Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
Catalog link: https://jainqq.org/explore/002224/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ आ. श्रीप्रमानन्दसरिविरचिवास हितोपदेशनाला भभिनिवेशत्याग दान आत्मात्कषत्मग सम्यकत्व उचितआचरण शील देशविरति तप परोपकार परोपकार कृतज्ञता कृतज्ञ विकट विरुद्धकोयत्याग भाव सर्वविरति विनय आ श्रीचन्द्रप्रमभूरिविरचितं धमॅतत्त्व मोटातजादियकरणम मागेतत्त्व देवतत्त्व साधुतत्त्व तत्त्चतत्त्व संपादक पू.मुनि श्रीकीतियशविजयजी महाराज संपादक Page #2 -------------------------------------------------------------------------- ________________ पू० आ० श्रीप्रभानन्द सूरिविरचिता श्री हितोपदेशमाला * * * पू० आ० श्रीचन्द्रप्रभवरिविरचितं श्रीदर्शनशुद्धिप्रकरणम् अनुवादक : पू० पं० श्रीविचक्षणविजयजीगणिवर. पू० मु० श्री अनन्तदर्शनविजयजी म. • संशोधक • संपादक पू० मुनि श्रीकीर्तियशविजयजी म० प्रकाशक :- नगीनभाई पौषधशाला - पाटण Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિ સ્થાને નગીનદાસ પૌષધશાળા હેલ (મંડ૫) પંચાસર સામે પાટણ (ઉ. ગુ) કીર્તિલાલબાબુલાલ એન્ડ કાં. રતનપોળ ગળવાડ જૈનધર્મશાળા સામે અમદાવાદ પીન ૩૮૦૦૦૧ , સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના રતનપોળ અમદાવાદ-૩૮૦૦૦૧ ફેન. ૩૩૬૬૨૮ પ્રથમ સંસ્કરણ . વિ. સં. ૨૦૩૯ વૈશાખ સુદ-૨ શનિવાર તા. ૧૪-પ-૧૯૮૩ નકલ-૧૦૦૦ સરસવતી કમ્પોઝ ખાનપુર, અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશકની વાત : અનંત ઉપકારી, વિશ્વવત્સલ શ્રી અરિહંત પરમાત્માએ સ્થાપેલા સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ મેાક્ષમા આપણા સૌના સુધી પહેાંચ્યા છે તેમાં સૌથી માટા ફાળા આચાર્ય ભગવંતાદિ વિહિત મુનિ-પુંગવાના છે, તેઓશ્રીએ પરમાત્માના શાસનનાં રહસ્યભૂત તત્વજ્ઞાનને પ્રાપ્ત કર્યું, સમ્યક્ શ્રદ્ઘા કરી હૃદયમાં સ્થિર કર્યું, સ્વ–જીવનમાં શક્તિ અનુસાર આચર્યું, અને ભવિષ્યકાળના આત્માથી આત્મા સુધી પહેાંચે તે માટે તેને સુયોગ્ય રીતે વિનિયોગ પણ કર્યાં. શ્રુતજ્ઞાનના વિનિયોગ કરવાના જે અનેક પ્રકારો શાસ્ત્રામાં વર્ણવ્યા છે, તેમાં શાસ્ત્રરચના કરવી એ પણ તે પૈકીના જ એક પ્રકાર છે આથી આચાર્યદિ મહાપુરૂષોએ નુતન પ્રકરણાદિની રચના કરીને આગમના ભાવને પરમાર્થાને તે પ્રકરણાદિ ગ્રંથામાં ગુમ્મિત કર્યા જેના પરિણામે આગમ ગ્રંથા ભણવાની યોગ્યતા—કક્ષા સુધી નહિ. પહેાંચેલા આત્માઓ પણ શ્રીજિનેશ્વર દેવાએ પ્રકાશેલ તત્ત્વજ્ઞાનને સહેલાઈથી પામી શકે, તેમાં સમ્યકૂ શ્રાદ્દા કરી શકે અને શક્તિ અનુસાર સ્વ-જીવનમાં આચરી શકે ! ચતુર્વિધ શ્રી સ ંધમાં જો આવા ગ્રંથરત્નાનુ અધ્યયન વધે તા અનેક ભવ્યાભાતે સન્માની સંપ્રાપ્તિ થાય, એવા હેતુથી કેટલાક ગ્રંથા ગુજરાતી અનુવાદ સાથે તે કેટલાક પ્રથા મૂળરૂપે પ્રકાશિત કરવાના અમને શુભ મનારથ થયો અને એ માટે અમે પરમપૂજ્ય, પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાન–વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચદ્રસૂરીશ્વરજી મહારાજાને વિનતિ કરી કે—આપશ્રી અમારા શુભ મનાથ સફળ થાય તે માટે આપને ચેાગ્ય લાગે તે મુનિ ભગવતને આજ્ઞા કરા કે જેથી મુમુક્ષુ તથા તજિજ્ઞાસુ આત્માઓને સ્વાધ્યાય, ચિંતન અને મનન કરવામાંતથા સન્માની આરાધનામાં સહાયક બને તેવા ઘેાડાક પ્રથાને અનુવાદ સાથે શુદ્ધિ પૂર્વક તૈયાર કરીને આપે.” તે પૂજ્યપાદશ્રીએ અમારી એ વિનંતિના સ્વીકાર કરીને વૈયાવચ્ચી, પરમ તપસ્વી પૂ. મુનિરાજ શ્રીગુણયશ વિજયજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રીકીર્તિયશ વિજયજી મહારાજને આ કાર્ય માટે આજ્ઞા ફરમાવી અને તેઓશ્રીએ પૂજ્યપાદશ્રીની આજ્ઞાને શિરામાન્ય કરીને અતિ અલ્પ સમયમાં જ હિતાપદેશમાળા અને દર્શનશુદ્ધિ પ્રકરણ આ બે ગ્રંથરત્નાને પ્રકાશનને ચેાગ્ય તૈયાર કરી આપ્યા, તથા તે બન્નેના ગુર્જર ભાષાનુવાદ પણ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વિચક્ષણ વિજયજી ગણિવર તથા પૂજય મુનિરાજ શ્રી ’-તદન Page #5 -------------------------------------------------------------------------- ________________ [૪] વિજયજી મહારાજ પાસે કરાવીને તેને સુધારીને વ્યવસ્થિત કરી આપ્યું. તથા તેનાં પરિશિષ્ટો અને પ્રસ્તાવના પણ લખી આપી છે. તેના પ્રતાપે જ આજે અમે આ બનેય ગ્રંથ રત્નને ગુર્જર અનુવાદ સાથે અધિકૃત સમ્યગૂ શ્રુતપાસક આત્માઓના કરકમળમાં સમર્પિત કરવા સફળ બની શક્યા છીએ. એથી અમે પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીને તથા પંન્યાસજી મહારાજ આદિ બન્ને પૂજ્ય મુનિરાજના અત્યંત ઋણી છીએ. તેમ જ આ બન્નેય ગ્રંથરત્નનું મુદ્રણ કાર્ય અ૮૫ સમયમાં જ સુંદર રીતે કરી આપવા બદલ સરસ્વતી પુસ્તક ભંડારવાળા અશ્વીનભાઈ શાહના આભારી છીએ. તેમજ અમદાવાદમાં આ પુસ્તકની છપાઈ આદિ અંગે બીજી બધી રીતે સહાયક થનાર કીર્તિલાલ બાબુલાલ એન્ડ કંપનીવાળા શા. બાબુભાઈ કક્કલદાસ વગેરેના પણ આભારી છીએ. એ જ લી. નગીનદાસ પૌષધશાળાના ટ્રસ્ટવતી કાંતિલાલ લહેરુચંદ શાહ પાટણ (ઉ. ગુ.) Page #6 -------------------------------------------------------------------------- ________________ સપાની દૃષ્ટિમાં ગ્રંથ અને ગ્રંથકાર __________ सर्वाञ्छित मोक्षफलप्रदायक श्रीशंखेश्वरपार्श्वनाथाय नमो नमः । ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહેાપાધ્યાય શ્રીમદ્ યશેાવિજયજી ગણિવર વિરચિત શ્રીસીમંધરજિનવિજ્ઞપ્તિરૂપ ૩૫૦ ગાથાના સ્તવનના વિવેચન ગ્રંથ સન્માર્ગોદનનું આલેખન કરતાં મને આ પુસ્તકમાં પ્રકાશિત થતા બન્ને ય ગ્રંથાની પ્રાપ્તિ થઈ છે. જેમાં પહેલા ગ્રંથ છે શ્રી હિતાપદેશમાળા.’ પૂજ્ય આચાર્ય શ્રી જ્ઞાનવિમળરિ મહારાજે ૩૫૦ ગાથાના સ્તવનના ટખામાં સાક્ષી માટે ઠેર ઠેર હિતાપદેશમાળા થતા ઉપયાગ કર્યો છે. આ જોતાં મને તે ગ્રંથને મેળવવાની–જોવાની અત્યંત ઉત્કંઠા વધી, તે માટે મેં અનેક ભંડારામાં તપાસ કરી તેા મારી સામે માટે ભાગે જૈનેતર ‘હિતાપદેશ' ગ્રંથ ધરવામાં આવતા, કારણકે આ ગ્રંથ અપ્રકાશિત હેાવાના કારણે લોકના મેાટા ભાગ આ ગ્રંથથી તદ્દન અપરિચિત હતા. વિક્રમસંવત–૨૦૩૮નું અમારૂં ચાતુર્માસ પાટણ મુકામે થયું. ત્યાં આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી જ્ઞાનમાઁદિરમાં સંગ્રહ કરાયેલી હસ્તલિખીત પ્રતામાં આ ગ્રંથરત્નની એ પ્રતા સંગ્રહાયેલી હતી. એક હતી મૂળ અને બીજી હતી સટીક.—મેં આ બન્નેય પ્રતા મેળવીને તે ગ્રંથનું વાંચન કર્યું. ગ્રંથની રચના અને તેમાં ગુંથાયેલા ભાવેાએ મારા હૃદયને આન્દ્વાતિ કર્યું. જેમ જેમ તે ગ્રંથ વાંચતા ગયા, તેમ તેમ તેમાં નિરૂપાયેલા વિષયેા જોઈને હૃદય પુલકિત બન્યું અને હૃદયના ઊંડાણમાં એક સૌંદર વિચાર ધારા પ્રગટ થઈ કે—આ ગ્રંથ જો પ્રકાશમાં લાવવામાં આવે તે અનેક ભવ્યાત્માઓને માટે ઘણા જ ઉપકારક બને ! આ વિચારથી તેની એક સુંદર નકલ કરી. ત્યારબાદ સટીક પ્રતના આધારે યથાશકય શુદ્ધ કરી અને તેને ગુજરાતી અનુવાદ પણ પૂ. પં. શ્રી વિચઋણ વિજયજી ગણિવર પાસે તૈયાર કરાવ્યો, જેના પરિણામે આ ગ્રંથ આજે પ્રકાશમાં આવી રહ્યો છે, એમ કહુ તે કરતા પણુ આ ગ્રંથરત્નના પ્રકાશ આપણા સુધી પહેાંચી શકયો અને આપણા સૌના આત્માને પ્રકાશિત કરી રહ્યો છે, તેમ કહેવું વધુ ઉચિત જણાય છે. હિતાપદેશમાળા ગ્રન્થરત્નના પરિચય – : આ ગ્રંથરત્નના પ્રારંભમાં ગ્રંથકારશ્રીએ મંગળાચરણ કરીને ભવ્યૂછવાને જૈનસિદ્ધાંત સાગરમાંથી ઉદ્ધૃત કરેલ હિંતાપદેશામૃત આપવાની પ્રતિજ્ઞાને જણાવી Page #7 -------------------------------------------------------------------------- ________________ [૬] . . હિતકારક માર્ગ દર્શાવતાં ફરમાવ્યું છે કે-૧-સુવિશુદ્ધ સમ્યક્ત્વ, ૨-ઉત્તમ ગુણોને સંગ્રહ અને ૩-દેશવિરતિ તથા સર્વવિરતિ, આ ચાર ગુણોમાં પ્રબળ પુરૂષાર્થ કરો એ જ પરમ હિતકારક માર્ગ છે. - ક્રમશઃ આ ચારેય ગુણોનું વિસ્તારથી વર્ણન કરતાં સમ્યગ્દર્શન ગુણને પામવા માટે મિથ્યાત્વની અનર્થ કારકતા વર્ણવી તેને ત્યાગ કરવાને અને સમ્યગ્દર્શન. ગુણને સ્વીકારવાનો ઉપદેશ આપે છે. અધિકારી આત્મા જ સમ્યક્ત્વ પામી શકે. સમ્યક્ત્વના અધિકારી બનવા માટે તેર ગુણીની આવશ્યકતા ઉપર ભાર મૂકીને તે તેર ગુણોને નામેલ્લેખ કર્યો. છે. (ગાથા ૧૨ થી ૧૪.) ત્યાર બાદ ગાથા ૧૫ થી ૨૧ માં સમ્યફત્વનું લક્ષણ અને તેના મહિમાને વર્ણવ્યું છે. ગાથા ૨૨ થી ૩૦ માં સમ્યક્ત્વના પાંચ દેષ, પાંચ લક્ષણ અને પાંચ ભૂષણનું વર્ણન કર્યું છે. સમ્યક્ત્વ રત્ન પણ ગુણોને સમુદાય હોય તો જ શોભી શકે છે. તેથી તે માટેના આવશ્યક અગ્યાર ગુણેનું વર્ણન વિસ્તારથી ક્રમશઃ કર્યું છે. તેમાં દાન ગુણમાં અભયદાન, અનુકંપાદાન, જ્ઞાનદાન અને ભક્તિદાનને સમાવેશ કરીને જ્ઞાનદાનમાં પાંચ જ્ઞાનનું વર્ણન કર્યું છે. (ગા.–૧૫ થી ૪૧) ભક્તિદાનમાં જિનમંદિર આદિ સાતક્ષેત્રનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તેમાં જિનમંદિરના નિર્માણ માટે શાસ્ત્ર-વિધિ ઉપર ખૂબ ભાર મૂકીને દાનગુણની સમાપ્તિ કરી છે. ગાથા ૪ર થી ૧૬૯) વળી શીલગુણનું વર્ણન કરતાં કહ્યું છે કે–દાનગુણ પણ શીલ વિના શોભતો નથી, પરંતુ શીલ પાળવું ઘણું જ દુષ્કર છે. જે આત્મા શીલને વિશુદ્ધ ભાવથી પાળે છે તે આત્મા જ કલ્યાણ સાધી શકે છે. તથા કામની ભયંકરતા વર્ણવતાં લખ્યું છે કે–શાસ્ત્રની વિચારણા કરવાને પ્રસંગ ઉભો થાય ત્યારે શાસ્ત્રના અભ્યાસ વિનાના આત્માઓ પશુ જેવા દેખાય છે, પરંતુ કામનું આક્રમણ આવે ત્યારે તે પંડિત અને અપંડિત એ બન્નેય પશુ જેવા દેખાય છે. એક હૃદયવેધક રમૂજ રજુ કરતા તેઓશ્રી જણાવે છે કે “બહારનું કોઈ પણ આક્રમણે આવે તો લેકે બળવાન મનુષ્યનું શરણ સ્વીકારે છે, પણ કામનું આક્રમણ આવે ત્યારે તે લેક અબળા (સ્ત્રી)નું જ શરણ સ્વીકારે છે આ કેવું અપૂર્વ આશ્ચર્ય છે ! ખેદની વાત તો એ છે કે સંસાર છોડીને વનવાસ કરનારા (સંન્યાસી આદિ) પણ કામના પ્રબળ પાશમાંથી બચી શક્યા નથી. કામના પ્રબળ પાશમાંથી જે બચે તે ધન્યવાદને પાત્ર છે અને તેના હૃદયમાં જ ચારિત્ર લક્ષ્મી વિલાસ કરી શકે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [૭] " વિતરાગ એવા શ્રી અરિહંતદેવોએ સ્થાપેલે શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંધ ખરેખર વિરાગ ગુણના પ્રતાપે વિશ્વમાં શોભી રહ્યો છે. (ગાથા ૧૭૦ થી ૧૮૪) ત્રીજા તપગુણનું વર્ણન કરતાં લખ્યું છે કે-શીલધર્મ પણ તે જ પાળી શકાય કે જે જીવનમાં તપગુણ હોય આ તપના છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકાર બતાવ્યા છે. શુભ પરિણામથી તે અનિકાચિત કર્મોને ક્ષય થાય છે પણ તપનું આચરણ કરવાથી તે નિકાચિત કર્મોને પણ ક્ષય થાય છે. તપ કરવાથી અમંગળ–વિઘો નાશ થાય છે, ઈન્દ્રિયેનું નિયંત્રણ થાય છે અને દેવ પણ વશ થાય છે, તથા આમષ ષધિ વગેરે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. આવા અનુપમ તપધર્મને શ્રી તીર્થકરદેવોએ પિતાના જીવનમાં આચર્યો છે અને જગતના જીવોને તેને ઉપદેશ આપે છે. આ તપધ” રાગાદિ ભાવષોને નાશ કરનાર હોવાથી એને આદરપૂર્વક જીવનમાં આવવો જોઈએ. (ગાથા ૧૮૫થી૧૯૮) ચોથા ભાવધર્મનું વર્ણન કરતાં જણાવ્યું છે કે–ભાવ વિનાના દાન, શીલ, અને તપ એ ત્રણેય કષ્ટાનુષ્ઠાનરૂપ બને છે અને પશુઓના કષ્ટભેગની જેમ અકામ નિર્જરા જ કરાવે છે. કરડે જન્મમાં કરેલા તપથી જે કર્મોને ક્ષય નથી થતું, તે કર્મોને ક્ષય ભાવધર્મ દ્વારા ક્ષણાર્ધ-અધીક્ષણમાં થાય છે. સંસારનું કે મોક્ષનું, આશ્રવનું કે સંવરનું મુખ્ય કારણ ક્રિયાઓ નથી પણું શુભાશુભ ભાવ છે. ઇત્યાદિ જણાવીને ભાવધર્મને મહિમા ગમે છે. (ગાથા ૧૯૮ થી ૨૧૧) પાંચમા વિનયગુણનું વર્ણન કરતાં લૌકિક અને લેકેત્તર એમ બે પ્રકારના વિનય દર્શાવીને લૌકિક વિનયમાં ૧- કપચાર વિનય, ૨-ભય વિનય, ૩–અર્થ વિનય અને ૪–કામવિનયનું સુંદર વર્ણન કર્યું છે. અને પાંચ પ્રકારના લેકેર વિનયમાં ૧-જ્ઞાન વિનય, ૨-દર્શન વિનય, ૩ચારિત્ર વિનય, તપ વિનય અને ૫–ઉપચારવિયનું સુંદર વર્ણન કર્યું છે. શાશ્વત સુખના અભિલાષી આત્માઓ જ મુખ્યતયા લોકોત્તર વિનયના અધિકારી છે. વિનયને શત્રુ માન કષાય હોવાથી માન કષાયને વિજય કરનારો આત્મા જ વિનયગુણની પ્રાપ્તિ–પાલન અને પરિવર્ધન કરી શકે છે. “માનાદિ કષાયે સંસારનું મૂળ છે અને ઉચિત સ્થાનમાં કરાયેલે વિનય મેક્ષનું મૂળ છે.” ઇત્યાદિ વાત જણાવી છે. (ગાથા ૨૧૨ થી ૨૩૦) " પેરેપકાર નામના છઠ્ઠા ગુણનું વર્ણન કરતાં કપકાર અને ભાવોપકારનું સરસ વર્ણન કર્યું છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ [૮] પરમપકારી શ્રીજિનેશ્વર દેવોએ દ્રવ્યોપકાર અને ભાવપકાર કે વિશિષ્ટ પ્રકારને કર્યો તે દષ્ટાંત દ્વારા જણાવ્યું છે. જો કે જડ પ્રાયઃ વાદળ, નદી, વૃક્ષો, અગ્નિ, વાયુ આદિ પદાર્થો અનેક કષ્ટ સહન કરીને જગત ઉપર વિશિષ્ટ ઉપકાર કરે છે તો પછી ચૈતન્યગુણવાળા મનુષ્ય કેવો ઉપકાર કરવો જોઈએ ? આ સ્થળમાં ટીકાકારે પણ સમાધાન કરતાં જણાવ્યું છે કે–આ તો કવિઓની કલ્પના જ છે. વાસ્તવિક રીતે તે વાદળ વગેરેને જગત ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ હોતી નથી, પણ તેમની તે તે પ્રવૃત્તિઓ તેવા પ્રકારના વિકસા પરિણામથી જ થાય છે. પરંતુ કવિઓ એ સર્વની સુખકારી સ્થિતિ જોઈને તેઓ જાણે જગત ઉપર ઉપકાર કરતા હાય તેવી ઉબેક્ષા કરે છે. (ગાથા ૨૩૧ થી ૨૬૮) સાતમા ઉચિતઆચરણ ગુણનું વર્ણન કરતાં આઠ પ્રકારના ઉચિત આચરણ બતાવ્યા છે. ૧-માતા-પિતા, ર–ભાઈ, ૩–પત્ની, ૪-પુત્ર, પ–સ્વજન, ૬ધર્માચાર્ય, ૭–નાગરિકજને અને ૮-પરતીથિઓ પ્રત્યે કેવું ઉચિત આચરણ કરવું જોઈએ એ વાતને છણાવટ કરીને સુંદર રીતે સમજાવી છે. વર્તમાનમાં જ્યારે ઉચિત આચરણ ઘટી રહ્યું છે, ત્યારે આ વિષય વર્તમાન કાળના જીવો માટે ઘણો જ માર્ગદર્શક અને ઉપકારક નિવડે તેમ છે. આથી આ વિષયને શાંતચિત્તથી મનનપૂર્વક વાંચવો જરૂરી જણાય છે. (ગાથા ૨૬૯ થી ૩૧૯) આઠમા દેશાદિવિરૂદ્ધત્યાગ નામના ગુણના વર્ણનમાં. ૧-દેશવિરૂદ્ધ, ૨-રાજ્ય વિરૂદ્ધ, ૩–લેકવિરૂદ્ધ, અને ૪–ધર્મવિરૂદ્ધ એમ ચાર પ્રકારના વિરૂદ્ધ કાર્યોની વિગતવાર સમજ આપી છે અને તેના દ્વારા થતા અહિતનું વર્ણન કરીને તેને ત્યાગ કરવાને ઉપદેશ આપ્યું છે. (ગાથા ૩ર૦ થી ૩૫૯) , નવમા આત્મોત્કર્ષ–ત્યાગ નામના ગુણનું વર્ણન કરતાં આત્મત્કર્ષને (અભિમાન-આપબડાઈને) આધીન થયેલા આત્માની માનસિક અવસ્થા અને બાહ્ય વ્યવહાર વગેરે ક્વા હોય છે, તેથી તેના આત્માને આજીવનમાં અને પરલોકમાં કેવું નુકસાન થાય છે તે જણાવ્યું છે. તમે ગર્વ શાન કરે છે ? તમે ગર્વ કરવા જેવું એવું શું કર્યું છે,”? ઇત્યાદિ કહ્યા બાદ જણાવે છે કે આત્મોત્કર્ષ દોષ આત્માએ આદરેલી આવશ્યક ક્રિયાઓ, વીરાસન આદિ કાયફલેશ, શ્રુતજ્ઞાન, શીલ, તપ, જાપ, આદિ ધર્માનુષ્ઠાતેને નિષ્ફળ બનાવે છે. (ગાથા ૩૬૦ થી ૩૭૬) એક બહુ જ સુંદર વાત રજુ કરતાં કહ્યું છે કે-ચતુર માણસ “આ નિંદક છે એવા કલંકથી બચવા ભલે પરનિંદા ન કરતા હોય, પણ કુશળતાપૂર્વક જે તેઓ Page #10 -------------------------------------------------------------------------- ________________ [૯] આત્મશ્લાઘા કરતા હોય તે માની જ લેવું કે વાસ્તવમાં તે પરનિંદા જ કરી રહ્યા છે. (ગાથા-૩૭૭) માટે જેઓ આત્મત્કર્ષ દોષને ત્યાગ કરીને પ્રશમામૃતથી પિતાના આત્માને સીંચે છે તેવા આત્માઓ જ આ ભવમાં અને પરભવમાં પરમસુખી થાય છે. દશમા કૃતજ્ઞગુણને વર્ણવતાં એક અનુપમ વાત જણાવી છે કે–ઉત્તમ કે? અને અધમ કેણ ? એ બન્નેની વ્યાખ્યા કરતાં તમે શા માટે મુંઝાઓ છે ? જેઓ કૃતજ્ઞ છે તેઓ જ ઉત્તમ છે અને જેઓ કૃતધ્ર છે તેઓ જ અધમ છે. (ગાથા-૩૮૨) પૃથ્વી કૃતજ્ઞપુરૂષોને ધારણ કરવાના કારણે રત્નપરા કહેવાય છે અને કૃતઘ પુરૂષને ધારણ કરવાના કારણે મેદિની કહેવાય છે. (ગાથા ૩૮૩) માટે જ ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું છે કે હે ભગવન ! જે આપની પાસેથી માગેલું મળતું હોય તે એક જ વસ્તુ માગું છું કે–ભલે હું કઈને ઉપકાર કરવા કે બદલે વાળવા સમર્થ ન બનું, પણ કૃતધ્ર તે ક્યારે ય પણ ન જ થાઉં ! (ગાથા-૩૮૫) કૃતળતા દેષને કારણે તે આત્માના પિતાના જ ગુરૂના ગુણને નાશ થાય છે. શ્રી તીર્થકર ભગવંતે પણ તિજ્ઞગુણના પ્રભાવે તીર્થને નમસ્કાર કરે છે.” ઈત્યાદિ જણાવીને કૃતજ્ઞગુણનું સુંદર વર્ણન કર્યું છે. (ગાથા-૩૮૦) અગ્યારમા અભિનિવેશત્યાગ નામના ગુણનું વર્ણન કરતાં જણાવ્યું છે કે આત્મામાં પ્રગટ થતા ગુણસમુદાયને રોકવાનું કાર્ય અભિનિવેશ (મિથ્યાત્વ) કરે છે. જેના હૃદયમાં અભિનિવેશનું ઝેર રહેલું હોય તેના ઉપર ગુરૂનાં વચનને મંત્ર પણ અસર કરી શકતો નથી. આચરેલું કષ્ટકારી ધર્માનુષ્ઠાન, તીવ્રતા, નિર્મળ કેટિનું શીલ અને શ્રુતજ્ઞાન પણ અભિનિવેશના કારણે નાશ પામે છે. ચારિત્રરૂપ જહાજની સહાયથી સંસાર-સાગરના કિનારે આવેલા આત્માને પણ અભિનિવેશરૂપ કલોલની હારમાળા મધદરિયામાં ફેંકી દે છે. અભિનિવેશ દેષને કારણે જ પ્રાણી મેક્ષમાર્ગ સ્વરૂપ નિગ્રંથ પ્રવચનને ત્યાગ કરીને સંસાર અટવીમાં ભટકી મરે છે ઈત્યાદિ વાત સમજાવીને ઊંડો ખેદ વ્યક્ત કર્યો છે. શ્રી જિનમતને ન પામેલા જીવો કદાગ્રહને આધીન હોય તેમાં નવાઈ નથી, પણ જિનમતને પામેલા આત્માઓ પણ કદાગ્રહને આધીન હેય તેમાં તે મેહને જ મહિમા છે ને ? Page #11 -------------------------------------------------------------------------- ________________ [૧૦] જૈનશાસ્ત્રોનાં યથાર્થ રહસ્યોને જાણ્યા વિના જ વ્યાખ્યાનની પાટ ઉપર બેસીને ઉન્માદને વશ થયેલા વ્યાખ્યાતાઓ જે ઉન્માર્ગની પ્રરૂપણું કરે છે, તે પણ આ અભિનિવેશને જ વિલાસ છે. એમ જણાવીને એનાથી બચવાને ઉત્તમ ઉપદેશ આવ્યો છે. (ગાથા-૩૯૨ થી ૪૦૭) ત્યાર બાદ ત્રીજા વિરતિદ્વારનું વર્ણન કરતાં દેશવિરતિ અને સર્વવિરતિ એમ વિરતિના બે ભેદ દર્શાવીને દેશવિરતિમાં બાર વ્રતનું અને બાર વ્રતના અતિચારોનું વર્ણન કર્યું છે. સર્વવિરતિનું વર્ણન કરતાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાનું વર્ણન કરીને મુનિજનોને પ્રમાદનો વિજય કરવાનો ઉપદેશ આપતાં કહ્યું છે કે– આ પ્રમાદ જ સંયમી આત્માઓને સંયમથી ભ્રષ્ટ કરનાર છે. અગ્યારમા ગુણસ્થાનકે પહોંચીને વિતરાગ દશાનો અનુભવ કરનારા આત્માઓને પણ આ પ્રમાદે જ પટક્યા છે. વિનાશના આરે રહેલે આ પ્રમાદ પણ કષાયેના અવલંબનથી જ પુનર્જીવનને પ્રાપ્ત કરે છે માટે પ્રમાદને વિજય પ્રાપ્ત કરવા ઉદ્યત થયેલા મુનિએ આ કષાયને જીતવા જોઈએ. આ ક્રોધ, માન, માયા, લોભ તે પણ સંજવલન આદિ ચાર ચાર પ્રકારના છે આત્માને તેણે કેવું કેવું નુકસાન કર્યું છે ? આત્માના ભાવપ્રાણેને કેવી રીતે ગુંગળાવ્યા છે? ઈત્યાદિ વર્ણવીને તેઓ અંતિમ ઉપદેશ આપતાં જણાવે છે કે આ વિશ્વમાં જે કાંઈ પણ દુઃખ દેખાય છે તેનું મૂળ કષાયવૃદ્ધિ છે અને જે કાંઈપણ સુખ દેખાય છે તેનું મૂળ કષાય—હાનિ છે. આથી “કષાયોને મૂળમાંથી ખતમ કરી જીવમાત્ર પ્રત્યે મત્રીભાવ કેળવીને પાપકર્મથી વિરામ પામો. અને આ હિતોપદેશમાં સદાય રમણતા કરો” એવો ઉપદેશ આપી ગ્રંથકારશ્રીએ પિતાના ગુર્નાદિનું નામ આપવા પૂર્વક પિતાને નામોલ્લેખ કર્યો છે. આ ગ્રંથરચનામાં દ્વાદશાંગીથી વિરૂદ્ધ તથા પૂર્વાચાર્યના આશયથી વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય તે તે માટે શ્રતધર પાસે ક્ષમા યાચી છે અને તે ભૂલ સુધારવા વિનંતિ કરી છે. અંતમાં મેરૂપર્વતના શિખર ઉપરના જિનમંદિરે જ્યાં સુધી સ્થિર રહે ત્યાં સુધી આ ગ્રંથ પણ વિજયવંત રહે તેમ જણાવીને પાંચસો પચ્ચીશ ગાથાની સંખ્યાવાળે આ ગ્રંથ સાંભળનારા, ભણનારા, સ્વાધ્યાય કરનારા અને ચિંતન કરનારા ભવ્યાત્માઓનું કલ્યાણ કરનારે થાઓ. એવી શુભાભિલાષાને પ્રગટ કરીને આ ગ્રંથની સમાપ્તિ કરી છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાન્ત ૧૦૫ [૧૧] શ્રી હિતાપદેશમાળા ગ્રંથમાં આવતાં તે તે વિષયનાં દષ્ટા - ગાથા વિષય ૨૯ પ્રવચનભક્તિ શ્રી સંભવનાથ સ્વામી જીવહિંસા મૃગાપુત્ર “લેઢિયા” જીવદયા ભીલ, ૭૫ અનુકંપાદાન સોમદત્ત વિધિપૂર્વક શ્રુતગ્રહણ આ. શ્રી આર્યરક્ષિત સૂરિ મ. ૧૦૫ શ્રુતદાન આ. શ્રી વજીસ્વામી મ. ૧૧૫ શ્રુતજ્ઞાનની અવજ્ઞાન માસતુષ મુનિ ૧૩૩ સુપાત્ર દાન , બાહુ મુનિ, પુષ્પચૂલા સાધ્વી, મૂળદેવ શ્રાવક અને ચંદનબાળા શ્રાવિકા ૧૪૭ જિનવચનામૃતશ્રવણ રહિણી ચેર, ચિલાતી પુત્ર ૧૬ર જિનમંદિર નિર્માણ ભરત ચક્રવર્તિ ૧૬૮ જિનબિંબ ) સુવર્ણકાર કુમારનંદી ૧૮૪ શીલ પાલન શ્રી સ્થૂલભદ્ર સ્વામી, રામતી સાધ્વી, સુદર્શન શ્રાવક, સુભદ્રા શ્રાવિકા - ૧૯૮ તપગુણ બળદેવ મુનિ, બ્રાહ્મી સાધ્વી, આનંદ શ્રાવક, અને સુન્દરી શ્રાવિકા ૨૦૭થી ભાવગુણ બાહુબલી મુનિ, મગાવતી સાધ્વી, ૨૧૦ ઈલાચિ કુમાર, અને કનકાવતી ૨૨૯ વિનય અભયકુમાર ૨૬૮ . ' દ્રવ્ય–ભાવોપકાર મુનીન્દ્ર રાજાના પુત્ર ૪૪૪ દેશવિરતિપાલન ચેટક મહારાજા શ્રીહિતોપદેશમાળા ગ્રંથકર્તાને પરિચયઃ હિતોપદેશમાળા ગ્રંથના રચયિતા આચાર્ય શ્રી પ્રભાનંદ સૂરિ મહારાજને વિગતવાર પરિચય મળી શક્યો નથી. પરંતુ ઉપલબ્ધ સાધનેના આધારે નિશ્ચિતરૂપે જેટલે જણાવવા ગ્ય લાગે તેટલે અહીં રજુ કર્યો છે. જેન પરંપરાને ઈતિહાસ ભાગ–૧–૨–૩ બહાર પડેલ છે, તેના બીજા ભાગમાં પત્ર-૩૧ ઉપર આ ગ્રંથને કર્તા તરીકે આ. શ્રી પરમાન દસૂરિ મ.