બને તેમ મૂળ પરંપરા અને મૂળત વિગેરે એમને એમ આગળ લઈ જવા, તેમાં ફેર પડવા ન દે.” પ્રભુના વફાદાર અનુયાયીઓ તરીકેની ફરજ બજાવવામાં તેમની ભક્તિ અને શાસન તરફની સેવા તેઓએ માનેલી હતી. વળી પણ જો ગમે તેની મરજી પ્રમાણે ફાવે તેમ ફેરફાર કરવા દેવામાં આવે, તે ધર્મનું મૂળ અને ખરું સ્વરૂપ ઘણુંજ વિકૃત થઈ જાય, એ પણ ટ્રસ્ટી તરીકે કેમ થવાદેવાય? તે પણ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી સંગત કરવા અવકાશ આપવામાં આવ્યો હોય છે. પરંતુ છેવટે ના છુટકે પૃથક્કરણ કરી લેવું પડયું હોય છે તથા પિતાની ભૂલ કબૂલ કરીને મૂળવર્ગ સાથે પાછા મળી ગયાના પણ દાખલાઓ છે. છતાં–સંજાગો અનુસાર પૂર્વના આચાર્યોએ શ્રમણ સંઘની સર્વાનુમતિથી જુદા જુદા ઠરાવો ક્ય છે. જેમાંના ઘણા આજ સુધી અમલમાં છે. તે ઠરા-કરનારા સમર્થ આચાર્યા હતા, શાસનશૈલીને સમજનારા હતા, અકદાહી, નિર્દભ, અશઠ, અને નિરિવાથી હતા, માન સત્કારની લાલચથી પર હતા, તથા તે વખતના માન્ય ગણાતા બીજા સમજુ આગેવાન આચાર્યો અને શાસ્ત્ર એ જેને વિરોધ કરેલે ન હોય, એવા સર્વસમ્મત ઠર, શાસનને આગળ લંબાવવા સંજોગો અનુસાર કર્યા છે. જેના વખતે ૨૭૬ Page #302 -------------------------------------------------------------------------- ________________ વખતના લિસ્ટ પરંપરાઓના ઇતિહાસમાંથી મળે છે. હવે નવા ઠરાવો કરતી વખતે પૂર્વના એ ઠરાવને ધ્યાનમાં લેવા પડશે. આ ઉપરથી જૈન શાસનમાં જુદા જુદા નામના ગો શાખાઓ, સંપ્રદાયે જોવામાં આવે, તેના મુખ્ય બે વર્ગો પડી શકે છે. એક તે-પ્રતિપાદનભેદ વિના ખાસ જુદા જુદા કારણ, સંજોગો પ્રસિદ્ધ પુરુષોના નામ, કે કાર્ય ઉપરથી પડેલા વર્ગો. તે સંધની અંદરના જ ગણાય છે. બીજ–પ્રતિપાદ ભેદને લીધે જુદા પડેલા વર્ગો. અનેક જાતની ક્રિયાવિધિઓમાંની અમુક ક્રિયાવિાધકોઈ વર્ગમાં કાળના પ્રવાહે રૂઢ થઈ જાય, અને કેદમાં અમુક રૂઢ થઈ જાય, તેની સામે પણ તેટલે વાંધ લેવામાં આવતો નથી. પરંતુ વાંધાની મુખ્ય બાબત અસર્વસમ્મત-અને શાસન વિરૂદ્ધ પ્રતિપાદનભેદજ થઈ પડે છે. ભેદે છતાં તે તે ભેદેમાં મક્કમ રહીને બીજી બાબતોમાં દરેક વર્ગો સાથે ઘટતી રીતે પરરપરની જરૂરીઆત પ્રમાણે સંધિના કરારોથી મૂળ વર્ગ જોડાતે જ રહે છે, ને ઘણી જાતનું એક્ય જાળવતો આવે છે. એ ઐક્યમાં હાલની કેના જમાનામાં કેટલીક વધારે ફેટ પડી છે. એ ફોટા પડેલી જોઈને ઐક્ય વધારવાનો પ્રયત્ન ચાલે છે, પણ તે એવે ઉધે રસ્તે છે કે–વધારે ને વધારે ફાટે (કાટખૂણા) પડતી જાય છે. વિધિઓ અને પ્રતિપાદન ભેદે તોડીને ઐક્ય કરવા મથવું એ મસ્તકથી મેરુ તોડવા બરાબર છે. જિનશાસનમાં એ કદી સ્વેચ્છાથી બનનાર નથી. આજે તે કેવળ અસંભવિત છે. કૃત્રિમ ઐક્ય આખી ભારતીય પ્રજાને નુકશાન કરશે. તે ૨ જા પ્રદેશમાં જણાવ્યું છે. પરંતુ સંધિના કરારોથી જૈન નામ નીચે મુક્ય કરવું તદ્દન સહેલું છે. તે છોડી દેવું, ને તાત્ત્વિક વિચારભેદનું અw કરવા જવું, એ બન્નેથી વંચિત ૨૭૭ Page #303 -------------------------------------------------------------------------- ________________ રહેવા બરાબર છે. એ બેમાંથી એકેય ન બનતાં કંટાળીને ઐકય કરનારે વર્ગ દરેકના મિશ્રણરૂપ એક નવો વર્ગ બાંધે છે. પરિણામે ત્રણને બદલે ચોથે ફિરકે ઉભો થાય છે. અર્થાત એક ફાટ વધારે પડે છે. ત્રણને એક કરી શકાતા નથી, પણ ભવિષ્યમાં થશે. એવી કેવળ કલ્પિત લાલચ ઉપર રહી ચે ભેદ પાડી દે છે, જે અનિષ્ટ છે. એવા ઉલટા પ્રયત્નો કરવાને બદલે સંધિના અક્યના પ્રયત્નો સરળ અને પરિણામદાયક રસ્તો છે. એવી જ રીતે બ્રાહ્મણાદિ-ઇતર કોમે, રાજ્યાદિ-ઈતર સંસ્થાઓ, ભારતીયેતર મુસલમાન-અંગ્રેજ વિગેરે પ્રજાઓ સાથે પણ ઉચિત સંધિના કરારોથી સંધ જોડાય છે. અને એ જ વધારે કાર્યસાધક તથા ઉચિત વ્યવસ્થા છે. ] સંઘમાં પ્રવેશ-નિવેશની રીત. જૈન સંઘના સભ્ય તરીકે દાખલ થવાની મુખ્ય પ્રવેશક પરીક્ષા સમ્યગ દર્શન છે. એટલે કે વ્યવહારૂ શબ્દોમાં સમ્યક્ દર્શન એટલે દેવ, ગુરુ અને ધર્મ તરફ વિશ્વાસ, આદર, પ્રેમ, ભક્તિ, તેને વિષેજ અંતિમ આશ્રય તરીકેની માન્યતા, તેનીજ સર્વોપરિતા, તેની તરફજ પુરેપુરી વફાદારી અને કૃતજ્ઞતા, તેની ખાતર સર્વસ્વને ભગ આપવાની મનોવૃત્તિ, તેની જ સત્યતા, તેનીજ વિશ્વશ્રેષ્ઠતાની માન્યતા વિગેરે. એ જાતની મનોવૃત્તિવાળી શાસ્ત્ર નિર્દિષ્ટ વિધિ અને પરીક્ષાના રણમાંથી પસાર થયેલી વ્યક્તિ કે વર્ગ જૈન સંધમાં દાખલ થઈ શકે છે. સભ્ય તરીકે દાખલ થવાની એજ મુખ્ય માનસિક ગ્યતાની શરત છે. અમુક દરકે પૈસા ભરવાનું તો સરથા નભાવવા ફાળે પડતું આપવાની જરૂરિયાત હોય, તો જ આપવાનું હોય છે. અને ઘણી વખત એવી રીતે ફરજીઆત સંધના ફાળમાં કાંઇ ને કાંઇ કર રૂપે કે સ્વેચ્છાથી જો કે આપવાનું હોય છે, પરંતુ સભ્ય તરીકે દાખલ થવાની મુખ્ય શરત તે નથી. ત્યારે હાલ આ આર્થિક જમાનામાં પ્રવેશ ફી મુખ્ય થઈ પડે છે. ૨૭૮ Page #304 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલી સભ્ય દર્શનની માનસિક એગ્યતા સંધમાં દાખલ થવાની મુખ્ય શરત છે, સાથે સાથે બીજી પણ મુખ્ય શરતે કેટલીક છે-જેમકે ધર્મપ્રચાર, ધર્મરક્ષણ, ધર્મની ઉજવળતા, વિગેરે વિગેરેમાં સદેદિત જાગ્રત રહેવું–વિગેરે સંઘના ઉદેશને વળગી રહેવું, સંધે પૂર્વાપર જે જે ઠરો કર્યો હોય, તેને માન આપવું, ભવિષ્યમાં પણ કટોકટીને વખતે આત્મભોગે પણ ખડા રહેવું, અને સંધને આગળ વધારવા જે જે ઠરાવ થાય, તેમાં વિનાકારણ વિરોધ ન કરવો. વિગેરે વિગેરે. મુખ્ય શરત કે મુખ્ય ઉદ્દેશેમાં ખામી જણાતાં સંઘ તે વ્યક્તિ કે વર્ગને પોતાના કરતાં જુદે પાડી શકે, તેની સાથે-સંઘના સભ્ય તરીકેને સહકાર છેડી દઈ શકે. તેવી જ રીતે તે વ્યક્તિ કે વર્ગ પણ તે શરત પ્રમાણે માનસિક મનોવૃત્તિવાળ ન હૈય, કે ઉદેશને વળગી રહી શકે તેમ ન હોય, તે છુટા થઈ શકે છે. ને તે જાતને પરસ્પરને સહકાર ખેંચી લઈ શકે છે. જેમ દુનીયાની સર્વ સંસ્થાઓમાં બને છે, ને બનતું આવ્યું છે. માત્ર નજીવા કારણસર કે, કેવળ ક્ષણિક માનસિક ઉશ્કેરણીથી કે આવેશથી એમ કરવામાં આવતું નથી, ને એમ થવું પણ ન જોઈએ. પરંતુ તેમ કરવાને બન્નેને સબળ અને સકારણ સંજોગો હોય, તે પછી તેમ કરવામાં વાં, અડચણ કે ઢીલાશ રાખવામાં આવતી નથી, ને હેવીએ ન જોઈએ. સંધમાં દાખલ થનારને ધાર્મિક–જરૂરીઆતે વિષે માર્ગદર્શને તથા ગ્ય સહાય સંધ કરી શકે છે. તેમ કરવાની તેની ફરજ છે. પરંતુ દાખલ થનાર વ્યક્તિએ કે વર્ગ પોતાની રાજકીય, આર્થિક સામાજીક, શારીરિક, કૌટુમ્બિક, માનવવંશ, નેત્ર, શાખા વિગેરેની બાબતમાં જેમ ઠીક પડે તેમ ઘટતી ગોઠવણ કરી લેવી. તેને માટે સંધ જવાબદાર રહી શકતો નથી, તેમજ તે કરી આપવાને સંધ બંધા ર૭. ' Page #305 -------------------------------------------------------------------------- ________________ ચેલે રહેતો નથી. એ સગવડ સંધની સત્તા અને કાર્યક્ષેત્રની બહાર છે. એટલે કે-જૈન સંધમાં દાખલ થવા આવનાર વર્ગ ક્યા ધંધાથી આજીવિકા મેળવવી, કેની સાથે લગ્નાદિક સામાજીક વ્યવહાર રાખવા, કોની સાથે રેટી વ્યવહાર રાખે, કયા રાજમાં રહેવું, કેને કુળગુરુ માનવા, કે પહેરવેશ રાખે, ક્યા દેશમાં રહેવું, કોની સાથે ધંધે રોજગાર કરે, કુટુંબમાં કેવી વ્યવસ્થા રાખવી. એ વિગેરે પિતાને ફાવે તે રીતે ઘટતી રીતે સગવડ પ્રમાણે ગઠવી લે. તેમાં સંઘ વચ્ચે ન આવે, અને મદદ પણ ન કરે. એ રીતે દુનિયાના કોઈ પણ માને સંધમાં દાખલ થઈ શકે છે, થયા છે, થાય છે, ને થઇ શકશે. આમ દરેક માનવ કે પ્રજાવર્ગને જૈન સંઘમાં ધર્મપાલનને લાભ લેવા દાખલ થવાની છુટ છે, છતાં પૂર્વાપરથી ચાલ્યો આવતો જૈન સંધ અને ખાસ કરીને તેના પ્રતિનિધિઓ સંઘના ટ્રસ્ટી તરીકે નવા દાખલ થનારની અનેક પ્રકારે કસોટીઓ કરે છે. એટલે કે પ્રથમ તેની સમ્યગ દર્શનની શરત તપાસ્યા વિના દાખલ ન કરે. [ કારણ કે-દાખલ થવા આવનાર ક્ષણિક આવેશથી ન આવેલ હે જઈએ, ધર્મપાલનનો લાભ લેવા માટે સર્વ જાતના કષ્ટ સહન કરવાની મનાવૃત્તિવાળો હોવો જોઈએ. ધર્મપાલન ખાતર દુઃખ સહન કરવું પડે, તેમાં પાછી પાની ન ભરવી જોઈએ. સંઘ કાંઈ તેના નિવારણ માટે બંધાયેલ નથી. બની શકે તે સહાય આપે, તે અચ્છિક છે. ફરજીઆત નથી. દાખલ થનારે સંઘના કામમાં ભાગ લેવો એ ફરજીયાત છે. સામાજિક, આર્થિક કે એવી બીજી બાબતની તેણે સગવડ કરી લીધી છે કે નહીં ? અને નથી કરી, તે જ્યારે એ બાબતની મુશ્કેલીઓ ઉભી થાય, ત્યારે ટકી રહેશે કે નહીં ? અથવા જે નુકશાન થાય, તે સહેવાને તૈયાર છે કે નહીં ? એ બધું સંધને જાણી લેવું પડે છે. કારણ કે–દાખલ થનારના વંશવારસ પણ સંઘના સભ્ય ગણાય છે. ખાસ કાંઈ પણ વિધી સંગે ઉભા ન થાય, તો તેને તેમાંથી બાતલ કરવામાં નથી આવતા. આમ સ્થાયિ પ્રવેશ-નિવેશ હોવાથી સંઘના અને Page #306 -------------------------------------------------------------------------- ________________ દાખલ થનારના ભાવિ હિતાહિતને પણ વિચાર કરવામાં આવે છે. ગમે તેને ગમે તે રીતે દાખલ કરી જ દેવા, એમ નથી હોતું. સરકારી નોકરીમાં દાખલ થવાને પણ કેટલી વિધિઓમાંથી પસાર થવું પડે છે? અને સરકારને પણ પેન્શન વિગેરેની સગવડ કરી લલચાવવા સુધી વિચાર કરવા પડે છે. ત્યારે વંશવારસાની દૃષ્ટિથી કેટલી સાવચેતી રાખવી પડે ? વ્યા વળી દાખલ થવા આવનાર કેવળ ધાર્મિક હેતુથી જ દાખલ થાય છે ? કે—દાખલ થવાતો તેને કાઇ દુન્યવી હેતુ છે? ધંધા, ધન, લાગવગ, સામાજીક પ્રતિષ્ઠા, રાષ્ટ્રીય–રાજ્યકીય-પ્રજાકીય કે દેશહિત, આર્થિક કે પારી હિત, જૈનધર્માંના શાસ્ત્રો અને પ્રત્યક્ષ આચારવિચાર જાણી લેવાની ભાવના, પેાતાના વિચારા ફેલાવી અંદરઅંદર ફાટફૂટ પડાવવાની ધારણા, ઋત્યાદિ કા/પણ દુન્યવી હેતુસર સંધમાં દાખલ થઈને એટલી હદ સુધી ધર્મના આચારા પાળે કે જે મુખ્ય અનુયાયિએ કરતાં પણ વધારે આકર્ષક લાગે તેવા હાય, છતાં જૈન સંધ તેથી ન છેતરાતાં ભાવિ નુકશાનને ભયે તેવા વર્ગને કે વ્યક્તિને દાખલ કરતા કે ગણતા નથી. પરંતુ દુન્યવી કાઇપણુ હેતુ વિના કેવળ આત્મકલ્યાણની બુદ્ધિથી સગવડા કરી લઇને આખી દુનિયા દાખલ થવા આવે, તે તેને એકી સાથે સંધમાં દાખલ કરવા સંધ ગમે તે ક્ષણે તૈયાર હાય છે.‘ દુન્યવી હેતુસર દાખલ થવા આવનાર ગમે તેવી સમર્થ વ્યક્તિ કે પ્રજાથી, ગમે તેવા તાત્કાલિન લાભેા મળતા હાય, તેાપણુ દાખલ કરી શકાય નહીં. એ સ્થિતિમાં જગના મહાન્ માનવસાગરના ઘુઘવાટ વચ્ચે મુઠ્ઠીભર છતાં એક નાના ટાપુ તરીકે રહેવા જૈન સંઘ તૈયાર રહે છે. ચેાસાઇને ઢીલી થવા દે, તેા વ્હેલા નાશ થાય. પ્રવેશ–નિવેશાથી સંત્રના વ્હેતા પ્રવાહના હિતને નુકશાન ન થાય, એ સંભાળ રાખવાની ટ્રસ્ટી તરીકે ખાસ ક્રુજ છે. છતાં વ્યક્તિગત કાઇ એવા પ્રયત્ના થયા હોય, કે થતા હાય, તે જૈનસંધને બંધનકર્તા ગણાતા નથી. આખર તેની જવાબદારી તેને શિરે જ છે. અર્થાત્ સંહિતને બિન જોખમદાર જ પ્રવેશ-નિવેશ સંધ ચેાસ કરે જ છે, અને કરવા જોઇએ. અના વ્યક્તિ કે પ્રજાને આર્યપ્રજામાં નિ ભારતીય આર્ય પ્રજાના સંસ્કાર વિજ્ઞાનસિદ્ધ સંસ્કાર પસાર થવું પડે છે. એમ આ બનેલા કે આ દાખલ થવું હોય તા, કસાટીયા, શરતા અને પરીક્ષાઓમાંથી પસાર થયા ૨૮૧ ભપણે દાખલ થવાના અને વિધિએમાંથી માનવાને જૈનસંઘમાં Page #307 -------------------------------------------------------------------------- ________________ પછી શ્રમણોની પ્રમુખતાએ સકળસંઘ સમક્ષ, દાખલ કરવાની સકળસંઘની સમ્મતિસૂચક વાસચૂર્ણને પ્રક્ષેપ કરવામાં આવે છે. તે રીતે દાખલ થયેલા રીતસર સંધમાં દાખલ થયેલા ગણાય છે. આવો પ્રવેશ–નિવેશ જ સર્વથા નિરપાય રહી શકે છે. સૂમદષ્ટિથી તપાસતાં આ બધી સાવચેતીઓ સમ્યગ દર્શનની સજજડ અને સચોટ શરતમાં સમાવેશ પામે છે. આર્યત્વની ભૂમિકા વિના સમ્યગદર્શનનું વ્યવહાર મંડાણ જ માંડી ન શકાય. કોઈપણ સંસ્કારી પ્રાણીમાં ભાવ આર્યત્વની ભૂમિકા બંધાયા પછી જ સમ્યકત્વને પ્રાદુર્ભાવ થઈ શકે. અને સમ્યક્ત્વ એ જૈનધર્મમાં દાખલ થવાની પ્રાથમિક ભૂમિકા છે.] વહીવટી ભેદભેદ. ધાર્મિક, રાજકીય, પ્રજાકીય, સામાજીક નાગરિકતા વગેરે અલગ અલગ સંસ્થાઓના વહીવટ પણ અલગ હોવા જોઈએ, અને હેય છે. છતાં સંક્ષેપ ખાતર ઘણી વખત એકજ ચોપડે, વહીવટ કરનાર વ્યક્તિ કે સંથાયે એકજ હોવા છતાં વહીવટની જુદાઈ ધ્યાનમાં રાખીનેજ વહીવટ કરવામાં આવે છે. ધર્માદાખાતાં કેવળ ધાર્મિક નથી હતાં. ધર્માદા શબ્દથી ઘણી વખતે પોતાના અંગત, કૌટુમ્બિક, અને એવા બીજા કેટલાક ખાતાંઓ શિવાયના કોઇપણ સખાવતી ખાતાઓને ધર્માદાખાનું કહેવામાં આવે છે. ધર્માદાખાતું એટલે વિકાસ પોષક ખાતાઓને સમૂહ, એ અર્થ લઈ તેના અનેક પેટા ભેદે પાડી લેવાય છે. કેઈ એક ગૃહરથ અન્નશાળા રાપે, દુષ્કાળ ફંડ ભરે, પાંજરાપળમાં કાંઈ રકમ આપે તે બધા ધર્માદા ખાતાં છે. દેરાસર બંધાવે, ઉપાશ્રય બંધાવે, યાત્રા માટે નિકળે, નેકારશી માટેની ધર્મશાળા બંધાવી આપે, તીર્થરક્ષા કે એવા ખાતાઓમાં કાંઈ આપે, તે શુદ્ધ આત્મકલ્યાણ અને આધ્યાત્મિક હેતુથી હેવાથી શુદ્ધ ધાર્મિક ખાતાંઓ છે. નાતની વાડી બંધાવી આપે, નાત જમાડે, નાતને લાગો ભરે–ભરાવે વિગેરે સામાજીક ખાતાઓ છે. શહેરના આગેવાન ૨૮૨ Page #308 -------------------------------------------------------------------------- ________________ તરીકે શિવમંદિરમાં કાંઈ ફાળ ભરાવે, ટેલીયા બ્રાહ્મણની ટેલ પૂરી કરી આપે, તે ઈતર આર્ય પ્રજાના સહકારના ખાતાં છે. શહેરને કિલ્લે બંધાવવામાં કે ગામની વાવ દુરસ્ત કરાવવામાં પૈસા આપે, તે શહેરી નાગરિકતાના ખાતાઓ છે. કુલ, મ્યુનિસિપાલીટીના મકાન બંધાવી આપે, તે રાજકીય લાગવગના ખાતાંઓ છે. મહાજન, સંધ કે નાતની આગેવાન તરીકે એક જ વ્યક્તિ હોવાથી બધા હિસાબ એકજ પડે પડતા હોય છે. [આ લખીને સમજાવવાનું એ છે કે-જે આ દરેક ખાતાઓમાં પૃથકરણ સમજવામાં ન આવે, તે વહીવટમાં અવ્યવસ્થા થાય. તથા હાલના વાતાવરણને રસ્તે ચાલી તદ્દન પૃથક્કરણ રાખવામાં આવે, તે વહીવટી ખર્ચને પહોંચી શકાય જ નહી. એવી ભારતીય મૂળ પરિસ્થિતિ છે. સંસ્થાના બીજા હિત જાળવવાને બદલે ઓફીસ ખર્ચમાં ઘણું રકમ તણાઈ જાય છે. આખરે ફડે મોટા કરવા પડે છે. અને દેશ ઉપર ભાર વધતો જાય છે. ભારતીય પ્રાચીન વહીવટી પ્રણાલી સાંગોપાંગ સચોટ અને વ્યવસ્થિત છે. ગોટાળાને તે બન્નેયમાં સરખો સંભવ જોવામાં આવે છે. ] જૈનો પ્રજાજન તરીકે ભારતીય આર્યો છે. ભારતીય આમાંને એક ભાગ જૈન ધર્મ પાળે છે. હિંદુ શબ્દ ભારે ગોટાળે ઉત્પન્ન કર્યો છે. હિંદુ પ્રજા અને હિંદુ ધર્મ એ બે શબ્દને ખરે અર્થ સમજયા પછી આપણે જૈન ધર્મ અને જૈન સમાજ (હાલને શબ્દ) એ શબ્દોનું સ્પષ્ટીકરણ સમજી શકીશું. બહારથી આવનાર પરદેશી હિંદમાંના સઘળા લેકેને હિંદુ અને તેમના ધર્મને હિંદુ ધર્મ કહેતા આવ્યા છે. “કાઈ મુસલમાન સરદાર સાથે હિંદુ આગેવાનોએ સમાધાન કર્યું” હિંદુ એટલે બ્રાહ્મણ, વાણીયા. કણબી વિગેરે સાથે મહાજનના આગેવાન તરીકે પ્રજાજનેમાં જૈને મુખ્ય ભાગે હોય જ. તેઓ પણ બધા હિંદુ જ ગણાય, તે બરાબર હતું. આ દેશમાં યુરોપની પ્રજાના પ્રવેશ અને સંશોધન પછી–રાજકીય સગવડ અને હેતુઓને ધ્યાનમાં રાખીને Page #309 -------------------------------------------------------------------------- ________________ રાજ્યસંસ્થાઓ ચલાવનારા રાજાઓના વર્ગની માફક પ્રજામાં આગેવાન તરીકે કામ કરતા અને જૈન ધર્મ પાળતા વર્ગને જુદે પાડી જુદા જ હકે અને નીતિથી તેમની સાથે કામ લેવામાં આવ્યું છે. આવી રીતે આર્ય–પ્રજા શબ્દને પર્યાય શબ્દ હિંદુ શબ્દ છે. આર્ય પ્રજાના સર્વ ધર્મો, તે હિંદુ ધર્મો છે. જૈને મુખ્ય પણે તે પ્રજામાં જ એક ભાગ હોવાથી હિંદુઓ છે. જૈન ધર્મ પણ હિંદુ ધર્મ જ છે. ત્યારે હાલ સમજ એવી છે કે–વૈદિક ધર્મ તે હિંદુ ધર્મ, અને તેને માનનારા તે હિંદુઓ. પણ તે ખોટી છે. આર્ય પ્રજાના જેમ સામાજિક ભેદે અનેક છે, તેમજ આર્ય પ્રજાના ધર્મ સંસ્કારન જૈન, વૈદિક, બૌદ્ધ એ ત્રણ મુખ્ય ભેદે છે. એ ત્રણેયને ભારતીય આર્ય ધર્મો કે હિંદુ ધર્મો કહી શકાય છે. આ ઉપરથી જન, ધર્મ છે. કેઈ જન કોમ નથી. જૈન કેમ શબ્દનો અર્થ “જન ધર્મ પાળનારી કેમ? એ સમજવાનું છે, એટલે જન ધમી તરીકેની ફરજો અને જૈન ધર્મ પાળનારી કામ તરીકેની ફરજો જુદી જુદી હોય છે. પિરવાડ, ઓસવાળ, શ્રીમાળી વીશા, દશા વિગેરે શબ્દો આર્ય પ્રજાના સામાજિક દૃષ્ટિથી પડેલા વિભાગોના નામે છે, ધાર્મિક વિભાગોની દૃષ્ટિથી પડેલા નામે નથી. પિરવાડ વિગેરે કેમ છે [ ભારતીય આર્ય પ્રજાના સામાજીક દૃષ્ટિથી પાડેલા અંશે છે ]. જેમ ગુજરાતી, સૌરાષ્ટ્રી, મારવાડી પંજાબી વિગેરે દેશના સંબંધથી આર્ય પ્રજાજનોના જ નામો છે. તેવી જ રીતે તપાગચ્છ, ભવેતામ્બર, સ્થાનકવાસી, ખરતરગચ્છ, અંચળગચ્છ, વામીનારાયણ, રામાનુજ, વૈષ્ણવ વિગેરે ધાર્મિક દૃષ્ટિથી પડેલા ભેદેના નામે છે. એ જ રીતે ધંધાની દૃષ્ટિથી, શહેરના લત્તાઓ અને સત્તાઓની દૃષ્ટિથી પણ, મહાજનનાં ભાગ અને જુદા જુદા નામો હોય છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ [ આમ છતાં ક્યાંક ક્યાંક એવું મિશ્રણ હોય છે કે-એક સંસ્થા એકજ નામથી અનેક સંસ્થાઓને બધો વહીવટ કરતી હોય છે. તેનું કારણ એ છે કે-કારકુન, ઍફીસ વિગેરે ખર્ચ ન રાખતાં માતબર વ્યક્તિ કેવળ લાગણીથી, મફત, બધો વહીવટ ચલાવતી હોય છે. તેવી વ્યક્તિ પિતાને ધંધો અને કૌટુમ્બિક જરૂરીઆતમાંથી ફારગત રહીશકે તે પ્રમાણે બીજા ખાતાઓ સંભાળવામાં ધ્યાન આપી શકે. માટે જેમ બને તેમ ટુંકામાં વહીવટ ચલાવતાં એમ થઈ ગયું હોય છે. કેઈ ગામમાં એક જ નાત હોય, તે એક જ ગચ્છમાં હોય, અને એકજ કામ આગેવાન હેય, તે—ધાર્મિક કામ હોય તો પણ મહાજન [ શહેરની સંસ્થા ] ભેગું થયું છે અથવા સામાજીક કામ હોય તે પણ ગ૭ ધાર્મિક સંસ્થા ] ભેગો થાય છે, અથવા રાજકીય કામ હોય છતાં પંચ [ સામાજિક સંસ્થા ] ભેગું થયું છે. વિગેરે આડાઅવળા શબ્દો સંભળાય છે. તેને ટુંકામાં અર્થ એ છે કે-દરેક વહીવટ કરનાર એકજ સંસ્થા હોય ત્યાં આવો ભાસ થાય છે. હાલની કાર્યો પહેલાં ગામડાના, પ્રાંતના અને વખતે આખા રાજ્યને ઘણાખરા દિવાની, ફોજદારી ચુકાદા મહાજન અને નાતની સંસ્થાઓ મારફતજ થતા હતા. ] આથી સમજવાનું એ છે કે બહારના લોકો આ ઝીણવટ સમજી શક્યા નથી, કે રીતસર સમજ્યા હોય છતાં બીજા કેઇ કારણથી પૃથક્કરણન કર્યું હોય, ગમે તેમ હોય, પણ તેથી-કાયદાઓમાં ભૂલે ઘણી રહી જવા પામી છે. વારંવાર સુધારાવધારાનું કારણ પણ એજ સમજાય છે. તેથી જૈન ધર્મને જન કેમ ગણી લેવાથી ધર્મની બાબતમાં કોમી દૃષ્ટિથી ફેસલાઓ અપાયા છે. અને કમને લગતી બાબતનાં ધાર્મિક દૃષ્ટિથી અપાયા છે. ભૂલની આ કાતર ઘણે સ્થળે અનેક નુકશાન કરી રહેલી છે. જૈન ધર્મ પાળનારી અનેક કામ છે, અનેક કેમેયે હૈઈ શકે છે. જૈન ધર્મ પાળનારી કેમો, ભારતીય આર્ય પ્રજાના સામાજિક ભારતીય સમાજ વિજ્ઞાન શાસ્ત્રની વ્યવસ્થાની દૃષ્ટિથી પડેલા ભાગે છે. વિશા, દશા, બ્રાહ્મણ, ક્ષત્રિય વિગેરે લેહીની શુદ્ધતા અને જન્મકારની અપેક્ષાએ છે. તેથી જ પુરોહિત, ગેરે વગેરે ઠરાવેલા ૨૮૫ Page #311 -------------------------------------------------------------------------- ________________ લાગાથી વાસ્તવિક રીતે સામાજિક અમલદારે છે. સુતાર, દરજી, વણિક-વાણિયા–વાણિજય કરનારા, વિગેરે ધંધાની દૃષ્ટિથી નામે છે; ગુજરાતી, વિગેરે દેશની દૃષ્ટિથી નામ છે. ગચ્છ, અને સંપ્રદાયે વિગરે ધાર્મિક દૃષ્ટિના નામે છે. ધર્માચાર્યો ધાર્મિક અમલદારે છે. નાનું મહાજન મોટું મહાજન, વિગેરે શહેરની દૃષ્ટિથી નામો છે. તથા નગરશેઠ વિગેરે પ્રજાકીય અમલદારે છે. રાજયસંસ્થાઓના અમલદારો રાજા છે. એક કામને કેટલોક ભાગ જૈન ધર્મ પાળતા હોય અને કેટલેક ભાગ વૈષ્ણવ ધર્મ પાળતો હોય છે, તેને કેટલેક ભાગ મારવાડમાં રહેતા હોય અને કેટલેક ભાગ ગુજરાતમાં રહેતો હોય