________________
દાખલ થનારના ભાવિ હિતાહિતને પણ વિચાર કરવામાં આવે છે. ગમે તેને ગમે તે રીતે દાખલ કરી જ દેવા, એમ નથી હોતું. સરકારી નોકરીમાં દાખલ થવાને પણ કેટલી વિધિઓમાંથી પસાર થવું પડે છે? અને સરકારને પણ પેન્શન વિગેરેની સગવડ કરી લલચાવવા સુધી વિચાર કરવા પડે છે. ત્યારે વંશવારસાની દૃષ્ટિથી કેટલી સાવચેતી રાખવી પડે ?
વ્યા
વળી દાખલ થવા આવનાર કેવળ ધાર્મિક હેતુથી જ દાખલ થાય છે ? કે—દાખલ થવાતો તેને કાઇ દુન્યવી હેતુ છે? ધંધા, ધન, લાગવગ, સામાજીક પ્રતિષ્ઠા, રાષ્ટ્રીય–રાજ્યકીય-પ્રજાકીય કે દેશહિત, આર્થિક કે પારી હિત, જૈનધર્માંના શાસ્ત્રો અને પ્રત્યક્ષ આચારવિચાર જાણી લેવાની ભાવના, પેાતાના વિચારા ફેલાવી અંદરઅંદર ફાટફૂટ પડાવવાની ધારણા, ઋત્યાદિ કા/પણ દુન્યવી હેતુસર સંધમાં દાખલ થઈને એટલી હદ સુધી ધર્મના આચારા પાળે કે જે મુખ્ય અનુયાયિએ કરતાં પણ વધારે આકર્ષક લાગે તેવા હાય, છતાં જૈન સંધ તેથી ન છેતરાતાં ભાવિ નુકશાનને ભયે તેવા વર્ગને કે વ્યક્તિને દાખલ કરતા કે ગણતા નથી.
પરંતુ દુન્યવી કાઇપણુ હેતુ વિના કેવળ આત્મકલ્યાણની બુદ્ધિથી સગવડા કરી લઇને આખી દુનિયા દાખલ થવા આવે, તે તેને એકી સાથે સંધમાં દાખલ કરવા સંધ ગમે તે ક્ષણે તૈયાર હાય છે.‘
દુન્યવી હેતુસર દાખલ થવા આવનાર ગમે તેવી સમર્થ વ્યક્તિ કે પ્રજાથી, ગમે તેવા તાત્કાલિન લાભેા મળતા હાય, તેાપણુ દાખલ કરી શકાય નહીં. એ સ્થિતિમાં જગના મહાન્ માનવસાગરના ઘુઘવાટ વચ્ચે મુઠ્ઠીભર છતાં એક નાના ટાપુ તરીકે રહેવા જૈન સંઘ તૈયાર રહે છે. ચેાસાઇને ઢીલી થવા દે, તેા વ્હેલા નાશ થાય.
પ્રવેશ–નિવેશાથી સંત્રના વ્હેતા પ્રવાહના હિતને નુકશાન ન થાય, એ સંભાળ રાખવાની ટ્રસ્ટી તરીકે ખાસ ક્રુજ છે. છતાં વ્યક્તિગત કાઇ એવા પ્રયત્ના થયા હોય, કે થતા હાય, તે જૈનસંધને બંધનકર્તા ગણાતા નથી. આખર તેની જવાબદારી તેને શિરે જ છે. અર્થાત્ સંહિતને બિન જોખમદાર જ પ્રવેશ-નિવેશ સંધ ચેાસ કરે જ છે, અને કરવા જોઇએ.
અના વ્યક્તિ કે પ્રજાને આર્યપ્રજામાં નિ ભારતીય આર્ય પ્રજાના સંસ્કાર વિજ્ઞાનસિદ્ધ સંસ્કાર
પસાર થવું પડે છે. એમ આ બનેલા કે આ દાખલ થવું હોય તા, કસાટીયા, શરતા અને પરીક્ષાઓમાંથી પસાર થયા
૨૮૧
Jain Education International
ભપણે દાખલ થવાના અને વિધિએમાંથી માનવાને જૈનસંઘમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org