નું નામ જણાવ્યું છે. તે જ હકીકત મેહનલાલ દલિચંદ દેસાઈ લખેલ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પુસ્તકના Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૨] પત્ર-૪૦૦ ઉપર પણ એ જ પ્રમાણે દર્શાવ્યું છે. અને વિતરાગ-ઑત્ર ગ્રંથની સટીક પ્રતની પ્રસ્તાવનામાં પં. અંબાલાલ પ્રેમચંદ શાહે તથા કેટલાંક હસ્તલિખિત જ્ઞાનભંડારનાં લીસ્ટમાં પણ આ. શ્રી પરમાનંદ સૂરિ મહારાજનું નામ જણાવ્યું છે. પરંતુ આ સ્થાનમાં તે સવની એક સરખી ભૂલ થવા પામી છે. એક બીજા ઉપરથી વિશ્વાસને આધારે ઉતારો કરાય છે, અગર તે પ્રત્યેકની ખલન થઈ છે. જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ ભા–જના પત્ર ૧૮૮માં તે ગ્રંથકર્તા તરીકે આ. શ્રી પરમાનંદસૂરિ મહારાજનું નામ દર્શાવીને તેમને નવાંગીવૃત્તિકાર આ. શ્રી અભયદેવસૂરિના શિષ્ય આ. શ્રી દેવભદ્રસૂરિના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. જે વાત કેટલી અસંગત છે તે આગળ વાંચવાથી સમજાશે. આમ સ્કૂલના થવાને હેતુ એ જણાય છે કેદરેકે અથવા પ્રથમ લખનાર વ્યક્તિએ સટીક પ્રતનું છેલ્લું પત્ર જોયું હશે. છેલા પત્રમાં ટીકાકારની પ્રશસ્તિ છે. ટીકાકાર આ. શ્રી પરમાનંદ સૂરિ મ. હિતોપદેશમાળા ગ્રંથના કર્તા આ. શ્રી પ્રભાનંદ સૂરિ મ.ના પૂર્વાવસ્થાના ભાઈ હતા. અને સાધુપણામાં પણ ' ગુરૂભાઈ હતા. એથી ટીકા તથા પ્રશસ્તિ જેવાને કારણે આ પ્રકારને ભ્રમ થયે હોય તે સંભવિત છે. હકીકતમાં આ ગ્રંથના રચયિતા આ. શ્રી પ્રભાનંદસૂરિ મહારાજ છે, જે નીચેની બે ગાથા જેવાથી સ્પષ્ટ થાય છે.. +इय अभयदेवमणिवइ-विणेय सिरिदेवभद्दमूरिण । अनिउणमइहिं सीसेहि, सिरि पभाणंदमुरीहिं ॥५२१॥ उवजीविऊण जिणमय-महत्थ-सत्थत्थ-सत्थ-सारलवे । सपरेसि हिओ एसो, हिओवएसो विणिम्मविओ ॥५२२।। ટીકાકાર આ. ભ. શ્રી પરમાનંદસૂરિ મહારાજ ટીકાના અંતમાં તથા પ્રશસ્તિમાં જણાવે છે કે : 1નવાંગવૃત્તિકાર આ. શ્રી અભયદેવસૂરિ મહારાજની પરંપરામાં થયેલા શ્રી રૂદ્રપલ્લીય ગચ્છના આ. શ્રી અભયદેવસૂરિ મહારાજના પટ્ટ ઉપર સ્થાપિત કરાયેલા + અર્થ માટે જુવો–પત્ર-૧૪૪ 1- नवागावृत्तिकारसन्तानाय श्रीरुद्रपल्लीय-श्रीमदभयदेवसूरिपट्टप्रतिष्ठितश्रीमदेवभद्रसूरि शिष्यावतंसश्रीप्रभानदाचार्यसोदर्यपण्डितश्रीपरमानन्दविरचिते हितोपदेशामृतविवरणे सर्वविरत्याख्य, चतुर्थमुलद्वार समाप्तमिति भद्रम् । तत्समप्तौ समाप्तमिदं हितोपशामृतविवरणमिति । Page #14 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩] આ. શ્રી દેવભદ્રસૂરિ મહારાજાના શિષ્યોમાં શિરોમણિ આચાર્ય શ્રીપ્રભાનંદસૂરિ મહારાજના બાંધવ પંડિત શ્રી પરમાનંદસૂરિ વિરચિત શ્રી હિતોપદેશામૃત નામની ટીકામાં સર્વવિરતિ નામનું ચોથું દ્વાર પુરૂ થયું. આ રીતે હિતોપદેશામૃત નામનું વિવરણ પુરૂ થયું.”—૧ “ચાંદ્રકુળમાં ચારિત્રગુણથી નિર્મળ એવા શ્રી અભયદેવસૂરિનામના આચાર્યદેવ થયા.જેઓશ્રીનો યશોદેહનવાંગી વૃિત્તની રચનાના યોગે આજે પણ જગતમાં વિદ્યમાન છે.”૧ તેઓશ્રીની પરંપરામાં થયેલા આ. શ્રી જિનવલ્લભસૂરિ મહારાજ પિતાના ગુણ સમુદાયથી તે રીતે વિશ્વમાં વિખ્યાત થયા કે જેથી સંયમ (સાધુ)ઓના સમુદાયમાં અને પંડિત પુરૂષોમાં આજે પણ તેઓ અગ્રગણ્ય છે.”—૨ “તેઓશ્રીના વંશના વિભૂષણ સમા તથા દુષમકાળના પ્રભાવે મૂછવશ થયેલ મુનિઓને વ્રતને જીવિત કરવા માટે ઔષધ તુલ્ય અને નિઃસીમ પુણ્યલક્ષમીના આધારભૂત એવા આચાર્યશ્રી અભયદેવસૂરિ નામના ગુરૂવર થયા. તેઓ (સ્વર્ગવાસી બનતાં તેઓ)થી વિખુટા પડેલા તેમના ગુણે તેમના જેવો જ અનુપમ આશ્રય શોધવા દશેય દિશામાં ફરી રહ્યા છે. અર્થાત વર્તમાનમાં તેમના જેવા ગુણવાન આચાર્ય કઈ નથી અને તેમના ગુણોને યશ દશેય દિશામાં ફેલાઈ ગયો છે.”—૩ swતેઓના પટ્ટના આભૂષણ રૂપ આ. શ્રી દેવભદ્ર નામના યુનિપતિ આજે પણ વિજય પામે છે, કે જેઓના વચને વિષમ એવા વિષય-વિકારે રૂ૫ રોગોથી સંનિપાત થાય ત્યારે રસાયણનું કામ કરે છે અર્થાત તેઓના વચને વિષય—વિકારોને વિનાશ કરે છે.”—૪ 2-चान्द्रे कुलेऽस्मिन्नमलश्चरित्रेः, प्रभुर्बभूवाभयदेवसूरिः । नवांगवृत्तिछलतो यदीय-मद्यापि जागर्ति यशःशरीरं ॥१॥ 3તસ્માનુનીં; fજૈનવજીમોથ, તથા પ્રામા નિઈ જોધે विपश्चितां संयमिनां च वर्गे, धुरीणता तस्य यथाऽधुनापि ॥२॥ 4–તેષામયમન સમમવત સંનવને દુષHIमुर्छालस्य मुनिव्रतस्य भवनं निःसीमपुण्यश्रियः । श्रीमन्तोऽभयदेवसूरिगुरवस्ते यद्वियुक्तै गुणेद्रष्टु तादृशमाश्रयान्रमहो दिक्चक्रमाक्रम्यते ॥३॥ 5 ગતિતિનિયમો –નાના નતિ તરીપાવલંસ: | एष विषयविषरोगसन्निपाते, दधति रसायनतां-वचांसि यस्य ॥४॥ Page #15 -------------------------------------------------------------------------- ________________ [૧૪] . “તેઓના શિષ્યરત્ન આચાર્ય શ્રી પ્રભાનંદ સૂરિ મહારાજ છે, કે જેઓ પ્રતિભાને સમુદ્ર છે, સમસ્ત શાસ્ત્રારૂપ સાગરનું પાન કરવાને કારણે અગસ્તિ મુનિ જેવા છે, તેમજ કવિત્વ, વકતૃત્વ અને નિરૂક્તિના કેશ જેવા છે.”—પ આ રીતે ટીકાકાર આચાર્ય શ્રી પરમાનંદ સૂરિ મહારાજે ગ્રંથકારને તથા તેમની પરંપરાને પરિચય આપેલ છે. વધુમાં આ. શ્રી પ્રભાનંદસૂરિ મહારજે વિતરાગ-ઑત્ર ગ્રંથની વૃત્તિની રચના પણ કરી છે, જે વાંચતાં જ ભગવદ્ભક્ત હૃદય ભાવોર્મિથી પરિપ્લાવિત બન્યા વિના રહેતું નથી. તે વૃત્તિ-ગ્રંથની પ્રશસ્તિ પણ ઉપર મુજબ જ છે. એમાં ચોથા અને પાંચમા શ્લેકમાં તફાવત નીચે મુજબ છે. તેઓશ્રીને પટ્ટાલંકાર મુનિપતિ આચાર્ય શ્રી દેવભદ્ર નામના થયા, જેઓની વાણુ જગતના ભાવ રોગોને દૂર કરવા રસાયણ જેવી હતી.”—૪ " તેઓની પાટે પ્રતિભાસમુદ્ર આ. શ્રી પ્રભાનંદમુનીશ્વર થયા કે જેમણે વિતરાગ-સ્તવની દુર્ગ પદપ્રકાશ નામની વૃત્તિ રચી છે.”-૫ આ પ્રશસ્તિ તેઓશ્રીએ નહિં પણ મુનિ હર્ષચંદ્ર ગણિએ લખી છે તેમ નિશ્ચિતરૂપે લાગે છે. કારણકે તેઓ પોતે પોતાને માટે “પ્રતિભાસમુદ્ર’ એવું વિશેષણ લગાડે એ અસંભવિત જણાય છે. આ વિચારણને તે પછીના છઠ્ઠા શ્લેકને આધાર મળી રહે છે જે આ પ્રમાણે છે આ પ્રમાણે એકવીશ સે પચ્ચીશ (૨૧૨૫) શ્લેક પ્રમાણ આ (વીતરાગસ્તોત્રવૃત્તિ) પ્રબંધ છે. જે પ્રથમ આદર્શ (નકલ)માં મુનિશ્રી હર્ષચંદ્ર નામના ગણુએ લખ્યો છે.” 6-समस्तशास्त्राम्बुधिकुम्भजन्मा, कवित्ववक्तृत्व निरुक्तिकोशः ।। शिष्यस्तदीय प्रतिभासमुद्रः, श्रीमन्प्रभानन्द मुनीश्वरोऽस्ति ॥५॥ –હિતોના પ્રશસ્તિ ! 7-यतिपतिरथ देवभद्रनामा, समजनि तस्य पदावतंसदेश्यः । दधुरधरितभावरोगयोगा जगति रसायनतां यदीयवाचः ॥४॥ तदीयपट्टे प्रतिभासमुद्रः, श्रीमान् प्रभानन्दमुनीश्वरोऽभूत् । स वितरागस्तवनेष्वमीषु, विनिर्ममे दुर्गपदप्रकाशम् ॥५॥ 9-एवं सपादशतयुतविंशतिशतपरिमितः प्रवन्धोऽयम् । लिखितः प्रथमादषे गणिना हर्षेन्दुना शमिना ॥६॥ –વિતા સ્તોત્ર- સ્તુ શિવૃત્તિ / Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૫] આ બધું જોતાં આ ગ્રંથના રચયિતા આ. શ્રી પ્રભાનંદ સુરીશ્વરજી મહારાજ છે એ વાત નિશ્ચિત થાય છે. વળી તેઓ નવાગવૃત્તિકાર આ. શ્રી અભયદેવસૂરિ મહારાજની પરંપરામાં થયેલ આચાર્ય શ્રી અભયદેવસૂરિ મહારાજના શિષ્ય આ. શ્રી દેવભદ્રસૂરિ મહારાજના શિષ્ય હતા અને આ. શ્રી પરમાનંદસૂરિ મહારાજના વડિલબંધુ હતા એ વાત પણ નિશ્ચિત થાય છે. આ. શ્રી દેવભદ્રસૂરિ મહારાજ નવાંગીવૃત્તિકારના સીધા શિષ્ય નહિ પણ નવાંગીવૃત્તિકાર આ. શ્રી અભયદેવસૂરિ મહારાજની પરંપરામાં થયેલ આ. શ્રી અભયદેવસૂરિ મહારાજના શિષ્ય હતા. વધુમાં ટીકાની પ્રશસ્તિ જતાં એ પણ નિશ્ચિત થાય છે કે તે સમયે તેમના ગચ્છાધિપતિ ભટ્ટારક આ. શ્રી. સેમસુંદરસૂરિ મહારાજ હતા અને ભટ્ટારક આ. શ્રી મુનિસુંદરસૂરિ મ. ભટ્ટારક આ. શ્રી જ્યચંદ્રસૂરિ મ. ભટ્ટારક આ. શ્રી ભુવન સુંદરસૂરિ મ, ભટ્ટારક આ. શ્રી જિનસુંદરસૂરિ મ, અને મહાપાધ્યાય શ્રી જિનકીર્તિગણિ વગેરે તેઓના વડીલે અને સહપતિઓ હતા. + જ તેઓશ્રી જે રૂદ્રપલીય. ગચ્છના હતા, તે રુદ્રપલ્લીય ગ૭ની સ્થાપના આ. શ્રી જિનશેખરસૂરિ મહારાજે સં. ૧૨૦૪માં કર્યા ઉલ્લેખ છે. પણ પ્રશ્નોત્તર રત્નમાળા'ની વૃત્તિની પ્રાંત પ્રશસ્તિમાં અને આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત “સમ્યક્ત્વ સતિ ગ્રંથની આ. શ્રી સંઘતિલકસૂરિજીએ રચેલી વૃત્તિની પ્રશસ્તિમાં પણ રુદ્રપલ્લીય ગચ્છની સ્થાપના શ્રી અભયદેવસૂરિજીએ કે-જેમણે સં. ૧૨૭૮માં “જયંતવિજય” કાવ્યની રચના કરી હતી અને જેમને કાશીના રાજા તરફથી “વાદિસિંહનું બિરૂદ મળ્યું હતું, તેમણે કર્યાને ઉલ્લેખ છે. તેને જ પુષ્ટિ આપતે ઉલ્લેખ ઉપાધ્યાય શ્રીધર્મસાગરજીએ “પ્રવચન પરીક્ષા” ગ્રંથમાં પણ કર્યો છે. अभूत् ततः कृतानन्दः प्रभानन्दमुनीश्वरः । ત્ર પ્રમા-મા- માવા ગાપુનતિ આશા तस्यान्तेवासिमुख्यः कुमतिमतितमश्चण्डमार्तण्डकल्पः । कल्पद्रुः कल्पितार्थप्रवितरणविधौ श्री प्रभानन्दसूरिः ॥१२॥ + गच्छनायकभट्टारकप्रभुश्रीसोमसुदरसूरिभट्टारक-श्रीमुनिसुदरसूरिभट्टारक-श्रीमत् श्रीजयसूरिभट्टारक-श्रीभुवनसुदरसूरिभहारक-श्रीजिनसुंदरसूरि-महोपाध्यायश्रीजिनकीर्तिगणिप्रसादात् श्रीहितोपदेशवृत्ति संपूर्णा ॥ शुभं भवतु ।। 1- r[Twવાહ: પુર૯મો હિસ્ટીય8િ: 2–જુઓ જીમત અને સંપત્તિ પૃ-૩૪-૩૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧૬] • આ. શ્રીદેવેન્દ્રસૂરિજીએ “પ્રશ્નોત્તરરત્નમાલા” ગ્રંથની વૃત્તિની પ્રશસ્તિમાં અને આ. શ્રીસંઘતિલકસૂરિજીએ “સમ્યક્ત્વ સમતિ વૃત્તિની પ્રશસ્તિમાં આ. શ્રી પ્રભાનંદ સૂરિ મ. ની પ્રશંસા ક્રમશઃ નીચે મુજબ કરી છે – આમ તેઓ મહાવિદ્વાન હતા એ તો વિતરાગ ત્રિવૃત્તિની પ્રશસ્તિમાં પ્રોજેલા “તિમાનમુદ્રા' અને “તમામનામ' એ શબ્દથી પણ જાણું શકાય છે. શ્રી હિતોપદેશમાં ગ્રંથના સંપાદનમાં ઉપયોગમાં લેવાયેલી પ્રતો આ ગ્રંથરત્નનું સંપાદન કરવા માટે મુખ્ય બે પ્રતોને ઉપયોગ થાય છે, જે બન્ને પ્રતિ આ. શ્રી હેમચંદ્રસૂરિ જ્ઞાન મંદિરના પાટણના ભંડારની છે જેમાં એક પ્રત મૂળ છે જેને ડા. નં.-૧૭ અને પ્રતનં-૭૯૨૬ છે. બીજી પ્રત સટીક છે, પણ પૂરી નથી લગભગ ૪૮૦ શ્લેક સુધી છે. પાઠાંતરે. મેળવવા માટે તે પ્રતને ઉપયોગ કર્યો છે, ટીકાની પ્રશસ્તિ માટે પગથીયાના (સંવેગી) ઉપાશ્રયની સટીક પ્રતને ઉપગ કર્યો છે.. ઉપરની પ્રત્યેક પ્રતમાં ગ્લૅક નં. ૭૫પછી ૭૭ નંબર છે, વચ્ચે ૭૬ નંબર નથી. લા. દ. વિદ્યામંદિરમાં પણ એક મૂળની હસ્તપ્રત છે, જેને નંબર પ૮૮૩/૨૦૧૧ છે. પત્ર-૧૨ છે, તેમાં પણ ૭૭ નંબર નથી. પરંતુ ગાથાઓમાં કોઈ જ ફેર નથી ત્રણેય પ્રતમાં એક સરખી ગાથાઓ છે. તેમાં ગહ હૈ –૭૧ -૭૬, જાતિ ૭૮. આ મુજબ છે. પ્રકરણ જોતાં એક પણ ગાથા છુટેલી જણાતી નથી અને કુલ પર૫ ગાથાની સંખ્યા થઈ જાય છે. દર્શનશુદ્ધિ પ્રકરણને પરિચય - વિદ્વજનેમાં આ ગ્રંથ અનેક નામથી પ્રસિદ્ધિને પામ્યું છે. જેવાં કે૧–દર્શનશુદ્ધિ-પ્રકરણ, ૨-'સમ્યકત્વ પ્રકરણ, ૩-સમ્યક્ત્વ-સ્વરૂપ પ્રકરણ, ૪ઉપદેશરત્નકેશ, પ–સંદેહવિષૌષધિ ગ્રંથ, અને ૬-પંચરત્ન પ્રકરણ, આ ગ્રંથરત્નની રચના પૂર્વાચાકૃત ગ્રંથમાંથી ગાથાઓને ઉદ્ધાર કરીને કરવામાં આવી છે. આ ગ્રંથમાં સમ્યગ્દર્શનના સ્વરૂપને વિશદ છણાવટપૂર્વક સ્પષ્ટ કરવામાં આવ્યું છે. 1-સગવપ્રકરણ'પ્રસિદ્ધોડયમ / રૂ-માિિા સ્ટોક ૨ વૃત્તિ છે 2–હેમચંદ્ર સૂરિ જ્ઞાનમંદિર પાટણનું લીસ્ટ 3–5 જુઓ પત્ર ૧૭૮ ઉપર દર્શનશુદ્ધિ પ્રકરણ, ગાથા–૨૬૯ 6- - ૧૭૮ , , -૨૬૭ તથા પરિશિષ્ટ-૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ [૧૭] ગ્રંથકારશ્રીએ પ્રારંભમાં મંગલાચરણ કરીને સંક્ષેપથી સમ્યગ્દર્શનના સ્વરૂપને રજુ કરવાની પ્રતિજ્ઞા કરીને સંક્ષેપ કથનને હેતુ દર્શાવ્યું છે. સમ્યક્ત્વના સ્વરૂપને જણાવતાં એક વાત એ કરી છે કે–દેવ, ધમ, માર્ગ, સાધુ અને જીવાદિનવ તસ્વરૂપ પાંચ તત્તવોની યથાર્થ શ્રદ્ધાને ધારણ કરવી તેને સમ્યક્ત્વ કહેવાય છે. આ પાંચ તત્તની વિપરીત શ્રદ્ધા કરવી તેને મિથ્યાત્વ કહેવાય. સામાન્ય રીતે અન્યત્ર દેવ, ગુરૂ અને ધર્મ એમ ત્રણ તત્વોની વાત આવે છે જ્યારે અહીં માર્ગ અને જીવાદિ તત્વ આ બેયને પણ તત્વ તરીકે જણાવ્યાં છે અને એ પાંચેય તો ઉપર શ્રદ્ધા કરવી તેને સમ્યક્ત્વ કહ્યું છે. એ અહીં વિશેષતા છે. અન્યત્ર તે ત્રણ તત્વમાં કહેલ ત્રીજા ધર્મતત્વમાં અંતિમ બે તને સમાવેશ થઈ જાય છે. અહીં આ પાંચેય તનું નિરૂપણ વિસ્તારથી કરવામાં આવ્યું છે. (ગા. ૧ થી ૫) પહેલા દેવ—તત્વનું નિરૂપણ કરતાં, શ્રી તીર્થ કરના આઠ મહાપ્રાતિહાર્ય તથા. ચેત્રીશ અતિશયથી શોભંતા અને અઢાર દેષથી વર્જિત એવા શ્રી અરિહંત પરમાત્મા હોય છે. તેમના અરિહંત, અરુહંત અને અરહંત એ ત્રણેય નામની યથાર્થ વ્યાખ્યા કરીને તેઓનું નમસ્કાર, વંદન, સ્તવ, પૂજન, અને ધ્યાન કરવાને ઉપદેશ આપે છે. આવા દેવને સુવર્ણ તુલ્ય અને અન્ય દેવને પિત્તળ જેવા જણાવી સુવર્ણ–પિત્તળને સમાન માનવાથી બચવાને ઉપદેશ આપ્યા છે. (ગાથા ૬ થી ૧૫). શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ માટે જિનમંદિરનું નિર્માણ અને તેની વિધિ દર્શાવીને તેને અધિકારી શ્રાવકના સાત ગુણે દર્શાવ્યા છે. (ગાથા ૧૬ થી ૨૧) ત્યારબાદ જિનબિંબની પ્રતિષ્ઠાવિધિ, અષ્ટપ્રકારી પૂજ, વિધિનું મહત્વ, વંદન–વિધિ, પાંચ અભિગમ, દશત્રિક, આશાતનાનું વર્જન, આદિ જણાવીને દેવદ્રવ્યના રક્ષણ અને ભક્ષણ કરનારને થતા લાભ-હાનિનું વર્ણન કર્યું છે. દેવદ્રવ્યની રક્ષા માટે સાધુની તથા શ્રાવકની જવાબદારી ઉપર ભાર મૂકતાં જે કોઈ સાધુ કે શ્રાવક શક્તિ હોવા છતાં દેવદ્રવ્યને વિનાશ થાય ત્યારે ઉપેક્ષા કરે, તેને અનંત સંસાર વધે છે અને જે કોઈ રક્ષા કરે તેને સંસાર અલ્પ થાય છે, યાવત, તીર્થકરપણું પ્રાપ્ત થાય છે એમ જણાવ્યું છે. (ગાથા ૨૨ થી ૬૧) બીજ ધર્મતત્વનું વર્ણન કરતાં સામાન્ય રીતે ધર્મની વ્યાખ્યા કરી શ્રાવકના બાર વ્રતને નામોલ્લેખ કરી દશ પ્રકારના યતિધર્મનાં નામ દર્શાવ્યાં છે. આવા ધર્મને પામનારા આત્માઓ સદાય અલ્પ હોય છે, કારણ કે તેને માટે વિશિષ્ટટિની યેગ્યતા–અધિકાર અનિવાર્ય છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ [૧૮] જે આત્મા એકવીશ ગુણોથી યુક્ત હોય તે જ આ દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ધર્મને અધિકારી છે માટે એકવીશ ગુણ પણ નામપૂર્વક જણાવ્યા છે. (ગાથા ૬૧ થી ૮) ત્રીજ માર્ગતત્વનું નિરૂપણ કરતાં માર્ગ–પ્રાપ્તિની દુર્લભતા વર્ણવીને શાસ્ત્રનિરપેક્ષ બનેલા સાધુજનની ઉન્માર્ગ પ્રવૃત્તિ અને ઉન્માર્ગોપદેશ તરફ અંગુલી-નિર્દેશ કર્યો છે. તેમાંથી કેટલીક વિગત નીચે મુજબ છે – ૧-સાધુને પણ જિનમંદિર કરવાનો અધિકાર છે, ૨–સાધુને દેષિત પણ વસ્ત્ર, પાત્ર, આહાર, પાણું આદિ આપવાં, ૩–સુવિહિત મુનિઓ પાસે વ્રતાદિ લેનારને રેકવા, ૪–જિનમંદિર તથા જિનબિંબ બનાવવા અને જિનપૂજા કસ્વાને સાધુને અધિકાર છે, પ-જિનમંદિરમાં નિવાસ કરવો. ઈત્યાદિ. ઉપરોક્ત ઉન્માર્ગ-પ્રવૃત્તિ કેટલી અહિતકર અને અયોગ્ય છે, તે વાતને યુક્તિ અને ઉક્તિ દ્વારા સમજાવીને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની વાત કરતાં જણાવ્યું છે કે દ્રવ્યસ્તવને અધિકારી શ્રાવક જ છે, પણ સાધુ નહીં. સાધુ તે ભાવસ્તવને જ અધિકારી છે. સર્વ સાવદ્યાગની પ્રતિજ્ઞા કરીને કોઈપણ બહાનાથી દ્રવ્યસ્તવ કરનાર સાધુ ખરેખર મૂઢ છે. ભાવસ્તવમાં જ દ્રવ્યસ્તવને સમાવેશ થઈ જાય છે, તે છતાં જેને દ્રવ્યસ્તવ કરવાનું મન થાય છે તેવા સાધુને પરમાર્થથી મુક્તિમાર્ગનું જ્ઞાન જ નથી, એમ કહી શકાય. (ગાથા ૬૦ થી ૮૬) શાસ્ત્રમાં આવતા અપવાદિક વિધાનને આગળ કરીને વ્યસ્તવની પુષ્ટિ કરવા ઈના સાધુઓને પણ સારી રીતે સમજાવીને દ્રવ્યસ્તવ તથા ભાવસ્તવના વિષયને ઉપસંહાર કરતા જણાવ્યું છે કે-“જે આત્મા તપ અને સંયમમાં ઉદ્યમશીલ હોય તે આત્મા જ ચિત્ય, કુલ, ગણ, સંધ, આચાર્ય, પ્રવચન અને શ્રતના વિષયમાં જે સમયે જે કાર્ય ઉચિત હોય તે સમયે તે કાર્ય કરવાને અધિકારી છે, પણ બીજે નહિ.” એમ જણાવીને જે કઈ શિથીલ હોય તે પિતની શિથીલતાને ધર્મના ઓઠા નીચે છુપાવવા ઈચ્છતા હોય તે તેને આ પ્રમાણે સન્માર્ગ દર્શાવવાને પ્રયત્ન કર્યો છે. (ગાથા ૮૫ થી ૮૮) કેટલાક ભવાભિનંદી આત્માઓ “શ્રાવકે સમક્ષ સૂમ પદાર્થોનું કથન ન થાય તેમ જે જણાવે છે તે વાત કેટલી નિર્બળ અને અનુચિત છે તેને શ્રી ભગવતી સૂત્રને પાઠ આપીને સ્પષ્ટ જણાવ્યું છે. (ગાથા ૮૯ થી ૯૨) Page #20 -------------------------------------------------------------------------- ________________ [૧૯ . શિથીલાચારમાં આસક્ત થઈને સન્માર્ગને સમજવા આવેલ ભદ્રિક પરિણમી આત્માઓને ઉન્માર્ગ સમજાવનારા સાધુઓને દુર્ગતિમાં પડતા બચાવવા સાચી હિતશિક્ષા આપી છે. (ગાથા ૯૩ થી ૯૬). ગાથા ૯૭ માં કહ્યું છે કે ધર્મોપદેશક, ધર્મની દેશના અને ધર્મતા બે બે પ્રકારના હોય છે. દ્વિવિધ ધર્મોપદેશ – ૧–પ્રારંભમાં મધુર અને પરિણામે દારૂણ (ભયંકર), તથા ૨-પ્રારંભમાં કડવો અને પરિણમે હિતકારી હોય છે. દ્વિવિધા ધર્મદેશકઃ- ધર્મદેશના કરનારા પણ બે પ્રકારના છે:- ૧-પ્રારંભમાં મધુર અને પરિણામે દારૂણ ઉપદેશ આપે છે અને ર–પ્રારંભમાં કડવો તથા પરિણામે હિતકારી ઉપદેશ આપે છે. શ્રેતા પણ આ પ્રમાણે બે પ્રકારના છે: ૧–પ્રારંભમાં મધુર અને પરિણામે ભયંકર ઉપદેશ સાંભળે છે, ૨-કેટલાક પ્રારંભમાં કડવો અને પરિણામે હિતકારી ઉપદેશને સાંભળે છે. પહેલા પ્રકારના ઉપદેશ-ઉપદેશક અને શ્રેતાઓ ઘણું હોય છે, જ્યારે બીજા પ્રકારના ઉપદેશ–ઉપદેશક અને શ્રેતાઓ હંમેશા વિરલ હોય છે, જે આ વિષમ પરિસ્થિતિને ચિતાર આજે પણ વિશ્વમાં સ્પષ્ટ દેખાય છે. (ગાથા-૯૭) આ પછી સદુપદેશક ગુરૂઓની ઉપકારક્તા વર્ણવીને વિશેષ ધર્માત્મા કદી - પણ ગાડરિયા પ્રવાહની જેમ ગુતાનુગતિક ધર્મ કરતું નથી. તથા તેવા આત્માની સ્થિતિ અને વિચારધારાને રજુ કરીને મોક્ષમાર્ગરૂપ ધર્મના વિષયમાં આગમનું પ્રમાણુ જ માન્ય રાખી શકાય એમ જણાવ્યું છે. (ગાથા ૮૮ થી ૧૦૫) ગૃહસ્થલિંગ, ચરકાદિ કુલિંગ અને પાસસ્થા આદિ દ્રવ્યલિંગને સંસારને માર્ગ તથા સુસાધુ, સુશ્રાવક અને સંવિજ્ઞ-પાક્ષિકને મેક્ષમાર્ગ કહ્યો છે.. સમ્યગ્દર્શન, સમ્યફજ્ઞાન અને સમ્યક્યારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે તથા મિથ્યાદર્શન-જ્ઞાન–ચારિત્રને ઉન્માર્ગ જણાવીને સમ્યગ્દર્શનાદિની વ્યાખ્યા કરી છે તથા સાધુ અને શ્રાવકના ધર્મનું નિરૂપણ કર્યું છે. (ગાથા ૧૦૬ થી ૧૧૦) ત્યાર બાદ આંતર શત્રુઓની વિષમતા જણાવીને તેનાથી બચવા માટે શ્રાવકે કેવી કેવી ભાવનાએ કરવી જોઈએ તે જણાવીને માર્ગ તત્ત્વનું નિરૂપણ પુરૂં કર્યું છે.' (ગાથા ૧૧૧ થી ૧૧૪) ચેથા સાધુતત્વને સમજાવતાં અઢારદે વર્ણવી સાધુ તે દેના ત્યાગી હોય તેમ જણાવ્યું છે. સાધુના જીવનનિર્વાહ માટે આવશ્યક આહાર, પાણું, વસ્ત્ર, પાત્ર, વસતિ આદિ કેવાં હોવાં જોઈએ તે જણાવવા ભિક્ષાના બેતાળીશ દેનું વર્ણન કર્યું છે. તે ભિક્ષાને ગ્રહણ કરવા માટેના ઉત્સર્ગ તથા અપવાદ માર્ગને જણાવીને ક્યારે અને કઈ રીતે ક્યા આત્માએ ઉત્સર્ગને કે અપવાદને આશ્રય કરવો ઈત્યાદિ વાતને સારી રીતે ચર્ચવામાં આવી છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ [૨૦] સાધુ કોણ? તથા અસાધુ કેણ ? વંદનીક કોણ ? અને અવંદનીક કોણ? વિગેરે વાતો ઉપર પણ પૂરો પ્રકાશ પાડયો છે. (ગાથા ૧૧૫ થી ૧૪૦). - ત્યાર બાદ આચાર્યની ગ્યતાને જણાવનારા આચાર્યના છત્રીશ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં એક વસ્તુ જાણવી જરૂરી છે કે—કેવા ગુણોથી યુક્ત ગુરૂ શાસ્ત્રોના રહસ્યોને સમજાવવાને અધિકારી છે. આચાર્ય પદ કેને આપી શકાય ? અપાત્રમાં આચાર્ય પદ પ્રદાન કરનાર તથા પરીક્ષા કર્યા વિના જ અપાત્રને ધર્મ આપનારા ગુરૂ કઈ કેટીમાં ગણાય ? ઈત્યાદિ વાત જણાવીને સુગુરૂના ઉપકારોનું વર્ણન કર્યું છે. ત્યાર પછી પાંચ પ્રકારના ચારિત્રી, તેમના ભક્તિ-બહુમાન કેવી રીતે કરવા ?, “વર્તમાનમાં પણ ચારિત્ર ધર્મનું અસ્તિત્વ છે. જે કોઈ તેને નિષેધ કરે તેને શમણુસંઘ બહાર કરવાની ભગવાનની આજ્ઞા છે, અમુક ગુણો ન હોય એટલા માત્રથી ગુરૂપણું નથી એમ માનવું અનુચિત છે, વર્તમાનકાળમાં પણ ઉત્તમ ચારિત્રી સાધુઓ વિદ્યમાન છે.” ઈત્યાદિ જણાવીને પાંચ પ્રકારના પાસસ્થાદિ અવંદનીક સાધુનું વર્ણન કર્યું છે, તથા પરંપરાનું સ્વરૂપ બતાવીને પરંપરાને નામે આંધળી દેટ ન મૂકતાં તેને વિવેક કરવાને ઉપદેશ આપ્યો છે. આજ્ઞાભ્રષ્ટ સાધુઓ સાથે કણે ક્યા સંયોગમાં કેવો વ્યવહાર કરવો, તે દર્શાવીને ઉત્સર્ગ અને અપવાદનું સુંદર વિવેચન કર્યું છે, લે છેલ્લે ઉપસંહારમાં હિતશિક્ષા આપતાં જણાવ્યું કે–વર્તમાનમાં અનુચિત પ્રવૃત્તિ કરનાર છને જોઈને તેમની કર્મ પરતંત્રતાને વિચારવી અને શુભ આચરણ કરનારા જીવોને જોઈને તેના પ્રત્યે બહુમાનભાવ ધારણ કરવો એટલું કહીને સાધુતત્વ નામનું ચતુર્થ તત્ત્વ સમાપ્ત કર્યું છે. પાંચમા નવતત્વરૂપ તત્ત્વનું નિરૂપણ કરતાં જીવાદિ નવ તરો ઉપર સુંદર પ્રકાશ પાડ્યો છે. જીવતત્વના વર્ણનમાં જીવના નવ, ચૌદ અને બત્રીશ પ્રકારે, જેની આકૃતિ, ઈન્દ્રિયની શક્તિ, દશપ્રાણ, છ પર્યાપ્તિ, છોને આહાર, જીવોની સંખ્યા, છ વેશ્યા, ચારિત્ર, નિ, યોગ, ઉપયોગ, ચૌદ ગુણસ્થાનક, માર્ગણા આદિ વિષયને સ્પષ્ટ કર્યા છે. બાકીના આઠ તવોને સંક્ષેપમાં વર્ણવીને સમ્યક્ત્વ, મિથ્યાત્વ, મિથ્યાત્વની હાજરીમાં જીવની અવસ્થા, સમ્યગ્દર્શનને મહિમા, સમ્યગ્દર્શનને પામવાની યેગ્યતા, અને સમ્યક્ત્વનાં પાંચ લક્ષણ જણાવીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ આત્મા પણ ચરણ અને કરણથી વિકળ હોય તે મુક્તિ પામી શકતા નથી. (ગાથા થી ૨૬૨) આ પછી ચરણસિત્તરી અને કરણસિત્તરી દર્શાવીને, જ્ઞાનગુણ, તપગુણ, અને સંયમ ગુણનું મહત્ત્વ દર્શાવી તેની મેક્ષ કારણુતા દર્શાવી છે. (ગા. ૨૬૩ થી ૨૬૫) Page #22 -------------------------------------------------------------------------- ________________ [૨૧] છેલ્લે ગ્રંથકારશ્રીએ પિતાને નામોલ્લેખ કરીને ગ્રંથરચનાને હેતુ દર્શાવીને આ ગ્રંથમાં મેં લગભગ પૂર્વાચાર્યોએ રચેલી ગાથાઓને સંગ્રહ કર્યો છે તેમ જણાવીને ગ્રંથના ચાર નામો જણાવ્યાં છે અને ગ્રંથને મહિમા ગાય છે. પ્રાન્તમાં ભવ્યાત્માઓને આ દર્શન શુદ્ધિ ગ્રંથને ભણવા, સાંભળવા, જાણવા અને તદનુસાર ધર્માનુષ્ઠાન કરવાને ઉપદેશ આપીને શાશ્વત સુખના ભોકતા બનવાને આશિર્વાદ આપે છે. દર્શનશુદ્ધિ ગ્રંથકારશ્રીને પરિચયઃ આ દર્શનશુદ્ધિ ગ્રંથની રચના આ. શ્રી ચંદ્રપ્રભસૂરિ મહારાજે કરી છે. જેઓ વડગ૭ના આ. શ્રી સર્વદેવ સૂરિ મહારાજના આઠ આચાર્યોમાં મુખ્ય આચાર્ય શ્રી જયસિંહ સૂરિ મહારાજના શિષ્ય હતા. તેઓશ્રી સમર્થ વિદ્વાન અને વાદી હતા તથા વાદીભસૂરિનું બિરૂદ ધરાવતા હતા, વડગચ્છમાં સૌથી મોટા હતા. તેઓ સં–૧૧૪૯માં પિતાનાં ગરછથી જુદા પડ્યા અને સં. ૧૧૫૮ થી નવા પુનમીયા ગચ્છની સ્થાપના કરી હતી. તેઓને પરિચય આપતાં વૃત્તિકાર આ. શ્રી દેવભદ્રસૂરિ મહારાજ જણાવે છે કે – 'ઉચ્ચકેટિને, દઢ વિસ્તારવાળા, પૃથ્વીતલમાં પ્રખ્યાત, અને સાધુઓના સમુદાયના સ્થાનભૂત વિશાળ વૃક્ષ જેવો શ્રી કટિકગણુ છે. કટિક ગણરૂપ વૃક્ષમાં લાંબી, ગાઢ છાયાવાળી, સજન પુરૂષોના સમૂહથી સ્તવના કરાયેલી, સદાકાળ ફળેથી શોભતી અને વિશ્વમાં વિખ્યાત એવી વજ નામની શાખા છે.–૧૩ 8 તે વજશાખામાં અમૃત સમાન વાણીથી સર્વ પૃથ્વીતલને સંતુષ્ટ કરનારું શુભ આચારથી સમ્યક રીતે શેભતું એવું ચાંદ્ર નામનું કુળ વિજય પામે છે.” ૩૪ તે ચાંદ્રકુળમાં આહંતુ શાસનરૂપ વનમાં અદ્વિતીય સ્થાનભૂત, અને વ્યાખ્યાનના ગુંજારવથી તાજોના અંતઃકરણરૂપ ઝાડીમાં રહેલા પાપે રૂપી પશુઓને ચારે 1–મત્તે તુળો ઇનામો મુતિછો મુસ્તસ્તે | आस्थान द्विजसार्थानां, श्रीकोटिकगणद्रुमः ॥२॥ 2–ત્રાયતા ઘનછાયા, સુમનઃસ્તોમસસ્તુતા || वरशाखाऽस्ति विख्याता, सदैव फलशालिनी ॥३॥ 3–ોમિઃ સુવાવયસ્થામિત્તપિતારો મૂતરું / तस्यां सुवृत्तसंशोभि, चान्द्र विजयते कुलं ॥४॥ 4–અછાસનાનનૈવસતિધ્યાનનું નામ: | श्रोतृस्वांतनिकुजकल्मषमृगानुत्त्रासयन् सर्वतः । Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] બાજુથી ત્રાસ પમાડતાં, વિશેષ ઉન્માદવાળા પ્રતિવાદીએ રૂપ હાથીઓની હારમાળાને ક્ષેાભ પમાડવામાં નિપુણ તથા જય કરવામાં સિ'હુ જેવા યથાર્થ ખ્યાતિને ધારણ કરનારા શ્રી જયસિહસર નામના આચાય થયા. 5“તેના શિષ્યરત્ન આ. શ્રીચંદ્રપ્રભસૂરિ મહારાજ થયા, જે અદ્ભુત ગુણાના નિધિ હતા, ચારિત્રથી શાભતા આત્મામાં અગ્રણી હતા, સઘળા શાસ્ત્રોના મામાં કુશળ બુદ્ધિવાળા હતા, આ કલિકાળમાં લાંબા સમયથી નાશ પામેલા પુરાતન વિધિમા । ઉદ્ધાર કરનારા હતા, અને પૃથ્વીતલમાં જેએની ખ્યાતિ વિસ્તારને પામેલી હતી. તે આ. શ્રી ચંદ્રપ્રભસૂરિ મહારાજે આ દર્શનશુદ્ધિ ગ્રંથની રચની રચના કરી હતી. ૫ આ જોતાં આપણને ગ્રંથકાર પૂ. આ. શ્રી ચંદ્રપ્રભ સૂરિ મહારાજની પરપરાને પરિચય મળે છે. ગ્રંથ ઉપરની વૃત્તિ ઃ આ ગ્રંથ ઉપર કુલ ત્રણ વૃત્તિઓની રચના થયેલી છે. ૧–આ ગ્રંથ ઉપર આ. શ્રી ચક્રેશ્વરરસૂરિ મહારાજે એક અપૂર્ણ વૃત્તિની રચના કરી છે અને આ. શ્રી તિલકપ્રભસૂરિ મહારાજે તે વૃત્તિને પૂર્ણ કરી છે. ૨–૫ન્યસ શ્રીવિમલવિજયજી ગણીએ આ ગ્રંથ ઉપર લઘુત્તિની રચના કરી છે. ૩–૫૦ શ્રી વિમલવિજયગણીના શિષ્ય આ. શ્રી દેવભદ્રસૂરિ મહારાજે આ ગ્રંથ ઉપર વૃત્તિ રચી છે, તથા જામનગરવાળા હિરાલાલ હંસરાજ નામના શ્રાવકે તેને મુદ્રિત કરી છે, તેમાં પદાર્થો ઘણા છે, દૃષ્ટાંતા પ્રાય નથી. જ્યારે પહેલી વૃત્તિમાં દૃષ્ટાંતા પણ ઘણાં આપ્યા છે. આ શિવાય પણ બીજી વૃતિઓ હાવાની સ ંભાવના છે. આ ગ્રંથના ત્રણેય વૃત્તિકારા આ.શ્રી ચંદ્રપ્રભસૂરિ મહાજની પરંપરામાં જ થયેલા છે. (જુઓ જૈન પરંપરાના ઈતિહાસ ભાગ-૨ ૫ત્ર ૪૯૫ થી ૫૦૧) તથા જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ ભા–૪ પુત્ર ૨૦૯–૨૧૦–૨૮૬ ‘અહી કરાયેલાં વિધાને પરીક્ષણીય છે.') प्रोन्मादिप्रतिवादिवारणघटा विक्षोभदक्षोऽभव तत्र जयसिंह इत्यवितथख्यातिं दधानः प्रभुः ||५|| 5- तच्छिष्यः समजायताऽद्भूतनिधिश्चारित्रिणामग्रणीः शास्त्रस्यास्य बिधायक, कुशलधीर्निः शेषशास्त्राध्वनि । लुप्तस्येह चिराच्चिरन्तनविधेरुद्धारकर्ता कलौ श्री चंद्रप्रभसूरिरित्यभिधया ख्यातः क्षितौ सद्गुरुः ||६|| — आ. श्री देवभद्रसूरिकृता दर्शनशुद्धिप्रकरणवृत्तिप्रशस्तिः । Page #24 -------------------------------------------------------------------------- ________________ [૨૩] અહીં પ્રગટ કરવામાં આવતા આ દર્શનશુદ્ધિ પ્રકરણને ગુર્જર ભાષાનુવાદ પરમશાસન પ્રભાવક, વ્યાખ્યાન–વાચસ્પતિ, પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજશ્રી અનંતદર્શન વિજયજી મહારાજે કરેલ છે. પપૂ મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ત્રીજી “માર્ગ દ્વાત્રિશિકાની બારમી ગાથાની વૃત્તિમાં “ચંત્ય પ્રજરાજસિંચમર્થઃ ' એ રીતે જે આ ગ્રંથને નિર્દેશ કર્યો છે, તે જોતાં પણ આ ગ્રંથનું મહાગ્ય સમજી શકાય છે. આ ગ્રંથરત્નનું સંપાદન મુખ્યતયા આ. શ્રી દેવભદ્ર સૂરિકૃત વૃત્તિયુક્ત મુદ્રિત પ્રત તથા આ.શ્રી હેમચંદ્રસૂરિ જ્ઞાનમંદિર (પાટણ)ની એક હસ્તલિખિત પ્રતના આધારે કરેલ છે, જેની સંજ્ઞા. હે. રાખી છે. અને મુદ્રિતની સંજ્ઞા મુ. રાખેલી છે. આ ગ્રંથ છપાયા બાદ લા. દ. વિદ્યામંદિરની બે પ્રત પણ જોવામાં આવી. ગાથા૧૪૪/પાટણની ઉપયોગમાં લેવાયેલી હસ્તપ્રતમાં છે, પણ મુદ્રિતમાં નથી. જયારે ગાથા-૧૪પ મુકિતમાં છે, પણ ઉપયોગમાં લેવાયેલી હસ્તપ્રતમાં નથી. - લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરની ૨૮૬૮૪ નંબરની પ્રતમાં ૧૪૪૨ ગાથા નથી. પણ તે ગાથાની વૃત્તિ છે. તેમ જ ત્યાંની ૧૦૦૫૧ નંબરની પ્રતમાં ૧૪૪/૨ તથા ૧૪૫ એમ બન્નેય ગાથાઓ છે. • • ગાથા–૧૫૩માં ૬ લાઈન છે, તેમાં “ ગુરુ...મછિન્ન” ત્યાં સુધીની એ લાઈન ફક્ત હેપ્રતમાં નથી, બાકી મુદિતમાં છે, તેમ જ લા. દ. વિદ્યામંદિરની બનેય પ્રતામાં પણ છ એ છ પદે છે. અને પ્રાન્ત.. પાટણ નિવાસિ સ્વાધ્યાયરસિક સુશ્રાવકનંદલાલભાઈ (કાંતિભાઈ)ની વિનંતિથી અને પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી આ બન્નેય ગ્રંથનું સંપાદન કરવાની તક મળતાં આ બન્નેય ગ્રંથરત્નનું વારંવાર અધ્યયન કરવાની અને તેના પદાર્થોને વારંવાર વાળવાની અનુપમ તક મળી છે. આ બનેય ગ્રંથરત્નોના અધ્યયનથી પ્રારંભિને સંપાદન સુધીની મારી પ્રત્યેક પ્રવૃત્તિઓ પૂર્ણતયા માર્ગસ્થ અને આત્મલક્ષી બની રહે તે માટે પ્રતિપળ મારા આત્માનું રખોપુ કરનાર, મારા પરમ ઉપકારી, માર્ગદાતા, વિશિષ્ટ વિવેકદષ્ટિએ પરમાર્થના જ્ઞાતા, પરમશાસન પ્રભાવક–સંરક્ષક, સુવિશાળ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાના તથા +જુઓ સન્માર્ગદર્શન ભાગ-૨, ઢાળ-૪ ગાથા-૧૦નું વિવેચન. Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪] - મારા પર પકારી જન્મકાળથી જ સંયમધર્મ પ્રત્યેનું પૂર્ણ બહુમાન જગાડી અનેક વિદને વચ્ચેય ઢાળશા બની સંયમધર્મની પ્રાપ્તિ કરાવીને મારા જીવનના આંતરિક વિકાશમાં પિતાના મન, વચન અને કાયાની શક્તિઓને સર્વ રીતે સમુચિત પ્રકારે વિનિયોગ કરનાર પૂ. મુનિ ભગવંતશ્રી ગુણયશ વિજયજી મહારાજના પવિત્ર ચરણેમાં ભક્તિસભર હદયે પૂર્ણ અહાભાવથી નમસ્કાર કરું છું. આ ગ્રંથરત્નનું આત્મલક્ષી બનીને શાંતચિત્તે અધ્યયન મનન કરવામાં આવે અને એમાં દર્શાવેલા માર્ગે શક્તિમુજબ ચાલવામાં આવે જેથી જરૂર મિથ્યાત્વની મંદતા, સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અને અપ્રમત્તદશા વગેરે ગુણસ્થાનકેની. પ્રાપ્તિ સુલભ બને પરિણામે સર્વકર્મનો ક્ષય કરી આપણે સૌને આત્મા સિદ્ધિપદને ભોક્તા બને એવી શુભાભિલાષા સાથે વિરમું છું. દિ. ફા. વ-૪ શુક્રવાર વિજયદાનસૂરિ જ્ઞાન મંદિર કાળુપુર રોડ અમદાવાદ–૧ પપૂ૦ તપસ્વી, ગુરૂભક્તિ પરાયણ મુનિ ભગવંતશ્રી ગુણયશ વિજયજી મહારાજને વિનેય મુનિ કીતિયશ વિજય Page #26 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ( પત્ર નં. * ૨૫ ૩૪ ૩૫ ૩૮ હર ૪૩ વિષય પ્રકાશકની વાત સંપાદકની દૃષ્ટિમાં ગ્રંથ અને ગ્રંથકાર૫ વિષયાનુક્રમ હિતોપદેશમાળા પ્રકરણ મંગળાચરણ સમ્યકત્વને અધિકારી આત્મા ૩ . સમ્યકત્વ સમ્યક્ત્વના પાંચ દેશે 'પ સમ્યક્ત્વનાં પાંચ લક્ષણ : ૫ સમ્યક્ત્વનાં પાંચ ભૂષણ ગુણેને મહિમા દાન ગુણ ૧ અભયદાન ૨-અનુકંપાદાન ૧૪ ૩-જ્ઞાનદાન મતિજ્ઞાન શ્રુતજ્ઞાન , ' અવધિજ્ઞાન મન પર્યવજ્ઞાન કેવળજ્ઞાન ૪–ભક્તિદાન સાધુ-સાધ્વી આપવાદિક દાનવિધિ શ્રાવક-શ્રાવિકા જિનાગમાં જિનમંદિર વિષય પત્ર ન', જિનમંદિર નિર્માણને લાભ ૩૨ વિધિની અનિવાર્યતા વિધિનું મહત્વ શીલ ગુણ તપ ગુણ 'વવિધ બાહ્યતા કવિધ અત્યંતરતા તપધર્મને મહિમા ભાવગુણ . વિનયગુણ વિનયની વ્યાખ્યા વિનયના પ્રકાર ૧–લેકેપચાર વિનય ર–ભય વિનય ૩–અર્થ વિનય ૪–કામવિનય લે કાત્તર વિનય ૪૫ ૧–જ્ઞાનવિનય ૨-દર્શન વિનય ૩-ચારિત્ર વિનય ૪-તપવિનય ૫–ઉપચાર વિનય પરોપકારગુણ શ્રીજિનેશ્વરેને દ્રવ્યપકાર ૪૯ - શ્રીજિનેશ્વરેને ભાવપકાર ઉચિત આચરણ ગુણ * ૧૫ ४४ ૧૭. , T] ૪૫ ૪૫ ૨૪ ૨૪ ૪૭ ૨૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ વિષય પત્ર. માતા-પિતાનું ઉચિત આચરણ પ ભાઈ પ્રત્યેનું ૫૭ "" અવિનીત ભાઈને સુધારવાની રીત ૫૭ પત્નિ પ્રત્યેનું ઉચિત આચરણ ૫૮ પુત્ર ૫ સ્વજન . ૬૦ ધર્માચાર્ય ૬૧ 29 દુર નજરજતે →→ પરતીર્થિઓ,, વિરૂદ્ધ કાર્યાના ત્યાગ ગુણ ૬૬ દેશ વિરૂદ્ધ કાર્ય ના ત્યાગ ૪ "" "" }} કાળ ૬૭ ૬૭ ટ ૭૧ ७४ રાજ્ય લાક ધ ,, , .. 22 .. વિરતિ દ્વાર દૈશિવરિત .. 22 "" "" ,, "" 27 "" "" "" "" "2 ,, આત્મકતા ત્યાગ ગુણુ ७७ કૃતજ્ઞગુણ અભિનિવેશ ત્યાગ ગુણુ ૮૦ ૮૩ ૮૩ ૮૪ ૮૪ પહેલુ અણુવ્રત પહેલા અણુવ્રતના અતિચારા ખીજું અણુવ્રત ખીજા અણુવ્રતના અતિચારો ૮૫ ૮૫ ત્રીજી અણુવ્રત ૮૬ ત્રીજા અણુવ્રતના અતિચારા ૮૬ ચેાથુ અણુવ્રત ચેાથા અણુવ્રતના અતિચાર પાંચમું અણુવ્રત પાંચમા અણુવ્રતના અતિચાર। ૮૮ પહેલું ગુણુવ્રત ८७ છુ ૨ ૩ [૬] વિષય પત્ર ન. પહેલા ગુણુવ્રતના અતિચારો ૮૯ ૯૦ ખીજું ગુણુવ્રત ખીન્ન ગુણવ્રતના અતિચાર ૯૦ પંદર કર્માદાન ૯૧ ત્રીજી ગુણવ્રત ૯૪ ત્રીા ગુણવ્રતના અતિચારે ૯૪ પ પહેલુ શિક્ષાવ્રત પહેલા શિક્ષાવ્રતના અતિચાર। ૯૫ ખીજી શિક્ષાવ્રત ખીન શિક્ષાવ્રતના અતિચાર ૯૬ ત્રીજુ શિક્ષાવ્રત ત્રીજા શિક્ષાત્રના અતિચારો ચોથું શિક્ષાવ્રત ૮૭ ૯૭ : ૯૮ ચેાથા શિક્ષાવ્રતના અતિચારો ૯૮ સવિરતિદ્વાર ૧૦૦ પાંચ મહાવ્રતા ૧૦૧ ૧૦૩ ૧૦૮ ૧૦૮ ૧૧૩ અષ્ટપ્રવચન માતા પ્રમાદ વિજય કષાય વિજય અતિમ ઉપદેશ દ નશુદ્ધિપ્રકરણ મગલાચરણુ સમ્યકત્વનું સ્વરૂપ ૧-દેવતત્ત્વ ૧૧૬ ૧૧૭ ૧૧૭ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૨૦ ,,ને અધિકારી ૧૨૧ બિંબની પ્રતિષ્ઠા ૧૨૧ "" ૧૨૨ ચેાત્રીશ અતિશય આઠ મહાપ્રતિહા .. અઢાળ દોષ જિનભવન નિર્માણુવિધિ ,, વિધિનું મહત્વ Page #28 -------------------------------------------------------------------------- ________________ - નવ પ્રકાર ૧૩૨ ૧૬૫ ૧૬૫ ૧૬૫ ૧૪૨ [૨૭] વિષય . પત્રન, વિષય પત્ર ન, વંદન વિધિ ૧૨૩ પાંચ અવંદનિક ૧૬૦ પાંચ અભિગમ ૧૨૩ પરંપરાને વિવેક ૧૬૧ દશત્રિક નિરૂપણ ૧૨૪ આજ્ઞાભ્રષ્ટ સાથે વ્યવહાર ૧૬૨ આશાતનાને ત્યાગ ૧૨૭ ૫તવ તત્વ ૧૬૪ દેવદ્રવ્યની રક્ષા ૧૨૯ છવના પ્રકારો ૧૬૫ ૨–ધર્મતત્ત્વ ૧૩૦ ૩–માગતત્ત્વ ચૌદ ,, ઉન્માર્ગ પ્રવૃત્તિ ૧૩૨ , બત્રીસ ,, દ્રવ્યસ્તવ–ભાવસ્તવ ૧૩૪ , સંસ્થાન–આકૃતિ ૧૬૬ આંતર શત્રુની વિષમતા ઈન્દ્રિયની વિષય ગ્રહણ શક્તિ ૧૬૬ આવકની ભાવના ૧૪ર દ્વાર ગાથા ૧૬૬ ૪–સાધુતત્વ ૧૪૩ દશ પ્રાણે ૧૬૬ અઢાર દોષ ૧૪૩ છ પર્યાપ્તિ ૧૬૭ પિંડવિધાન ૧૪૪ આહાર અનાહાર ૧૬૭ ઉદ્દગમના મેળ દેશ ૧૪૪ જીવ સંખ્યા ૧૬૭ ઉત્પાદનોના એ છે ૧૪૫ 'લેશ્યા વિચાર ૧૬૯ એષણુના દશ , ૧૪૫ ચારિત્ર ઉત્સર્ગ અને અપવાદ ૧૪૬ ૧૬૯ વસતિ વિચાર ૧૪૭ ૧૭૦ વસ્ત્ર ) ૧૪૮ ઉપયોગ , ૧૭૦ પાત્ર '૧૪૮ ગુણસ્થાનક , ૧૭૦ સાધુ-અસાધુ, માર્ગણ ૧૭૧ ગુરૂના છત્રીસ ગુણે ૧૪૮ અજીવ છે ૧૭૧ આઠ પ્રકારની સંપદા ૧૫૦ કાળ ૧૭૨ અન્યરીતે ગુરૂના છત્રીસ ગુણે ૧૫૦ પુણ્યપાપાદિ વિચાર ૧૭૨ સુગુરૂ અને તેમને ઉપકારે ૧૫૩ સમ્યકત્વ ૧૭૨ ગુરૂ સ્વરૂપ ૧૫૪ મિથ્યાત્વ , ૧૭૨ પાંચ ચારિત્રિ ૧૫૪ સમ્યગ્દર્શનને મહિમા ૧૭૩ સુગુરૂ પ્રત્યે ભક્તિ બહુમાન ૧૫૫ સ૨ દ૦ પામવાની યોગ્યતા ૧૭૪ - વર્તમાનમાં ચારિત્રનું અસ્તિત્વ ૧૫૬ સદનાં લક્ષણ - ૭૫ ૧૬૯ નિ ગ, . . . ૧૪૮ Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮] " ૧૭૬ . ઉપશમ સંવેગ નિવેદ ૧૭૫ ૧૭૫ અનુકંપા આસ્તિયા . ૧૭૬ ૧૭૫ પરિશિષ્ટ-૧ હિતોપદેશમાળાને અકારાદિક્રમ પરિશિષ્ટ-૨ દર્શનશુદ્ધિપ્રકરણને અકારાદિક્રમ પરિશિષ્ટ-૩ દશનશુદ્ધિપ્રકરણની ગાથાની તુલના +: પરિશિષ્ટ ૩ની સંજ્ઞા સૂચિ આચા. નિ. આચારાંગ નિર્યુક્તિ • ધર્મ. સં. ધર્મ સંગ્રહણી આવ. નિ. આવશ્યક નિર્યુક્તિ ધર્મ ૨. ધર્મરત્ન પ્રકરણ આવ. ભા. આવશ્યક ભાષ્ય પ્રવ. સા. પ્રવચન સારોદ્ધાર ઉત્તરા. ઉત્તરાધ્યયન સૂત્ર પિં. નિ. પિંડ નિર્યુક્તિ ઉપ. પદ ઉપદેશપદ ' નિશીથ, નિશીથ ભાષ્ય એ. નિ. એધ નિર્યુક્તિ ચૌ.