છે. નાત ભેગી થાય ત્યારે બન્ને ધર્મીઓએ ભેગા થવું જોઇએ. સંધ ભેગો થાય ત્યારે તે ધર્મ પાળનારી દરેક નાતેએ, કે નાતના તે ધર્મ પાળનારા ભાગમાં આવવું જોઈએ. ગુજરાતીઓ ભેગા થાય ત્યારે તે દેશ સાથે સંબંધ રાખનારા જ ભેગા થાય. એમ વિભાગશર આર્ય પ્રજાની વ્યવસ્થા ગોઠવાયેલી છે. તેથી રાજકીય, સામાજિક અને બીજા કાયદાઓ વિગેરેની બાબતમાં જૈનો કેટલાક ફેરફાર સાથે બીજા હિંદુઓની સાથે જ છે. વારસા હકો વિગેરે સ્મૃતિઓના કાયદાએના મૂળ તત્તે સાથે બહુ ભેદ નથી. [ જેન ધર્મ પોતાની રીતે વર્ણ, અને નાતના ભેદો માને છે. જૈન ધર્મ જન્મથી કામ અને નાતો માને છે. ધંધાથી, દેશથી, ધર્મથી, ભાષાથી ભેદ માને છે. જે જન્મથી ભેદ ન માનવામાં આવે, તો વારસા હક ઉડી જાય. જગતમાં એવી કાઈપણ કેમ નથી કે જે જન્મ સંસ્કાર ન માનતી હોય. અંગ્રેજ જન્મથી અંગ્રેજ છે, પારસી જન્મથી પારસી છે, મુસલમાન જન્મથી મુસલ્માન હોય છે. અને તે જ રીતે વ્યવહાર ચાલે છે. તે ઉપરથી એમ કહેવું ક–“દરેક ભેદે ધંધે, દેશ અને ધર્મ વિગેરેના ભેદને લીધે પડ્યા છે. જન્મથી કોઈપણ ભેદ પડી શકે જ નહી.” એ કેવળ કલ્પિત દલિલ છે. ભેદ જન્મથીયે ઉતરી શકે છે. તેથી જ અસ્પૃશ્યત્વનું સાયન્સ જગમાં પ્રમાણુસિદ્ધ રીતે અસ્તિત્વ ધરાવાતું હોય, તે જન્મથી જેમ સિથિયન, ૨૮૬ Page #312 -------------------------------------------------------------------------- ________________ મંગાલિયન, બ્રાહ્મણ હાઇ શકે, તેમજ જન્મથી અસ્પૃશ્ય પણ હાઇ શકે. અલબત્ત સંસ્કારથી બધું શુદ્ધ થઈ શકે. સંસ્કારથી અશુદ્ધ પણ થઈ શકે. પરંતુ શુદ્ધિ અશુધ્ધિના પ્રકાર સ્વાભાવિક રીતે જ અલગ અલગ છે. રજ ખંખેરી નંખાય, પણ વિષ્ટા ધાવી પડે. રજસ્વલા ત્રણે દિવસે શુદ્ધ થાય, પ્રસૂતા ચાલીશે દિવસે શુદ્ધ થાય. જેવી અસ્પૃશ્યતા, તેને માટે શુદ્ધિના પ્રકારે તેવા જ જુદા જુદા હાવા જોઇએ. એ વિજ્ઞાનસિદ્ધ બાબત છે. અમુક જાતની ચીકાસને ધાવા પાણીતી જરૂર પડે છે, કાઇને માટે રાખ કે માટીની જરૂર પડે છે. કાઈને માટે ગ્યાસલેટ કે ટરપીન્ટાઇનની જરૂર પડે છે. કાઇ ચીજ લાઢાથી, લાકડાથો, કાચપેપરથી, કે કપડાથી સાફ કરી શકાય છે. તેમ જુદા જુદા અસ્પૃશ્યત્વને સાફ કરવાના જુદા જુદા સાધને હાવા જોઇએ. ગેરી પ્રજા ચેપી રેગામાં અસ્પૃશ્યત્વ માને છે. મુસભ્ભાને ડુક્કરના માંસ વિગેરેમાં અસ્પૃશ્યત્વ માને છે. હિંદુએ રજસ્વલા માતાએનમાં અસ્પૃશ્યત્વ માને છે. અસ્પૃશ્યત્વ-સ્પૃસ્યત્વ એક સાઇન્સ છે. અને હિંદુએ તેમાં ઉંડે ઉતર્યા છે. તે ઉંડાણ જેએાથી સમજાતું નથી, તેઓ માત્ર સ્તુતિ કરવાને બદલે તેને ઉપહાસ કરે છે. જન્મથી અંગ્રેજ કે બ્રાહ્મણ હેાઈ શકે તેાજન્મથી અસ્પૃશ્યત્વ પણ હેાઇ શકે, નહીંતર વારસા હક્કની વ્યવસ્થા નાબુદ થાય. “જન્મસિદ્ધ અસ્પૃશ્યત્વ માટે શુદ્ધિની જરૂર નથી. ” એમ એક પક્ષની મૂળ દલીલ છે. ત્યારે સનાતની શુદ્ધિની માવશ્યકતા માને છે. મતભેદનું આ મુખ્ય ખીજ છે. જૈન શાસ્ત્રોમાં અસ્પૃશ્યત્વ અને અસ્પૃશ્ય કોમાનું વર્ણન આવે છે. તેમજ અસ્પૃશ્યતાની દૃષ્ટિથી વિધિ નિષેધા પણ જણાય છે. તેમજ જૈન જ્ઞાતિમાં આવેલી શ્રી શાંતિનાથ પ્રભુના સમયની એક વાત ઉપરથી તેટલું પ્રાચીન તા અસ્પૃશ્યત્વ છે, એમ સાબીત થાય છે. ] ,, ધર્મશાસ્ત્રા દરેક દરેક વિજ્ઞાન વિષે સત્યનિર્ણય પૂરા પાડવાનું કામ કરે છે. છતાં તેની સસ્થાએ અલગ હેાય છે. અને તેના વહીવટ પણ જુદાજ હાય છે. રાજ્ય કેમ ચલાવવું ? મહાજન કેવું જોઇએ ? નાતના તāા કેવા હાવા જોઇએ ? તે વિગેરે તત્ત્વા ધમશાસ્ત્ર સમજાવે છે. પરંતુ દંકેકની સંસ્થાએ અલગ હોય છે. ધર્મશાસ્ત્રા તત્ત્વા અને આદર્શે ગમે તેટલાં બતાવે, તેમાંથી પત્તિસ્થતિ અનુસાર અમલમાં કેટલું મૂકી શકારો ? કેટલા મૂકવા ? વિ. તે તે સંસ્થાએ હરાવીને ધટતી રીતે ૨૮૭ Page #313 -------------------------------------------------------------------------- ________________ ગોઠવી લે, તેમાં ધર્મસંસ્થા વચ્ચે ન આવે. શક્તિ કરતાં ઉતરતી રીતે, કે વધારે પડતી ચડતી રીતે ગોઠવે, તે વચ્ચે આવે. અથવા, આદર્શ પ્રમાણે વતી ન શકે છતાં આદર્શને ક્ષતિ આવે તેવી ભાવના પિષક કેઈપણ વિચાર કે પ્રવૃત્તિને રોકવા પ્રયત્ન કરેજ. તોપણ પિતપોતાના દૃષ્ટબિંદુ અને સંજોગો અનુસાર દરેક સંસ્થાઓ સ્વતંત્ર પણ છે. ધાર્મિક સંસ્થાઓના કાર્યક્ષેત્રની આ મર્યાદા છે. ધર્મસંસ્થાનું પહેલું સ્થાન હોવાથી, સંકટ સમયે તેને નાગરિકિની સંસ્થા, રાજ્ય સરથા, નાતોની સરથા અને એવી બીજી અનેક દુન્યવી સંસ્થાઓની મદદ કરવાની ફરજ છે, એવું હિંદનું પ્રાચીનકાનથી ચાલતું ધોરણ છે. આજે પણ કેટલેક અંશે તે પ્રમાણે છે. દાખલા તરીકે દીક્ષા લેનારના પિતાને હાલી તરીકે પુત્ર પાછો લાવવા પ્રયત્ન કરવાનો આધકાર છે. પણ સંઘના ટ્રસ્ટી તરીકે, જૈન શાસનના સેવક અને સંધના આગેવાન તરીકે તેજ વ્યક્તિની સંપૂર્ણ મદદ કરવાની ફરજ છે. બન્ને ફરજો અલગ છે. [ હાલમાં યુરોપની પ્રજાઓ દરેક તત્ત્વને પિતાની સંસ્કૃતિનું અંગ બનાવવાના મુખ્ય ઉદ્દેશથી ધર્મ સંસ્થાઓને પણ રાજ્ય સંસ્થાઓનું અંગ બનાવવા સચોટ પ્રયત્નો કરી રહેલી હોય તેવો ભાસ થવા લાગ્યો છે. આ બિનકુદરતી પ્રયત્ન કેટલું નુકશાન કરશે ? તેની કલ્પના થઈ શક્તી નથી. આધુનિક આંતરબાહ્ય કાટખૂણાઓને ઇતિહાસ અને સ્વરૂપ - ભારતના બાહ્ય વાતાવરણમાં એટલે કે ધંધાઓમાં, ધર્મોમાં, રીતરીવાજો અને સામાજિક રુઢિઓમાં, પહેરવેશમાં, વિચાર વાતાવરણમાં, એકંદર દરેક દરેક બાબતમાં નાના મોટા કાટખૂણાઓ પડેલા છે. તેની અસરથી જૈન ધર્મની બાબતમાં પણ કેટલા અને કેવી રીતે કાટખૂણાઓ પડેલા છે. તે આ પ્રકરણમાં વિચારવાનું છે. ઈસ્લામી ધર્મની પ્રતિમા વિરુદ્ધની અસર કાળદોષે સુરત ૨૮૮ Page #314 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજક શ્વેતામ્બર જૈન ધર્મના અનુયાયિઓ ઉપર પણ થવાને લીધે એક વર્ગ તેમાંથી જુદા પડી ગયે. પ્રાચીન આચારોને જોરથી અમલમાં મુકવાને લીધે કાંઈક પ્રતિષ્ઠા મેળવવા છતાં, પ્રતિપાદન ભેદને લીધે–ભૂલ સુધારીને કેટલાક વર્ગ પાછો વળવા છતાં આખરે એક વર્ગ જુદો બંધાઈ ગયે. આંતર વાતાવરણમાં પણ તેની અસર થઈ અને પરિણામે ચેતીને મૂળ સંસ્થા સાથે સંબંધ રાખવાની શરતે શુદ્ધ પ્રતિપાદન શૈલિને વળગી રહેવા સાથે, તેની નિશ્રામે શાસનની ચાલુ કાર્ય નીતિ અનુસાર સંવેગી વર્ગની અને પીળાવસ્ત્રોની તેના લિંગ તરીકે જુદી વ્યવસ્થા જાહેર કરવી પડી. પરંતુ આ બધું ભારતીય પ્રજાની કુદરતી પરિસ્થિતિના સ્વાભાવિક પરિસામે જ હતા. [ જે કે સંવેગી વર્ગ જુદો નહતો, ત્યારે યતિ ગણુતા વર્ગમાં બધા પતિત હતા એમ માનવાને કારણ નથી. તેઓની સંખ્યા મોટી હતી. આખા હિંદમાં જ્યાં જ્યાં જૈન વસતિ હતી, ત્યાં ત્યાં સર્વત્ર તેઓના થાણું હતા. અને જૈન શાસનના રક્ષક અમલદાર તરીકે સંગીન કામ બજાવતા હતા. એ હજારોની સંખ્યામાં ઘણું ઉત્તમ અને મેગ્ય પાત્રો આગળ કહેલા સત્તાવીશ પ્રકારમાંના હવાનો સંભવ છે. ઘણા ઉત્તમ પાત્રો પણ હશે. પરંતુ તેને જનસમાજ બરાબર ઓળખી શકે માટે, એવા વર્ગને સંગી વર્ગ તરીકે જુદો પાડી આ [ છતાં જેવી હતી તેવી જૈન શાસનની એ કુદરતિ પરિસ્થિતિ હતી. ત્યાર પછી કૃત્રિમતા શરૂ થઈ છે.] એ યતિ વર્ગમાં સમ્યગજ્ઞાન કે સમ્યગુ ચારિત્રની કઈ કઈમાં ખામી હશે. પરંતુ દર્શન શુદ્ધિ ઉપર ખાસ ભાર દેવામાં આવતો હતો. એટલે કે શાસનને વહીવટ બહુજ એક ધારે, સંગીન, અને વ્યવસ્થિત ચાલતો હતો. દરેક મિલ્કતની સારી રીતે રક્ષા થતી હતી, અને મુખ્ય આચાર્ય સંસ્થા ઘણજ પ્રતિષ્ઠિત હતી. શાસનની સર્વ મિલ્કતના તેજ સંઘના પ્રતિનિધિ તરીકે માલિક હતા. [ અંગત માલિક નહીં. ] કાયદાએ અંગત માલિકી આપી કે તેની પ્રતિષ્ઠા તુટી પડી, અને એ અંગ લગભગ ઘસાઈ જવા આવ્યું. અને હાલ સંગી સંસ્થાનો વારો આવ્યો છે. ] ત્યાર પછી ઉપરાઉપરિ જે કાટખૂણાઓ પડતા ગયા. તેને ૨૮૯, Page #315 -------------------------------------------------------------------------- ________________ આધુનિક ટુંક ઇતિહાસ નીચે પ્રમાણે છે. બ્રિટીશ રાજ્યસત્તાનું મજબૂત ખીજ રામકલાઇવના વખતમાં પાયા પછી લે મા િવસ એફ વેલેસ્લી ના વખતમાં ખરાખર મજબૂત પાયે નંખાય છે. ઈ. સ. ૧૮૦૫. ફ્રેન્ચાની સત્તા નબળી પડવાનું કારણ ત્યાંની સરકારને જોઇએ તેવા સહકાર નહેાતા અને ઈંગ્લાંડની સત્તાનેા મજબૂત પાયો ન ંખાયાનું કારણ ત્યાંની સરકારના મૂળથી જ મજબૂત સહકાર હોવાનું જણાવવામાં આવ્યું છે. તાપણ હિંદની પ્રજા રપષ્ટ જાણી શકે તેવા સહકાર તા બળવા પછીજ પ્રસિદ્ધ થયા છે. ધાર્મિક સંસ્થાઓમાં કાટખુણાઓ પડવાની શરૂઆત લગભગ ઇ. સ. ૧૮૧૩ થી શરૂ થઇ હોય એમ જણાય છે. ઇંગ્લાંડની પાર્લામેન્ટે ભારતમાં ખ્રીસ્તી ધર્મના પ્રચાર માટે કાયદો કરી એ વર્ષોમાં સત્તા આપેલી છે. નેપાલ્યન બાનાપાર્ટ એ સમયમાં લગભગ હારે છે. ગાયકવાડ સરકાર અને મહાજનેાની લાગવગથી કાઠીયાવાડના સેટલમેન્ટો પણ લગભગ ત્યાર પછી ઇ, સ. ૧૮૨૦ લગભગમાં મેઝર વાકરને હાથે થાય છે. થીસાફીટા, આર્યસમાજીએ, 'બ્રહ્માસમાજ, પ્રાર્થનાસમાજ વિગેરે તે અરસાના અને તેની પછીના વખતના છે. સંસાર સુધારકા પણ લગભગ એજ સમય પછી ઝળકે છે. રાજા– રામ મેાહનરાય, નર્મદાશંકર કવિ, દલપતરામ ડાહ્યાભાઇ, વિગેરે. વિગેરે. જૈનસધમાં પણ એ વખતથીજ કાટખુણાએ શરૂ થાય છે. રાજાઓને પાતપાતાના રાજ્યમાં પેાતાની મારફત સર્વ સત્તા અને માલિકીએ સંધિઓથી આપવા સાથે, તે વખતના ધ ગુરુઓને પણ મિલ્કતાના માલિક રહેવા દીધા છે. તેનું પરિણામ એ આવ્યુ કે આગળ વધવાને ઇચ્છતી પ્રજાના મનમાં તે બાબત અણુગમે ઉત્પન્ન થયા. શ્રી પૂજ્ય–ભટ્ટારકાની સકલ સંધ ઉપરની સત્તા ઉપર ફટકા ૨૯૦ Page #316 -------------------------------------------------------------------------- ________________ પડી, આખી જૈન કામના પ્રતિનિધિ તરીકે–અમદાવાદના નગરશેઠને ગણી લેવામાં આવેલા છે. જૈનશાસનમાં પહેલી શ્રાવકાની સર્વોપરિ સત્તા પ્રાવણ થતી હાય, તેા તે સૌથી પહેલવહેલીજ છે. યતિને તેના હાથમાંની [મદિરા શિવાયની ] સંધની મિલ્કતે તેમની અંગત ગણી લેવાદેવાથી તે શાંત રહે છે. બીજી તરફ તેમના તરફ અણગમા ઉત્પન્ન થાય છે. યતિની સત્તા તૂટતાની સાથે દન તત્ત્વ તૂટે છે. શાસનના વહીવટમાં ગાબડું પડે છે અને તેઓનું શાસન માટે મમત્વ શિથિલ થાય છે.મુનિવ માં તમામ વહીવટને પહોંચી શકે તેવી હજી સુધી તૈયારી થઇ નહેાતી. નગરશેઠેાની શક્તિ તેમની હસ્તકના શત્રુંજય વિગેરેના કેસાથી કેન્દ્રિત થવાથી તેને યશ મળતા ગયા, પણ વિશાળ ધાર્મિકક્ષેત્રના વહીવટના બીજા ધણા ક્ષેત્રો અને અંગે સુકાતા ગયા. તે ક્રાણુ જોઇ શકે? તેથી જૈનાની હિંદમાંની સત્તા અને સચાટતાને કેટલાકટકા તા પડયે જ છે. શ્રીનગરશેઠની સત્તા વખતે શ્રીબ્યુટેરાયજી મહારાજ વિગેરે ત્યાગી અને ચારિત્ર પાત્ર-મહાત્માઓના આગમન પછી મુનિવમાં પણ કાટખુણા પડે છે, યતિઓની સત્તા તદ્દન નામશેષ થઈ જાય છે. ત્યારથી સંધમાં જુદા જુદા વર્ગો બધાઈ જાય છે. ૧ યતિને માનનાર, ૨. જુનાસવેગીને માનનાર ૩. નવા સંવેગીઓને માનનાર. ઉપાશ્રયથી વિદ્યાશાળાની સંસ્થાનું જુદું બીજ રાપાયું. પુસ્તકા છપાવા લાગ્યા. આગળ ચાલતાં શ્રી બુટેરાયજી મહારાજ વિગેરે મુનિસમુદાયે ગુજરાતમાં આવી ત્યાગ અને વૈરાગ્યની છાયા ઉત્પન્ન કરવા માંડી, કે મુનિવમાં, સત્તામાં, અને સહકારમાં કાટખુણા મંડાયેા. ૫. રત્નવિજયજી પં. યાવિમળજી વિગેરે બદલાયેલા કાટખુણાઓને મરડનારા હતા. ટેરાયજી મહારાજશ્રી પછીના સવેગીઓમાં પણ પાછા કાર્ટ ૧૯૧ Page #317 -------------------------------------------------------------------------- ________________ ખુણા પડે છે. આત્મારામજી મહારાજશ્રીના અનુયાયિઓ અને આંતરભાગમાં મૂળચંદજી મહારાજશ્રીને અનુયાયિઓ, ગૃહમાં મગનભાઈ કરમચંદ અને મનસુખભાઈ ભગુભાઈ કાટખુણે કર્યું જતા હોય છે. રાયચંદ રવજી મહેતા વિગેરે નવીન કેળવાએલાઓમાં કાટખૂણે રચે છે, ને ધર્મવિષયક જુદા દૃષ્ટિબિંદુઓ ઉત્પન્ન કરે છે. વળી તેમાંથીયે વ્યક્તિઓમાંથી સંસ્થાઓનારૂપમાં કાટખૂણાઓ મંડાય છે. શ્રી નગરશેઠની એક હથુ સત્તાનું રૂપાન્તર આણંદજી કલ્યાભુજની સંસ્થાના પ્રતિનિધિત્વરૂપમાં થાય છે. અને એક વ્યક્તિની જવાબદારીમાંથી કમીટી પદ્ધતિ દાખલ થાય છે. રફતે રફતે ઉતરતા જવાય છે. ધંધાઓનાં કાટખુણામાં પણ શેઠ મનસુખભાઈ ભગુભાઈનું નામ ખાસ આગળ આવે છે. એવી કુશળતાવાળા માણસેમાં અમદાવાદવાળા રાવબહાદુર રણછોડભાઈ છોટાલાલ તથા શેઠ મનસુખભાઈ ભગુભાઈ, અને નવસારીના શેક જમશેદજી નસરવાનજી ટાટાનાં નામ જાણીતાં છે. તેમણે પિતાની (1) બુદ્ધિ કુશળતા અને પ્રામાણિકપણાથી મિલે. જેવા મોટાં મોટાં કારખાનાં જમાવ્યા, અને તેમાંથી લાખે રૂપિયા પેદા કરી તેનો લાભ દેશને આપે ” ગુ. સાતમી ચેપડી પાઠ ૪૬. એજ સમયમાં મૂળચંદજી મહારાજવાળા કાટખુણામાં વળી કાટખુણે પડીને પૂજ્ય આચાર્ય મહારાજશ્રી શ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજના વલણથી કાંઈક ઠીકઠીક આંતર તરફ વળતે જણાય છે. બહારના વલણમાં જૈન એસોસીએશન ઓફ ઇન્ડિઆ, અને કેન્ફરન્સ વિગેરેના રૂપમાં કાટખુણ પડયે જાય છે. તેમાં પણઅનેક મહારથીઓ કામ કરતા માલૂમ પડે છે. કેટલાક મુનિરાજે પણ ૨૯૨ Page #318 -------------------------------------------------------------------------- ________________ બહારના કાટખુણ તરફ દોરાતા જાય છે. તેમાં આચાર્ય મહારાજ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી, શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી વિગેરે મુખ્ય મુખ્ય વ્યક્તિઓ નજરે પડે છે. સંસ્થાઓના રૂપમાં મહાબ્રીટીશ મુત્સદી લેરીપનની રાજ્ય નીતિમાંથી “નેશનલ કોન્ટેસ”ને દેશમાં કાટખુણે પડતાં તેની છાયારૂપે એક તરફ જૈન કોન્ફરન્સ, સેવા મંડળ અને યુવક સુધી બહારના કાટખૂણાઓ આવી પહોંચે છે. તે વખતે નાતેના મોટા સરકલ પાઈને નાના ઘોળ બંધાય છે, તીર્થોના ઝઘડા કે ચડે છે, બિન રોજગારવાળા લેકેને વતનથી ભ્રષ્ટ થઈ દેશદેશાન્તર જવું પડે છે. કેળવણી અને નવી સંસ્કૃતિ પ્રતિષ્ઠામાં આવતી જાય છે. આ તરફ તત્ત્વવિવેચક સભા, દેશવિરતિ, યંગમેન્સ સોસાયટી, ઈત્યાદિ નામથી જ બાહ્ય-અત્યંતરરૂપે જણાતા અનેક કાટખુણાઓ પડતા જાય છે. ઉપાશ્રયને બદલે વિદ્યાશાળામાંથી જૈનશાળાઓ અને તેમાંથી મેસાણા, બનારસ વિગેરે પાઠશાળાઓ, તેમાંથી બોર્ડીગે, તેમાંથી સ્વતંત્ર આશ્રમ અને નિશાળના કાટખુણાઓ પડતા જાય છે. લખેલા પુસ્તકને બદલે મૂળ પુસ્તકો છપાય છે, પછી ભાષાંતરે અને સારાંશે છપાય છે. તેમાંથી આગ પણ છપાવા સુધી પહોંચી જવાય છે, તેમાં ભીમસિંહ માણકથી માંડીને બનારસ પાઠશાળા, ભાવનગરની સભાઓ, શેઠ મનસુખભાઈ ભગુભાઈના તરફનું છાપકામ, શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મારફતે આગદર સમિતિ, દેવચંદ લાલભાઇ ફંડ, વિગેરે કાટખુણાઓ મંડાય છે. મૂળવસ્તુઓના પ્રવાહે પણ ચાલુ છે. એક પ્રવાહમાંથી બીજે ફાટે નીકળે, તેમાંથી ત્રીજે, તેમાંથી ચોથે, એમ આદર્શ ભેદથી, ઉદેશ ભેદથી અનેક કાટખુણાઓ આજ સુધીમાં પડતા ગયા છે. તે સર્વ પણ સાથે જ ચાલુ છે. ધર્મમાં સુધારાવધારાના વાતાવરણથી ૨૯૩ Page #319 -------------------------------------------------------------------------- ________________ માંડીને ઠેઠ ધર્માંની જરૂર પણ નથી, ત્યાં સુધીના વિચાર વાતાવરણ સુધીના કાટખુણા મળી શકશે, એક તરફ પ્રગતિ–ઉજ્જવલતા માલૂમ પડતી ગઈ તરતજ પાછળથી બીજી તરફ હાનિ શરૂ થઇ ગઇ, પરિણામે હતું તેના કરતાં શ્રીસંધને કેટલાક પગલા એક ઢર પાછા હઠવાનું થયું છે. આ રીતે સંધની છિન્નભિન્નતાના ખીજ લગભગ સે–સવાસે વર્ષથી રાપાઇ ગયા જણાય છે. જ્યાં સુધી આખા સધ એકત્ર મળીને સમતલપણે જૈન દૃાષ્ટથી બધું એકીકરણ ન કરે ત્યાં સુધી દરેક કાટખૂણાઓ પાતપાતાનું કામ કર્યે જાય છે, જે વખતે જૈન ઍસેાશીએશન આફ ઈંડિયાની સ્થાપના કરવાની હતી, ત્યારે બાબુ રાયબદ્રીદાસજી, અને શેઠ પ્રેમચંદ રાયચંદના નમ્ર પ્રયાસાને પરિણામે છેવટે નગરશેઠ પ્રેમાભાઇ શેઠે તે સ્થાપવાની આઠ દિવસના પરિશ્રમને અંતે રજા આપી. પરંતુ તે વખતે તેમને ચેતાવ્યા હતા કે—“ આપણે આમ જુદી જુદી સંસ્થાઓ કાઢયા કરીશું તે ધીમે ધીમે આખી એક્તત્રતા તેાડી નાંખીશું, તેનીજ ચિંતા છે. સત્તાના મેહ નથી. * એ ભવિષ્ય ધણે અંશે સાચુ પડયું આપણે જોઇ શકીએ છીએ. નવા કાટખુણામાં યતિ–વખતનું સમ્યગ્દર્શન પ્રધાન વાતાવરણ બંધ પડતાં સમ્યગજ્ઞાન અને સમ્યચારિત્રનું વાતાવરણ શરૂ થાય છે. પણ દર્શન તત્ત્વ ઢીલુ પડી જાય છે. હાલના વખતમાં સમ્યગજ્ઞાન ભાગ ઢીલા થાય છે, અને સમ્યગ્ ચારિત્ર અંશ વાતાવરણમાં આગળ આવતા જાય છે. તેમાંથી નૈતિક જીવનજ બસ છે, એ કાટખુણા પડે એટલે આધ્યાત્મિક દારવણીજ ખંધ પડે. જૈનશાસનમાં ત્રણતત્ત્વનું એકીકરણજ તીરક્ષક છે. પૃથક્કરણ નુકશાન કરનાર છે. ચારિત્ર તરફ ભાર દેવા છતાં ધાર્મિક ક્રિયાઓ ઉપર તા કુઠારાધાત ચલાવવામાં આવે જ છે. કાઈપણ ધર્મ ક્રિયાત્મક ઢાય ત્યારેજ વ્યકત થઈ શકે, ક્રિયાએ જૈનધમના જીવનના ૨૯૪ Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ છે. ક્રિયાપર ઘા કરનાર ખરી રીતે જૈન ધર્મના પ્રાણજ સધવા ઇચ્છે છે. કેઈપણ વસ્તુ જગમાં ક્રિયાત્મકતાથી જ જીવી શકે છે, હવેના નવા કાટખુણાઓના બાહ્ય મહારથીઓ આબુવાળા શાંતિ વિજયજી તથા બીજા કેટલાક જણાય છે. અત્યંતરમાં પં. રામવિજયજી વિગેરે જણાય છે. ધંધામાં અંબાલાલ સારાભાઇ, વિગેરે કાટખુણો કરતા જણાય છે. સંઘના આગેવાનીમાં શેઠ કીકાભાઈ પ્રેમચંદ અને કસ્તુરભાઈ લાલભાઈના નામે આવી શકે છે. આ રીતે અવળા સવળા અનેક કાટખુણા પડયે જ જાય છે. મૂળ સંરથા ઘણી જ છિન્નભિન્ન છે. મૂળ સંસ્થાને મજબૂત કરવાના બહાના નીચે દરેક નવા નવા કાટખુણા પડયે જાય છે. એક મૂળ કાટખુણે ઢીલું પડે કે તેમાંથી બને તરફના કાટખુણાઓ પડયે જાય છે. સૌને માનસિક ઉદ્દેશ સારાને જ હશે. પરંતુ લાભ થાય છે કે નુકશાન? તેનું સરવૈયું કાઢવાને સમય જ હવે આવ્યો છે. [ આધુનિક સંસ્કૃતિ પિષકની સંસ્કૃતિને પ્રચાર કરવાની બેવડી ખૂબી જણાય છે. ૧ પ્રજામાં બંધ બેસતી થઈ શકે તેવી સામાન્ય અને સાદી રીતે આચ્છી આચ્છી કોઈપણ કાર્યક્રમની ચાદર આખા દેશમાં બીછાવાઈ જાય. જેમ જેમ વખત જતો જાય, તેમ તેમ તેમાં સુધારા વધારાના કાટખૂણા પડીને તે વધારે વધારે ફેલાવો પાપે જાય. અને તેને ધાર્યા પ્રમાણે સંપૂર્ણ અમલમાં મૂકનાર વર્ગ પણ મળી જાય. એમ વખતે વખત આગળ વધનારે ઉત્તેજન પાત્ર, અને પાછળ પાછળ પડતું અલ્પ ઉત્તેજન પેિન્શનર પાત્ર, એ વર્ગો પડતા જાય. બીજી રીત. ચાલુ રૂઢિને ઉત્તેજન આપી, તેમાંથી સહેજ નવી સંસ્કૃતિ તરફ વલણ ધરાવનાર વ્યક્તિઓને આગળ કરી દઈ, તેની નવીનતાને લોકપ્રિય કરવાને માટે તેજ વ્યક્તિઓ હસ્તક ચાલુ રૂઢિના સારા સારા કામે થવા દેવાથી મૂળ વર્ગ કાંઈક પાછળ પડે. અને પેલો વર્ગ આગળ આવે. આમ સુધારા વધારાને બહાને જરા જરા જુદા પડતા વર્ગની પાછળ યુક્તિયુક્ત પીઠબળ આપવાથી મૂળ સીધી લીટીમાંથી કાટખૂણું પડતા જાય, અને તે નવી સંસ્કૃતિ તરફ ખેંચાતા ૨૯૫ Page #321 -------------------------------------------------------------------------- ________________ જઈ દેશમાં ને પ્રજાના માનસમાં ફેલાતા જાય. એમ વખતે વખતે આગળ આગળ વધનારો અને પાછળ પાછળ પડતે જ વર્ગ ઉત્પન્ન થયાજ કરે. આમ બન્ને રીતે સુધારે (સિવિલાઈઝેશન) થયા કરે છે. મૂળ પરંપરામાં કાટખૂણું પોતાની તરફ મરડાતા જાય. એક કાટખૂણે નકામો થાય, તેમાંથી બીજે ફાટે, જે વખતે જે જાતના વાતાવરણની જરૂર હોય, તે પ્રમાણે ઉપર જણાવેલી સંસ્થાઓના પ્રચાર કાર્યથી વખતે વખત જુદા જુદા કાટખૂણા જુદા પડતા જાય. પ્રચાર કાર્ય શિવાય એ સંસ્થાઓને ખાસ વિશેષ અર્થ નથી. એમ તેના સંચાલકોએ કબૂલ કરે છે. આમાંની બીજી રીતમાં એવી ખૂબી છે