વં.મ.ભા. ચૈત્યવંદન મહાભાષ્ય ખૂ. ક. ભા. બહકલ્પ ભાગ. જીવ. સ. જીવ સમાસ વિ.આ.ભા. વિશેષ આવશ્યક ભાષ્ય દ. વૈ દશવૈકાલિક વિ. વિ. વિંશતિ વિશિકા સં. પ્ર. કુ. ગુ. અ. સંબધ પ્રકરણ કુગુરૂસ્વરૂ૫ અધિકાર સં. પ્ર. દે. સ્વ. અ. , , દેવસ્વરૂપ અધિકાર સં. પ્ર. શ્રા. અ. , , શ્રાવક અધિકાર સં. પ્ર. શ્ર. ત્ર. અ. , , શ્રાવક વત અધિકાર સં. પ્ર. સઅ ,, , સમ્યક્ત્વ અધિકાર સં. પ્ર. સ. ગુ. અ. ,, ,, સુગુરૂ સ્વરૂપ અધિકાર સૂ. નિ. સૂત્રકૃતાંગ નિર્યુક્તિ. + જુઓ પેજ ૧૯૩ થી ૧૯૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ *ી શ્રી સહે નમઃ ૐ નમઃ सर्ववाञ्छित मोक्ष फलप्रद । यक श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः -: સિરિ દિલોવસમા - નમિમુરાસુર-સિદ્ધતિ-સરસ-મંવાર-ઝુનુમ-રેäિ । निम्मज्जियपयनह- दप्पणे जिणे पणमिमो सिरसा ॥ १ ॥ नंदंतु ते जिनिंदा, जे इक्कनिग्गोयजंतु मित्तंपि । मुक्खमपाउणिय अणतजंतुसिवदायगा जाया ॥२॥ जयt जियकम्मसत्थो, वरकेवलनाणपयडियपयत्थो । चंदुव्व देसणामयनिव्ववियजणो जिणो बीरो || ३ || મંગળાચરણ: નમસ્કાર કરનારા દેવા અને અસુરાના મસ્તક પર શે।ભતા સુન્દર કલ્પવૃક્ષના પુષ્પાની રજ વડે સ્વચ્છ કરાયા છે પગના નખ રૂપી અરીસા જેમના એવા જિનેશ્વર ભગવન્તાને અમે મસ્તક વડે નમસ્કાર કરીએ છીએ ૧. એક નિગેાદમાં રહેલા સ` જીવાને પણ માક્ષ નથી પમાડચા છતાં, જે અનંત જીવાને માક્ષ આપનારા થયા છે તે જિનેશ્વર ભગવન્તા સમૃદ્ધિથી વધે. ૨. ક ના સમુદાયને જીતનારા, કેવળજ્ઞાન વડે પદાર્થોને પ્રગટ કરનારા ચન્દ્રની માફક દેશનાના અમૃતવડે પ્રાણિઓને શાન્ત કરનારા શ્રી વીરજિન જય પામે છે. ૩. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતાપદેશમાળા '' चउगइगत्तावडियं, समसमयं सव्वभव्वजणनिवहं । उद्धरिडं विव पत्तो, चउव्विद्दत्तं जयह संघो ॥ ४ ॥ पणमित्त पायपउमे, गोयममाईण गणहरिंदाणं । आसन्नुवयारिणं, निययगुरूणं विसेसेणं ॥५॥ जिणसमयसागराओ, समुद्धरेऊण भव्वसत्ताणं । अजरामर तहेउ, हिओवरसामयं देमि ||६|| युग्मम् पुणरुत्तजम्ममरणे, अणाइनिहणे भवम्मि जीवाणं । दुसमदुसमाइ जिणदंसण व मणुयत्तणं दुलहं ॥७॥ पत्ते य तम्मि खित्ताइ सयलसामग्गिसंगए कहवि । अत्तहियंमि पयत्तो, सह जुत्तो बुद्धिमंताणं ॥८॥ सुविसुद्धं समत्त - १, उत्तमगुणसंगहो - २ विरहजुयलं - ३ पारण हियत्थीण, परमत्थहियाणि याणि ॥९॥ ચારેય ગતિના ખાડામાં પડેલા સઘળાએ ભવ્ય જીવેાના સમુહના ઉદ્ધાર કરવા માટે જ જાણે ચાર પ્રકારવાળા અનેલા શ્રીસ`ઘ જય પામે છે. ૪. ગૌતમાદિ ગણધર ભગવન્તાના ચરણકમળમાં નમસ્કાર કરીને અને નજીકના ઉપકારી એવા મારા પેાતાના ગુરૂદેવના ચરણ કમળમાં વિશેષે કરીને નમસ્કાર કરી જૈન સિદ્ધાન્તરૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કરીને અજરામરપણાના કારણભૂત ‘હિતાપદેશ’રૂપી અમૃત ભવ્ય જીવાને આપુ છુ પ. ૬. પુનઃ પુન: જન્મ મરણ થઇ રહ્યાં છે જેમાં એવા અનાદિ અનત સ’સારમાં દુષમાતિદુષમ કાળમાં જિનના દનની જેમ જીવાને મનુષ્યપણું મળવું દુલ ભ છે. ૭. આ ક્ષેત્રાદિ સકલસામગ્રી સ`યુક્ત એવા મનુષ્ય–ભવ કાઇક રીતે (મહામુશીખતે) પ્રાપ્ત થયે છતે બુદ્ધિશાળી પુરૂષાએ આત્મહિત કરવામાં જ હમ્મેશ માટે પ્રયત્ન કરવા યુક્ત છે. ૮. સુવિશુદ્ધ સમ્યક્ત્વ-ઉત્તમણાના સ'ગ્રહ–વિરતિયુગલ. (દેશ વિરતિ અને સવિરતિ) આ ત્રણ પાથñ હિતાથી જીવા માટે પરમાર્થથી હિત કરનારા છે. હું. Page #32 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला । 3 ૫ ૧ ૧ ૧૨. ૧૩ मिच्छत्तपडलसंछन्नदंसणा वत्थुतत्तमनियंता । अमुणंता हियमहियं, निवडंति भवावडे जीवा ॥१०॥ ता मिच्छपडिच्छंद, हत्थं उच्छिदिऊण मिच्छत्तं । पयडियजिणुत्ततत्तं, भो भव्वा ! भयह सम्मत्त ॥११॥ दढधम्मरायरत्ता, कम्मेसु अनिदिएमु य पसत्ता । वसणेसु असंखुद्धा, कुतित्थिरिद्धीसु वि असुद्धा ॥१२॥ अखुद्दा य अकिविणा, अदुराराहा अदीणवित्ती य । हियपियमियभासिल्ला, संतोसपरा अमाइला ॥१३॥ धम्मपडिकूलकुलगणजणवयनिवजणयसयणअक्खोभा । जणसम्मया य पुरिसा, सम्मत्त हिगारिणो ढुति ॥१४॥ त्रिभिविशेषकम् । મિથ્યાત્વના પડલથી અવરાયેલ સમ્યગ્દર્શનવાળા, જીવાદિ વસ્તુના સ્વરૂપને નહી જેનારા અને એથી જ પોતાના હિતાહિતને નહી જાણનારા જી સંસારના કુવામાં પડે છે. ૧૦. તેથી કરીને લાખો દુઃખોને આપનાર પ્લેચ્છ સરખા મિથ્યાત્વને શીવ્રતયા મૂળમાંથી ઉખેડીને હે ભવ્ય જી ! તમે જિનેશ્વર ભગવતેએ કહેલા, તને પ્રગટ કરનારા સમ્યક્ત્વને ભજે-(આશ્રય કરો) ૧૧. સમ્યક્ત્વને અધિકારી આત્મા : દઢ રીતે ધમરાગમાં રક્ત બનેલા-૧, અનિંદનીય કાર્યોમાં આસક્ત બનેલા-૨, કષ્ટોમાં લોભ ન પામનારા-૩, કુતીથિંકી (સંન્યાસી વગેરે)ની તપાદિની ઋદ્ધિ જોઈને મહિત ન થનારા-૪, ૧૨. અક્ષુદ્ર-હૈયાની વિશાળતાવાળી–૫, ઉદાર-૬, અદુરારાધા-સારી રીતે સમજાવી શકાય એવા-૭, અદીનવૃત્તિવાળા-૮ હિત-મિત-પ્રિયા બેલનારા ૯, સંતોષી–૧૦, અમાયાવી-સરલ હદયવાળા-૧૧, ૧૩. ધર્મને પ્રતિકુલ એવા કુલ, ગણ, દેશ, રાજા, પિતા, અને સ્વજનથી ક્ષોભ ન પામનારા-૧૨, અને લોક માન્ય-૧૩, પુરૂષે સમ્યક્ત્વના અધિકારી હોય છે- ૧૪. Page #33 -------------------------------------------------------------------------- ________________ * શ્રી હિતોપદેશમાળા सव्वन्नुपणीएसुं तत्तेसु रुई हविज्ज सम्मत्त । मिच्छत्तहेउविरहा, सुहायपरिणामरुव ते ।।१५।। धम्मदुमस्स मूलं, सम्मत्तं सुगइनयरवरदार । अयसुदढपइट्ठाण, जिणपवयणजाणवत्तस्स ।।१६।। विणयाइगुणगणाण, आहारो उव्वरव्व ससाणं । अमयस्स भायणं नाणचरणरयणाण किंच निही ॥१७।। पम्हुसइ मुक्खमग्गं, तावच्चिय निबिडमोहतिमिरोहो । सम्मत्तचित्तभाणू, न जा पयत्थे पयासेइ ॥१८॥ विच्छिन्नो वि हु तिन्नो, भवन्नवो गोपयं व नणु तेहिं । आरूढा दढबंधे, जे दंसणजाणवत्तम्मि ॥१९।। સમ્યકત્વ : સર્વજ્ઞ ભગવન્તોએ પ્રરૂપેલાં તમાં રૂચી એ સમ્યકત્વ કહેવાય છે અને સમ્યક્ત્વ, મિથ્યાત્વરૂપ હેતુનો અભાવ થવાના કારણે પ્રાપ્ત થયેલ શુભ પરિણામ રૂપ છે. ૧૫ સમ્યક્ત્વ એ ધર્મવૃક્ષનું મૂળ છે, સદ્દગનિરૂપ નગરનું શ્રેષ્ઠ દ્વાર છે અને જિનપ્રવચન રૂપી યાનપાત્ર (જહાજોનો અત્યન્ત મજબુત આધાર સ્તંભ છે. ૧૬. ધાન્યને આધાર જેમ પૃથ્વી છે; એમ વિનયાદિગુણ-સમુદાયને આધાર સમ્યકત્વ છે, તેમજ સમ્યકત્વ અમૃતનું ભાજન (મોક્ષનું સાધન) છે અને જ્ઞાન તથા ચારિત્ર રૂપ રત્નોનો ભંડાર છે. ૧૭. ગાઢ મેહ રૂપી અંધકારને સમુહ ત્યાં સુધી જ મોક્ષમાર્ગને નાશ કરી શકે છે કે જ્યાં સુધી સમ્યક્ત્વરૂપી સૂર્ય જીવાદિ પદાર્થોને પ્રકાશિત કરતો નથી. ૧૮. મજબુત અને છિદ્ર વગરના સમ્યગદર્શન રૂપી યાનપાત્ર (જહાજ) માં જેઓ બેસી ગયા, તેઓ ખરેખર વિશાળ એવા પણ ભવસમુદ્રને એક ખાબોચીયાની માફક તરી ગયા છે. ૧૯. . • Page #34 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला.. अइदुकरपि चरणं, न विणा सम्मं सिवं पसाहेइ । दसणमसहायं पि हु, घडिज्ज मुक्खाय जं मणियं ॥२०॥ "भठेण चरित्ताओ, सुठुयरं दसणं गहेयव्वं । રિશ્ચતિ વાહિયા, હૃદિયા ન રિતિ” I[ ] संकाइदोसरहिए, पसमत्थिज्जाइगुणगावेए । मुक्खतरुमूलबीए, ता सम्मत्ते समुज्जमह ॥२२॥ संकाकखविगंछा-परतित्थिपसंससंथवे दोसे । दसणदप्पणघणसमय-पवनपडिमे परिहरिज्जा ॥२३॥ मिच्छामिणिवेसोवसमपरमपयरागभवविरागेहिं । भूयाणुकंपतत्तस्थिवायओ मुणह सम्मत्तं ॥२४॥ અત્યંત દુષ્કર એવું પણ ચારિત્ર સમ્યક્ત્વ વિના શિવ (મોક્ષ)નું સાધક બનતું નથી. જ્યારે સમ્યકત્વ એકલું હોય તો પણ તે મોક્ષને આપવા -. માટે સમર્થ થાય છે. માટે જ શાસ્ત્રમાં કહ્યું છે. ૨૦ - “ચારિત્રથી ભ્રષ્ટ થયેલા એ સમ્યગ્રદર્શનને સારી રીતે પકડી રાખવું જોઈએ કારણ કે ચારિત્રથી રહિત બનેલા સિદ્ધ થાય છે પણ સમ્યગદર્શન વગરના સિદ્ધ થતા નથી.” ૨૧. સમ્યકત્વના પાંચ દેશે ? તેથી કરીને શંકાદિ દેષથી રહિત અને પ્રશમ–સ્થર્યાદિગુણોથી સહિત તથા મેક્ષવૃક્ષના અવધ્ય બીજભૂત એવા સમ્યગદર્શનને મેળવવા માટે સમ્યક્ પ્રકારનો ઉદ્યમ કરો. ર૨. વર્ષાઋતુને પવન ભેજવાળ હોવાથી સ્વચ્છ આરીસાને પણ મેલો બનાવી દે છે, તેમ શંકા-૧, કાંક્ષા-૨, વિચિકિત્સા-૩, પરતીથિકની પ્રશંસા૪, તથા તેમને પરિચય ૫, આ પાંચ cષે સમ્યગુદર્શનને મલીન કરે છે. માટે એ દેનો ત્યાગ કર જોઈએ. ૨૩ સમ્યકુવનાં પાંચ લક્ષણ : - મિથ્યાભિનિવેશને ઉપશમ-૧, મુક્તિને રાગ-૨, ભવન વિરાગ-૩ પ્રાણુઓની અનુકંપા-૪ અને જીવાદિતને સ્વીકારવા રૂપ આસ્તિક-૧, એ પાંચ લક્ષણે વડે સમ્યક્ત્વને જાણે ૨૪. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતોપદેશમાળા जिणपवयणे थिरत, पभावणा तहय वायपभिईहिं । सुपसत्थतित्थसेवा, सुत्तत्थेसु च कोसल्लं ॥२५॥ अच्चंतभत्तिराओ, पंचहिं वि इमेहिं भूसणवरेहिं । भूसिज्जइ सम्मत्त, विसेसओ भत्तिराएण ॥२६॥ युग्मम् । संतम्मि भत्तिराए, जेण पवित्ती पभावणाईसु । .. तिलयं व तओ सारो, सम्मत्तविभूसणेसु इमो ॥२७।। भूसिज्जइ सम्मत्त, तह जिगमयमत्तिरायरयणेण । जह तित्थयरसिरी वि हु, सम्मत्तधरं नरं वरइ ॥२८॥ इतुच्चिय पुत्वभवे, जिणपवयणनिबिडभत्तिराएण । पत्तं तित्थयरत्तं, सिरिसंभवतित्थनाहेण ॥२९॥ एसो य दंसणमणी, उत्तमगुणकणयकडयसंघडिओ । सविसेस होइ थिरो, जुत्तो गुणसंगहो तम्हा ॥३०॥ સમ્યકત્વનાં પાંચ ભૂષણ : જૈન પ્રવચનમાં સ્થિરતા-૧, વાદ આદિ દ્વારા જૈન શાસનની પ્રભાવના-૨, કલ્યાણક ભૂમિ આદિપ દ્રવ્યતીર્થ" તથા પ્રથમ ગણધર અથવા ચતુર્વિધ સંઘ રૂપ ભાવતીર્થની ભક્તિ–૩, સૂત્ર અને અર્થમાં કુશલતા-૪, અને જૈન શાસનમાં અત્યંત ભક્તિરાગ-૫, આ પાંચ ભૂષણે વડે સમ્યગુદર્શન વિભૂષિત કરાય છે એમાં ય ભક્તિ-રાગ વડે વિશેષ કરીને વિભૂષિત કરાય છે ૨૫–૨૬. કારણ કે ભક્તિરાગ હેાયે છતે પ્રભાવનાદિ કાર્યોમાં પ્રવૃત્તિ થાય છે. માટે ભક્તિરાગ એ સમ્યક્ત્વના ભૂષણોમાં તિલક સમાન છે. ૨૭ . - જ્યારે જિનમતમાં ભક્તિરાગ રૂપી રત્ન વડે સમ્યકત્વ વિભૂષિત કરાય છે ત્યારે તીર્થકર પણાની લક્ષ્મી સમ્યક્ત્વ ધારણ કરનારને વરે છે. ૨૮. એટલા માટેજ શ્રીસંભવનાથ નામના તીર્થકર ભગવાને પૂર્વભવમાં જિન પ્રવચનના ગાઢભક્તિરાગ વડે તીર્થંકરપણું પ્રાપ્ત કર્યું હતું ૨૯. આ સમ્યગુદર્શન રૂપ મણ ઉત્તમ ગુણ રૂપી સેનાના કડામાં (કંકણમાં) જે હોય તે એ સવિશેષ કરીને સ્થિર થઈ જાય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला तिच्चिय जेण महग्धा, ते चेव य सासया धुवं भुवणे । ततोहिंतो वियरइ कुमुओयरसोयरा कित्ती ॥३१॥ तुल्ले तहा मणुयत्तणमि, जं केइ सेवगजणाण । कप्पद्रुमव्व वंछियफलेहिं निच्चं चिय फलंति ॥३२॥ अन्ने पयंडभुयदंड-पयडियाणप्पदप्पमाहप्पा । जं वग्गिरखग्गकरा, करंति करगोयर पुहबिं ॥३३॥ भयवसनमंतसामंतवियडकोडीरघडियपयपीढा । पयडपयावा केई, जं किर भुजति भरहद्धं ॥३४॥ भुयबलविदत्तवसुहा, ठवियावहितुल्लचुल्लहिमवंता । सुरखयरनया अवरे, जं जाया पुहयइ पुरहुया ॥३५॥ માટે ગુણનો સંગ્રહ કર ઉચિત છે અર્થાત્ ગુણ મેળવવા યત્ન કરે . આવશ્યક છે. ૩૦ ગુણેને મહિમા : " તે કારણથી તે ગુણોજ જગતમાં મહાન કિંમતી છે (સેના, માણેક, રત્નો આદિથી પણ દુર્લભ છે) તે ગુણ જ ખરેખર શાશ્વત છે અને એ ગુણોથી જ ચંદ્રવિકાસ સફેદ કમળના મધ્યભાગ જેવી ઉજજવલ કીતિ ફેલાય છે. ૩૧. દરેક મનુષ્યમાં મનુષ્યપણું સમાન હોવા છતાં સેવક લેકને વાંછિત ફલ આપવા દ્વારા કેટલાક ઉદારતા ગુણથી શોભતા રાજા વગેરે કલ્પવૃક્ષની માફક ફળે છે. ૩૨. - હાંર્થમાં તલવારને ઘુમાવનારા અને પ્રચંડ ભૂજાદંડથી પ્રચુર ગર્વના પ્રભાવને પ્રગટ કરનારા એવા કેટલાક રાજા વગેરેએ પૃથ્વીને હસ્તગત કરી છે. ૩૩. સંભ્રમવશ નમસ્કાર કરતા સામન્ત રાજાઓના વિશિષ્ટ પ્રકારના મુકુટવડે સ્પર્શ કરાયા છે પાદ–પીઠ જેમના એવા પ્રગટ પ્રભાવી કેટલાક વાસુદેવાદિ રાજાઓ ખરેખર અર્ધભરતનું રાજ્ય ભોગવે છે. ૩૪ ભૂજાના બલથી પૃથ્વીને મેળવનારા, ચુલ્લહિમવંત પર્વતોને સીમા (રેખા) રૂપે સ્થાપન કરનારા તથા દેવો અને વિદ્યાધરોથી નમસ્કાર કરાયેલા, પૃથ્વીને વિષે ઈન્દ્રસમાન જે ચક્રવતી વગેરે થયા છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતેપરમાળા उन्भडदंभोलिबलावलेवअवगणियदित्तदणुवइणो । अप्पडिमप्पभावा कप्पसामिणो जौं च सीसंति ॥३६॥ समसमयससंभमभमिरनमिरसुररायपणयपयकमला । वरनाणमहोअहिणो, जं जाया केइ जयगुरुणो ॥३७॥ अन्नं पि हु ज किंपी, भुवणच्छरयकरं परं लोए । सव्वं चिय चिरसंचियगुणाण तं मुणह माहप्पं ॥३८॥ पूयं पावंति अचेयणा वि, पसुणो वि गोरखमुविति । जं सुगुणपरिग्गहिया, ता भयह गुणे इमे ते य ॥३९॥ दाणं-१ सीलं च-२ तवो-३ भावो-४ विणओ-५ परोक्यारो-६। उचियाचरणं च-७ तहा, देसाइविरुद्धपरिहारो-८ ॥४०॥ अत्तुक्करिस-९ कयग्घत्त-१०, अमिनिवेसाण वज्जणं तहय-११।। इय एसो गुणनिवहो, सम्मत्तथिरत्तणं कुणइ ॥४१॥ પ્રચંડ વજા અને બલના અભિમાન વડે રાક્ષસપતિઓનો પણ તિરસ્કાર કરનારા અને શાસ્ત્રમાં નિષ્પતિમ પ્રભાવવાળા જે ઈન્દ્રો કહેવાયા છે. આ જગત્પતિ (અરિહંતાદિની ભક્તિ કરવામાં અમે શું શું કરી લઈએ.? એ પ્રમાણેના હર્ષ થી ચંચળ બનેલા અને સંભ્રમવશ એક સાથે નમ્ર બનેલા ઈન્દ્રો જેમના ચરણ કમળને નમ્યા છે તથા જેઓ જ્ઞાનના શ્રેષ્ઠ સાગર બન્યા છે એવા જે કઈ જગદગુરૂ (અરિહંતાદિ) થયા છે. બીજુ પણ જે કાંઈ લોકમાં ઉત્કૃષ્ટ રીતે ભુવનને વિષે આશ્ચર્યકારક જણાય છે તે સર્વમાં દીર્ઘકાલથી એકઠા કરેલા ગુણોનો જ પ્રભાવ જાણ જોઈએ.—૩પ થી ૩૮. કલ્પવૃક્ષ અને ચિંતામણિ જેવા અચેતન (વિશિષ્ટ રૌતન્ય વગરના) પદાર્થો પણ પૂજાને પામે છે. અને કામધેનુ વગેરે પશુ પણ ગૌરવને પામે છે તેનું કારણ એજ છે કે તેઓ સદગુણોથી યુક્ત બનેલા છે માટે હે ભાગ્યવાન! તમે ગુણોને જ ભજે (મેળવવા યત્ન કરો) તે ગુણ આ મુજબ છે. ૩૯ ૧–દાન, ૨-શીલ, ૩-તપ, ૪-ભાવ, ૫-વિનય, ૬-પરોપકાર ૭–ઉચિત આચરણ, ૮-દેશાદિ વિરૂદ્ધ કાર્યનો ત્યાગ, ૯-આમોત્કર્ષને Page #38 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओबएसमाला 3 उद्दीवियसयलगुणं, दाणं ता तत्थ भन्नए पढमं । तं पुण चउप्पयारं, वन्निज्जइ समयसत्थेसु ॥४२॥ पढम अभयपयाणं, अणुकंपादाणमह भवे वीयं । तइयं तु नाणदाणं, चउत्थयं भत्तिदाणं तु ॥४३॥ तत्थ य अभयपयाणं, किज्जइ भयविहुरियाण जीवाणं । भन्नइ भयं तु मरणाउ नावरं चाउरंतभवे ॥४४॥ रक्वति य मरणभयं, पाणीण दयावरा नरा सम्मं । तम्हा धम्मरहस्सं इक्कच्चिय होइ पाणिदया ॥४५॥ पाणिती जीवंती ज, तेणं पाणिणो इहं जीवा । सा होइ दया जं पुण, तेसिं हिसाई परिहारो ॥४६॥ ત્યાગ, ૧૦-કૃતજ્ઞતાને ત્યાગ, તથા ૧૧-મિથ્યાભિનિવેશનુ વર્જન, આ પ્રમાણેનો આ ગુણ સમુદાય સમ્યકૃત્વને સ્થિર કરે છે. ૪૦-૪૧ દાનગુણ:* દાન સકલ ગુણોને ઉદ્દીપ્ત કરનારૂં છે, એથી પ્રથમ તેનું કથન કરવામાં આવે છે. અને એ દાન આગમ શાસ્ત્રોમાં ચાર પ્રકારનું વર્ણવવામાં આવ્યું છે. ૪૨ પ્રથમ અભયદાન, બીજુ અનુકંપાદાન, ત્રીજુ શાનદાન. અને ચોથું ભક્તિદાન. છે. ૪૩. ૧–અભયદાન :- . - આ ચાર પ્રકારના દાનમાં અભયદાન ભયથી આકુલ-વ્યાકુલ થયેલા જીને કરાય છે. મરણ સિવાય ચારગતિરૂપ સંસારમાં બીજો કયે ભય છે? અર્થાત્ મરણ જે બીજો કોઈ ભય નથી. ૪૪ દયા કરવામાં તત્પર બનેલા માણસે મૃત્યુના ભયથી પ્રાણીઓનું રક્ષણ કરે છે. માટે “પ્રાણીઓની દયા” એજ એક ધર્મનું રહસ્ય છે. ૪૫ જે છ પ્રાણને ધારણ કરે છે તે પ્રાણી કહેવાય છે માટે તેઓની હિંસાને ત્યાગ કરે (જીવોના પ્રાણ ટકાવી રાખવા) એજ દયા છે. ૪૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ શ્રી હિતોપદેશમાળા हिसच्चिय नणु न घडइ, अणाइनिहणस्स ताव जीवस्स । तयभावे कह णु दया ?, गामाभावे जहा सीमा ॥४७॥ सचे न घडइ हिंसा, अणाइनिहणस्स सोम! जीवस्स । हिंसासदत्थं पुण, न याणसि तेणिम भणसि ॥४८॥ पाणा संति इमस्सत्ति, तेण पाणित्ति वुच्चई जीवो । पाणे उण दससंखे, आगमभणिए इमे मुणसु ॥१९॥ पंचिंदियाणि मण-वयण-काय बल-माणपाणमाउं च । ए ए दसहा पाणा, पन्नत्ता जिणवरिंदेहि ॥५०॥ .जहसंभवं इमे पुण, जीवेण समं भवंति संघडिया । आउट्टिप्पभिईहिं, एआण विओयणं हिसा ॥५१॥ પ્રશ્ન-જીવ (આત્મા) અનાદિ અનંત (સ્થિતિ વાળ) છે એથી એની હિંસા જ ઘટી શકતી નથી. જે હિંસા જ ન ઘટે તો હિંસાના પરિહાર સ્વરૂપ દયા પણું શી રીતે ઘટી શકે ? “ગામ જ ન હોય તો પછી સીમાડે ક્યાંથી હોય? ૪૭ ઉત્તર :- હે સૌમ્ય ! હિંસા શબ્દના અર્થને તું જાણતો નથી માટે તે આ પ્રમાણે બોલે છે કે-“અનાદિ અનંતકાલીન જીવની સર્વથા હિંસા ઘટતી નથી.” ૪૮ હિંસા શબ્દનો અર્થ આ પ્રમાણે છે : પ્રાણ જેને હોય તે જીવ પ્રાણી કહેવાય છે. અને તે પ્રાણ આગમ શાસ્ત્રમાં દેશની સંખ્યામાં કહેલાં છે. ૪૯ તે આ પ્રમાણે પાંચ ઇન્દ્રિય-મનબળ-વચનબળ-કાચબળ-શ્વાસોશ્વાસ અને આયુષ્ય આ દશ પ્રાણ જિનેશ્વરભગવન્તોએ પ્રરૂપ્યા છે. ૫૦ - જે જીવને જેટલા પ્રાણની સંભાવના હોય, તેટલા પ્રાણ ની સાથે જોડાય છે. એ પ્રાણોને જીથી આકુટ્ટીકા-દપ –અને કલ્પાદિ વડે જુદા પાડવા તે હિંસા કહેવાય છે. ૫૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओएसमाला ૧૧ ^ सासयरूवाओ वि हू, जीवाउ इमेसि जं पुढो करणं । तं तस्स तिव्वदुह-दायगं ति उवयारओ हिंसा ॥५२॥ एवं हिंसाए जो परिहारो हविज्ज सा हु दया । हवइ उ अतुल्लकल्लाण-कारणं सेविया एसा ॥ ५३ ॥ को तेयंसी तवणाओ को व सुरसहयराउ ओयंसी । को व तरस्सी पवणाउ को व मयणाउ रूवस्सी ॥ ५४ ॥ किं नहलाउ विउलं, सुपइट्ठे किं व धरणिवट्ठाओ । को अन्नो विहु धम्मो, जीवदयाओ विसियरो ॥५५॥ युग्मम् । निहणतो पाणिगणं, पावठाणं न किं समारभइ १ । रक्खतो पुण तं चिय, पुन्नट्ठाणं न किं जीवो १ ॥ ५६ ॥ દુ શાશ્વત સ્વરૂપવાળા એવા પણુ જીવાથી આ પ્રાણાનું જે પૃથક્કરણ (વિયેાજન) કરાય છે; તે જીવને, તીવ્રદુઃખ આપનારૂ થાય છે માટે અનાદિ અનંત કાલીન (સ્થિતિ વાળા) જીવની પણ હિંસા થઈ. એમ ઉપચારથી કહેવાય છે. પર આવા પ્રકારની (દુઃખનું કારણ પ્રાણ વિયેાજન સ્વરૂપ) હિસાને ત્યાગ કરવા એ ખરેખર યા કહેવાય છે અને આવી દયાનું સમ્યગ્ રીતે કરેલુ. પાલન અસાધારણ કલ્યાણ (સુખ)નુ કારણ બને છે, પર આ વિશ્વમાં સૂર્યથી તેજસ્વી કોણ છે ? ઇન્દ્રથી ખલવાન્ કાણુ છે ? પવનથી વધુ વેગવાળા કાણુ છે ? કામદેવથી અધિક રૂપવાનું કાણુ છે ? આકાશ કરતાં વધારે વિશાળ કઈ ચીજ છે ? અને પૃથ્વી કરતાં નિશ્ચલ વસ્તુ કઈ છે ? તેમ જીવદયાથી ચઢીયાતા ધમ પણ બીજો કચેા છે ? અર્થાત્ કેાઈ નથી; સર્વ શ્રેષ્ઠ ધર્મ કાઈ હાય તેા એક જીવદયા જ છે. ૫૪-૫૫. પ્રાણીઓના સમુદાયને હણનારા પાપસ્થાનામાં (પાપના અંધમાં) શું નથી વર્તતા ? તેમ પ્રાણીઓના સમુહનું રક્ષણ કરનારા પુણ્યસ્થાનામાં (પુણ્ય ખંધમાં) શુ' નથી વતં તા અર્થાત્ વર્તેજ છે. ૫૬. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતેાપલેશમાળા एय पि ताव कडं, पार्वति मुणतया वि जं केई । वसणगणतप्पणहा, पाणिवहे संपयदृति ॥५७॥ एयं पुण कट्ठयरं, सकं सोउ पि कह सयन्नेहिं । जं केइ पाणिघायं, करंति किर धम्मबुद्धीए ॥५८॥ किं तित्थसत्थपरिसीलणेहिं, किं होमसोमपाणेहि । पिक्खह अप्पं व जिए, रक्खह दुक्खाउ अप्पाणं ॥५९॥ जं किं पि सुहं लोए, तं जाणह पाणिरक्षणमुत्थं । जं च दुहं तं सव्वं, घोराओ पाणिघायाओ ॥६०॥ करचरणनयणसवणुढघाणवियलाविलीणलावन्ना । जं उप्पज्जंति नरा, तं पाणिवहस्स फलमसुहं ॥६१॥ આ પણ એક ખેદની વાત છે. કે જીવહિંસા પાપ છે એ પ્રમાણે જાણવા છતાં પણ જીવ મધમાંસ શિકારાદિ વ્યસનને સંતોષવા માટે પ્રાણિઓની હિંસામાં પ્રવર્તે છે. પ૭ આ વાત ખરેખર દુઃખદાયક છે માટે જ બુદ્ધિમાન દયાળુ પુરૂષ દ્વારા સંભળાય પણ શી રીતે કે જે કેટલાક જ ધર્મની બુદ્ધિથી જ પ્રાણિઓને ઘાત કરે છે ૫૮. પ્રયાગાદિ તીર્થોમાં જવાવડે શું ? અને વેદાદિ શાસ્ત્રોના અત્યાસાદિ વડે ય શું ? તેમજ હોમ-હવન કરવાથી પણ શું ? અને સેમરસનું પાન કરવાથી પણ શું ? ને પિતાના જેવા જુઓ અને જીવોની હિંસાથી ઉદ્દભવતાં દુ:ખોથી પોતાની જાતને બચાવી લો. જે જીવને આત્મતુલ્ય માનવામાં ન આવે તો તીર્થગમનાદિ પણ શું લાભ આપી શકે ? પ૯ આ વાત જાણી લો કે- લોકમાં જે કાંઈ સુખ દેખાય છે તે જીની રક્ષાથી ઉત્પન્ન થયેલું છે. અને જે કાંઈ દુઃખ દેખાય છે તે સઘળું ય ઘોર જીવહિંસાથી પેદા થયેલું છે ૬૦. આ જગતમાં હાથ, પગ, આંખ, કાન, હોઠ, નાક, વગરના અને રૂપલાવણ્ય વગરના જે માણસે જન્મે છે, એ જીવહિંસાનું અશુભ ફળ છે. ૬૧. Page #42 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओएसमाला अच्चंतनिरणुकंपा, काऊणं पाणिघायणं घोरं । जायति मियापुत्तव्च भायणं तिक्खदुक्खाण ॥६२॥ तेयस्सिणो सुरूवा, दीहाऊ पबलभुयबलसमेया । जं हुंति नरा तं पुण, मुण जीवदयाइ माहप्पं ॥६३॥ चिंतामणि-कामगवी-सुरतरुणो समुइया न तं दिति । जं इक्कच्चिय वियरइ, जीवदया सेविया सम्म ॥६४॥ धन्ना गहिऊण इमं, गुरुमूले मलकलंकपरिमुक्कं । पालंति पाउणति. य, फलममलमिमीइ अचिरेण ॥६५॥ जह तेण पुलिंदेणं, मुणिवयणसमिद्धसुद्धसद्देणं । पडिवन्ना जीवदया, वीयभवे फलवई जाया ॥६६॥ इय भणियमभयदाणं, भव्वाण नराण सिवसुहनियाण । अणुकंपादाणं पुण, भणामि दुक्खत्तसत्तेसु ॥६७॥ અત્યન્ત નિર્દય માણસો ઘોર પ્રાણિહિંસાને કરીને મૃગાપુત્ર લેઢીયાની માફક તીક્ષણ એવા દુઃખનું ભાજન થાય છે ૬૨. તેજસ્વી-સ્વરૂપવાન દીર્ધાયુષ્યવાળા. અને ભૂજાના પ્રબલ બળવાળે જે માણસે હોય છે તેમાં જીવદયાને જ પ્રભાવ જાણો ૬૩. ચિંતામણી રત્ન, કામધેનુ–અને કલ્પવૃક્ષ એ ભેગાં મળીને પણ તે વસ્તુ નથી આપી શકતા કે જે સમ્યફ પ્રકારે સેવાયેલી એક જીવદયા આપે છે. ૬૪. આ જીવદયાન ગુરૂ પાસે સ્વીકાર કરીને મલકલંકથી (અતિચારદેથી) રહિત જે માણસે પાળે છે તે પુરૂષે ધન્ય છે અને તેઓ આ જીવદયાથી નિર્મલ એવા મેક્ષાદિ ફળને જલદીથી પામે છે ૬૫. | મુનિરાજના ઉપદેશ–વચનથી સમૃદ્ધ થયેલી શુદ્ધશ્રદ્ધાવાળા પુલિંદે (ભીલ) સ્વીકારેલી જીવદયા તેના માટે બીજા ભવે ફળવતી થઈ ૬૬. , આ પ્રમાણે ભવ્ય પુરૂષોને શીવસુખનાં સાધનભુત અભયદાનનું : કથન કર્યું હવે દુઃખથી પીડાતા પ્રાણિઓમાં કરાતું અનકમ્પાદાન કહું છું ૬૭. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતોપદેશમાળા दीणाण अणाहाण य बंधवरहियाण वाहिविहुराण । કારડિયાળ વિસાળ વસવીઢાળ દ્વા. अंधाण य पंगूण य, कुणीमखुज्जाण वामणाणं च । बालाण य वुड्ढाण य, छुहियाण पिवासियाणं च ॥६९॥ . एवंविहाण पाणीण, दिति करुणामहन्नवा जमिह । तं अणुकंपादाणं, भन्नइ सन्नाणसालीहिं ॥७॥ संते वि चित्तवित्ते, दिवे सत्ते वि तिक्खदुक्खत्ते । अणुकंपा जइ चित्ते, न हुन्ज भंतिव्व भव्वत्ते ॥७१॥ भाविज्जइ भव्यत्तं, पाणिदया पाउणेइ परभाग । सम्मत्तं च विसुज्झइ, अणुकंपाए वियरणेणं ॥७२॥ पाणीण पाणसंरक्षणाय, पाणे वि नणु पणामति । इह केई सत्तधणा, का गणणा बज्झवत्थूणं ॥७३॥ –અનુકંપાદાન : દીન–અનાથઆન્ધવથી રહિત, રોગપીડા આદિની વ્યાધિથી દુઃખી થયેલા,જેલમાં પડેલા,વિદેશીક (મુસાફર), છળભાવ વ્યસનોમાં (કષ્ટોમાં) પડેલા, આંધળા, પાંગળા, ડું ઠા, કુબડા, વામન, બાળક, વૃદ્ધ, ભૂખ્યા અને તરસ્યા એવા દુઃખી પ્રાણીઓમાં કરુણાના સાગર માણસો પોતાનું જે કાંઈ આપે છે, તેને કેવલજ્ઞાનીઓએ અનુકંપાદાન કહ્યું છે. ૬૮, ૯, ૭૦. ચિત્ત-મન પણ હોય અને વિજ્ઞ-ધન પણ હોય તેમજ દુઃખથી પિડાતો પ્રાણ પણ જોવામાં આવતું હોય. છતાં પણ ચિત્તમાં અનુકંપા ન આવે તો એને ભવ્યત્વમાં (મુક્તિગમયેગ્યતામાં) બ્રાતિ (શંકા) છે. પ્રાયઃ કરીને અભવ્યમાં જ આવી કઠોરતા હોય છે; કે દુઃખીઓને જોઈને દયા ન આવે ૭૧. - પ્રાણીઓની દયાથી ભવ્યત્વ પ્રકાશિત થાય છે. અભવ્યોને દયા ક્યાંથી હોય ? પ્રાણીદયા પરભાગ–ગુણના ઉત્કર્ષને પમાડે છે. અને અનુકંપાથી દાન કરવા દ્વારા સમ્યકત્વની વિશુદ્ધિ થાય છે. ૭૨. સાતિવકતા એજ જેનું ધન છે એવા કેટલાક માણસે પ્રાણીઓના પ્રાણોની રક્ષા કરવા પિતાના પ્રાણ પણ આપી દે છે, તે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૫ सिरि हिओषएसमाला रिद्धीओ विउलाओ, अभंगुरं भूरिभोगसामगि । जं भुजंति नरा तं, अणुकंपादाणमाहप्पं ॥७४॥ जह तेण सिट्ठिसागरदत्तस्स सुएण सोमदत्तेण । अणुकंपादाणाओ, पत्ता भोगा इहेव भवे ॥७५॥ अणुकंपादाणमिणं, भणियं लेसेण संपयं किं पि । नाणविसयंपि. भणिमो, जिणगणहरभणियनाएण ॥७६॥ नजंति जेण तत्ता, जीवाजीवाइणो जिणवरत्ता । तं इह भन्नइ नाणं, तस्स य मेया इमे पंच ॥७७॥ पढम किर मइनाणं, बीयं सुयमवहिनाणमह तइयं । मणपज्जवं चउत्थं, पंचमय केवलं नाणे ॥७८॥ બાહો ધનાદિ વસ્તુની શી ગણુના ? અર્થાત્ પ્રાણીઓને બચાવવા ધનાદિ આપવામાં તેઓને જરા પણ સંકોચ થતો નથી. ૭૩. માણસે વિપુલ ઋદ્ધિ અને અખંડિત એવી પ્રચુર ભેગસામગ્રીન જે ભગવે છે, તેમાં અનુકંપાદાનનો જ પ્રભાવ છે. ૭૪. જેમ સાગરદત્ત શ્રેષ્ઠિના પુત્ર સે મદરે અનુકંપાદાનથી એજ ભવમાં ભેગે પ્રાપ્ત કર્યા. ૭૫ આ રીતે ટુંકમાં અનુકંપાદાનનું કથન કર્યું હવે જ્ઞાન વિષયકદાનને જિનેશ્વર-ગણધર ભગવોના કહેલા દુષ્ટાન્ત વડે કહીશું ૭૬ ન્યાય- . ૩-શાનદાન – જિનેશ્વર ભગવોએ કહેલા જીવ–અજીવ વિગેરે તો જેનાથી જણાય તેને જ્ઞાન કહેવાય છે અને તેના પાંચ ભેદ આ પ્રમાણે છે. ૭૭ પ્રથમ મતિજ્ઞાન-બીજું શ્રુતજ્ઞાન-ત્રીજું અવધિજ્ઞાન-ચેથે મનપર્યવ જ્ઞાન અને પાંચમુ કેવલજ્ઞાન છે. ૭૮ + અમને પ્રાપ્ત થયેલી બનેય હસ્તલિખિત પ્રતોમાં અહીંથી એક નંબરને કેર પડે છે. તેમાં ૭૫ પછી ૭૭ નંબર છે. વચ્ચે ૭૬ નંબર નથી. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી હિતાપદેશમાળા मिज्जइ नज्जइ जेण, सद्दो अत्थो य उग्गहाईहि । तं वट्टमाणविसय, मइनाणं भन्नए तेसु ॥ ७९ ॥ भेया दुत्तियचउरो, अट्ठावीसा य असट्टसयं । तिन्निंसया छत्तीसा, महनाणे हुँति नायव्वा ॥८०॥ सुव्वt य निसामिज्जह, पारंपज्जेण जेण तेण सुयं । तं पि दुभेयं नेयं, अंगपविद्धं तदियरं च ॥८१॥ पढमं जिर्णिदचंदेर्हि, अत्थओ सुत्तओ गणहरेहि । ૐ નાં સરવા, તે યક્ દ નૈવ રા ; ૧ મતિજ્ઞાનઃ— આ પાંચે જ્ઞાનમાં જે જ્ઞાનથી શબ્દ અને અથ (=ઘટાદિ પદાથે!) અવગ્રહ ઇહાવિડે જણાય છે. તેને મતિજ્ઞાન કહેવાય છે. અને તે મતિજ્ઞાન વર્તમાન કાળના વિષયવાળું છે. ૭૯ તે મતિજ્ઞાનના ભેદો આ પ્રમાણે છે. ઇન્દ્રિયજ અને નાઇન્દ્રિયજ એ બે પ્રકારથી મતિજ્ઞાન એ ભેદવાળું છે. અવગ્રહ ઇહા અપાય અને ધારણાની અપેક્ષાએ ચાર ભેદવાળું છે ચક્ષુ અને મન વિના શેષ ચાર ઇન્દ્રિયના ચાર વ્યંજનાવગ્રહ અને પાંચ ઇન્દ્રિય અને મન એ છ ના અવગ્રહાદિ ચાર હોવાથી ચાવીસ એમ કુલ અઠયાવીશ ભેદ પણ મતિજ્ઞાનના થાય છે. એ અઠયાવીશ ભેદના પણ બહુ, બહુવિધ, ક્ષિપ્ર, નિશ્રિત, સ`દિગ્ધ, ધ્રુવ ભેદો હોવાથી મતિજ્ઞાનના એકસેસ અડસઠ ભેદ થાય છે અને એ અથાવીશ ભેદના અહુ-અબહુ, ક્ષિપ્ર-અક્ષિપ્ર, નિશ્રિત-અનિશ્રિત, સ‘દિગ્ધ-અસ‘દિગ્ધ, ધ્રુવઅધ્રુવ એ બાર પ્રકારોની અપેક્ષાએ ત્રણસેા છત્રીશ ભેદ પણ થાય છે ૮૦ ૨ શ્રુતજ્ઞાન :— ગીતા ગણધરાદ્મિની, પર પરાએ જે સંભળાય. તે શ્રુતજ્ઞાન કહેવાય, તે શ્રુતજ્ઞાન એ ભેદવાળુ છે. ૧-અ'ગપ્રવિષ્ટ ૨-અન ગપ્રવિષ્ટ (અંગમાહ્ય) ૮૧ જિનેશ્વરદેવાએ અથી અને ગણધર ભગવન્તાએ સૂત્રથી સાક્ષાત્ કહ્યું હોય, તે શ્રુતજ્ઞાન આચારાંગાદિ રૂપ અંગપ્રવિષ્ટ જાણવુ'. ૮૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ સિનિ પિગ પરમાર बीयं चब्दसदसपुब्बधारएहिं तहा महेसीहि । संघयणकालबलबुद्धिहाणि-मागामिपुरिसाणं ॥८३॥ मुणिऊण परमकरुणाइ, गहिस्सुत्तत्थसारमादाय । जं विरइयमिह सामाइयाइ तं अंगवज्झं तु ॥८४॥ युग्मम् । एयं दुविहं पि तिकाल-गोयरं भन्नए सुयन्नाणं । केवलनाणीहिं पि हु, परोवएसाय भयणिज्जं ॥८५॥ अक्खरसन्निप्पमुहा, सेसा भेया इमम्मि मेयदुगे । पविसंति निन्नयाणं, जहा पवाहा जलनिहिम्मि ॥८६॥ अवही किल मज्जाया, सा विज्जइ जंमि त अवहिनाणं । भवपच्चइयं च खओवसमसमुत्थं च तं पि दुहा ॥८७॥ . भवपच्चइयं सुरनारयाण, सिक्खातवाइविरहे वि । आजम्मं चिय जाइ, विहगाणं गयणगमणं व ॥८८॥ ભવિષ્યકાલીન પુરૂષના સંઘયણ કાલ–અળ અને બુદ્ધિની હાનિને જાણુને ચૌદ અને દશ પૂર્વને ધરનારા મહાપુરૂષોએ તથા અન્ય મહર્ષિ એએ ગંભીર સૂત્ર અને અર્થનો સાર લઈને પરમકરૂણાથી જે રચ્યું હોય તે સામાચિકાદિ સૂત્ર અંગ બાહ્ય શ્રુતજ્ઞાન કહેવાય છે. ૮૩ ૮૪ આ બન્ને પ્રકારનું શ્રુતજ્ઞાન ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળને વિષય કરનારું છે. કેવલી ભગવન્તને પણ અન્ય જીને ઉપદેશ આપવા શ્રુતજ્ઞાનનો આશ્રય લેવો પડે છે. ૮૫ જેમ નદીઓના પ્રવાહ સમુદ્રમાં પ્રવેશ પામે છે; તેમ અક્ષરકૃતસંજ્ઞીશ્રત વગેરે શ્રુતજ્ઞાનના જે ભેદે અન્ય ગ્રન્થોમાં બતાવ્યા છે, તેઓને આ શ્રુતજ્ઞાનના બે ભેદ માં (અંગ પ્રવિષ્ટ અને અનંગ પ્રવિષ્ટમાં) સમાવેશ થઈ જાય છે. ૮૬ ૩ અવધિજ્ઞાન – અવધિ એટલે મર્યાદા; એ મર્યાદા જે જ્ઞાનમાં છે, તેને અવધિજ્ઞાન કહેવાય છે અને એના ભવપ્રત્યયિક અને ક્ષાપશમિક એમ બે ભેદ છે. ૮૭ પક્ષિઓનું આકાશમાં ઉડવાનું જેમ ભવને કારણે છે, તેમ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી હિતોપદેશમાળા कम्माण खओवसमेण, मणुयतिरियाण जायए जं च । तं छब्भेयं नेय, एवं सुत्ताणुसारेण ॥८९॥ अणुगामिमणणुगामि च, हीयमाणं च वइढमाणं च । अणवट्ठियं अवट्ठिय-मिर्य छन्भेयं भवइ एयं ॥९०॥ आमरणं तं च भवे, भवंतरं वा वि संकमइ एयं । विसओ पुण दुविहस्स वि, इमस्स जे रूविणो दव्या ॥११॥ पयइत्थपयत्थपयासणेण, सम्मीण एस सम्मोही । अहट्ठियदंसीणं, मिच्छट्ठिीण . उ विभंगो ॥१२॥ आमाणुसुत्तराओ, नगाउ पंचिंदियाण सन्नीणं । मुणइ मणोगयभावे, जं तं मणपज्जवं विति ॥९३॥ દેવતાઓ અને નારકીઓને તપ તથા શિક્ષાનો અભાવ હોવા છતાં તેમને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન જીવન-પર્યત હોય છે. ૮૮ કર્મને ક્ષપશમથી મનુષ્ય અને તિર્યંચાને જે અવધિજ્ઞાન થાય છે; તે સૂત્રના અનુસારે છ ભેદવાળું છે એમ જાણવું. ૮૯ અનુગામી-અનનુગામી, હીયમાન–વર્ધમાન, અનવસ્થિત (પ્રતિપાતીઅવસ્થિત (અપ્રતિપાતી) આ પ્રમાણે છ ભેદ અવધિજ્ઞાનના થાય છે. ૯૦ આ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન મરે ત્યાં સુધી રહે છે અને ભવાન્તરમાં પણ જાય છે. ભવપ્રત્યચિક અને ક્ષાપશમિક આ બને પ્રકારના અવધિજ્ઞાનને વિષય રૂપીદ્રવ્ય હોય છે. ૯૧ સમ્યગદષ્ટિઓનું આ જ્ઞાન પ્રકૃતિસ્થ (અરિહંત ભગવન્તની દષ્ટિથી જેવાલા) પદાર્થોનું પ્રકાશન કરનારૂં હોવાથી એ સમ્યગ અવધિજ્ઞાન કહેવાય છે અને અહૃદષ્ટ પદાર્થોને પણ અયથાર્થ રૂપે જેનારા મિથ્યાદષ્ટિઓનું આ જ્ઞાન વિર્ભાગજ્ઞાન કહેવાય છે. ૯૨ ૪ મન:પર્યવજ્ઞાન : - માનુષેત્તર પર્વત સુધીમાં રહેલા બે સમુદ્ર અને અઢી દ્વીપની અંદર રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવ જેનાથી જણાય, તેને તીર્થકર–ગણધર ભગવન્તો મન:પર્યવજ્ઞાન કહે છે. ૯૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला उजुविठ्ठलभेयओ सो, दुहा विसेसो इमो उ विउलम्मि । पढमा उ विसुद्धयरो, अपदिवाइ य विउलमई ॥१४॥ विसओ इमस्स सुच्चिय, माणुसखित्तस्स मज्झवत्तीणं । पंचिंदियसन्नीणं, जं परियाणइ मणोदव्वे ॥१५॥ मइसुयओहिन्नाणा, विरयाणं इंति अविरयाणं च । मणकेवलनाणाणि उ, नियमेणं सवविरयस्स ॥१६॥ केवलनाणं पुण, सव्वदचपज्जायकालअक्खलियं । एगसरूवमणंत, अप्पडिवाई निरावरणं ॥९७॥ ઋજુમતિ અને વિપુલમતિના ભેદથી આ મન ૫ર્યવજ્ઞાન બે પ્રકારનું છે. વિપુલમતિ મન:પર્યવજ્ઞાનમાં આ વિશેષતા છે કે વિપુલમતિમનઃપર્યાવજ્ઞાન, પ્રથમ (જુમતિ) મન:પર્યવજ્ઞાન કરતાં વિશુદ્ધતર અને અપ્રતિપાતી હોય છે. ૯૪, “ મનુષ્યક્ષેત્રમાં રહેલા સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના મન રૂપે પરિણામ પામેલાં મનોદ્રા એ મન:પર્યવજ્ઞાન વિષય છે. ૯૫ મતિ-બુત અને અવધિ આ ત્રણ જ્ઞાને વિરતિધરને અને અવિરતિધરોને હોય છે. ત્યારે મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન સર્વવિરતિધરે (ભાવસંયમીઓ)ને જ હોય છે. ૬ પ કેવળજ્ઞાન કેવળજ્ઞાન સઘળાંએ દ્રવ્યો અને સર્વ દ્રવ્યના સર્વપર્યાનો તથા ભુત, ભવિષ્ય અને વર્તમાન રૂપ સઘળાય કાળનો વિષય કરે છે. વળીતે જ્ઞાન સદા એકજ સ્વરૂપવાળું રહે છે અર્થાત એનું સ્વરૂપ ક્યારેય બદલાતું નથી; કેવળજ્ઞાન રૂપે કાયમ રહે છે. વળી તે કેવળજ્ઞાન લેક અને અલકને પ્રકાશિત કરનારું હોવાથી અનંત છે તથા કયારેય નાશ ન પામતું હોવાથી અપ્રતિપાતી છે તેમજ તેને ભીંત વિગેરે કોઈપણ પદાર્થનું આવરણ નડતું નથી અને કર્મનું પણ આવરણ એના ઉપર હેતું નથી. ૯૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ ( 0 રથી હિપદેશમાળા ( एवं पंचविगप्पं, नाणं नाणस्थिणा सया सम्म । सुणियव्वं मुणियव्वं, सद्दहियव्वं पयडियव्वं ॥९८॥ इत्थ य सुयनाणं चिय, पाएण पयासयं पयत्थाणं । तप्पच्चएण संपइ, जिणा वि जं सद्दहिज्जंतो ॥१९॥ नजंति जीवगई-कम्मपरिणई पुग्गलाण परिणामा । तह वट्टमाणतीयाणा-गयभावा विसीसंति ॥१०॥ तम्हा नाणमहन्नव-पसत्थतित्थोवमे सया इत्थ । सविसेसं उज्जोगो, निव्वुइकामे हिं काय वो ॥१०१॥ दाणं नाणस्स इमं, जं सद्धासालिणो विणीयस्स । मेहाविस्स विणेयस्स, संममभुट्ठियस्स पुरो ॥१०२॥ अवगन्निऊण निय-तणुपीडं अवहत्थिऊण आलस्सं । गीयत्थेणं गुरुणा; सुत्तं अत्थो. य दायव्यो ॥१०३॥ જ્ઞાનના અર્થી આત્માએ આ પાંચેય પ્રકારના જ્ઞાનને સદા માટે સારી રીતે સાંભળવું જોઈએ, જાણવું જોઈએ, તેને પ્રત્યે શ્રદ્ધા કરવી જોઈએ અને બીજાઓને સમજાવવા માટે સુન્દર રીતે તેનું પ્રકાશન કરવું જોઈએ.૯૮ આ પાંચ જ્ઞાનમાં પ્રાયઃ કરીને શ્રુતજ્ઞાન જ છવાદિ પદાર્થોનું પ્રકાશન કરનારું છે. વર્તમાન કાળમાં જિનેશ્વર ભગવન્ત પ્રત્યેની શ્રદ્ધા પણ એ શ્રુતજ્ઞાન દ્વારા જ થાય છે. ૯ - શ્રુતજ્ઞાન વડે જીવની ગતિ, કર્મની પરિણતિ અને પુતલેના પરિણામ જણાય છે, તથા વર્તમાન-ભુત અને ભવિષ્યમાં રહેલા ભાવે પણ શ્રુતજ્ઞાનથી જણાય છે. ૧૦૦ તેથી મોક્ષ મેળવવાની કામનાવાળા માણસે એ જ્ઞાનરૂપી મહાન સમુદ્રમાં પ્રવેશ કરવા માટે શ્રેષ્ઠ તીર્થ (અવતાર) સમાન શ્રુતજ્ઞાનમાં સવિશેષ ઉદ્યમ કરવું જોઈએ. ૧૦૧ શ્રદ્ધાન્ત, વિનીત, બુદ્ધિશાળી અને સમ્યફ પ્રકારે અભુઠિઓ. આદિ વંદનની વિધિને કરનારા શિષ્યને ગીતાર્થ ગુરૂએ પિતાના શરીરની Page #50 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला तेणावि हु तं काले विणएणं बहुमईइ तवसा य । अणिगृहणेण सुत्तत्थतदुभएणं । पित्तव्वं ॥१०४॥ इत्थ य सुत्तत्थाणं, विहिगहणे अज्जरक्खियायरिओ । तस्सेव य विहिदाणे, दिट्ठतो वइरसामि गुरु ॥१०५॥ एवमणगारिगोयरमगारिविसयं तु नाणदाणमिणं । जं तेसि पढ़ताणं, संपाडइ पुत्थयाईयं ॥१०६॥ विरएइ उवटुंभं, आहारेण चउविहेणावि । तह वत्थपत्तओसहसिज्जाईहिं . विसुद्धेहिं ॥१०७॥ नाणड्ढयाण कुणइ य, बहुमाणं तह तयंतिए सम्म । ताणि अहिज्जइ गंथाणि, जेसिमो होइ अहिगारी ॥१०८॥ પીડાને ગણ્યા વગર તથા આળસને ત્યાગ કરીને સૂત્ર અને અર્થ આપ જોઈએ આ રીતે સૂત્ર અને અર્થને. આપ તે શ્રુતજ્ઞાનનું દાન કહેવાય છે. ૧૦૨-૧૦૩ શિષ્ય પણ યોગ્યકાળ-વંદનાદિના વિનયથી ગુરૂ પ્રત્યેના બહુમાન વડે ગોદ્રહનાદિના તપ કરવા પૂર્વક અને જેની પાસે જ્ઞાન લીધુ હોય તેને છુપાવ્યા વગર સૂત્ર-અર્થ-અને (સૂત્ર-અર્થ રૂ૫) તદુભય એ અને રીતે શ્રુતજ્ઞાનને ગ્રહણ કરવું જોઈએ. ૧૦૪ શ્રુતજ્ઞાનને આશ્રયીને સૂત્ર, અર્થ અને તદુભયનું વિધિપૂર્વક ગ્રહણ કરવા માં શ્રી આર્ય રક્ષિતસૂરીશ્વરજી મહારાજ અને તેનું વિધિપૂર્વક દાન કરવામાં ગુરૂવર્ય શ્રી વેજસ્વામીજી મહારાજ દૃષ્ટાન્ત રૂપ છે. ૧૦૫ આ રીતે સાધુને લગતું જ્ઞાનદાન બતાવ્યું. હવે શ્રાવકને લગતું જ્ઞાનદાન આ પ્રમાણે છે જે શ્રાવકે શાસ્ત્રાભ્યાસ કરનારા સાધુઓને પુસ્તકાદિ લાવી આપે છે. વળી–આધાકર્માદિ દેષથી વિશુદ્ધ એવા અશનાદિ ચાર પ્રકારને આહાર તથા વસ્ત્ર, પાત્ર (શય્યા, ઔષધ) આદિ આપવા દ્વારા જ્ઞાનાભ્યાસ કરનારા સાધુઓના શરીરને ટેકા રૂપ થાય છે, તથા જેઓ જ્ઞાનાધિક આચાર્યાદિનું બહુમાન કરે છે, તેવા શ્રાવકે તે આચાર્યાદિની પાસે જે ગ્રન્થોને ભણવા માટે અધિકારી હોય, તે ગ્રન્થોને ભણે. ૧૦૬-૧૦૭–૧૦૮. Page #51 -------------------------------------------------------------------------- ________________ * શ્રી હિતોપદેશમાળા अट्ठप्पवयणमायाणुगयं सुत्तं जहन्नओ पढइ । उक्कोसेणं छज्जीवणिं, तु जइवयकउज्जोगो ॥१०९॥ पिंडेसणअज्झयणं, सुणइ परं अत्थओ गुरुसयासे । सेससुयस्स न सड्ढो, अक्खंडरूवस्स अहिगारी ॥११०॥ न य तत्तियमित्तेणं, उत्ताणो कुणइ देसणाइयं । गुरु निरविक्खो होउ, जम्हा सुत्ते निसिद्धमिणं ॥१११॥ किं इत्तो कट्ठयर, सम्म अणहिगयसमयसभावो । अन्नं कुदेसणाए, कट्ठ यरागंमि पाडेइ ॥११२॥ भवसयसहस्समहणो, विबोहओ भवियपुंडरीयाणं । धम्मो जिणपन्नत्तो, पकप्पजइणा. कहेयव्यो ॥११३॥ જઘન્યથી અષ્ટપ્રવચન માતાના વર્ણનથી યુક્ત એવા સૂત્રને ભણે અને ઉત્કૃષ્ટથી દશવૈકાલિક સૂત્રના ષ જીર્વનિકાય અધ્યયન સુધી ભણે તે પણ બધા શ્રાવક નહી, પણ જે સાધુઓનાં વ્રતો લેવા માટે પ્રયત્નશીલ બન્યા હોય તે જ. ૧૦૯ ત્યાર પછી ગુરૂ પાસે પિંડેષણ અધ્યયનને અર્થથી સાંભળે પણ સૂત્રથી ભણે નહીં. અખંડ સ્વરૂપ વાળા (પૂર્વાપર અનુસંધાનથી મનહર) શેષ શ્રુતને અભ્યાસ કરવા માટે આવક અધિકારી નથી. ૧૧૦ - ગુરૂકુલવાસમાં રહીને સૂત્રનો અર્થ લેશમાત્ર જાણવાથી ગર્વિત બનેલા સાધુએ ગુરૂથી નિરપેક્ષ બની દેશનાદિની પ્રવૃત્તિ ન કરવી જોઈએ કારણ કે-શાસ્ત્રમાં તેનો નિષેધ કર્યો છે. ૧૧૧ તે આ પ્રમાણે– સમ્યગ રીતે શાસ્ત્રના રહસ્યને નહીં જાણનાર સાધુઓ કુદેશના કરવા દ્વારા બીજા માણસને અત્યન્ત કષ્ટમાં (ભવાટવીમાં) પાડે છે એના જેવી બીજી કઈ ખેદની વાત છે ?. ૧૧૨. - લાખ ભને નાશ કરનાર અને ભવ્ય જીવો રૂપી પુંડરીક કમળને વિશેષ કરીને પ્રબોધ કરનાર જિનપ્રણીત ધર્મ પ્રકલ્પતિ (નિશીથાદિ ગ્રન્થોના અભ્યાસી સાધુ) એ કહેવું જોઈએ અર્થાત્ જિનકથિત ધર્મનો Page #52 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला ૨૩ जं पुण पढइ सुणेई, जणस्स धम्म कहेइ इच्चाई । तं पच्छागडविसयं, तेण वि जइ तं पुराहीयं ॥११४॥ तम्हा मणसा वि सुयस्स, सुयहराणं कुणइ नावन्नं । जं पज्जंतदुरंता, मासतुसस्सेव सा होइ ॥११५॥ तुरियं तु भत्तिदाणं, तं पुण पत्तेसु चेव दिज्जतं । होइ सिवसुक्खफलय, पत्ताणि य सत्तखित्ताणि ॥११६॥ चाउचनो संघो, जिणागमो जिणहरं च जिणबिंब ॥ एएसु वित्तबीय, नियं कुटुंबीहिं वृत्तव्वं ॥११७॥ ઉપદેશ દેવાને અધિકાર નિશીથાદિ ઉત્સર્ગ–અપવાદના વિવેચન ગ્રન્થના અત્યાસી સાધુનો જ છે. અન્યને નહીં'. ૧૧૩ | ઉપદેશમાળા ગ્રન્થમાં ધર્મદાસ ગણિએ શ્રાવકજનની સ્થિતિનું (મર્યાદાનું) વર્ણન કરતાં એમ કહ્યું છે કે-શ્રાવક ધમને ઉપદેશ આપે અને તમે અહિ એમ કહે છે કે પ્રકલ્પમતિએ ધર્મને ઉપદેશ આપ જોઈએ તો આ બે વાતનો મેળ શી રીતે જામે ? એવા શંકાકારના પ્રશ્નના ઉત્તરમાં ગ્રન્થકાર જણાવે છે કે – “ભણે, સાંભળે, અને ધર્મનો ઉપદેશ આપે” ઈત્યાદિ ધર્મદાસગણિનું જે વચન છે, તે પશ્ચાત્કૃત (સાધુપણાથી પતિત થયેલા) શ્રાવકને લગતું છે. સાધુધર્મથી પતિત થયેલ પણ શ્રાવક સાધુપણામાં ગુરૂ પાસેથી જે ભર્યો હોય તેને જ ઉપદેશ આપે પણ પોતાની મતિકલ્પનાથી ઉપદેશ ન આપે ૧૧૪. તેથી કરીને મનથી પણ શ્રત કે શ્રતધરની અવજ્ઞા ન કરવી જોઈએ કેમકે એ અવજ્ઞા ઘેરાતિઘોર દુઃખને આપનારી થાય છે. જેમ માસતુષ મુનિને થઈ. ૧૧૫ ૪. ભક્તિદાન – ચોથું ભક્તિદાન તેને કહેવાય, કે-જે પાત્રમાં આપવામાં આવે અને શિવસુખ આપનાર બને; તે પાત્ર સાત ક્ષેત્રો રૂપ છે. ૧૧૬ ચતુર્વિધ સંઘ, જિનાગમ, જિનમંદિર, જિનબિંબ આ સાતક્ષેત્ર છે. એમાં આ સાતે ય ક્ષેત્રમાં પિતાના ધનરૂપી બીજની કુટુંબીઓ પાસે વાવણી કરાવવી જોઈએ. ૧૧૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતેષ માળા समणा समणीओ य, सावया. साविया तहा। . एसो चउन्विहो संघो, विग्घसंघविधायणो ॥११८॥ तत्थ य जिणिंदसमणा-भयवंतो जइवि हुंति निग्गंथा । तह वि वयकायरक्खा-निमित्तमरिहंति दाणमिणं ॥११९॥ फासुयएसणियाई, अहाकडाई च भत्तपाणाणि । तह वत्थपत्तकंबल-सिज्जासंथारपमुहाई ॥१२०॥ ओसहभेसज्जाई, तह पवयणवुढिहेउभूयाइ । सचित्ताई पि अवच्च-सयणपभिईणि अणवरयं ॥१२१॥ भत्तीइ देइ साहूण, सुद्धलेसुल्लसंतरोमंचो । उस्सग्गेणं सड्ढो, अववायपयंमि पुण एवं ॥१२२॥ સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ ચાર પ્રકારને સંઘ વિશ્નોના સમુહનો નાશ કરનાર છે. ૧૧૮.* આ ચાર પ્રકારના સંઘમાં સાધુઓ જે કે નિગ્રંથ (પરિગ્રહથી રહિત) હોય છે, છતાં વ્રત-પાલન કરવામાં અત્યન્ત ઉપગી એવા શરીરની રક્ષા કરવા માટેના ભક્તિદાન માટે તેઓ ચગ્ય છે. ૧૧૯ પ્રાસુક (જીવરહિત) એષણ, (૪૨ દેષરહિત) યથાકૃત (ગૃહસ્થ પિતાને માટે બનાવેલ) ભક્ત પાન (અશનાદિ ચતુષ્ક) તથા વસ્ત્ર–પાત્ર કાંબળી-શમ્યા વગેરે, ઔષધ (બીજા દ્રવ્યથી મિશ્રણ નહી કરેલા કેવલ હરડે વગેરે અથવા શરીરની અંદર ઉપયોગી થતા દ્રવ્યો.) ભેષજ(હરડે આમળા વગેરે મિશ્રિત દ્રવ્ય અથવા શરીરની બહાર ઉપયોગી લેપ વગેરે દ્રવ્યો) તેમજ શાસન પ્રભાવનાની વૃદ્ધિના કારણભૂત પિતાના પુત્ર-સ્વજન આદિ સચિત્ત વસ્તુઓ પણ શુદ્ધ વેશ્યાથી (ભાવભર્યા ઉલ્લાસથી) ભક્તિપૂર્વક ઉત્સર્ગ માર્ગથી આપે છે. ' આપવાદિક દાનવિધિ– તથા અપવાદ માર્ગથી–દુકાળમાં, ડમર (કેઈપણ કારણે કુપિત થયેલ દેવે ઉત્પન્ન કરેલ અશિવ વગેરે ઉપદ્રવ) વિહૂવર (રાજ્યને અંદરનો કે બહારનો ઉપદ્રવ) રોધક (નગર વગેરેને ઘેરે) અટવી, શરીરની બિમારી વગેરે કારણે ઉપસ્થિત થાય ત્યારે ગીતાર્થ સાધુ સ્વજનાદિના ઘરમાં સાધુપ્રાગ્ય પ્રાસુક અને એષણીય ભક્ત પાનવસ્ત્રાદિ વસ્તુઓની Page #54 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवगतमाला - ૨૫ કુમિણે હમ–વિક–જો– ––મેસજો ! समुवठियंमि गीओ, आभोयइ सपरगेहेसु ॥१२३॥ जइजणपाउग्गाई, जहुत्तपुव्वुत्तवत्थुजायाणि । दुलहेसु परिहरंतो, तरतमभावेण +गुरूदोसे ॥१२४॥ गिन्हेइ पयणुदोसे, तेसि पि हु असइ अह मिगविउत्ते । सुविचित्तंमि पएसे, जहोचियं कुणइ जं भणिय ॥१२५॥ फासुयएसणिएहिं, फासुय उहासिएहिं कीएहिं । पूईकम्मेण तहा, अहाकम्मेण जयणाए ॥१२६॥ इय समणाणं दाणं, समणीण वि एवमेव सव्वं पि । गीयत्थजणणिभइणीपणइणिपभिईहिं दावेइ ॥१२७॥ મધુકરવૃત્તિથી તપાસ કરે અને તેમ કરતાં મોટા મોટા આધાકર્મ વગેરે નો ત્યાગ કરવા પૂર્વક અ૫ અલ્પ દેષવાળા ભક્તપાન વગરે ગ્રહણ કરે. અલ્પષવાળા ભક્તપાનાદિની પ્રાપ્તિ ન થાય તો આધાકર્મ વિગેરે અધિકષવાળા ભક્તપાનાદિ જ્યાં અગીતાર્થ સાધુ ન હોય, તેવા એકાંતપ્રદેશમાં યતના પૂર્વક યથાગ્ય રીતે ગ્રહણ કરીને સાધુઓને નિર્વાહ કરે. માટેજ શાસ્ત્રમાં કહ્યું છે કે-દુકાળાદિના પ્રસંગમાં પ્રથમ સાધુઓનો નિર્વાહ પ્રાસુક અને એષણીય ભક્તપાનાદિ દ્વારા કરે. પ્રાસંક અને એષણીય ભક્તપાનાદિ ન મળે તે પ્રાસુકાવભાસિત (અચિત્ત) એવા ક્રીત દેજવાળી (સાધુ માટે ખરીદેલા) ભક્ત પાનાદિથી નિર્વાહ કરે. તેના અભાવમાં પૂતિકર્મદેષવાળા ભક્તપાનાદિથી નિર્વાહ કરે, અને એના પણ અભાવમાં આધાકર્મ cષવાળા ભક્ત પાનાદિથી પણ યતના પૂર્વક ગીતાર્થ સાધુ નિર્વાહ કરે. ૧૨૦ થી ૧૨૬ આ પ્રમાણે ગૃહસ્થ, સાધુઓને આહારાદિનું દાન કરે છે તેમજ એ જ વિધિથી પિતાની ગીતાર્થ-દિાનવિધિની જ્ઞાતા] માતા, બહેન, પત્ની આદિ દ્વારા સાધ્વીઓને પણ દાન અપાવે છે. [કારણકે તેમને દાન આપવાને તેમને જ અધિકાર છે]. ૧૨૭ + ગુઢ્ઢોસો તિ પાયાન્તરમ્ | Page #55 -------------------------------------------------------------------------- ________________ - શ્રી હિતોપદેશમાળા परिचत्तसयललोइयतिहिपव्वमहूसवा महामुणिणो । भोयणसमया निहिणो, धन्नाण हवंति गुणनिहिणो ॥१२८॥ धन्नाण दाणबुद्धी, धन्नयराणं च देयपरिसुद्धी । धन्नतमाणं तु जए, जायइ सुहपत्तसंसिद्धी ॥१२९॥ कस्स वि कल्लाणगिहस्स, चेव गेहंमि. समणरूवधरा । पच्चक्रवनाणदंसणचरणा पिंडं पडिच्छंति ॥१३०॥ आरंभनियत्ताणं, छज्जीवनिकायरक्खणरयाणं । मुक्वपहसाहगाणं, धन्ना जे दिति पत्ताणं ॥१३१॥ निय निय विसयविभागं, पडुच्च संघे चउप्पयारे वि । विक्खाया इत्थ इमे, सुप्रत्तदाणंमि दिटुंता ॥१३२॥ અમાવાસ્યાદિ તિથિ-સંક્રાતિ વગેરે સમસ્ત લૌકિક પર્વ અને લગ્નાદિન મહોત્સવનો જેમણે ત્યાગ કર્યો છે તથા જેઓ જ્ઞાનાદિ ગુણોનો ભંડાર છે; એવા મહામુનિઓ ભોજનના સમયે ભાગ્યવાન આત્માઓને જ ભિક્ષાનો લાભ આપનારા થાય છે. ૧૨૮ - પુણ્યવાન પુરૂષને જ દાન કરવાની બુદ્ધિ થાય છે, દેયપરિશુદ્ધિ નવકેટિથી શુદ્ધિ તો તેથી પણ અધિક પુણ્યવાળા પુરૂષોને જ થાય છે અને સત્પાત્રની પ્રાપ્તિ તે અધિકાધિક પુવાળા પુરૂષને જ થાય છે. ૧૨૯ શ્રમણ રૂપને ધારણ કરનારા તેમજ જ્ઞાન દર્શન અને ચારિત્રના પ્રત્યક્ષ પિંડભૂત એવા સાધુઓ કોઈક ભાગ્યવાનના ઘરેજ આહારાદિના પિંડને ગ્રહણ કરે છે. ૧૩૦ જેઓ આરંભથી નિવૃત્ત થયેલા પડ્રજવનિકાયનું રક્ષણ કરવામાં રક્ત બનેલા અને મોક્ષમાર્ગ (જ્ઞાન-દર્શન–ચારિત્ર)ના સાધક એવા સુપાત્રસાધુઓને દાન આપે છે. તેઓ ખરેખર ધન્ય છે. ૧૩૧ (ચારે પ્રકારના સંઘમાં) પોત પોતાના વિષય વિભાગને આશ્રયીને સુપાત્રદાનને લગતા આનીચેની ગાથામાં કહેવાતાં દષ્ટાન્ત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ૧૩ર. Page #56 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओएसमाला સાદનું વાદુલા, જ્ઞાણું તર પુરુષના ! सड्ढेसु मूलदेवो, चंदणबाला य सड्ढीसु ॥ १३३॥ अहिगयजीवाजीवाण, सम्ममुवलद्धपुन्नपावाणं । चिरपरिणयधम्माणं, खरकम्मनियत्तचित्ताणं ॥१३४॥ निम्मलतवोरयाणं, अजियाहाराण बंभयारीणं । आवस्सयनिरयाणं, समाणधम्माण सड्ढाणं ॥१३५॥ रह-तित्थजत्त-पडिमापइट्ठ-सम्मत्त-विरइगहणेसु । पक्ख-चउमास-वच्छरतवउत्तरपारणाईसु ॥१३६॥ . सगिहाणं सम्माणं, दाणं च गुणाणुरागओ कुणइ । धम्मथिरत्तनिर्मित्तं, अहिणवधम्माण सविसेसं ॥१३७॥ સાધુઓમાં બાહુમુનિ, સાધ્વીઓમાં પુષ્પચૂલા, શ્રાવકોમાં મૂલદેવ અને શ્રાવિકાઓમાં ચંદનબાલા; ૧૩૩ ૩-૪ શ્રાવક અને શ્રાવિકા – જીવ અને અજીવને જાણનારાં, પુણ્ય-પાપને પણ સમ્યરીતે જાણનારા, દીર્ઘકાલથી ધર્મમાં પરિણત થયેલાં, ખર કર્મ-જદાર, જેલર વિગેરેની અનેક જીવોને ત્રાસ કરનારી નોકરી આદિમાંથી નિવૃત્ત ચિત્તવાળા, નિર્મળ તપમાં રક્ત બનેલા, આહારથી નહિ છતાયેલાં=આહાર ઉપર કાબુવાળા,-બ્રહ્મચારી, પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા કરવામાં નિરત બનેલા, સમાનધર્મવાળા-સાધર્મિક શ્રાવકોની રથયાત્રા-તીર્થયાત્રાપ્રતિમા પ્રતિષ્ઠા-સમ્યક્ત્વનું ગ્રહણ, વિરતિનું ગ્રહણ કરવા આદિના શુભ પ્રસંગોમાં તથા પખી-ચે માસી-સંવછરી તપના ઉત્તરપારણા અને પારણાદિના પ્રસંગમાં ગુણાનુરાગથી હાથ જોડવાદિ રૂપ સન્માન અને વસ્ત્રાલંકારાદિનું દાન કરે છે તથા નવા ધર્મ પામેલા સાધર્મિકોને ધર્મમાં સ્થિર કરવાં સવિશેષ સન્માન-દાન કરે છે. ૧૩૪ થી ૧૩૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી હિનાપદેશમા जम्हा सुलहा नियकज्जसिद्धिसंबंध धुणो भुवणे । જુઠ્ઠા ૩ ધમ્મસવ ધ વધુ વધવા અળિય રૂા तम्हा समाणधम्माण, वच्छलत्तेण धम्मवच्छल्लं । तंमि य पुण वच्छल्लं, अतुल्लकल्लाणकुलभवणं ॥ १३९ ॥ भणिय खित्तचउक्कं, पंचमखित्तं जिणागमं भणिमो ! केवलिदिट्ठे भावे, जो पयडर दूसमा वि ॥ १४०॥ उम्मीलिय केवलनाणमुणिय तिहुअणगयत्थसत्थेहिं । तिवईदारेण जिणेहिं अत्थओ जं किलक्खायं ॥ १४१ ॥ भुवणन्भुयबुद्धिधरेहि, गणहरिदेहिं जं च गहिऊण । सुत्तत्तेण निबद्ध जिणपवयणवुढिकामेहिं ॥ १४२ ॥ જે કારણથી આ જગતમાં પેાતાના સ્વાર્થની સિદ્ધિમાત્રથી સમ્બન્ધ કરનારા સ્વજને મળવા સુલભ છે, પરંતુ ધર્મના સમ્બન્ધથી મનેાહર સ્વજના (સાધમિકા) મળવા અત્યન્ત દુર્લભ છે. ૧૩૮ તેથી કરીને જ સામિ કાનુ` વાત્સલ્ય કરવા દ્વારા ધર્મનું વાત્સલ્ય થાય છે, અને એ ધર્મનું વાત્સલ્ય નિરૂપમ કાટીના કલ્યાણાનું કુલભવન= કારણ છે. ૧૩૯ આ પ્રમાણે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચાર પ્રકારનુ` ક્ષેત્ર કહ્યું. હવે પાંચમા જિનાગમ નામના ક્ષેત્રનું કથન કરીએ છીએ કે જે દુષમકાલમાં પણ કેવલી દૃષ્ટ ભાવાને પ્રગટ કરે છે. ૧૪૦ ૫-જિનાગમ: પ્રગટ થયેલાં કેવલજ્ઞાનવડે ત્રણે જગતમાં રહેલા પદાર્થોના સમૂહને જાણનારા શ્રી જિનેશ્વર ભગવન્તાએ ત્રિપદી દ્વારા અર્થથી જે આગમનુ કથન કર્યું છે અને જિનપ્રવચનની વૃદ્ધિ કરવાની કામનાવાળા; ત્રણે ભુવનમાં અદ્ભુત બુદ્ધિને ધારણ કરનારા ગણધર ભગવન્તાએ અ રૂપે ગ્રહણ કરીને જે દ્વાદશાંગી રૂપ તે જિનાગમની સૂત્ર રૂપે રચના કરી છે. ૧૪૧–૧૪૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओएसमाला ૨૯ अह तेसि वयणपंकयमयरंदसमं नमंतसीसेहिं । चउदसपुव्वधरेहिं, जमहियमहीणमेहेहिं ॥१४॥ तत्तो दसपुव्वधराइएहिं कमहियमाणपन्नेहिं । गीयत्थगणहरेहिं, जं पावियमित्तिय समयं ॥१४४॥ तस्स सुंयस्स य भगवओ, तविह मेहाविपत्तविरहाओ । पाएण दूसमाए, आहारो पुत्थया चेव ॥१४५॥ तम्हा जिणिंदसमयं, भत्तीए पुत्थएसु लेहेइ । अव्वुच्छित्तिनिमित्तं, सत्ताणमणुग्गहत्थं च ॥१४६॥ जिणमयपयमित्तं पि हु, पीयं पीऊसमिव जओ हरइ । मिच्छाविस मिहनायं, रोहिणीय--चिलाइपुत्ताई ॥१४७॥ - ત્યારબાદ વિનયથી નતમસ્તકવાળા બનેલા અને પરિપૂર્ણ બુદ્ધિને ધારણ કરનાર ચૌદ પૂર્વ ધરોએ, ગણધર ભગવન્તના મુખરૂપી કમળના મકરંદ (રસ) સમાન એવા જિનાગમનું અધ્યયન કર્યું છે. ૧૪૩ છે. ત્યાર પછી ક્રમે કરી ઘટતી જતી બુદ્ધિને ધારણ કરનારા દશપૂર્વધર વાસ્વામી વગેરે ગીતાર્થ આચાર્યો વડે આ જિનાગમ પ્રાપ્ત કરાયું છે. ૧૪૪ - દુઃષમકાળના પ્રભાવે સંઘયણ–બલાદિ હીન થવાના કારણે તથાપ્રકારની પદાનુસારી વગેરે પ્રજ્ઞાનો વિરછેદ થવાથી કેવળ ગુરૂ-મુખેથી જિનાગને ગ્રહણ કરનારા સાધુ રૂપ પાત્ર ન મળવાના કારણે આ જિના ગમે પુસ્તકારૂઢ થયાં અને એથી જ એ જિનાગમનાં પુસ્તકો ખરેખર આ દુષમા કાળમાં પદાનુસારી વગેરે પ્રજ્ઞા વગરના સાધુઓ માટે આધારભૂત છે. ૧૫ તે કારણે જિનાગમની અમ્યુરિચ્છત્તિ કરવા માટે (પરંપરા અખંડિત રાખવા માટે) તથા જીના અનુગ્રહ-ઉપકાર માટે જિનાગને શ્રાવકે ભક્તિથી પુસ્તકમાં લખાવે છે. ૧૪૬ - પીધેલું અમૃત જેમ હલાહલ વિષનો નાશ કરે છે, તેમ જિનાગમનું એક પદ પણ મિથ્યાત્વરૂપી વિષનું નાશ કરનાર બને છે અને આ વિષયમાં શહિણી ચેર અને ચિલાતિપુત્ર વગેરે દષ્ટાન્તરૂપ છે. ૧૪૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતોપદેશમાળા तम्हा सइसामत्थे, वित्थारइ पुत्थएहिं जिणसमयं । वायावेइ य विहिणा मेहागुणसंगयमुणीहिं ॥१४८॥ ससमय-परसमयविऊ, ते वि तयत्थावभासणसमत्था । परतित्थीणं पि तओ, पमाणसत्थाणि निउणाणि ॥१४९॥ વાર-છે-સંવા– –નાર –હીરું હે . जं सव्वं सम्मसुयं, सम्मदिट्ठीहिं परिगहियं ॥१५०॥ जे केइ जप्पवत्तिय, पुत्थयगं सत्थसवणओ जीवा ।' पावाई परिहरंती, स होइ तप्पुन्नफलभागी ॥१५१॥ भणियं सुसावगोचिय, नियपुत्थयखित्तमह समासेण । जिणमंदिरखित्तं पि हु, सुयाणुसारेण साहेमि ॥१५२॥ તે કારણથી શ્રાવકોએ પુસ્તકમાં આગ લખાવીને અને લખેલાં આગમ-પુસ્તકે વંચાતા મળતા હોય તો તેને સંગ્રહ કરીને પણ જિનેન્દ્ર ભગવન્તના સિદ્ધાંતોને વિસ્તાર કરે જોઈએ. અને મેધાયુક્ત-અનુગ કરવામાં કુશળ મુનિઓ પાસે ચતુર્વિધ સંઘમાં જિનાગમની પૂજા તથા મહોત્સવ કરવા પૂર્વકની વિધિ સહિત એ જિનાગમો વંચાવવાં જોઈએ. ૧૪૮ | સ્વસિદ્ધાન્તો જ શ્રાવક લખાવે ? પરસિદ્ધાન્ત શું ન લખાવી શકે ? આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે કે-અનુગ કરનારા સાધુઓ સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તના જાણકાર હોય છે, વળી તેઓ સ્વ–પર સિદ્ધાન્તના અને પ્રકાશિત કરવામાં સમર્થ હોય છે એવા સાધુઓને સ્વ-પર સિદ્ધાન્તના જાણકાર બનાવવા પર તીર્થિકના પ્રમાણ–ન્યાયાદિના શાસ્ત્રો અને વ્યાકરણ-છંદ-અલંકારકાવ્ય-નાટક-કથા આદિના શાસ્ત્રો પણ લખાવે; કારણ કે સમ્યગદષ્ટિએ ગ્રહણ કરેલું બધું જ શ્રુત સમ્યકૃત થાય છે. ૧૪૯–૧૫૦ : પુસ્તકમાં લખાવેલા જિનાગમને સાંભળવાથી જીવ જેટલા પ્રમાણમાં પાપોનો પરિહાર કરે છે, તેટલા પ્રમાણમાં તે પાપ-નિવૃત્તિમાં નિમિત્ત બનવાના કારણે આગમ લખાવનાર જીવ પણ પુણ્યફળનો ભાગીદાર થાય છે. ૧૫૧ શ્રાવકોને ઉચિત પુસ્તક (જિનાગમ) ક્ષેત્ર કહ્યું હવે જિનમંદિર ક્ષેત્રને શ્રુતના અનુસાર સંક્ષેપથી કહું છું. ૧૫ર Page #60 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला ૩૧ सम्मत्तधरो सड्ढो, सविसेसं बोहिसोहणसयन्हो । कारेइ जिणाययणं, निइविड्ढत्तेण वित्तेण ॥१५३॥ अहिगारी जं एसो, दोसो पुण अणहिगारिणो नियमा । आणाभंगाईओ दुरंतभवभमणपेरंतो ॥१५४॥ नणु जिणभवणाणमिहं, महयारंभेण होइ निम्माणं । आरंभे कह णु दया ?, जिणाधम्मो पुण दयामूलो ॥१५५॥ सच्चं होइ विमद्दो, पुढवाईणं धुवो समारंभे । किंतु बुहा गुरुलाभे, कज्जे सज्जति जं भणियं ॥१५६॥ ૬ જિનમંદિર: સમ્યગદષ્ટિ શ્રાવક વિશેષ પ્રકારે પોતાના સમ્યગદર્શનની શુદ્ધિ કરવા માટે નીતિ પૂર્વક ઉપાર્જન કરેલા ધનવડે જિનમંદિર બંધાવે. ૧૫૩ કેમકે જિનમંદિર બંધાવવા સમ્યગદષ્ટિ શ્રાવક અધિકારી છે. [સાધુ જિનમંદિર બંધાવવા અધિકારી નથી.] અનધિકારી એવા સાધુ મંદિર બંધાવે તો તેને અપાર ભવ-ભ્રમણ કરાવનાર જિનાજ્ઞા ભંગાદિના દે લાગે. [સાધુ તો ભાવપૂજાને અધિકારી છે એમ અરિહંત દેવાધિદેવે કહ્યું છે] ૧૫૪ શંકાકાર કહે છે કે જિનમંદિરનું નિર્માણ મોટા આરંભથી થાય છે, આરંભમાં તે જીવોની હિંસા થયા વગર રહેતી નથી. ત્યાં જીવોની દયા કઈ રીતે થઈ શકે ? અને જિનધર્મનું મૂલ તે દયા છે. ૧૫૫ ગ્રન્થકાર કહે છે કે – જિનમંદિરના નિર્માણમાં આરંભ સમારંભ હોવાથી અવશ્ય પૃથ્વીકાયાદિ જીવોની હિંસા થાય છે; તો પણ જિનમંદિરના નિર્માણમાં થતે જીવહિંસાને દેષ અલ્પ છે. જ્યારે સમ્યગદર્શનાદિ ગુણની પ્રાપ્તિને લાભ વધુ છે, માટે પંડિત પુરૂષે વિશિષ્ટ લાભને જોઈને જિનમંદિરાદિના નિર્માણમાં પ્રવૃત્ત થાય છે. માટે કહ્યું છે કે–૧૫૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતેન્દરામાળા कुणइ वयं धणहेउ, धणस्स कणिउ वि आगमं नाउं । इय संजमस्स वि वउ, तस्सेवट्ठा न दोसाय ॥१५७॥ संतंमि जिणाययणे, वंदणवडिया मुणीण धम्मकहा । भद्दगबोही-सम्मत्तसुद्धि-विरईदुगाइगुणा ॥१५८॥ इक्कस्स वि ताव जियस्स, भवदुहाओ विमोयण धम्मो । किं पुण तत्तियमित्ताण, भव्यजीवाण जं भणियं ॥१५९॥ "सयलंमि वि जियलोए, तेण इह घोसिओ अमाघाओ। इक्कं पि जो दुहत्तं, सत्तं बोहेइ जिणवयणे ॥१६०॥ જેમ વણીક પણ વધુ ધનને લાભ થતું હોય તે તેના માટે અલ્પધનનો વ્યય કરે છે. તેમ સંયમના પાલન માટે તેમજ સંયમની વૃદ્ધિ માટે (ગીતાર્થે) કરેલું અસંયમનું સેવન પણ દેષ માટે થતું નથી. તેમ આરંભ-સમારંભના દોષવાળું પણ જિનમંદિરનું નિર્માણ દેષ માટે થતું નથી. પરંતુ સમ્યગુ દર્શનાદિ ગુણો માટે થાય છે. ૧૫૭ જિનમંદિરના નિર્માણને લાભ: જિનમંદિરથી સમ્યગૂ દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ જે રીતે થાય છે તે બતાવે છે જે નગરમાં જિનમંદિર હોય ત્યાં મુનિએ દર્શન-વંદનાર્થે આવે છે, દર્શનવંદન કર્યા બાદ એકત્રિત થયેલા શ્રાવકને ધર્મદેશના આપે છે. આ ધર્મોપદેશ સાંભળી. તેમાંથી કેટલાક જ ભદ્રિક પરિણામી બને છે, કેટલાક સમ્યગુદર્શન પામે છે, કેટલાકને સમ્યગદર્શનની શદ્ધિ થાય છે, કેટલાક દેશવિરતિ અને કેટલાક સર્વવિરતિ ગુણને પામે છે. ૧૫૮ જે એક પણ જીવને ભવદુઃખથી છોડાવ એ મહાન ધર્મકાર્ય છે, તે પછી ભદ્રિક-પરિણામી આદિ બનનારા અનેક પ્રાણીઓને ભવદુઃખથી મુકાવવા તે કેટલું મહાન કાર્ય ગણાય ? જે માટે કહ્યું છે કે – ભવદુઃખથી પીડાતા એક જીવને પણ જે જિનવચનને બોધ પમાડે છે, તેણે ખરેખર સકલ જીવ લોકમાં અમારીને પડહ વગાડ્યો છે ૧૫૯-૧૬૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ तिरि हिओवएसमाला ता भावुवयारकर, सिरिभरहाइहिं सयमिहाइन्न । विहिणा कारवण, चेइयाण सिकारण बिति ॥