કે–પ્રજા એમ જ સમજે કે“ અમારી ઉન્નતિ થાય છે. અમે આગળ વધીએ છીએ. આવી મહા વ્યક્તિઓથી અમે ઉજળા છીએ. દરેક ઠેકાણે અમારી લાગવગ ફેલાય છે. અને ધાર્યા કામ પાર પાડી શકીએ છીએ તેની સાથે બીજી અનેક કડીઓ જોડાતી જાય છે, ને આખરે એ પણ એક મહત્ત્વની વસ્તુ થઈ પડે છે. તેના જીવનચરિત્રોયે જાહેર થાય છે, ને પ્રજામાં સારી જાહેરાત થાય છે. જેન સંઘની બહારના પ્રજાકીય વાતાવરણમાં પણ જુદા જુદા કાટખૂણું પડયા છે – ૧ હિંદુ રાજ્ય કે મુસલમાન રાજ્ય સ્થાપવાથી ભાવનામાંથી– ૨ પિતાપિતાનું સાચવી રાખવું, ને સંધિ કરી લેવાની ભાવના જાગે છે. ૩ પ્રજામાં દેશી રાજ્યના જુલ્મ કરતાં પરદેશી રાજ્યમાં વધારે અનુકુળતા છેએ ભાવના જાગે છે. ૪ તેમાંથી દેશમાં શાંતિ માટે લડવા શા માટે લશ્કરમાં ન જોડાવું? એ ભાવનાને કાટખૂણે થાય છે. ૫ લશ્કર બળથી કાંઈ નહીં વળે, રચનાત્મક કાર્યક્રમથી દેશમાં શાંતિ અને ખીલવણી વધારે ફેલાશે. તેમાંથી વફાદાર કોગ્રેસ થાય છે. પછી તો હેમરૂલ, સ્વરાજ્ય, અસહકાર, સંપૂર્ણ સ્વરાજ્ય, સ્વતંત્રતા અને કમ્યુનિસ્ટ પક્ષના બીજ સુધી કાટખાણ પડતા જાય છે. તે દરેક દરેક પ્રજાની મૂળ એક્તામાં કાપ મૂકયેજ જાય છે. ] આજે સંધની ઘણીજ છિન્નભિન્ન સ્થિતિ છે. એકતાના વાતાવરણને, ઉપદેશની એક વાક્યતાને, વહીવટી એકતંત્રતાને, Page #322 -------------------------------------------------------------------------- ________________ સત્તાઓના એકધારાપણાને, અને એકંદર સર્વ જાતની એકતાને ધક્કે પહોંચી સંધ છિન્નભિન્ન થઈ ગયેલ છે. એક તરફ રિથતિચુસ્તો આ એકતાને ક્ષતિ ન પહેચે તે માટે કડક થઈ, બળતરાથી પ્રયત્ન કરવા લાગ્યા, ત્યારે રિથતિચુત ઉન્નતિની ધગશથી, નવીન પ્રિયતાથી તે તે વખતે નવા નવા કાટખુણા પાડીને આગળને આગળ વધ્યેજ ગયા. જેનું પરિણામ આજે આ જોઈ શકાય છે. આ છિન્નભિન્નતામાં કોઈ એક વ્યક્તિને હાથ છે, એમ નથી. અનેક વ્યક્તિઓએ તેમાં ભાગ ભજવે છે. તેથી કેને દેષ કાઢી શકાય? હવે ચેતાય તો સારું. આ ઉથલ પાથલ વિના આધુનિક સંરકૃતિ જેમાં પેસી શકતજ નહી. અધ્યામાં જેમ કળિયુગને પિતાને પેસવાને છિદ્રો જેવા પડયા હતા, તેમ એ સંસ્કૃતિને પણ પેસવા માટે છિદ્રો મેળવવાની જરૂર હતી. તે જેમ જેમ મળે ગયા તેમ તે આગળ વધે ગઈ. જુદી જુદી ચળવળ છિદ્રો ખોળવામાં ઉપયોગી થઈ પડે છે. ચળવળ વિના છિદ્ર-પ્રવેશ થઈ શકે જ નહીં. આ કાટખુણાઓથી એકંદર સંધ છિન્નભિન્ન થયો છે, તેને ઘણે ધક્કો લાગે છે. એમ ઉંડે ઉતરીને તપાસતાં અત્યારના સમાચકને જણાય છે. યદ્યપિ દરેક કાટખુણાઓ પિતાના ફાયદા જણાવી શકશે, તેઓનું રેકર્ડ જોઈશું તો સારા કામની નેધને રીપોર્ટ આપણી આગળ રજુ કરશે. અને તે ત્યાં સુધી કહી શકશે કે “જે અમે આ રીતે કામ કર્યું ન હતું તે અમુક અમુક ફાયદા થાત જ નહીં.” એ વાત કબૂલ કરવા જેવી પણ છે. કારણ કે તેઓ જે ફાયદાઓ ગણાવે છે. તે કાયદા થયેલા આપણે કબૂલ પણ કરવા જોઈએ. પણ કાયદાના વાતાવરણ નીચે નુકશાનના સબળ સાધન ગોઠવાઈ જતા ગયેલા તે તેઓના ધ્યાન બહાર જ રહી ગયેલા છે. જો કે ફાયદા લેવા જતાં નુકશાન પણ થાય. પરંતુ ફાયદા કરતાં વધારે ૨૯૭ Page #323 -------------------------------------------------------------------------- ________________ નુકશાન હોય, તેવી પ્રવૃત્તિ ડાહ્યા માણસો કરે નહીં. ફાયદા કરત નુકશાન વધારે થયું છે, તે તે હવે પ્રત્યક્ષ જ છે. આટલી છિન્નભિન્નતા છતાં સંધના ઘણા આંતરત હજુ ઘણાજ મજબૂત છે. [ જ્ઞાની જેને શાસ્ત્રકારોએ ત્રિકાળના ઉલટા સુલટા સંજોગો કલ્પીને શાસનનું નાવ કેમ ચલાવવું તેના ઘણાજ બારીક નિયમો અને કાયદાઓ શાસ્ત્રોમાં બતાવ્યા છે. તેને બરાબર એક નિષ્ઠાથી સર્વાનુમતે વળગી રહેવામાં આવે, તે આટલી છિન્નભિન્નતા નજ થતું. વળી શ્રી પૂજ્ય અને યતિઓના વ્યક્તિગત જીવન જુદી વસ્તુ હતી. અને ભગવાન મહાવીર પ્રભુની પટ્ટ પરંપરા બીજી વસ્તુ હતી. પટ્ટ પરંપરાને ખીલવવી એ દર્શન શુદ્ધિનું કાર્યું હતું. અન્યાયી ન્યાયાધીશને બરતરફ કરી શકાય, પરંતુ કોર્ટ બંધ ન કરી શકાય. પટ્ટ પરંપરા તીર્થકર ગણધર ભગવાન વિના કોઈ સ્થાપી ન શકે, સ્થાપે તે ચાલે નહીં. આવી મહત્ત્વની છતાં ધ્યાનમાં ન આવે તેવી સહજ ભૂલને પરિણામે, આજે કેટલા આચાર્યો અને નાયકે? એકતાને મેટો ધક્કો લાગે. અલબત્ત-શિક્ષણથી જ્ઞાનની પરીક્ષા તે ઠીક, પણ નવા સુધારાને ઉપયોગી થાય તે પ્રતિષ્ઠિત વર્ગ ઉભો કરવાને ગૃહરિથોને જુદી જુદી ડીગ્રીઓ મળતી ગઈ, ત્યારે જિંદગીભર ચારિત્ર પાળનારી વ્યક્તિઓને સર્વ સામાન્ય જનસમાજ પ્રમાણે રહેવા દેવા પણ કેમ પાલવે ? આ સ્થિતિમાં પદવીઓ આપવી પડી, પરંતુ એકતાને ધક્કો લાગ્યો. તે પણ હજુ મેટું થયું નથી, ત્યાં સુધીમાં ચેતાય તે સારું. ] - જૈન સંઘના માનસનું ચિત્ર શ્રીઉપમિતિ ભવ પ્રપંચા કથા કાર આચાર્ય મહારાજશ્રી સિદ્ધર્ષિગણિના શબ્દમાં નીચે પ્રમાણે છે – “જેને વીતરાગ પ્રતિમામાં મૂછિત થાય છે. સમ્યગજ્ઞાનના અભ્યાસમાં રાજી રહે છે. સાધર્મિક ઉપર સ્નેહ રાખે છે. ધાર્મિક ક્રિયાઓમાં આસક્ત રહે છે, ધર્મગુરૂઓના દર્શનથી સંતુષ્ટ રહે છે, તત્ત્વ વાર્તામાં હર્ષ પામે છે. વ્રતની ખલનાઓ પર દ્વેષ કરે છે, સામાચારી લેપથી ક્રોધી થાય છે, પ્રવચનના પ્રત્યનિકે ઉપર કોપા ર૯૮ Page #324 -------------------------------------------------------------------------- ________________ યમાન થાય છે, કર્મની નિર્જરામાં મદેન્મત્ત રહે છે. પ્રતિજ્ઞાને નિર્વાહ કરવામાં અહંકારી બને છે. પરિષહે માટે ટટ્ટાર થાય છે. હસતે ચહેરે કષ્ટ સહન કરવા તૈયાર થાય છે. શાસનની મલિનતાના પ્રસંગને છુપાવે છે, ઇંદ્રિરૂપી ધુતારાઓને છેતરે છે, તપશ્ચર્યા કરવાના લેભી હોય છે, સેવા અને વૈયાવૃત્યમાં આસક્ત હોય છે, મનવચન-કાયાની યોગ્ય પ્રવૃત્તિને આદર આપે છે. પરોપકારથી સંતોષ પામે છે, પ્રમાદરૂપ એરોનો નાશ કરે છે, સંસારમાં ભમવાથી ભય પામે છે, ઉન્માર્ગ ગામિતા તરફ મોં મરડે છે, મેક્ષ માર્ગમાં રમે છે, વિષયાસક્તિની મશ્કરી કરે છે, શિથિલાચારથી ઉગ પામે છે, જીદંગીની ભૂલેને શેક કરે છે, પિતાના સદાચારમાં થતી ભૂલની ગહ કરે છે, સંસાર ચક્રમાં નિવાસને નિંદે છે. શ્રી જીન આજ્ઞાની આરાધના કરે છે, બે પ્રકારની શિક્ષાનું સેવન કરે છે.” મુખ્ય પ્રજાજન તરીકે જૈન. ભારતના એક ખૂણાથી બીજા ખૂણા સુધી જૈન ધર્મ ફેલાયેલું હેવાના પુરાવાઓ મળે છે. શ્રી ભદ્રબાહુ સ્વામી નેપાળમાં હતા. પંજાબમાં જૈને છે. બ્રહ્મદેશ અને આસામમાં જનો છે. બંગાળ અને બિહાર અને ઉત્તર હિંદતે ઉત્પત્તિનું ખાસ સ્થળ છે. કલિંગને રાજધર્મ હતો. તીર્થકરે અને મહાન આચાર્યોની જન્મભૂમીઓ તે તરફ આવેલી છે. દક્ષિણ પણ શ્રી પાદલિપ્તાચાર્ય અને શ્રી કાલિકાચાર્યની વિહારભૂમિ હતો. સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મેવાડ, રાજપુતાના, ગુજરાત જૈન ધર્મનું આજે કેન્દ્ર છે. સારાંશ કે-દ્વારિકાથી પુરી, અને લંકાથી હિમાલય સુધીમાં જૈન ધર્મ ફેલાવાના પ્રાચીન અર્વાચીન ઘણું પુરાવાઓ મળે છે. મુનિ વિહાર આખા ભારતમાં ૨૯૯ Page #325 -------------------------------------------------------------------------- ________________ થયેલા છે. જૈન ધર્મ પાળનારા ભારતીય આર્ય પ્રજાજના ભારતની બહાર પણ જ્યાં જ્યાં રહ્યા છે, ત્યાં ત્યાં પણ જૈન ધર્મ ના પુરાવાઓ મળે છે. અલબત્ત, આજે જૈનાની સખ્યા નાની દેખાય છે, પરંતુ જૈન મુનિઓના વિશાળ ક્ષેત્રમાં વિહાર જોતાં સંખ્યા ઘણી મોટી ઢાવી જોઈએ. . [ આપણે નિશાળામાં જે ઇતિહાસ શીખીએ છીએ તે કેવળ ભારતની રાજ્ય સંસ્થાના જ ઇતિહાસ છે. ભારતની પ્રજાએ પોતાની સંસ્કૃતિની રક્ષા માટે રાજ્યકીય, સામાજિક, ધાર્મિક વિગેરે જે જુદી જુદી સંસ્થા સ્થાપેલી તેમાંની માત્ર રાજ્ય સંસ્થાના જ ઇતિહાસ છે. બ્રીટીશ રાજ્યના એક અંગ તરીકે રેલવે કે 'કેળવણીની સંસ્થામાં થયેલી ઉત્થલપાથલો અને અગત્યની તારીખા નેધવાળા ઇતિહાસ એ કાંઈ આખા બ્રિટીશ રાજ્યને ઇતિહાસ નથી. તેતે તેનું અંગ માત્ર છે. તેવીજ રીતે રાજ્ય સંસ્થાએ પ્રજાનું એક અંગ માત્ર છે. ભારતીય પ્રજાના રાજ્ય સંસ્થારૂપ અંગતા વહીવટ પ્રીટીયા પ્રજાના હાથમાં મૂકવામાં આવ્યા, તે કેવા ક્રમથી તેમના હાથમાં આવ્યા ? અને તેની પૂર્વે આખી રાજ્ય સંસ્થામાં શા શા બનાવા બન્યા છે ? તે સળગ હકીકત્ર પુરી પાડનારા હાલને ઇતિહાસ પાચક્રમમાં છે. પરંતુ આખી ભારતીય પ્રજાને ઇતિહાસ આપણા જાણવામાં નથી. તેની પ્રાચીન પૂર્વ સ્થિતિ વિષે તેા હજુ આપણે તદ્દન અજ્ઞાતજ છોએ, પરદેશી અને તેએના અનુયાય આ દેશના લેખકાએ ધણુ... જુદું જુદું લખ્યું છે. આર્યાં, મધ્ય એશિયામાંથી આવ્યા ? મધ્ય યુરોપમાંથી આવ્યા ? ઉત્તર ધ્રુવમાંથી આવ્યા ? પામીરમાંથી ઉતરી આવ્યા ? હિમાલયમાં જ વાસ કરીને રહેલા મેદાનમાં ઉતરી આવ્યા ? કે કઈ રીતે આવ્યા ? કઇ કઇ પ્રજાઓનું મિશ્રણ થયું ? વિગેરે બાબત ઘણા ઘણા મતભેદે છે. હિંદના સ્વતંત્ર લેખકેા તરફથી હજુ તેવી શેાધા થઈ જણાતી નથી. પર ંતુ તેના પ્રાચીન સાહિત્યમાં આવતા ઉલ્લેખા શિવાય ખીજા સાધનેા નથી, ત્રણેય ધર્મની પૂર્વ કથાઓની રેખા લગભગ સરખીજ છે. તેના બનાવાની ભૂમિ તા ભારતને સપાટ પ્રદેશજ વર્ણવ્યા છે. તે પણુ બધુ પૂર્વકાળ વિષે આપણે મુદ્દાસર ઘણું જાણી શકતા નથી. તેમજ તે માટે આપણી પાસે જે સાધના છે. તેને તુલનાત્મક રીતે આપણે હજી શેાધ પણ ચલાવ્યા નથી, ૩૦૦ Page #326 -------------------------------------------------------------------------- ________________ છતાં કુદરતની સર્વ પ્રકારની અનુકૂળતાવાળા ભૂપ્રદેશમાં ઉડા મૂળ રોપ સ્થાયિ ધામા નાંખી પડેલી એક પ્રજાને ઈતિહાસ જેવો તેવો જવલંત નથી. પોતાના રક્ષણ અને સંવર્ધન માટે અટૂટ બાહ્ય અને આંતર કિલ્લા રચીને નિર્ભય થઈ મહાલતી પ્રજાને હેવાલ છે રસપ્રદ નથી. પરંતુ તેનો ઈતિહાસ આપણાથી સાવ અજાણ્યા છે. ઇતિહાસને નામે આપણે ઘણું ભણવાના અને જાણવાના ચાળા ચેટક કરીએ છીએ. પરંતુ આપણી જાત વિષે, આપણે સ્વત્વ વિષે, આપણું અસ્મિતા વિષે આપણે તદ્દન અજ્ઞાતજ છીએ. આપણે આપણને ભૂલી જવા લાગ્યા છીએ, અથવા તે આપણે છીએ, તેના કરતાં આપણને આપણેજ જુદી જાતના સમજવા લાગ્યા છીએ. આપણે આપણે પ્રજાકીય ઈતિહાસ બરાબર જાણું જોઈએ. ઇતિહાસ સારો કહે છે કે ઈતિહાસ પ્રેરણા પાય છે, ચૈતન્ય આપે છે. ઈતિહાસ સળંગ તેજ જાગ્રત રાખે છે. એ ખરું પણ ઈતિહાસ હોય તો ને? ઈતિહાસને નામે ભળતીજ વસ્તુને ઈતિહાસ માની બેઠા હેવાથી ઉલટા નિસ્તેજ, નિપ્રાણુ થતા જઈએ છીએ. ઇતિહાસને નામે લખાતા પુસ્તકો અને શોધખોળ આપણને ઉલટા ભૂલ ભૂલામણીમાં નાંખી દે છે. - તે આપણા મન ઉપર એક એ વતની અસર તે કરેજ છે કેઆપણે સારા હતા. તેની કબુલાત આપે છે. પણ સાથે સાથે એવી અસર, પાડે છે કે અત્યારે સારા નથી. આપણું પૂર્વજો જ્ઞાની અને સામર્થ્યશીલ હતા, એમ કબૂલ કરે છે. પણું સાથે સાથે એવી અસર પાડે છે કે-હા. એ વખતના લેકેની અપેક્ષાએ જ્ઞાની અને સમર્થ હતા. હાલની નહીં. પૂર્વ કાળમાં પ્રકાશમય જમાનો હતો. હા. તેના પૂર્વકાળની જંગલી સ્થિતિ કરતાં પ્રકાશમય જમાને બે હજાર વર્ષ પહેલાં હતા. પણ આજના પ્રકાશમાન જમાના જે તે જમાને હેત. એવી એવી આડકતરી ઘણી ખોટી અસરે આપણું ઉછરતા મગજમાં ઠસી ગઈ હોય છે. તેથી ઉછરતી. યુવક પ્રજા આગળ આપણે ગમે તેવી છટાથી વ્યાખ્યાને વાંચીએ. કે ગમે તેવા ઉંચા પ્રકારના શાસ્ત્રો ભણાવીએ પરંતુ તેઓના મગજમાં તેની ભવ્યતા નજ હસે એ સ્વાભાવિક છે. ભૂગોળ વિષે પણ એમજ છે. પ્રજાની દૃષ્ટિથી મહત્વના સ્થળો અને તેની મહત્તા જુદી જાતની છે. ત્યારે હાલના લેખકેએ તે સ્થળેને માત્ર જેવા જાણવાની વસ્તુ તરીકે વર્ણવીને, મહત્તા તે જુદાજ મુદ્દાઓ અને સ્થાને આપેલ હોય છે. દા. ત. બહારના મુસાફરની દૃષ્ટિમાં કાશીનું સ્થાન માત્ર એક પ્રાચીન શહેર તરીકે હેય છે, ત્યારે ભાવિક હિંદુની દષ્ટિમાં તેનું સ્થાન, ૩૦૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ જુદું જ હોય છે. મંદિર વિસ્તાર અને શિલ્પ કળાના નમુના ઉપરાંત પરદેશી મુસાફરની દૃષ્ટિમાં શત્રુંજયની વિશેષ મહત્તા ન હોય, પરંતુ જેનોના હૃદયમાં તે સર્વસ્વ હેય, હિંદુની દૃષ્ટિમાં સિમલાનું કોઈ પણ મહત્ત્વ ન હેય. પરંતુ ઠંડા પ્રદેશની પ્રજાના દિલમાં રહેઠાણ માટે દુર્લભ એવા ઉત્તમ સ્થાનની પ્રાપ્તિ ગણાય. ખારાગડાને અગર ભારતીય દૃષ્ટિમાં તદ્દન નજીવી ચીજ હોય, પણ યુરોપીય વેપારીની દષ્ટિમાં અગત્યની વસ્તુ હોય. એટલે ભૂગોળમાં મહત્તા પામેલા સ્થળોએ ભારતીય પ્રજાજનની માષ્ટિ અને હિતની દૃષ્ટિથી અગત્યના છે કે નહીં ? તે પ્રશ્ન છે. વઢવાણ શહેર કરતાં વઢવાણ કેમ્પની જ મહત્તા વર્ણવાય. સુરત કરતાં ડુમસ વધારે અગત્યનું ગણાય. ઉદેપુર કરતાંય અજમેર વધારે મહત્ત્વનું ગણાય. દિલ્હી કરતાં મુંબઈ વધારે ઉપયોગી લખાય. આજ રીતે, ખગોળ, અર્થશાસ્ત્ર. રાજ્યનીતિ, સમાજશાસ્ત્ર. વિગેરે શાસ્ત્રો વિષે છે. એક વ્યક્તિ દીક્ષા લે, ત્યારે પ્રજા મહત્વ માને, પરંતુ આજનું માનસ એક ઉચ્ચ કેમની વિધવા પુનર્લગ્ન કરે, એટલે તેને મહત્ત્વનો બનાવ ગણે. જ્ઞાતિના કાયદાને માન આપે એટલે પ્રજાનું માનસ વ્યાજબી ગણે. ત્યારે જ્ઞાતિના કાયદા સામે થનાર બહાદુર ભડવીર ગણાય. પ્રજાનું માનસ સીધે ન્યાય ચાહે, ત્યારે આજનું માનસ કેટે ચડવામાં મહત્તા માને વિગેરે ]. પ્રજાકીય ઈતિહાસ આપવાનું જો કે આ સ્થળ નથી. તે પણ જૈને વિષે તેનું દિગદર્શન કરાવવું અરથાને નથી. પ્રજાકીય ઈતિહાસની દૃષ્ટિથી ભારતમાં પ્રાચીન કાળથી જૈનેનું સ્થાન મહત્ત્વનું રહેતું આવ્યું છે. વર્ગે પ્રજાની સંસ્કૃતિના પિષણ, ઉત્પાદન અને સંવર્ધન તથા અનેક વિજ્ઞાનની ખીલવણીમાં ઓછો ભાગ ભજવ્યું નથી. છતાં શ્રમણએ તેના ઉપર વિજય મેળવ્યો છે. અને કાંઈક ઉંચુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. છતાં ભારતીય આખી પ્રજાના ઉત્તમાંગમાં એ વગેરે મૂકી શકાશે, પણ તે ખાસ કરીને ભિક્ષુક વર્ગ છે. પ્રજાકીય, દુન્યવી જીવનમાં તેઓનું સ્થાન મહત્ત્વનું ન હોય એ સ્વાભાવિક છે. તેમાં તે ક્ષત્રિયે, વ્યાપારીઓ, કારીગરે, અને કૃષિકારે જ મુખ્ય ભાગ ભજવે છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રિયે પણ શારીરિક બળ અને લડાયક વર્ગ તરીકે મુખ્યપણે રહેલ છે. બુદ્ધિની બાબતમાં બ્રાહ્મણ અને વ્યાપારી વર્ગને આશ્રિત રહ્યા છે. વ્યાપારીઓ આખા દેશના નાણા પ્રકરણી સમગ્ર હીલચાલના કેન્દ્રામાં હોવાથી પ્રજાજીવનમાં અગત્યનો ભાગ ભજવી ગયા છે, આ ઉપરથી જૈનો મૂળથી જ દુન્યવી પ્રજાકીય જીવનમાં વ્યવહારૂ બુદ્ધિબળથી સર્વથી મોખરે રહ્યા છે. અને મહાજન શબ્દ પ્રાપ્ત કર્યો છે. મહાજન એટલે ભારતીય આખી આર્યપ્રજાની દુન્યવી પ્રજાકીય મહાસંસ્થાનું કેન્દ્ર. રાજ્યસંરથાઓ પણ તેનું અંગ. રાજ્ય સંસ્થા કોના હાથમાં સોંપવી કે કેના હાથમાં સોંપવી, તે સર્વે સત્તા મહાજનની પ્રજાએ સંપેલી રાજ્યસંરથાની અવાંતર ઉત્થલપાથલ અને તોફાનો અંદરઅંદરના રાજ્યસંસ્થાના આંતરવહીવટના છે. પરંતુ બાહ્ય વાતાવરણમાં જયારે જરૂર જણાઈ છે, ત્યારે રાજ્યવહીવટને એકંદર આખી પ્રજાના ઈષ્ટ સંજોગોમાં મૂક્યું છે. આંતર ફેરફારોમાં મહાજન ન પડે. તે તે એક બીજા રાજાઓ જ સમજી લે. હારનાર રાજાને બદલે વિજ્યી રાજાને કબૂલ કરવામાં એકજ અર્થ છે કે પરીક્ષામાં ઉચે નંબરે આવેલે વિદ્યાથી સરકારી ખાતું સારી રીતે સંભાળી શકશે, માટે તેને સારો પગાર આપી નોકરીમાં રાખવા, ને સમ્મતિ આપવા જે જ છે. તે વખતે રાજ્ય સરથામાં લડાયક કુશળતાજ પરીક્ષાનો વિષય હતો, અને તેની જ જરૂર હતી.બાકીને વહીવટ તો પ્રજાજ ચલાવતી હતી. આ પ્રમાણે જ બીજી સંસ્થાઓ વિષે. તેથી કેણુ હારે છે ને કેણું જીતે છે? એ રાજ્ય સંસ્થાના અવાંતર વહીવટમાં હોવાથી મહાજનને બહુ ધ્યાન દેવા જેવું હેતું. કેર્ટીમાં મેટા મેટા વ્યાપારીઓના ગમે તેવા કેસ ચાલતા હોય, અને તે વ્યાપારીઓની દૃષ્ટિથી ગમે તેટલા મહત્ત્વના હોય, પણ વાઈસરોયની દૃષ્ટિમાં બીજા કાર્યોની અપેક્ષાએ તે બહુ મહત્ત્વની વસ્તુ નથી હોતી. મહાજન ખાસ ક્રાંતિમાં ધ્યાન આપે ૩૦૩ Page #329 -------------------------------------------------------------------------- ________________ આથી કરીને જુલ્મીમાં જુલ્મી રાજાને અંતે તે મહાજનમાં જ પ્રતિષ્ઠા મેળવવી પડતી હતી. તેને રાજી રાખવામાં આવતું હતું. પિતાની કુટે અને સ્વચ્છેદ વર્તનમાં તેનાથી છુપાવીને જ ચાલવું પડતું હતું. અરે ! વેષ અને રીતભાત કેમ રાખવી? તેને માટે પણ મહાજનથી શંકાશીલ રહેવું પડતું હતું. અન્યાય કરે છે, પણ રખેને મહાજન ન જાણી જાય, તેની સાવચેતી રાખવી પડતી હતી. પિતાના પ્રદેશમાં મહાજન બહુ સબળ ન હોય, પરંતુ બીજા પ્રદેશમાં જ્યાં સબળ મહાજન હોય, ત્યાં પણ પિતાની અપકીર્તિ થાય છે કે નહીં? તેની સંભાળ રાખવી પડતી હતી. કેટલાક જુલ્મ રાજાઓએ કર્યા હશે. પણ તેથી પ્રજાના આખા સળંગ ઈતિહાસ અને મહત્ત્વના જીવનપ્રવાહમાં એક તદ્દન ક્ષુદ્ર અને નજીવા જ બનાવો ગણાયા છે. તત્કાળ જરા ચમક જણાય, પછી તે તે બધું ડૂબીજ જાય. આટલી મહાજનની મહત્તા ચાલી આવી છે. અમુક રાજ્યની હદમાં વસતી પ્રજા રાજ્ય સંસ્થાને રાજ્ય સંસ્થાના વહીવટ પૂરતું જ માન આપતી હતી. અને તેટલી જ તેની આધિનતા સ્વીકારતી હતી. પિતાના વિકાસ માટે પિતે સ્થાપેલા ખાતાને જરૂર જેગું માન ન આપે, તે વ્યવસ્થા (ડીસીપ્લીન) કેમ રહે? તે ઉપરાન્ત પ્રજા તદ્દન સ્વતંત્ર હતી. ભારતની આખી પ્રજાકીય સંસ્થાના પ્રમુખ-જગત શેઠ વેતામ્બર જૈન છે. બંદર શિવાયના વ્યાપારી મથકેમાંના પહેલા નંબરના સ્થળ અમદાવાદના નગરશેઠ શ્વેતામ્બર જૈન છે. અને ઠેકઠેકાણે નગરશેઠ અને શહેર સમિતિના આગેવાન વહીવટક્તઓ મોટે ભાગે જેનેજ છે. એ સંસ્થા ભારતના રીતસર પ્રજાકીય પ્રતિનિધિત્વવાળી સંસ્થા છે. જ્યારે “મહાસભા માં તેના શતાંશ જેટલું પણ વારતવિક પ્રતિનિધિત્વ નથી. એ પરિસ્થિતિ સમજવા જેવી છે. મહાજનના મેંબર તરીકેની જૈનેની સ્થિતિને બાદ કરતાં રાજ્યનીતિ કુશળતા, લડાયક કુશળતા, વ્યાપારી કુશળતા, નૈતિક ૩૦૪ Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ, સંસ્કૃતકુટુંબજીવન, પરોપકાર, ઉદાર દિલ, વિગેરે બાબતમાં જૈને આગળ તરી આવતા માલમ પડશે. અલબત્ત રાજાઓના શિર્ય, અને ટેક એ તેમની પોતાની જાત શક્તિના બલિદાને છે. પરંતુ આર્થિક પરોપકાર કે ઉદારતા અંગત નથી. પણ પ્રજાકીય સંસ્થામાંથી છે. કરોપાજીત ધન સંસ્થાનું છે. ત્યારે ગૃહસ્થની ઉદારતા અને પરોપકારિતા પાર્જીત ઉત્પાદક શક્તિઓમાંથી હૈય છે. જૈનધર્મ માત્ર વાણીઆઓજ પાળે છે, એમ નથી. તે ઘણીવાર વખતોવખત રાજકુટુંબને ધર્મ રહે છે. અને ઘણા પ્રદેશમાં ઘણે વખત સુધી ટકેલે છે. વારતવિક રીતે તે જાહેર ધાર્મિક સંસ્થા હેવાથી તેની આધિનતા સ્વીકારીને ઘણાજ પ્રાચીનકાળથી ઘણા રાજય કુટુંબ અને ઈતર પ્રજાજને તેની સેવા કરતા આવ્યા છે. છતાં ધર્મ પરિવર્તનની બાબતમાં ક્ષત્રિય જેટલા વ્યાપારીઓ ચંચળ બુદ્ધિના જણાવ્યા નથી. ઉલ્ટાસ્થિરબુદ્ધિના જણાયા છે. રાજાએને ધર્મ પમાડવામાં ધર્મને માટે રાજ્યાશ્રય શોધવાની બુદ્ધિ નહોતી, પરંતુ જૈનમુનિઓની વિશિષ્ટતા તેઓને આકર્ષતી હતી. અને રાજાઓ વિગેરે પ્રતિષ્ઠિત આર્યગૃહસ્થ કુટુંબે જૈન ધર્મને આશ્રય શેધતા હતા. જૈનેમાંથી રાજ્યનૈતિક કુશળતાવાળી ઘણી વ્યક્તિઓ નીકળી આવેલ છે. રાજા લડી લડીને થાકે પણ વિજ્યની આશા ન હોય, તે મહાજન વચ્ચે પડીને યુક્તિ પ્રયુક્તિથી છોડાવે, સંધિ-વિગ્રહના રસ્તા મોકળા કરી આપે. મહાજન તરીકે રાજાને ઘણી મદદ કરી છે, ઉપરાંત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે જૈનએ અસાધારણ કુશળતા વારંવાર બતાવી છે, મુસલમાની રાજ્યકાળમાં, અને બ્રિટિશ રાજ્યકાળમાં પણ ઘણું રાજાઓ જેની કુશલતાથી જ આજ સુધી ૨૫ Page #331 -------------------------------------------------------------------------- ________________ પિતાની રાજ્યકર્તા તરીકેની સત્તા ટકાવી રહ્યા છે. રાજપૂતાનાના રાજે ટકી રહેવામાં જૈન મુત્સદ્દીઓની સબળ મદદ છે. જયાં જયાં જૈન મુત્સદીઓની સબળ મદદ નથી મળી ત્યાં ત્યાં ખાલસા થઈ. જતાં વાર નથી લાગી. કેવડી મેટી મેગલ સલ્તનત અને કેટલી જમ્બર પેશ્વાઈ સત્તા, ક્યાં નામનિશાન છે? બ્રિટિશ સરકારની પહેલાં તો તેઓ જ સબળ હતા. મરાઠા રાજ્યો તે ક્ષત્રિયો છે. તેઓને પણ મહાજનની મદદ તે મળી જ છે. પાટણ વિગેરે ઉત્તર ગુજરાતમાં દામાજી ગાકવાડને લઈ જનાર મહાજન જ છે. બ્રીટીશ રાજયને પાયે નંખાવામાં મહાજનની જેવી તેવી મદદ નથી. [ રાજ્યકટુંબોએ કે પ્રજાજનોના બીજા વર્ગોએ કાઈ ઉપદેશકની અસરથી જૈન ધર્મ છોડ્યો હોય, તે અન્ય ધર્મ સ્વીકાર્યો હોય તે જુદી વસ્તુ છે. પણ તેથી મહાજનની દુન્યવી પ્રજાકીય સત્તામાં ફરક પડતો ન હતો. રાજા ગમે તેવો બળવાન હોય. પરંતુ રાજાનું બળ તેનું લશ્કર મુખ્યપણે ગણાય. લશ્કર રાજાના તાબામાં ખરું પણ એ વખતના લશ્કરીઓ કાંઈ ખાસ પગારદાર નોકરો જોતા, તેઓ પણ પ્રજા જીવનમાં મોભો ધરાવનારા અને પિતાના ધંધા અને ફરજની એ લશ્કરમાં જોડાતા હતા. તેઓ પિતાની સાતિઓને આધિન હતા, જ્ઞાતિના આગેવાનો મહાજન મંડળમાં મુખ્ય પ્રતિનિધિઓ હતા. એટલે મહાજનની આંખ ફરતાં બધું ચક્કર ફરવા માંડતું. આજે મહાજન સત્તા અને જ્ઞાતિ સત્તાઓ વચ્ચે આટલા વિદનો છતાં તેની ઉંડે ઉડે કેટલી પ્રબળતા છે ? ત્યારે પૂર્વકાળમાં કેટલી પ્રબળતા હશે ? તેની તો કલ્પના જ કરી શકાય. આથી રાજ્ય સંસ્થા ચલાવી આપનાર સ્વદેશી હોય કે પરદેશી હોય તે બાબતની મહાજનસંસ્થાના મન પર બહુ અસર રહી નથી. ગામના ઠાકરડા બરાબર એકી નજ કરી શકતા હોય તે છેવટે આરબને કે પઠાણને ચોકી સોંપતા સંકોચ ન રાખે. તેઓના માનમાં કઈ પણ રીતે ચેક કરાવવી એજ મુખ્ય બાબત. ] કુશળ વ્યાપારી તરીકે તે આખે વ્યાપાર તેમના જ હાથમાં હતો. મુલકી અને બંદરી. હિંદનું કઈ પણ શહેર જયારે જયારે વેપારનું કેન્દ્ર બનતું ત્યાં ત્યાં જૈને પહેલા હેય, રાજગૃહ, પટણું, વેણાતટ, ઉજૈન, પાટણ, ખંભાત, ધોલેરા, વિગેરે. (૩૦૬ Page #332 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના સંબંધથી જૈન લેકેની નીતિ અને સદવર્તન ઉંચા ગણાતા હતા. તેથી મુસદ્ભાન રાજ્યના જમાનામાં પણ જૈન વ્યાપારીઓને જવાની છુટ હતી. બીજી પ્રજા ઉપર પણ તેની નીતિ અને સદ્દવર્તનની છાપ પડતી હતી. તેથી ડરીને ઘણા માણસો અનીતિ કરતા ડરતા હતા, ને હજુયે ડરે છે. લડાયક બળમાં પણ–વસ્તુપાળ-તેજપાળ, વિમળશાહ અને મારવાડ, મેવાડમાં આખા લશ્કરના લશ્કર જૈન લશકરીઓથી ખીચખીચ ભરેલા રહેતા. એ બધું જોતા તેઓમાં જરૂર પથે લડાયક ખમીર અને બુદ્ધિ હતાં. જૈને ભારતીય આર્યપ્રજાજને છે. અને ભારતીય પ્રજામાં તેનું મૂળથી જ અગ્રસ્થાન રહેતું આવ્યું છે. પ્રજાકીય સુલેહ,શાંતિ,વ્યવસ્થાના અને કેળવણીના તથા પ્રજાજીવન સંરક્ષણના બીજાં અનેક ખતઓમાં બ્રહ્માણવર્ગ ખાસ ભાગ ભજવતો. તેથી તેટલા પૂરતું તેને પણ માન આપવામાં આવતું હતું. અને એ રીતે બ્રાહ્મણોને દાન કે માન આપવું જૈન ધર્મથી વિરૂદ્ધ નથી. પરંતુ ઉલટું ઉચિત વર્તન છે. ધાર્મિક દૃષ્ટિથી ગુરુ માનવા એ જુદી વાત છે, અને પ્રજાકીય ખાતાઓના અમલદાર તરીકે માન આપવું જુદી વાત છે. નિશાળના મારતરને આજે કર મારફત પગાર આપવો પડે છે. ડોકટરને પણ આપ પડે છે. ત્યારે પગારને બદલે ઉચિતદાન કે લાગા હતા, એટલેજ ફેર હતું. નિશાળના મહેતાજી, આરોગ્યરક્ષક વૈદ્ય, હવા શાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, લગ્નવ્યવહારના રજીસ્ટ્રાર વિગેરે કામના તેઓ પ્રજા નિયુક્ત અમલદારે હતા. ત્યારે જૈને પ્રજાજને છે. આ પ્રમાણે પ્રાચીનકાળથી જ જૈને પ્રજાકીય મેભે જાળવતા આવ્યા છે. આજે પણ આખી દુનિયામાં–ભારતમાં બહારના ટાપુઓમાં, કે અન્ય સ્થળે ફરીવળે, જયાં જ્યાં જૈન વ્યાપારીઓ હશે, ત્યાં ત્યાં તેઓ રાજા–પ્રજા ઉભય તરફથી માન પામતા હશે. ૩૦૭ Page #333 -------------------------------------------------------------------------- ________________ [ મેવાડ રાજ્યમાં આશાશાહ અને ભામાશાહની અંગત મદદોને બાદ કરતાં ધાર્મિક અસર પણ પુષ્કળ છે. પર્યુષણમાં અમારી પડહનું વાગવું, કઈ પણ કિલ્લો બંધાય ત્યારે પહેલું આદીશ્વર ભગવાનનું મંદિર બાંધવું, જૈન બાળકને હાથે ચિહ્નિત કઈ પણ પ્રાણી અમર જ થાય, તેને કોઈ મારી જ ન શકે. મારનાર અને રાજ્યતેજ વચ્ચે ઘર્ષણ થાય, ગોબ્રાહ્મણ તરફ ભક્તિ ભાવે જેવાય, કેશરીઆઇ તીર્થ માટે, અસાધારણ ભક્તિ, અને તપાગચ્છના મુખ્ય શ્રાવક તરીકે કહે કે ભારતીય ચક્રવર્તી રાજ્યના અવશેષ તરીકેની. તીર્થકરના ધર્મના મુખ્ય પ્રતિનિધિ આચાર્ય સંસ્થા પ્રત્યેની ફરજને અંગે કહો. પણ સામૈયામાં ગાદીપતિએ સામે જવાનો રીવાજ વિગેરે. ખરેખર જૈનધર્મની અસરના જમ્બર અવશેષો છે. એવી જ રીતે કચ્છમાં પણ રાજ્ય કુટુંબ તરફથી બંધાએલ દેરાસર, દશેરાની સવારી વખતે નગરશેઠની દુકાન પાસે બે મીનીટ સવારીની સ્થિરતા, સિક્કામાં જૈનલિપિ, રાજકુમારને પૌષધશાળાએજ પ્રથમ ભણવા બેસારવાનો રીવાજ, દરરોજ રાજ્યમાં જેન સ્મરણને પાઠ. વિગેરે જેની અસરના સ્પષ્ટ ચિહ્નો જોવામાં આવ્યા છે. અન્યત્ર પણ અનેક ચિહ્નો પથરાયા છે. મહાજનની આમ્નાય તે અનેક સ્થળે સ્વીકારાઈ જ છે. હવે ભવિષ્યમાં તે કેવું સ્વરૂપ લેશે ? તે આગળના પ્રકરણમાં સમજાવીશું ] વળી વખતેવખત કુનેહથી સંઘના બંધારણની રૂએ બ્રાહ્મણ વિગેરે જુદી જુદી કેમ સાથે ઘટતી સંધિથી સહકારમાં આવતા હતા.ગો, મતે, પંથ,તથા રાજાઓ, પરદેશીઓ વિગેરે સાથે ઘટતી એવી સંધિ કરી લેતા, કે પિતાના આંતર વહીવટમાં વધે ન આવે, અને બીજાઓ સાથે અતડાપણું ન થાય. એ ભારે ખૂબી હતી. મુસહ્માનેએ શહેરમાં ગાયની કુરબાની ન કરવી, અને એવી બીજી મહાજનની આજ્ઞાઓ જાળવવી, ત્યારે મહાજન તરફથી એ બંદોબસ્ત કે કોઈ હિંદુ મરજીદ પાસેવાઈ ન વગાડે વિગેરે. 1 મુસલ્માનોની મરજીદ પાસે વાજાં ન વગાડવા, તેઓએ શહેરમાં ગેવધ ન કરે અને મહાજનની બીજી આજ્ઞા જાળવવી. સંધિથી મહાજનાના એવા કરા હતા. તેમાં ગાબડાં પડતાં હિંદુ મુસલમાનોના ઝઘડા થઈ ગયા. એ ઠરાવો કેર્ટીના નહોતા. એટલે તેને વજન આપવું ન આપવું તેની ઇચ્છા ઉપરગણાય. તેથી મહાજનને કાયદે તેડીને હિંદુઓ વાજાં વગાડે. ૩૦૮ Page #334 -------------------------------------------------------------------------- ________________ તેને મુસલમાન કયા કાયદાથી રોકી શકે? એ રીતે હિંદુઓને મદદ આપવી પડે. અને મુસલમાન બજાર વચ્ચેથી હલાલી કરવા ગાયને લઈ જાય, તે હિંદુ કયા કાયદાના આધારે રોકી શકે તેવી સ્થિતિમાં મુસલમાનોને રક્ષણ આપવું જ જોઈએ. આમ થતાં મનમાં વૈમનસ્યના બીજ રોપાય, તેને ચેપ ફેલાયા વિના ન રહે. પરંતુ પહેલેથી જ મહાજનના કાયદાને સ્વીકારી લઈ તેમાં ફેરફાર કરીને બન્નેના મન રાજી રાખ્યા હેત તો ચોક્કસ આવા તેફાને ન થતું. એમ અમારી માન્યતા છે ] આ બધું છતાં આજે તેમના હાથમાંથી અજબ મુત્સદ્દીગીરીના ખેલ ખેલવાની દિવાનગીરીઓ ચાલી ગઈ છે, વ્યાપારી સત્તાના કેન્દ્રો ખસી ગયા છે, શરાફી લેવાઈ ગઈ છે. કુનેહબાજી, યુક્તિપ્રયુક્તિનો વારસે તૂટી ગયું છે, અનાયાસે પ્રાપ્ત વ્યાપારી વૈજ્ઞાનિક ઉંડુ રહસ્ય લેપાતું જાય છે.મહાજન તરીકેની સત્તા નબળી પડતી જાય છે. શારીરિક, નૈતિક બળ ઝાંખું પડતું જાય છે. પૈસે ટકે અને માણસે ઘસારો લાગતું જાય છે. વતન-નિવાસ દુર્લભ થતો જાય છે, પ્રજાજને સાથે સહકાર ઓચ્છો થતો જાય છે. વાણીયા બુદ્ધિની ચમક મોળી પડતી જાય છે. ઉછરતી પ્રજામાં ઉત્તરોત્તર વણિક તેજના ટકા ઘટતા જાય છે. કહેવત છે કે-“ચતુર વાણી બનાવીને ઇશ્વરે હાથ ધોઈ નાખ્યાં છે. તેમાં ફરક પડે છે. આ બધું નુકશાન હજુ તે કાનખજુરના એક પગ ભાંગવા જેટલું જ છે. છતાં કબૂલ કરવું પડશે કે નુકશાન થયું છે, અને એટલે પરદેશી બુદ્ધિને, તથા એકસંપીને વિજ્ય થયું છે. લાભ દેખાયા છે. તે માત્ર ઈંદ્ર ધનુષ્ય જેવા છે, અને નુકશાને અચૂક સ્થાયિ થયા છે. તાત્કાલીન રાજકીય સંધિઓ થઈ ગયા પછી નવીન રચનાત્મક કાર્યોના વાતાવરણ માટે ગ્રેજ્યુએટ દીવાનેના પ્રવેશ પછી દિવાની ગઈ, યુરોપીય વેપારીઓને માટે વ્યાપાર ક્ષેત્ર ઉઘાડવા ક્ષણિક ચમક પછી વ્યાપારના મુળ કેન્દ્ર હાથમાંથી ગયા. નાનપણથી જ અપૂર્ણ અને જુદા વાતાવરણ વાળી કેળવણીથી કુદરતી બુદ્ધિને વાર ઝંખા. ૩૦૯ Page #335 -------------------------------------------------------------------------- ________________ ક, મ્યુનિસીપાલટી વિગેરે સંસ્થાઓથી મહાજન તરીકેની સત્તામાં ક્ષતિ પહોંચી. આધુનિક સંસ્કૃતિના વાસના વૃદ્ધિના તત્ત્વથી સંયમનબળે પડતાં શારીરિક અને નૈતિક બળ ઘટયું છે. જડવાદની અસરથી સંયમ મેળ પડે છે. બેંકોમાં શરાફી ચાલી ગઈ છે. રાજ્ય સંસ્થાના સંચાલકે–રાજાઓની જેમ અલગ છે અને મોભે આપવાથી ઇતર આર્ય પ્રજાજનોના સહકારમાં ઢીલાશ આવી છે. તથા કાંઈક જવાબદરીમાં ઉદાસીનતા આવવાથી પ્રજાના હકકો જોખમાય છે. જુદા હકકે મળવા એ પણ શક્તિને તો પુરાવો છેજ. જૈનેને હક મળે કે રાજાઓને મળે, તેઓ પણ આખરે તે આર્ય પ્રજાજનો જ છે. એટલે હજુ બળને પુરાવો છે. પરંતુ અલગ છે, તેટલું વ્યાજબી નથી. છતાં સૌની સાથે સમાન હક મળશે, ત્યારે રાજી થવાનું પણ નથી, કારણકે એટલું બળ તટયું સમજવું. “પાછળ પડેલી પ્રજાઓ તેટલી વધારે બળવાન અને હોંશીયાર થઈ ” એવી ભ્રમણામાં રખે કોઈપડતા. એમ આગળ વધીને તે પણ કેમ નહીં પડે? એ રસ્તો ક્રમસર સર્વના પતનનો જ ગણાય. કેળવણી લઈ કલેકટર, મેજીસ્ટ્રેટ, કે મોટા વકીલે અને સ્ટેઈન ટના દિવાને થઈ ફરી મંત્રીપદ લઈ એ ખામી પૂરાશે, અર્થશાસ્ત્રની અને વ્યાપારી કોલેજમાં શિક્ષણ લઈ જબ્બર અર્થ શાસ્ત્રીઓ અને વ્યાપારીઓ થઈ ગયું જ્ઞાન પાછું વાળશે. પદ્ધતિસર વ્યાયામ શીખી શારીરિક ખીલવણી કરી શકશે, વિગેરે આકાશી મહેલ બાંધવા હાલ સુરતમાં છોડી દેવાના છે, એ બધું થશે, હિંદ દેશમાં ચમક આવશે, પણ હિંદુઓ અને જેને સુધાં પાછળ પડશે. એ બધું આધુનિક સરકૃતિના ઉપગની દૃષ્ટિથી થવા દેવામાં આવશે, તેટલું નુકશાન પ્રજાના આંતરગર્ભભાગમાં થશે. તેનું પરિણામ છેવટે અતિ નુકશાનના રૂપમાં જણાઈ આવશે. એ બધું શીખવા જતાં અહીંથી વારસામાં મળતું અટકે છે. અને ઉલટા તે વિષે ખોટા ખ્યાલે બંધાય છે. ૩૧૦ Page #336 -------------------------------------------------------------------------- ________________ ની ખીલવળ તે ખીલે અને ઇઓ સર વિશેષમાં તે જ્ઞાનને ઉપગ આધુનિક સંસ્કૃતિની ખીલવણીની સેવા માટે નોકરીમાં થાય છે. પરિણામે તે ખીલે છે. અહીં ધકકો લાગે છે. વળી આવા અનેક પ્રકારે થતા નુકશાને પરથી કેટલાક ભાઈઓ સરકાર સામે ખળભળે છે, કાં અંદર અંદર એક બીજા ઉપર ઘુરકે છે. બ્રાહ્મણો વિગેરે કહે છે કે “જૈનની અહિંસાએ દેશને પાયમાલ કર્યો.” જૈને કહે છે કે-“તમારી અદીર્ધ દૃષ્ટિથી ફૂલણશી થઈને જ્યાં ત્યાં આગળ પડી, જ્ઞાની અને ડાહ્યા હેવાના વખાણ સાંભળી દેશની દેરવણીની મૂળ નીતિ ઉપર અજ્ઞાન ભાવે કાપ મૂકી ઘે છો ” વિગેરે વિગેરે. પણ આમ ઘુરક્વાથી કે હાલ કાંઈ દહાડો વળે તેમ નથી. તેમજ આ બધી પરિસ્થિતિનું કારણ આધુનિક સકારને ગણું તેની સામે બાથ ભીડવામાં પણ કાંઈ વળે તેમ નથી. સરકારની સામે થવું કેવળ નકામું છે. તેના બાહુ પ્રચંડ સાબિત થઈ ચુક્યા છે. તેના બાવડાનું બળ અતુલ જણાઈ ચૂક્યું છે. આજે કેઈપણ શક્તિ તેમની સામે આંખ માંડી શકે તેમ નથી. ઉપરાંત, યુરોપના રાષ્ટ્ર સાથે જગમાં નવી સંસ્કૃતિના ફેલાવા માટે અટટ એક સંપી છે. તેની સામે થવાથી તે વધારે મજબૂત થાય છે, એ રીતે જ મજબૂત થતી આવેલી છે. હમણાનીયે હીલચાલ ઉપરથી આપણે તે જોઈ શકયા છીએ. તેઓ આપણી રાજ્ય વ્યવસ્થાને વહીવટ કરે છે. તેમાં આપણે ડખલ ન કરવી જોઈએ. તે આપણા જીવનમાં ડખલ કરે તે, આપણે ચેતવું જોઈએ. પરંતુ તેમની સામેની આપણી ચળવળ આપણા જીવનમાં ડબલ કરવાને તેમને અવકાશ આપી દે છે. અને તેથી તે હખલ કરે પણ છે. [ કેટલાક બ્રીટીશ મુત્સદ્દીઓએ કહ્યું છે કે “આધુનિક હિલચાલેથી હિંદને નુકશાન થશે.” એ તદ્દન ખરું છે. અને વખત જતાં હિંદીઓ તેિજ એ સ્પષ્ટ જોઈ શકશે. એ નુકશાન થવાના અપયશને પોટલો ભેળભાવે પણ ખરી લાગણીથી દેશને માટે ભેગ આપનારાઓ ઉપર આવી પડશે. એ દુઃખનો વિષય તે છે જ. Page #337 -------------------------------------------------------------------------- ________________ આપણે તેમને હાલના સંજોગામાં રાજ્યકર્તા તરીકે કબુલેલા છે. તે કબૂલાત હાલના સંજોગોમાં કાયમ રાખવી જોઇએ. કારણ કે તેને માટે કાંઇ પણ કરી શકાય તેવા સંજોગેાજ નથી. દુનિયાના દરેક ભાગમાં ફરી વળેલી ગેરી પ્રજાનું બળ આજે અટૂટ છે. તેની સાથે એ પણ છે કે ત્યાંની સંસ્કૃતિના ફેલાવા માટે તેને બદલે અહીંની સંસ્કૃતિને થતા નુકશાનની પરવા કદાચ તે ન કરે. તેટલા પરથી પણ આપણે ગભરાવાનું કારણ નથી. ગમે તેટલા પ્રયત્નાને અંતે પણ ભારતીય સંસ્કૃતિ અદ્ભૂત તે અચળ છે. તેઓને પણ ભવિષ્યમાં તેને અનુભવ થશે. તે વખતે બળ કરવાનેા આપણા વારે। આવશે. ત્યાં સુધી બિનજુલ્મી રાજ્યવહીવટ કયે જાય તેમાં આડે ન આવવુ જોઇએ. અને કદાચ જુલ્મથી રાજ્યવહીવટ ચલાવશે તે તેની સલામતી થાડા દહાડા જ રહી શકે. એટલે પણ આપણે ઉકળવાની જરૂર ન હેાય. હા, એટલું ખરૂં છે કે-લાભે લાભ વધે, હાથમાં આવેલી બાજીથી દરેક પ્રજા કૅ માનવ પેાતાના દેશ, કુટુંબ, કે જાતભાઓને આગળ લાવવા પ્રયત્ન કરે એ સ્વાભાવિક માનવ સ્વભાવ છે, આપણે પણ તે જગ્યાએ એમ જ કરીએ. તેમાં પણ કાંઇ પણ વાંધો લેવા જેવું જણાતું નથી. અલબત્ત, કાષ્ટ વિચારક એટલું કહી શકે- તેઓ ઇતર પ્રજા તરીકે પેાતાના સ્વાર્થ માટે જે કાંઇ કરે, તે અમારે કબૂલ છે. અને તેની જ સાથે અમને અમારા સ્વાર્થ માટે પ્રયત્ન કરવાની સ્વતંત્રતા ઉભી રહે છે. પરંતુ વિશ્વાસ અને પ્રામાણિકતાથી અમારા રાજ્યવહીવટ ચલાવાનેા હાય, ત્યારે તેટલા પૂરા અમારા દૂર દૂરના હિતને! પણ વિચાર કરવા જોઇએ. તેમાં પણ ત્યાંના હિતને પ્રથમ લક્ષ્યમાં રાખીને અમારા વહીવટ ચલાવવામાં આવે, એ વિગેરે પ્રકારની ખામીએ અમારા ઉકળાટનું કારણ હાય છે. ,, ,, એ બાબત આ સ્થળે અમે વધારે ઉંડે ઉતરવા નથી ઇચ્છતા, પરંતુ હવે પછીના “ સમ્યક્ત્વ સૂર્યાંય ” પુસ્તકમાં એ ફરી વિચારીશું. તે પણ એટલું તા કહીએ છીએ કે-બળાબળને વિચાર તેા પહેલા કરવા જોઇએ. ત્યાર પછી પણ બીજા ઘણા સાધક સંજોગેાના વિચાર કરવા જોઇએ. ] જ્યાં સુધી પૂરા પરિણામ-જનક સ ંજોગા માલૂમ ન પડે, ત્યાં સુધી શક્તિ, સગઠન, અને સાધના વેડફી ન નાંખતા, ગમે તેવા કટાકટિના પ્રસંગામાંથી પણ શાંત ભાવે પસાર થવું જોઇએ. હાલને માટે પણ ભારતીય આર્યની પ્રથમની એ પાલીસી આજે પણ અમને વ્યાજબી જણાય છે. ૩૧૨ Page #338 -------------------------------------------------------------------------- ________________ મૂળ આચાય સંસ્થા સંવેગી ચતિ સુનિયા ૧ મુનિવમાં કાટખૂણા પન્યાસ ' દયાવિમળજી શ્રી ખુદેરાયજી મહારાજ શ્રી મૂળચ ંદજી મહા॰ શ્રી આત્મારામજી મ૦ ૫૦ રત્નવિજય શ્રી વિ॰ નેમિ alleg absole ૫૦ ધર્મ આવિ વિ॰ નીતિ સૂ॰ બાહ્ય ખેંચાણુ પેઇજ ૯૧ સૂ॰ ૫૦ રામવિજયજી ૩૧૩ શ્રી વિ॰ વલ્લભસૂ સૂચના—આ કાટ ખુણાઓનાં આવતા વ્યક્તિના નામેા મૂખ્ય વસ્તુ નથી, પરંતુ તેને પ્રચારક લખા જ ઉપલક્ષણ માત્રજ સમજવાના છે. મુખ્યવસ્તુ એછું નામે તે ન્યાયવિજયજી આખુ શાંતિ વિ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨ સંઘના ગૃહસ્થ સત્તાના કાટખૂણાઓ મૂળ આચાર્ય સંસ્થા જગત શેઠ બહાર ખેંચાણ પેઈજ ર૯૨ નગર શેઠ નગર શેઠ [પાટણ ] [ અમદાવાદ ] અંદર ખેં! મારવાડ આક. પેઢી શિઠ મન ભગુડ જે. એ. એ. ઈ. [ શેઠ પ્રેમચંદ રાયચંદ ] દેશ વિરતિ નો લન્ફળ [ ગુઢ્ઢા ] યુવક સંઘ [કાપડીયા _ ૩૧૪ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩ મુખ્ય સંસ્થાઓમાં કાટખૂણાઓ. ઉપાશ્રય બાહ્ય અસર તરફ ખેંચાણ વિદ્યાશાળા પિઈજ ૨૯૨ જેન શાળાઓ સભાઓ મેસા બનાવે પાઠશાળાઓ બોડી છે હોસ્ટેલ આશ્રમ સ્વતંત્ર શાળાએ જિન મંદિર મેળાવડાઓ કળા પ્રદર્શને રાષ્ટ્રીય ઉત્સવ ૩૧૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૪ જ્ઞાન વિભાગના કાટખૂણુઓ લખેલા ગ્રંથો અને વ્યાખ્યાન શ્રવણ છપાવવું બહાર ખેંચાણ ભીમસિંહ માણેક | ભાષાન્તરે પેઈજ રહ૩ | | બનારસ વિવેચન) પેપર | | પુસ્તક મિસાણT ભાવનગરની સભાએ હલ્ડ યુવક સં. ૫ | વીરશા. સારાંશો ? ભાવનગરનાં માસિક જેનયુગ સિસ સચિત્ર | ગ્રંથા સિચી Page #342 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારિતા અને સમ્યકત્વ સૂર્યોદય પ્રદેશ ૪ થો. [ જીવન વિકાસ અને વિશ્વાવલોકન ખંડ ૧ લે ભૂમિકા [ સગ્ગહસ્થપણું અને વિશુદ્ધદષ્ટિ ] માનવપણું માનવી સભ્યતા, સંગ્રહસ્થ અને શહેરી જીવન, જૈનોનું શહેરીજીવન,ન્યાયપાર્જિત ધન. આધુનિક ધંધાઓના દરજજા, ભારતીય અને આધુનિક અર્થશાસ્ત્રના સિદ્ધાંતની તુલના, બેકારી, તેના કારણે અને ઉપાય, ગૃલગ્ન, સ્ત્રીત્વ, આર્યસ્ત્રીત્વ, ધર્મ, અર્થ, કામ, ઔચિત્ય, ઉત્તમ આરોગ્ય અને તેના ચમત્કારિક નિયમ તથા અપૂર્વ નવીન રહસ્ય, શુદ્ધ અવલોકન દૃષ્ટિ, વિગેરે વિગેરે જાણવા જેવા સાંસારિક તથા પારમાર્થિક પ્રશ્નો અને મનનીયવિચારોને સંગ્રહ તુલનાત્મક દૃષ્ટિથી આપવામાં આવશે. અને સાથે સાથે જીવન-વિકાસના મૂળ વિષયે આગળ લંબાશે. સે ગ્રાહકના પિતા અગાઉથી મળી ગયા પછી પુસ્તક પ્રેસમાં છપાવવા મોકલવામાં આવશે. લગભગ અગાઉથી કિંમત મોકલનાર) કિંમત રૂા. ૩-૦–૦ અને માટે રૂા.૨–૮– ૫૦થી વધારે ખરીદનાર ) લગભગ તૈયાર છે જરૂર હોય તો મંગાવો. પ્રાકૃત પ્રવેશિકા પહેલી પ્રાકૃત ભાષાને બંધ કરવા માટે સૌથી પહેલું સરળ, સ્પષ્ટ અને સંગીન સાધન કિંમત રૂા. ૩-૦૦ પ્રભુદાસ બેચરદાસ પારેખ ઝાંપડાની પિળા–અમદાવાદ, Page #343 -------------------------------------------------------------------------- ________________ संशोधित संस्कृत - प्राकृतग्रन्थाः १ सिद्धदूतकाव्यम् २ वसुदेवहिण्डीसारः ३ नयप्रकाशस्तवः ४ वेदाङ्कुशः ५ मण्डनग्रन्थसंग्रहः भा. १ ६ ૭ તિવક્રમસરી [ પદ્યમ ] ८ अनेकान्त-वाद- प्रवेशः ९ चतुर्विंशति પ્રવન્યઃ १० प्राकृत - व्याकरणम् ११ कामदेवनृपकथा १२ जावानुशासनम् .. "" : : યાજકના અન્ય ગ્રંથા : : મા. ૨ ૧૭ ૧૩ તિલકમ જરી કથા સારાંશ ... ૧૪ શા. વેણીચંદ સૂરચંદ [ જીવન ચરિત્ર ] 39 ૧૫ નવપદ આરાધન વિધિ [ સંશાધન ] —: ગુજરાતી ભાષામાં તૈયાર કરેલા : ... ... ૧૬ ક વિચાર ભાગ ૧ લા [ પહેલી આવૃત્તિ ] ... ... अर्ध-मूल्यम् -૨-૦ મળવાનું ઠેકાણું:— હેમચંદ્રાચાર્ય સભા-પાટણ [ ઉ. ગુ. ] ભેટ -~-~ ૦-૬૨-૦ 3. જૈન પાઠશાળા–મેસાણા. ... 01010 *** 011110 ઠે. નવપદ આરાધક સમાજ-મુંબઈ ૧-૮-૦ ભેંટ હૈ. સુમેાધચંદ્ર પોપટલાલ. માંડવીની પોળ–અમદાવાદ ભાગ ૧–૨ [ સાથે ]... ૩૧૮ 013-0 Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૮ , , ૩ [ અરધી કિંમત ] » » –– ૧૯ કરેમિ ભંતે સૂત્ર અને નોકકાર [ નથી ] . ... ભેટ ૨૦ કરેમિ ભંતે !-સૂત્ર ભાગ ૧ લે કાચી ૦-૮-૦ પાકી ૦-૧૨-૦ છે. જૈન વિદ્યાભવન-રાધનપુર. ૨૧ જીવન વિકાસ અને વિશ્વાવલોકન ભા. ૧ ખંડ-૧ સંપૂરિ –૮–૦ ૨૨ પ્રાકૃત પ્રવેશિકા–પહેલી ... . .. ૩–૯–૦ ઠે. ઝાંપડાની પોળ–અમદાવાદ, હવે પછી ૧ સમ્યક્ત્વ સૂર્યોદય [જીવન વિકાસ ભાગ ૧-ખંડ-૧ પુ. ૨ ૩-૦-૦ ૨ કરેમિ ભંતે! સૂત્ર ભાગ ૨-૩ ભાગ ૨-૩ ઇત્યાદિ પ્રભુદાસ બેચરદાસ પારેખ ઝાંપડાની પિળ–અમદાવાદ ઝાપડા ૧ ૩૧૦ Page #345 -------------------------------------------------------------------------- ________________ Page #346 -------------------------------------------------------------------------- ________________