१६१॥ उद्धरण पुण जिन्नाण, जिणहराण विसेसओ होइ । इह-परलोय-सुहयरं, जह वग्गुरसड्ढिणो तस्स ॥१६२॥ निम्मविए जिणभवणे, जिणबिंब तत्थ ठावए मइमं । आणंद-संदिरच्छाहत्थं, पिच्छंति जं भव्वा ॥१६३॥ विहिणा तं निम्माणं, विहिणा कारिज तप्पइट्ठाण । विहिपूयाइविहाणं, विहिणा थुइथुत्तपणिहाणं ॥१६॥ સમ્યગૂ દર્શનાદિરૂપ ભાવ ઉપકાર કરનારાં જિનમંદિરનું નિર્માણ કાર્ય શ્રી ભરત મહારાજા વગેરેએ પણ કર્યું છે. તેથીજ વિધિપૂર્વક જિન મંદિર બનાવવું એ મોક્ષનું કારણ છે એમ પૂર્વમુનિઓ કહે છે. ૧૬૧ જીર્ણશીર્ણ થયેલા જિનમંદિરનો ઉદ્ધાર કરે; એ નવા મંદિરે બનાવવા કરતા પણ વિશેષ કરીને આ લોક અને પરલોકમાં સુખ કરનાર થાય છે. આ વિષયમાં વન્ગર શ્રેષ્ઠીનું દષ્ટાન્ત છે. જેણે જિનમંદિરોના જિર્ણોદ્ધાર કરાવી, આલોક અને પરલેકના પરમ સુખને પ્રાપ્ત કર્યું. ૧૬૨ જિનમંદિરનું નિર્માણ કર્યા બાદ તેમાં મતિમાનું શ્રાવકે મહામહત્સવ પૂર્વક જિનબિમ્બનું સ્થાપન કરવું જોઈએ. કે–જેથી કરીને ભવ્ય આનંદાશ્રથી સભર નયનવાળા બની તે જિનબિંબનાં દર્શન કરે. ૧૬૩ વિધિની અનિવાર્યતા : જિનબિંબનું નિર્માણ વિધિપૂર્વક કરવું જોઈએ, જિનબિમ્બની પ્રતિષ્ઠા વિધિપૂર્વક કરવી જોઈએ, તેની પૂજા પણ વિધિથી કરવી જોઈએ અને તેની સ્તુતિ[=પ્રણિપાત દંડક, નાસ્તિવકૃતસ્તવાદિ સ્તોત્ર[ભક્તામરાદિ] પ્રણિધાન[=પિંડસ્થ, પદસ્થ, અને રૂપાતીતાવસ્થાનું ધ્યાન : પણ વિધિપૂર્વક કરવું જોઈએ. ૧૬૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ * શ્રી હિતોપદેશમાળા धन्नाणं विहिजोगो, विहिपक्खाराहगा नरा धन्ना । विहिबहुमाणी धन्ना, विहिपक्खअदुसगा धन्ना ॥१६५।। સુ–સંઘ-સિલ્ય-પકુટું, સલ્વે નિત્યં હિં તાવ વ ા तस्स पडिच्छंदम्मी कयम्मि, सुकयं कयं सयलं ॥१६६॥ वेरुलिय-फलिहद्धविद्दुम-पमुक्खरयणेहिं सेल-धाऊहिं । धन्ना जियंमि कारिय-जिणपडिमा हुति अप्पडिमा॥१६७॥ अइदुल्लहं पि बोहिं, जिणपडिमा-कारिणो लहु लहति । देवाहिदेवपडिबिंब-कारओ जह सुवन्नयरो ॥१६८॥ इय सत्तसु खित्तेसुं, सुयपन्नत्तेषु वित्तबीयं जं । उप्पइ गिहीहिं तं भाव-सलिलसित्तं सिवफलयं ॥१६९॥ વિાંધનું મહત્ત્વ – જેઓને વિધિને વેગ મળ્યો છે, તેઓ ધન્ય છે. જેઓ વિધિમાર્ગનું પાલન કરે છે, તેઓ પણ ધન્ય છે, જેને વિધિ પ્રત્યે બહુમાન પ્રગટયું છે, તેઓ પણ ધન્ય છે અને જેઓ વિધિ પક્ષને દૂષિત કરતા નથી, તેઓ પણ ધન્ય છે. ૧૬૫ | તીર્થકર ભગવન્તોએ શ્રુત [=દ્વાદશાંગી] સંઘ [-સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા] તીર્થ [પ્રવચન અથવા પ્રથમ ગણધર] આ બધી વસ્તુઓને પ્રવર્તાવી છે. તેથી જે તીર્થકર ભગવન્તની પ્રતિમા બનાવે છે; તેણે પણ તે સર્વેને સારી રીતે પ્રવર્તાવ્યા કહેવાય. ૧૬૬ જેઓ વડુર્ય, સ્ફટિક, વિક્રમ પરવાળા આદિ રત્નોની, પાષાણની, અને સુવર્ણાદિ ધાતુની અનુપમ પ્રતિમાઓનું નિર્માણ કરે છે, તેઓ ખરેખર આ જગતમાં ધન્ય બને છે. ૧૬૭ જેમ જિન-પ્રતિમા બનાવનાર સુવર્ણકાર (કુમારનંદિ સેની) બેધિને પાયે, તેમ જિન-પ્રતિમાને કરાવનારા અત્યન્ત દુર્લભ એવા પણ બેધિ [=સમ્યગ્રદર્શનને જલદીથી પામે છે. ૧૬૮ આ પ્રમાણે સારી રીતે શાસ્ત્રોમાં બતાવેલા સાતક્ષેત્રોમાં શ્રાવકે દ્વારા જે ધનરૂપી બીજ વાવવામાં આવે છે, અને શુભભાવરૂપી જળ વડે સીંચવામાં આવે છે, તે તેને મોક્ષ રૂપ ફળ આપનાર થાય છે. ૧૯૯૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला दाणगुणसंगओ वि हू, गरुयारम्भो वि भद्दजाई वि । सीलेण सोहइ नरो, करिव्व कमपीवरकरेण ॥१७०।। सीलं अबभ-चाओ, नाओ व चरणहरिणरायस्स । पसरइ जस्स मणवणे, न हणइ तं मयणमायंगो ।।१७१॥ सीलं सुहतरुमूलं, सीलं नालं व नाणनलिणस्स । सीलं धम्महमूलं, सीलं सालो वयपुरस्स ॥१७२॥ बाहाहि जलहितरणं, हुयवह-जालोलि-कवलणं तह य । असिधारा-चंकमणं, तुलाइ सुरसेल-तुलणं च ॥१७३॥ अन्नं पि दुक्करं जं, ते पि हु सुकरं कयाइ कस्सा वि । पालणमिक चिय, निक्कलंक-सीलस्स न हु सुकरं ॥१७४॥ હાથી પણ જેમ ક્રમથી પુષ્ટ થયેલ શુઢ વડે શોભે છે; તેમ દાન ગુણથી યુક્ત ગુરૂતરારંભવાળા [ નિષ્કલંક કુલમાં જન્મેલાં માન પણ શીલગુણથી શોભે છે. ૧૭૦ શલ એ અબ્રહ્મના ત્યાગ મિથુનના વર્જન] રૂ૫ છે. અને શીલ એજ ચારિત્રરૂપ છે. એ ચારિત્ર રૂપી સિંહને નાદ જેના મનોવનમાં પ્રસરી રહ્યો છે, તેને કામરૂપી હાથી હણી શકતો નથી. ૧૭૧ શીલ એ સુખરૂપી વૃક્ષનું મૂલ છે, શીલ એ જ્ઞાનરૂપી કમળનું નાળ છે, શીલ એ ધર્મનું મૂળ છે અને શીલ એ વ્રત રૂપી નગરને કિલ્લો છે. ૧૭૨ શીલપાલનની દુષ્કરતા – બાહ વડે સમુદ્ર તરો, અગ્નિ-જવાલાઓની શ્રેણીનો કળી કરે, તલવારની ધાર ઉપર ચાલવું, ત્રાવાથી મેરૂ પર્વતને તળવે અને લોઢાના ચણા ચાવવા વિગેરે જે જે કાર્યો દુષ્કર છે; એ સર્વ કાર્યો કેઈવાર કોઈ આત્માને માટે સુકર બની જાય, પરંતુ નિષ્કલંક પણે એક શીલનું પાલન કરવું એ સહેલું નથી. ૧૭૩-૧૭૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતોપદેશમાળા ससिणेह हिययजलिए, वमह-दहणेभिमाण-घणधूमे । सहसक्खो वि न पिक्खइ, किच्चाकिच्च किमु दुयक्खो ॥१७५॥ पीण-पओहर-चच्चर-तिवलीतिपहंमि. जइ मयल्लीणं । पुरिसो मणंपि खलिओ, ता छलिओ मयणभूएण ॥१७६॥ गंथत्थ-वियारे पत्थुयंमि, एगे पसू परे विउसा । मार-वियारंमि पुणो, उभए वि पसुव्व दीसंति ॥१७७॥ विहुरंमि हुति सरणं, जे सबला एस विस्सुओ मग्गो । वम्मह-विहुरम्मि पुणो, अबला सरणंति अच्छरियं ॥१७८।। कयकेसवेसपरियर-परिचत्ता निन्हवंति अप्पाणं । दंसणिणो हा ! तह वि हु, बम्महवाहेण हम्मंति ॥१७९॥ જ્યારે હૃદયમાં કામાનલ સળગ્યો હોય અને અભિમાનનો ધુમાડો પ્રગટ હોય ત્યારે હજાર આંખવાળો ઈન્દ્ર પણ કાર્ય-કાર્યને જોઈ શકતું નથી, તે પછી બે આંખવાળા સામાન્ય પુરૂષની તો વાત જ શું કરવી ? ૧૭૫ સ્ત્રીઓના પુષ્ટસ્તનરૂપી ચૌટામાં અને પેટ ઉપરની ત્રણ રેખારૂપી. માર્ગમાં વિકારભાવથી પુરૂષની જરા પણ ખલના થાય તો કામ રૂપી 'ભૂત એને તરત જ વળગી પડે છે. ૧૭૬ શાસ્ત્રોની વિચારણા કરવાના સમયે શાસ્ત્રાભ્યાસ વગરના માણસે પશુ જેવા દેખાય છે. જ્યારે કામી અવસ્થામાં મૂકાયેલા શાસ્ત્રાભ્યાસી પંડિત અને અપંડિત એ બન્નેય પશુ તુલ્ય દેખાય છે. ૧૭૭ “બાહ્ય કષ્ટો આવવાને કારણે ઉત્પન્ન થયેલી વિહલ અવસ્થામાં બળવાન માણસે શરણ રૂપ બને છે,” એ માર્ગ પ્રસિદ્ધ છે. જ્યારે કામથી થયેલી વિહલ અવસ્થામાં અબલા (સ્ત્રી) શરણ રૂપ થાય છે. આ એક આશ્ચર્ય છે ! ૧૭૮ કેશપરિવર્તન કરનારા [-માથું મુંડાવનારા, શિખાધારણ કરનારા, અને જટા ધારણ કરનારા વગેરે. ] વેષ પરિવર્તન કરનાર [-ત, પીળાં આદિ વસ્ત્રો ધારણ કરનારા, લંગોટ પહેરનારા, નગ્ન રહેનારા વગેરે ] પરિકર પરિવર્તન કરનારા [ દંડ, કમંડલુ, અને સ્ફટિકાદિની Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૭ सिरि हिओवएसमाला अमुणिय-विसय-विवागा, छागा इव ववहरंतु किमजुत्तं । अहह ! गुरुत्तं कम्माण, मुणियतत्तावि मुझंति ॥१८०॥ धन्नाण मणे रमणी-अमलियसीलंगरागसुभगंमि । विलसइ चारित्तसिरी, परिचत्तसवत्तिसंतावा ॥१८१॥ दुद्धर-मयरद्धयभिल्ल-भल्लिसल्लियमणे जणे जाण । भिन्नं न सीलकवयं, अवयंसा तिच्चिय जयस्स ॥१८२॥ सच्चं पहीणरागा, भयवंतो आसि इत्थ तित्थयरा । तयणुगुणो तेसि, जओ पयासए संघसंताणो ॥१८३।। માળા રાખનારા વગેરે] દર્શનીઓ [–સંત, સંન્યાસીઓ] કામ રાગથી પિતાની જાતને છુપાવે છે; છતાં ખેદની વાત છે કે-કામરૂપી વાઘથી તેઓ હણાઈ જાય છે. ૧૭૯ જેઓએ વિષયેના વિપાકને નથી જાણ્યા એવા માણસે બકરા(પશુ)ની માફક વિષમાં પ્રવૃત્તિ કરે છે એમાં શું અઘટિત છે? અજ્ઞાનતા નામને મહાદેષ જ એમને વિષયમાં પ્રવૃત્તિ કરાવે છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે વિષયના વિપાકને જાણનારા એવા પણ તત્ત્વજ્ઞાનીઓ વિષમાં મુંઝાય છે. ખરેખર એમાં ગુરૂકમિતાનો જ પરમ પ્રભાવ છે. ૧૮૦ જેઓના મનને શીલરૂપી અંગરાગ (વિલેપન) સ્ત્રીઓ દ્વારા નષ્ટ કરા નથી એવા પુણ્યવાન પુરૂષેના મનમાં શેકષ સ્ત્રીના સંતાપ વગરની ચારિત્ર-લક્ષમી વિલાસ કરે છે. ૧૮૧ સુરે અને અસુરે પણ જેનું નિવારણ કરવા સમર્થ નથી એવા સ્ત્રીઓ દ્વારા મૂકાયેલા કામરૂપ ભીલના કટાક્ષરૂપ ભાલાઓથી સમગ્ર વિશ્વનું મન ભેદાઈ ગયું છે. તે છતાં પણ તે દ્વારા જે એનું શીલરૂપી અખ્તર ભેદાયું નથી, એવા ઉત્તમકોટિના મનુષ્ય આ જગતના સાચા શણગાર છે. ૧૮૨ આ વાત નિઃસંશય છે કે તીર્થકર ભગવંત રાગ દેષથી રહિત હતા, માટે જ તેઓ પૂજ્ય વડે સ્થપાયેલ ચતુર્વિધ સંઘ એમના વિતરાગ ગુણને અનુરૂપ વિરાગી તરીકે વિશ્વમાં શેભી રહ્યો છે. ૧૮૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતોપદેશમાળા सुव्वंति थूलभदो, रायमई तह सुदंसणो सिट्ठी । सुस्साविया सुभद्दा, तम्मि इमे सीलदिटुंता ॥१८४॥ सीलं च पणीयाहार-सुहयदेहस्स दुल्लहं पायं । ता देहसोहणकए, जहसत्तीए तवं तवसु ॥१८५।। तावेइ जेण कम्म, तविज्जए जं च सिवसुहत्थीहिं । तेणिह तवंति भन्नइ, तं दुविहं बारसविहं च ।।१८६।। बाहिर-अभितरभेयओ, दुहा तेय दोवि पत्तेयं । छब्भेयाइय एवं, बारसभेयं सुएभिहियं ॥१८७॥ તે ચતુર્વિધ સંઘમાં સાધુઓમાં શ્રી સ્થલભ સ્વામી, સાધ્વીએમાં રામતી, શ્રાવકમાં સુદર્શન શેઠ અને શ્રાવિકાઓ માં સુભદ્રા સતી તથા બીજા પણ અનેક ધર્મામાઓનાં શીલપાલનના વિષયનાં દૃષ્ટાન્ત શાસ્ત્રોમાં આલેખાયેલાં છે. ૧૮૪ * ૩રૂપ ગુણ : પ્રણીતાહાર–વિગઈ યુક્ત આહાર વડે પુષ્ટ બનેલા દેહવાળા માણસોને શીલધર્મનું પાલન પ્રાયઃ કરીને દુર્લભ હોય છે. તેથી દેહની શુદ્ધિ (-વિકાર ભાવને પિદા કરનારી ધાતુઓને અપચય.) કરવા માટે શક્તિ મુજબ તપ ધર્મનું આસેવન કરવું જોઈએ. ૧૮૫. શિવસુખના અથઓ વડે જે સેવાય અને કર્મોને જે તપાવે તેને શ્રી જિનશાસનમાં તપ કહેવાય છે. એ તપ મૂળ ભેદથી બે પ્રકારના છે, તથા ઉત્તર ભેદથી બાર પ્રકાર છે. ૧૮૬. " દ્વિવિધ અને દ્વાદશવિધ તપધ” - બાહા અને અત્યન્તર એવા ભેદથી તપધર્મ બે પ્રકાર છે. અને એ બને ભેદના છ-છ પ્રકાર હોવાથી બાર પ્રકારનો તપ પણ શ્રી જિનાગમમાં કહ્યો છે. ૧૮૭, Page #68 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओषएसमाला अणसण-गुणोयरिया, वित्तीसंखेवणं सच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥१८८॥ पायच्छित्त विणओ, वैयावच्चं तहेव सज्झाओ । વાળ ૩ વિક, મત તો હો ૨૮ बारसभेयंपि इमं, न तविज्ज तवं इमेहिं कामेहिं । પરો–પૂથા–ાદુ–નસત્તિપમુહિં ૧૦. पुव्वि दुच्चिन्नाणं, दुप्पडिकंताण वेयणिज्जाणं । सकडाणं कम्माणं, केवलमुम्मूलणट्ठाए ॥१९१॥ न य अन्नोवि हु बलवं, एयाण निकाइयाण कम्माणं । दुट्ठाण दलणहेऊ, हविज्ज सुत्ते जओ वुत्तं ॥१९२॥ ષવિધ બાહ્ય તપઃ અનશન–૧, ઉદરીકા-૨, વૃત્તિસંક્ષેપ-૩, રસત્યાગ-૪, કાયફલેશ૫, અને સંલીનતા-૬, આ છ પ્રકારે બાહ્ય તપ છે. ૧૮૮ વવિધ અભ્યતર તપ – - પ્રાયશ્ચિત-૧, વિનય-૨, વૈયાવૃત્ય-૩, સ્વાધ્યાય-૪, ધ્યાન-૫, અને ઉત્સગ (કાર્યોત્સર્ગ)-૬, આ છ પ્રકારનો અત્યન્તર તપ છે. ૧૮૯ આ બારે ય પ્રકારનો તપધમ આલેકમાં કે પરલોકમાં પૂજા, પ્રભુત્વ, યશ, કીતિ, આદિ ઈષ્ટ પદાર્થોને મેળવવાની કામનાથી સેવા જોઈએ નહિ. ૧૯૦ આ અનાદિકાલીન સંસારમાં જાતે કરેલાં કર્મો કે-જે દુશ્મીર્ણ દુષ્ટ અધ્યવસાયથી કરેલાં હોય તથા દુપ્રતિકાન્ત=ગુરૂદેવ પાસે જેની આલેચના ન કરી હોય, તેવાં જે અવશ્ય વેદવા ગ્ય કર્મોને મૂળમાંથી ઉછેદ કરવા માટે જ તપધર્મ કરે જોઈએ. ૧૯૧ - તપધમનો મહિમા – . પ્રાયઃ કરીને આવા નિકાચિત અને દુષ્ટ એવા કર્મોના નાશ હેતુ તપ સિવાય બીજો કોઈ નથી. માટે જ આ ગમશાસ્ત્રમાં કહ્યું છે Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતાપદેશમાળા " सव्वासि पगडीण, परिणामवसादुवकमो भणिओ । પ્રાયનિષ્ઠાયાળું, તવસા ૩ નિષ્ઠાયાળું વિ” uoશા तम्हा चिरचिन्न - कुकम्म - सेल - दंभोलिसच्छमि तवे । सययं समग्गमंगलमूले सम्मं समुज्जमह || १९४ ॥ पसमति विग्धसंघा, दुहंता इंदिया य दम्मंति । सिज्झति वंछियत्था, तवेण देवा वसे हुंति ॥ १९५॥ ગામોદિ વિષ્વોદિ-વેહોદ-છગોસીવમુદ્દે । ज जिणसमए सुम्मइ, तं तवतरुणो फलं सयलं ॥ १९६ ॥ उत्तमपुरिसपणीए, उत्तमपुरिसेहिं चेव आइने । निम्महियभावरोगे, वेरग्गकरे तवे रमह ॥ १९७॥ '' કે—સવે અનિકાચિત કર્મોના શુભ પરિણામ દ્વારા અને નિકાચિત કર્મના તપ ધર્માંના આસેવનથી ઉપક્રમ (વિનાશ) થાય છે, એમ શ્રી તીર્થં કર દેવાએ ફરમાવ્યું છે. ૧૯૨-૧૯૩૮ તેથી કરીને દીઘ કાળથી આચરેલાં કુકર્મી રૂપી પતને નાશ કરવા માટે વ સમાન અને સર્વ મંગળામાં મહા મગળભૂત તપ ધમાં સમ્યક્ પ્રકારે સતત ઉદ્યમ કરવા જોઇએ. ૧૯૪ તપ ધ` વડે વિદ્યોના સમુહ શાંત થઈ જાય છે, ઇન્દ્રિયાનુ દમન થાય છે, ઇચ્છિત અની સિદ્ધિ થાય છે, અને દેવા પણ વશ થાય છે. ૧૯૫ આમૌ ષધિ, વિપૃષૌષધિ, ખેલૌષધિ અને જલ્લૌષધિ વગેરે જે કોઈ લબ્ધિઓ શાસ્ત્રામાં કહેવાઇ છે; તે બધીજ લબ્ધિએ તપરૂપી વૃક્ષનું જ ફળ છે. ૧૯૬ ઉત્તમ પુરૂષા=શ્રી તીર્થંકર ભગવંતાએ તપધર્મની પ્રરૂપણા કરી છે, વળી એ તીર્થંકર ભગવન્તાએ પોતાના જીવનમાં એ તપને આચ છે, એ તપ રાગાદિ ભાવરાગોના નાશ કરનાર છે. તેમજ વૈરાગ્યને પેદા કરનાર છે તેથી હું ભવ્ય જીવા ! પ્રભાવશાળી એવા આ તપ ધર્મમાં તમે રમતા કરી. ૧૯૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओषएसमाला बलदेवमुणी य भयवं, बंभी य सुसाहुणी तवे तिव्वे । आणंदो य महप्पा, सुसाविया सुंदरी नायं ॥१९८॥ कज्जलरेहारहिय, चित्तं जह रसवई विणा लवणं । पाणियहीणुव्व मणी, वियलियकलसुव्व पासाओ ॥१९९॥ वयणं व नयणहीणं, लायन्नविवज्जियं तारुन्न । न विणा भावं सोहइ, एसो दाणाइओ धम्मो ॥२०॥ जं कट्ठमणुट्ठाणं, दाणं सीलं तवो विणा भावं । तमकामनिज्जराए, निव्वइ सव्वं पसूणं व ॥२०१॥ जं जम्मकोडिघडिएण, तिव्वं तवसा न खिज्जए कम्मं । ओयह सुहभावपसरो, खवेइ तंपि हु खणद्धेण ॥२०२॥ एगे संकप्पतरंगिएहिं, विसएहिं वेलविजंता । सुमिणे वि अदिट्ठसुहा, विहुरा अहरं गई जति ॥२०३॥ તીવ્ર તપ કરવા વિષે સાધુમાં બલદેવમુનિ, સાધ્વીમાં બ્રાહ્મી, શ્રાવકમાં આનંદશ્રાવક અને શ્રાવિકામાં સુન્દરીશ્રાવિકા દૃષ્ટાંતરૂપ છે. ૧૯૮ ૪–ભાવ ગુણ :– શ્યામરેખા વગરનું ચિત્ર, મીઠા વગરની રાઈ, તેજ વગરનો મણિ, કલશ વગરનું મંદિર, નેત્ર વગરનું મુખ, અને લાવણ્ય વિનાનું યૌવન જેમ શોભતું નથી, તેમ ભાવ વગરના દાનાદિ ધર્મો પણ શેભાને પામતા નથી. ૧૯-૨૦૦ દાન, શીલ, અને તપ જે ભાવ રહિત હોય તો તે કષ્ટ-અનુષ્ઠાન રૂપ થાય છે. એથી એ સવ અનુષ્ઠાનો પશુના કષ્ટની માફક અકામ નિર્ધાર કરાવે છે. ૨૦૧ કરોડો જન્મમાં કરેલા તીવ્ર તપ વડે જે કમેં નથી ખપતાં તે કર્મોને ખરેખર પ્રકષ્ટ ભાવવાળે અર્ધ ક્ષણમાં ખપાવે છે. ૨૦૨ માનસિક તરંગમાં આવેલા શબ્દાદિ વિષયે વડે પ્લાવિત થતાં, - સુખને સ્વપ્નમાં પણ નહીં જેનારા અને વિધુર (કલુષિત અથવસાય Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી હિતાપદેશમાળા अन्ने भुजंता वि हू, विउले माणुस्सए महाभोगे । तं किं पि सुद्धभावं, धरंति मुच्चति लहु जेण || २०४ || तम्हा न बज्झचिट्ठा, असुहा व सुहा व बलवई इत्थ । मणवित्तीइ गुरुत्तं, समयविऊ दिति जं बिंति ॥ २०५ ॥ '' वावाराणं गरुओ, मणवावारो जिणेहि पन्नत्तो । जो नेइ सत्तमीए, अहवा मुर्ति पराणे ॥ २०६॥ - चिरपरिचिएण न कयं तवेण तं बाहुबलिमहामुणिणो । [ મુદ્દમાવળાપ, વિયિ તધામિહિયાઇ ।૨૦।। सुहभाव - मणुपविट्ठो, दोसो वि कया वि कुणइ गुणकज्जं । जाओ कि न पमाओ, मिगावइए सिवोवाओ ॥२०८॥ વાળા) અનેલા અવિવેકી પુરૂષો નરક ગતિમાં જાય છે અને કેટલાક સુવિવેકી આત્માએ વિપુલ માનવીય ભેગેાને ભાગવવા છતાં કાઇક અપૂર્વ શુદ્ધ ભાવને ધરનારા અને છે, શુદ્ધ ભાવના ચેાગે તેએ શીઘ્રતયા સંસાર (ભવભ્રમણ)થી મુકાઇ જાય છે ! ૨૦૩-૨૦૪ તેથી ધર્મ વ્યવહારમાં સ‘વરરૂપ બાહ્ય, શુભ ક્રિયા અથવા આશ્રવરૂપ બાહ્ય અશુભ ક્રિયાએ પ્રધાન ગણાતી નથી. અર્થાત્ માક્ષ કે સંસારનું કારણ બનતી નથી. પરંતુ સિદ્ધાંતના જ્ઞાતાએ મનેાવૃત્તિ (=ભાવ)ને જ મેાક્ષાદિની પ્રાપ્તિમાં કારણરૂપે પ્રધાન માને છે. એથીજ તેઓ કહે છે કે-મન, વચન અને કાયાના વ્યાપારામાં મનોવ્યાપારને મહાન તરીકે શ્રી જિનેશ્વર ભગવડતાએ પ્રરૂપ્યા છે કે જે મનોવ્યાપાર સાતમી નરકમાં લઈ જાય છે અથવા મુક્તિપદને પમાડે છે. ૨૦૫–૨૦૬ એક વરસ સુધી તપ કરવા વડે બાહુબલીજીએ જે પ્રાપ્ત ન કર્યું; તે (–કેવલજ્ઞાન), તત્કાલ પ્રગટેલ શુદ્ધ ભાવનાથી પ્રાપ્ત કર્યું'. ૨૦૭ શુદ્ધભાવમાં પ્રવેશ પામેલો દોષ પણ કોઇ વિરલ આત્માને ગુણ રૂપ કાને કરનારે બની જાય છે. જેમ સાધ્વી શ્રી મૃગવતીજીને પ્રમાદ રૂપ દોષ પણ શિવ સુખના ઉપાય બન્યા. ૨૦૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओषपसमाला ૪૩ वियलियकुलाभिमाणो, विमुक्कमेरो वि केवलं जुत्तो । पुत्तो स इलापुत्तो, तस्स नमो सुद्धभावस्स ॥२०९॥ मत्ताहियाउ नूणं, मत्ताहीणो पराभवं लहइ । पिच्छह कणगवईए, भावेण भवो पराहूओ ॥२१०॥ एसो चउप्पयारो, धम्मो दाणाइओ भुवणसारो । आराहिओ निरंभइ, दाराणि चउन्ह वि गईण ॥२११॥ कह पुण इमो मुणिज्जइ ?, गुरुवएसेंण तं वि कह दिति ? । विणएण सेवणिज्जो, तम्हा एयात्थणा विणओ ॥२१२॥ जम्हा विणयइ कम्म, अट्ठविहं चाउरत्तमुक्खाय । तम्हा उ वयंति विऊ, विणउत्ति विलीणसंसारा ॥२१३॥ જેનું કુલ-અભિમાન પણ નાશ પામી ગયું હતું અને કુલની મર્યાદાઓ પણ જેણે છેડી દીધી હતી એવા શ્રી ઇલાપુત્ર (ઇલાચિકુમાર) પણ જેના પ્રતાપે કેવલજ્ઞાનને પામ્યા, તે શુદ્ધભાવને મારે નમસ્કાર થાઓ ! ૨૦૯ : . જગતમાં આ નિશ્ચિત છે કે–જઘન્ય ગુણવાળ આત્મા અસાધારણ ગુણવાળાથી પરાભવ પામે છે અર્થાત્ અધિક બલવાળાથી અલ્પ બલવાળે પરાભવ પામી જાય છે. માટે જન્ન તીએ અધિક બલવાળા ભા વધર્મથી અલ્પ બલવાળા ભવને સંસારનો નાશ કર્યો. ૨૧૦ ત્રણેય જગતમાં સારભૂત એ દાનાદિ ચાર પ્રકારને આ ધર્મ સમ્યગ રીતે આરો હોય તો ચારેય પ્રકારની દુર્ગતિએના દ્વારા બંધ કરી દે છે. ૨૧૧ પ-વિનય ગુણ– પ્રશ્ન:–દાનાદિ ધર્મ શી રીતે જાણી શકાય ? ઉત્તર –ગુરૂના ઉપદેશથી. પ્રશ્ન–ગુરૂઓ પણ ઉપદેશ કયારે આપે ? ઉત્તર-વિનય હોય તો માટે દાનાદિ ધર્મના અથએ અવશ્ય વિનયનું સેવન કરવું જોઈએ. ૨૧૨ વિનયની વ્યાખ્યા. જે આઠ પ્રકારના કર્મને દૂર કરે છે અને જે સંસારથી મુક્ત Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી હિતાપદેશમાળા ૧ लोइय- लोयउत्तरभेयओ, दुहा तत्थ लोइओ विणओ । ર ૪ 3 * હોબોવચાર–મય–ત્રથામવેર્દિ ૨૩મેલો ારા तदुचियअन्भुङ्काणं, अंजलिबंधो य आसणपयाणं । ફેવા-તિજ્ઞા પૂયા, રૂપ હસો છોછો વિલો રશ્મા चोराभिमराईस, अंजलिब धाइओ उ भयविणओ । अत्थविणओ य पत्थिव-पमिइस पडिवत्ति करणं जं ॥ २१६ ॥ कामविणओ य कामिणि-जणंमि कामीण चाडुपभिओ । एसो लोइयविणओ, चउप्पयारो समक्खाओ ।।२१७॥ થવામાં કારણ બને છે, તેને સ'સારના નાશ કરનારા શ્રી સર્વજ્ઞ ભગવતા વિનય કહે છે. ૨૧૩ વિનયના પ્રકાર– એ વિનય લૌકિક અને લેાકેાત્તર એમ બે પ્રકારના છે. તેમાં લૌકિક વિનયના ૧–લેાકેાપચાર, ૨-ભય, ૩-અ અને ૪-કામ, એમ ચાર પ્રકાર છે. ૨૧૪ ૧–લાકાપચારવિનય વિનય કરવા ચૈાન્ય માતા, પિતા, વિદ્યાગુરૂ વગેરેનુ અભ્યુત્થાન= તેઆને આવતાં દેખીને જ ઊભા થવું, હાથ” જોડવા, બેસવા માટે આસન આપવુ’, તેમજ સામે જવુ વગેરે. તથા દેવ અને અતિથિની પૂજા કરવી, એ લેાકેાપચાર વિનય કહેવાય છે. ૨૧૫ ૨-ભવનય : ચાર, મારા વગેરે આવે ત્યારે પ્રાણ તથા ધનાદિનું રક્ષણ કરવા માટે તે ચારાદિને ભયથી હાથ જોડવા, એના શરણે જવુ વગેરે ભર્યાવનય કહેવાય. ૩–અવિનય: ધનાદિની પ્રાપ્તિ માટે રાજા વગેરેની સેવા કરવી એ અવિનય કહેવાય. ૨૧૬ ૪–કામ વિનય : કામી લેાકેા કામવાસનાને પૂર્ણ કરવા સ્ત્રીઓની જે મુશા મત Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫ - सिरि हिआवएसमाला लोउत्तरविणओ पुण, पंचविगप्पो समासओ ताव । नाणम्मि दसणम्मि, चरणम्मि तवम्मि उवयारे ॥२१८॥ सो होइ नाणविणओ, जं सम्मं नाणपुग्विया किरिया । दंसणविणओ पुण, जिणवरुत्ततत्ताण सद्दहणं ॥२१९॥ चरणे तवम्मि य इमो, विणओ तेसिं जहुत्तकरणं जं । उवयारिओ उ विणओ, आयरियाईसु इय नेओ ॥२२०॥ मण-वय-कायजोगेसु, पसत्थे तेसु धरइ निच्चं पि । आसायणं च सम्मं, वज्जतो वहइ बहुमाणं ॥२२१॥ વગેરે કરે તેને કામ વિનય કહેવાય છે. આ પ્રમાણે ચાર પ્રકારને લૌકિક વિનય કહ્યો. ૨૧૭ લોકોત્તર વિનય - લોકોત્તર વિનય સંક્ષેપથી પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે--જ્ઞાનવિનય-૧, દર્શનવિનય ૨, ચારિત્રવિનય-૩, તપવિનય-૪, અને ઉપચારવિનય–પ. ૨૧૮ ૧-જ્ઞાનવિનય -જ્ઞાન પૂર્વક જે ક્રિયાઓ સમ્યક્ રીતે કરાય તેને જ્ઞાન વિનય કહેવાય છે. ૨-દર્શનવિનય શ્રી જિનેશ્વર દેવએ કહેલા તેની શ્રદ્ધા કરવી • તેને દર્શનવિનય કહેવાય છે. ૩–ચારિત્રવિનય -આગમ શાસ્ત્રોમાં કહેલ વિધિ પ્રમાણે સમિતિ, ગુપ્તિ તથા ક્ષમાદિ રૂપ ચારિત્રને પાળવું, તેને ચારિત્ર વિનય કહેવાય છે. ૪–તપવિનય –છ બાહ્ય અને છ અત્યન્તર એમ બાર પ્રકારે તપ કરે તેને તપ વિનય કહેવાય છે. પ-ઉપચારવિનય –આચાર્યાદિમાં આ પ્રમાણે જાણ આચાર્યાદિમાં (મન વચન અને કાયાને અત્યન્ત પ્રશસ્ત) ધારણ કરવા. અર્થાત્ મન, વચન, અને કાયાથી આચાર્યાદિનું કાંઈ પણ પ્રતિકૂલ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી હિતાપદેશમાળા રૂપ જોવત્તચિત્રો, મજ્બો મે ! પદ્દા સમયસારો । एयम्मि चैव सासय-सिवसुहकंखीण अहिगारो ॥ २२२ ॥ पडिवक्खविउडणेणं, घडिज्ज मुक्खाय विणयपडिवत्ती । તા માળ-મહપુત્રં, વન્દ્વ વિદ્ નો મળિય॥૨૨॥ "मूलं संसारस्स उ, हुंति कसाया अणतपत्तस्स । વિલો ઢાળપત્તો, તુવિષુવવલ્લ મુવમ્સ” ॥૨૨॥ पयडिज्जइ कुलममलं, कलाकलावो वि पयरिसं लहइ । वित्थर साहुवाओ, विणयगुणे विष्फुरंतंमि ॥ २२५ ॥ हुति गुरु सुपसन्ना, विन्नाणमणुत्तरं उवहसंति । दुर्द्दता विहु पहुणो, कुणंति वयणं विणीयस्स ||२२६ || ન કરવું, તથા આશાતનાના ત્યાગ કરવા પૂર્ણાંક હૃદયથી બહુમાનને ધારણ કરવું તેને ઉપચાર વિનય કહેવાય છે. ૨૧૯ થી ૨૨૧ આ પ્રમાણે સિદ્ધાંતના સારભૂત પાંચ પ્રકારના લેાકેાત્તર વિનય કહ્યો. શાશ્વત એવા શિવસુખના ઇચ્છુએના આ લાકોત્તર વિનયમાં જ અધિકાર છે, અર્થાત મુક્તિસુખના અથી (આત્માએ આ જ વિનય કરવા જોઇએ. ૨૨ વિનયના પ્રતિપક્ષી માન કષાયને દૂર કરીને વિનય ગુણને સ્વીકાર કરાય તેા તે માક્ષનું કારણ અને. માટે હે ભવ્યાત્માએ ! તમે માનના નાશ કરવા પૂર્વક વિનયમાં આગળ વધેા. શાસ્ત્રમાં કહ્યું છે કે કષાયા અનાદિકાળના સસારનુ મૂળ છે, અને યાગ્યસ્થાને કરેલા વિનય, દુઃખથી વિજત માક્ષનુ મૂળ છે.’’ ૨૨૩–૨૨૪ જે પુરૂષામાં વિનયગુણુ વિકાસ પામે છે, તે પુરૂષનું નિર્માંળ કુલ પ્રગટ થાય છે. તેનામાં કળાઓના સમુહ પ્રેક ને પામે છે, ગુરૂએ તેના ઉપર પ્રસન્ન થાય છે, અને પ્રસન્ન થયેલા ગુરૂએ તેને અનુપમ જ્ઞાનના ઉપદેશ આપે છે. પ્રચંડ પરાક્રમી હેાવાના કારણે જેઓને અન્ય કોઈ પરાભવ પમાડી શકતુ નથી એવા રાજા વગેરે પણ વિનીત પુરૂષના વચનને માન આપે છે. ૨૨૫–૨૨૬ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૭ सिरि हिओपएसमाला निद्धे वि बंधवे उव्वियंति, नयणाई दुन्विणियम्मि । सुविणीए उण दिडे, परेवि परमं पमयमिति ॥२२७॥ चिंतामणी मणीण व, अमरतरूणं च पारियाउव्व । मेरुव्व पव्वयाणं, गुणाण सारो परं विणओ ॥२२८॥ विणएण पुच्छणिज्जो, जायइ वीसंभभायणं च नरो । जह सेणियस्स रन्नो, पए पए पियसुओ अभओ ॥२२९॥ जणमणनयणाणंद, जणेइ एमेव ताव सुविणिओ । ६इ पुण परावयारी; वि हुज्ज ता किं न पज्जत्तं ? ॥२३०॥ तम्हा सइ सामत्थे, इज्ज पुरिसो परोवयारम्मि । पसरइ कित्ती अत्तो, मयंककरकोमला भुवणे ॥२३१॥ के के जम्मण-जर-मरण-सलिलपडलाउले भवसमुद्दे । .. जल बुब्बुयव्व नियकम्म-पवणपहया नरा न गया ? ॥२३२॥ વિનયથી રહિત સગો પુત્ર હોય કે બાંધવ વિગેરે હોય, તેને જોઈને માતા-પિતા વિગેરેની આંખો ઉદ્વેગ પામે છે. જ્યારે વિનયી ને જોઈને અપરિચિત માણસે પણ પરમ પ્રમાદને પામે છે. રર૭ જેમ સર્વમણિઓમાં ચિંતામણિ રત્ન, સઘળાં કલ્પવૃક્ષામાં પરિજાત નામનું કલ્પવૃક્ષ અને સર્વ પર્વતમાં મેરૂ પર્વત શ્રેષ્ઠ છે. તેમ સઘળા ગુણમાં વિનય ગુણ શ્રેષ્ઠ છે. રર૮ વિનયથી માણસ દરેક વિષમ કાર્યમાં પુછવા ગ્ય બને છે, તેમજ વિનયથી માણસ વિશ્વાસનું ભાજન થાય છે. જેમ પ્રિયપુત્ર અભયકમાય શ્રેણિક મહારાજાને ડગલે ને પગલે દરેક ગહન કાર્યમાં પુછવા ગ્ય અને વિશ્વસનીય હતા. ૨૨૯-૨૩૦ -પપકાર ગુણ – પરોપકાર નહી કરનારે પણ વિનયી માણસ લોકોના મન અને નયનને આનંદ પ્રગટ કરનાર થાય છે. તે પછી જે વિનયી તથા પરોપકારી હોય એને માટે તે પુછવું જ શું. ? ૨૩૧ માટે જે સામર્થ્ય હોય તો માનવીએ પરોપકાર કરવામાં પ્રયત્ન Page #77 -------------------------------------------------------------------------- ________________ * ૪૮ શ્રી હિતોપદેશમાળા नियजढरपिढरभरणिक्कमित्तजत्ताण ताण नामपि ।। को नाम मुणइ मणुयाह-माण अपरोवयारीणं ? ॥२३३॥ जे ऊण परोवयारं, करिंसु इह केइ पुरिससर्दूला । दिसिवलयेसु विसप्पइ, तेसिं जसपडहनिग्घोसो ॥२३४॥ जेसिं परोवयरणे, न फुरइ बुद्धी वि कीवपयईणं । उव्वियइ उव्वहंती, तेसिं भारं धुवं धरणी. ॥२३५॥ पायाला-नलजालापलित्तगत्ताणि कविणद विणाणि । खणमूससंति पावंति, जइ करं परुवयारीणं ॥२३६॥ नवनिहिणो वि निहिणा, सुवन्नपुरिसो वि नूण काउरिसो। कणयगिरी वि अणू विव, उवयारि मणोरहस्स पुरो॥२३७॥ કરવું જોઈએ. પાકાર કરવાથી જગતમાં ચંદ્રના કિરણ જેવી નિર્મળ કીતિ ફેલાય છે. ર૩૨ જન્મ, જરા અને મરણરૂપી જળ સમુહથી વ્યાપ્ત બનેલા ભવ સમુદ્રમાં (પાણીના પરપોટાની માફક) પિતાને કર્ણોરૂપી પવનથી હણાયેલા ક્યા ક્યા માણસે વિનાશને નથી પામ્યા ? - તેમાં વળી પિતાનાજ પેટ રૂપી કે ઠાર માત્રને ભરવા પ્રયત્ન કરનારા અને શક્તિ હોવા છતાં પોપકોર કરવાના અવસરે પરોપકાર નહીં કરનારા પુરૂષનું નામ પણ કોઈ જાણતું નથી. અર્થાત્ આવા અપરોપકારી અધમ માણસનું નામ પણ લેવામાં કોઈ રાજી હોતું નથી. ર૩૩ જે પુરૂષ સિંહે આ વિશ્વમાં પરોપકાર કરે છે, તેઓના યશઃપડહને નિનાદ(અવાજ) સઘળીએ દિશાના વલમાં પ્રસારપામે છે. ૨૩૪ કપણ પ્રકૃતિવાળા જે માણસને પરોપકાર કરવામાં બુદ્ધિ સ્કુરાયમાન થતી નથી, તેઓના ભારને વહન કરતી પૃથ્વી પણ ખરેખર ઉઠેગને પામે છે. ૨૩૫ પાતાલના અગ્નિની જવાલાઓથી જેનાં સઘળાયે અંગે સળગી ગયાં છે, એવું કૃપણમાનનું (જમીનમાં દટાયેલું) ધન જે પરેપકારીઓના હાથમાં આવે તો ક્ષણવાર પણ શ્વાસ લઈ શકે. ૨૩૬ ઉપકારી પુરૂષને દાન કરવાના મનોરથની આગળ નવનિધાને તુચ્છ લાગે છે; સુવર્ણ પુરૂષ કાપુરૂષ જે (નિર્માલ્યો લાગે છે, અને Page #78 -------------------------------------------------------------------------- ________________ सिहि लिमोबएसमाला उवयारखणे समुवट्टियमि, उवकारिणो तYधणस्स । जं होइ मणे दुक्खं, मुणइ परंपारगो जइ तं ॥२३८॥ विहवाईहिं परेसिं, जं उवयरणं परोक्यारो सो। अनिउणवयणमिणं, नणु एसो अत्तोवयारो जं॥२३९॥ उवयारो पुण दुविहो, दव्वे भावे य दिव्वनाणीहि । सयमेव समायरिउं, तह अन्नेसि पि उपइट्ठो ॥२४०॥ मुणिऊण विरइसमयं, जगपईवाण जिणवरिंदाणं । भत्तिभरभरियहियओ, सोहम्मवई सुरवरिंदो ॥२४१॥ जिंभगदेवेहिं तो, समंतओ नट्ठकेउसेऊहिं । भूगोलनिलीहणे, असामिएहिं निहाणेहिं ॥२४२॥ સુવર્ણગિરિ (મેરૂપર્વત) પણ અણ જેવો લાગે છે. અર્થાત્ નવનિધાન વગેરે દુન્યવી શ્રેષ્ઠ પદાર્થો દાનના મનની તુલનામાં આવી શકે તેમ નથી. ર૩૭ ઉપકાર વૃત્તિવાળા અલ્પ ધનવાળા પુરૂષને પરોપકાર કરવાને સમય ઉપસ્થિત થાય ત્યારે જે પરોપકાર કરવાના સંગે અનુકૂલ ન હોય અને તે કારણે જે પરોપકાર કરવાનું શક્ય ન બને, તો તેને જે દુઃખ થાય છે; તેને ખરેખર શ્રી સર્વજ્ઞ ભગવતે જ જાણું શકે. ર૩૮ વૈભવ આદિ દ્વારા બીજા ઉપર જે ઉપકાર કરાય છે તેનાથી પારને જ લાભ થાય છે. પણ પિતાને નહિં; આવું વચન ખરેખર સિચ્યા વચન છે. કારણ કે વાસ્તવમાં પરોપકાર એ પોતાનો જ ઉપકાર છે. એટલે કે પરોપકારમાં પોતાનો પણ ઉપકા૨ સમાયેલો જ છે. ૨૩૯ આ ઉપકાર બે પ્રકારનો છે, દ્રવ્ય ઉપકાર-૧ અને ભાવ ઉપકાર–૨, દિવ્યજ્ઞાની તીર્થકરદેએ આ બનેય પ્રકારને ઉપકાર કરીને અન્ય અને તે કરવાનો ઉપદેશ આપ્યો છે. ૨૪૦ શ્રી જિનેશ્વરદેવોને દ્રવ્યોપકાર :– - ત્રણ જગતમાં પ્રદીપ સમાન શ્રી જિનેન્દ્ર ભગવંતના દીક્ષા સમયને જાણી ભક્તિ સભર હદયવાળા સૌધર્મકલ્પના અધિપતિ ઈન્દ્ર મહારાજાએ તિયમ્ શંભક દેવ પાસે જમીનમાં દટાયેલાં Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી હિતાપઢશાળા पूरइ कोसागारं जिणाण जगबंधवाणमणवरयं । संवच्छ रियं करुणाइ, तो पयति ते दाणं ॥ २४३ ॥ अकलियपत्ता-पत्तं, अविभा वियसगुण-निग्गुणविभागं । અગળિયમિન્ના-મિત્તે, વિન્ગર્ ને મળિય ટાળે ર૪૪)) एवं जिणा घणा इव, विउलदया भूरिकणयधाराहि । निव्वाविति सुदुस्सह- दोगच्च दव्वद्दियं लोयं ॥ २४५ ॥ ता जड़ निबद्धतित्थयर नामगोया अवस्स सिवगामी । एवं दव्बुवया, करिंतु किर भुवणगुरुणो वि ॥ २४६ ॥ सह सामग्गविसेसे, तम्हा सेसेहि तत्थ सविसेसं । - सवारेण संदिद्ध-सिद्धिगमणेहिं जयव्वं ॥ २४७॥ માલિકી વગરના તથા કેતુ !-વર્ષાના પાણીથી ખેતી કરવા ચેાગ્ય ભૂમિ], સેતુ [-કુવાના પાણીથી ખેતી કરવા ચાગ્ય ભૂમિ] ત્રિકચતુષ્પથ-ચત્વરાદિ (ત્રણ માગ –ચાર માર્ગ)ના સ્થાનામાં રહેલા નિધાનાથી જગદ્ખંધુ શ્રી જિનેશ્વરદેવાના કાશાગાર(ભંડાર)ને ભરાવે છે, અને એમાંથી તીર્થંકરદેવા કરૂણાથી સાંવત્સરિક દાન પ્રવર્તાવે છે. ૨૪૧ થી ૨૪૩ તે જગદ્ગુરૂ શ્રી તીર્થ કર ભગવંતા પાત્રાપાત્રને વિભાગ કર્યા વિના, ગુણી નિર્ગુણીના વિચાર કર્યા વિના અને મિત્રામિત્રને ગણ્યા વિના જેઆએ જે વસ્તુ માંગી તેને તેનું દાન આપ્યુ` હતુ`. ૨૪૪ આ પ્રમાણે વિપુલયાવાળા શ્રી જિનેશ્વરા મેઘની જેમ વિપુલ પ્રમાણમાં સુણ આદિની વૃષ્ટિ કરવા વડે દુઃસહ દરિદ્રથી પીડાયેલા લોકાને સુખી કરે છે. ૨૪૫ જેઓએ તીથ 'કર નામ કમ માંધ્યુ છે અને જેએ અવશ્ય માક્ષે જવાના છે, એવા ભુવનગુરૂ શ્રી તીથ કર દેવાએ પણ આ રીતે દ્રવ્યોપકાર કર્યા છે. તેા પછી કયારે મેક્ષ ગમન થશે” એવા જેના માટે સંદેહ છે, એવા ખીજા માણસાએ તેા જે પોતાની પાસે સામગ્રી હાય તા સર્વ પ્રયત્નથી સવિશેષ દ્રવ્ય-ઉપકાર કરવા જોઈએ. ૨૪૬-૨૪૭ Page #80 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओषपसमाला સી सो दव्वयारा, जिणाण संखेवओ समक्खाओ । રૂદ્દિ માથુવયાર્ં વિ, િિષ સેળ સામિ ।।૨૮।। पडिवज्जिऊण तिविहं, तिविहेण विणुत्तमा विरइमग्गं । તિ-તવ-તનિયતનુળો, ટુમ્બુવતને નાદિસદ્દિત્તા ।।૨૧।। सुक्कज्झाणानल संपत्ति- घणघाइकम्मवणगहणा । अप्प डियमप्प डिमं, केवल नाणं समणुप्पत्ता ॥ २५० ॥ सुररइयकणयमयकमल - कन्नियासन्निवेसियपयग्गा । सिरधरियधवलछत्तत्तय- पंयडियतिद्धयण पहुत्ता ।। २५१ ॥ सुरवइकरकमल पणुल्ल - स सिकरा यारचा मरुप्पीला | दिप्पंतपुरस्सरधम्म-चक्कसप्पंतईदज्झया ।। २५२ ।। આ રીતે જિનેશ્વરદેવાના દ્રવ્યોપકાર સંક્ષેપથી કહ્યો હવે તેમણે કરેલા ભાવ ઉપકારને પણ લેશથી કહુ છું. ૨૪૮ શ્રી જિનેશ્વરદેવાના ભાવાષકાર ઃ— તીર્થંકર દેવા મન, વચન, અને કાયાથી કરણ, કરાવણુ અને અનુમેાદન પૂર્ણાંકના સર્વ સાંવદ્યયેાગના ત્યાગ રૂપસવિરતિ માના સ્વીકાર કરીને, તીવ્ર તપ તપી કરૂપ શરીરને તપાવે છે અને કઠાર ઉપસગેર્રાને સારી રીતે સહે છે. ત્યાર બાદ શુકલધ્યાનરૂપી અગ્નિ દ્વારા ઘનઘાતિ કના ગાઢા જંગલને સળગાવી નાખે છે, અને અપ્રતિહત (કાઈપણ નિમિત્તથી નાશ ન પામે તેવા) અને અનુપમ એવા કેવલજ્ઞાનને પામે છે, ત્યાર પછી દેવાએ રચેલા સુવર્ણ કમળ ઉપર પાદકમળ સ્થાપન કરીને ચાલે છે. મસ્તક પર કરાતા ત્રણ છત્રો વડે ત્રણેય ભુવનનુ પ્રભુત્વ પ્રગટ કરાય છે, ઇન્દ્રો પોતેજ પોતાના હસ્તકમળથી ચન્દ્રના કિરણેા જેવા ઉજ્જવલ એવા ચામા વિજે છે, દેદીપ્યમાન ધર્મચક્ર અને ઈન્દ્રધ્વજ આગળ ચાલતા હોય છે, પેાતાના તેજ વડે સૂર્ય ને પણ તૃણુ સમાન કરનારું ભામ`ડલ દેહની પાછળ ગેાઠવાઈ જાય છે, રત્નમય પાપીઠથી યુક્ત સિંહાસન સાથેજ ચાલે છે, ભક્તિસભર બની સાથે ચાલતા ચાર નિકાયના કરોડો દેવા વડે + ‘અહિંસિત્તા” કૃતિ વાઝાન્તરમૂ Page #81 -------------------------------------------------------------------------- ________________ સર શ્રી હિતાપ્રદેશમાળા नियतेयतिणीकयचंड - भाणुभामंडल ाणुग यदेहा । रयणमयपायवीढो-ववेयसीहा सणसमेया ।। २५३ ॥ संभमचलिरचउव्विह - देवनिकाएहि कोडिसंखेर्हि । સેવિન્નતા ઢાળે ઢાળે, નિમ્નિયસમોસા ।।।૨૪। अप्प यावर डिहेर - उच्छबं पडिच्छेत्ता । विहरति तित्थनाहा, नगरागरमंडियं वसु ॥। २५५ ।। पणतीसवयणगुणसंग याइ, साहारणाइ सत्ताणं । जो अणपसप्पिणी, वाणीइ कुणति धम्मकहं ।। २५६ ।। बोहिति भव्वसत्ते, मिच्छत्ततमंधयारमवर्णिति । जणयंति भवविरागं, निव्वाणपहं पयासंति ।। २५७ ।। संसारचारयगयं भवियजणं उद्धरंति करुणाए । एसो भावयारो, भुवणंमि जिणिंद चंदाणं ', ।। २५८ ।। एवं दुविहो वि इमो, उवयारो जइ णेहि सयमेव । आइन्नो कहमन्ने, इममि सज्जति न सयन्ना ।। २५९ ।। સેવાય છે. સ્થાને સ્થાને ભવ્ય જીવાને પ્રતિબેધવા ધર્માંપદેશ કરવા માટે દેવા વડે સમવસરણની રચના થાય છે, આ રીતે અનુપમ કાટીના અષ્ટમહાપ્રાતિહાર્યની પૂજાને પામતાં એવા શ્રી તીર્થંકર દેવા વિહાર કરતા નગરાદિથી મંડિત પૃથ્વી તલને પાવન કરે છે. ૨૪–૨૫૫ એ તીથંકર ભગવંતા ચેાજન પ્રમાણ ક્ષેત્રમાં પ્રસર પામનારી (વ્યાપ્ત થનારી), તથા સઘળા પ્રાણીએ સ્વ-સ્વ ભાષામાં સમજી શકે એવી પાંત્રીશ ગુણયુક્ત વાણીથી ધમ દેશના આપે છે. ૨૫૬ ધમ દેશના આપતા દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માએ ભવ્ય પ્રાણિઓને જીવાદિ તત્ત્વના બેય પમાડે છે, મિથ્યાત્વરૂપી અ`ધકારને દૂર કરે છે. સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ મેાક્ષ-માને પ્રકાશિત કરે છે, અને એ પ્રમાણે કરૂણા કરવા દ્વાર સ`સારના જેલખાનામાં રહેલા ભવ્ય જીવેાના ભવપર પરાથી ઉદ્ધાર કરે છે. ૨૫૭–૨૫૮ આ પ્રમાણે બન્ને પ્રકારના ઉપકાર શ્રી જિનેશ્વરાએ સ્વય' કર્ચી Page #82 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला रूवं च वणसरूवं, दुजीहजीहाचलं जए जीयं । तडितरलमत्थजायं, उवयारुच्चिय थिरो एगो ॥२६०॥ कइवयदिणपाहुणएण, हंत देहेण देहिणो कहवि । उवयारधणं आइ अजिणंति नणु सासया हुंति ॥२६१॥ कह तेसिं चेयणत्त, उवयरिया उवयरंति जे अन्नं । निच्चियसचेयणा जे, अणुवकया उवयरंति परं ॥२६२॥ * समए समुन्नई पाविऊण, जलपडलममलमुज्झतो । उवयरइ घणो लोयं, किमुवकयं तस्स लोएण ॥२६३॥ છે, તો પછી અન્ય બુદ્ધિમાન માણસે એ શા માટે આ બંને પ્રકારના ઉપકાર કરવામાં સજજ ન થવું જોઈએ ? ૨૫૯ રૂપ વન જેવું છે. જેમ લીલાછમ વનને પણ સુકાઈ જતાં વાર નથી લાગતી તેમ રૂપને પણ વણસી જતાં (વિકૃત થતાં વાર નથી લાગતી. જીવિત સર્પની જીભ જેવું ચંચળ, છે અને ધન-સંપદા વિજળીના ચમકારા જેવી અસ્થિર છે. જગતમાં સ્થિર કોઈ હોય તો એક ઉપકાર છે. ૨૬૦ થોડા દિવસના મહેમાન જેવા આ દેહ વડે જે પ્રાણુઓ ઉપકાર રૂપી ધનને ઉપાજે છે; તેઓ ખરેખર શાશ્વત (ક્યારેય નાશ ન પામે તેવા) બની જાય છે અર્થાત્ જન્મ-મરણથી રહિત બને છે. ૨૬૧ બીજાથી ઉપકત કરાયેલા જેઓ બીજા ઉપર ઉપકાર કરે તેમાં એવું કયું ચૈતન્ય છે ? ખરેખર ચૈતન્યવાળા તો તેઓજ છે કે જેઓ અન્યથી ઉપકૃત નથી કરાયા છતાં અન્ય ઉપર ઉપકાર કરે છે. ૨૬૨ મેઘ ઉપર લોકેએ શું ઉપકાર કર્યો છે ? કાંઈજ નહીં. છતાં વર્ષાઋતુમાં લોકોને આનંદ આપનારી ઉન્નતિને પામી જલસમૂહને વરસાવતો મેઘ લોકો ઉપર ઉપકાર કરે છે. ૨૬૩ किल न खलु-उपकृतिनिबन्धना एव घनादिनां प्रवृत्तिः किन्तु तथा विससापरिणामघशात् स्वभाव एव अयममीषां तथापि किल परोपकृतिबद्धबुद्धयस्ते प्रवर्तन्ते इति वितर्कगोचरमवतरति इति । इतिवृत्तौ विश्लेषणम् । જે ખરેખર મેઘ વિગેરેની ઉપકાર કરવાની ભાવના પૂર્વકની વર્ષવા વિગેરે રૂપ પ્રવૃત્તિ હેતી નથી, પરંતુ તેવા પ્રકારના વિશ્રસા પરિણામને કારણે આ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪ : શ્રી હિતોપદેશમાળા तुंगगिरिनिवडण-सिहरावयडोवलखलणनीयगामित्तं । अणुवकयाउ नइओ, सहति लोओवयारत्थं ॥२६४॥ रविकरतावं पक्खीण, चंचुनहपहरपयभरक्कमणं । विसहंति मग्गतरुणो, पहियाणमपरिचियाण कए ॥२६५॥ भूमी वि वहइ भारं, जलणो वि हु ओसहीगणं पयइ । आसासइ पवणो वि हु, लोयं केणुवकयं तेसिं ॥२६६।। इय जइ अणुवकया वि हु, विसिडचेयन्नसुन्नया वि इमे । किर उवयरंति ता जयह, दव्व-भावोवयारेसु ॥२६७॥ નદીઓ પર લોકોને કઈ ઉપકાર હોતો નથી છતાં નદીઓ પર્વતના શિખર ઉપરથી પડવું, પત્થરાદિની સાથે અથડાવવા વગેરેનું કષ્ટ લોકોના સ્નાનાદિના ઉપકાર માટે સહન કરે છે. ૨૬૪ - સૂર્યને પ્રચંડ તાપને-પક્ષીઓની ચાંચ અને નખના પ્રહારને, પગના ભારના આક્રમણને તથા બીજા પણ ઠંડી આદિના કષ્ટને સહન કરીને વૃક્ષે અપરિચિત એવા મુસાફરોને શીતલતા-છાયા આદિ આપે છે. ૨૬૫ - પૃથ્વી ચરાચર વિશ્વના ભારને વહે છે, અગ્નિ અનાજ વગેરેને રાંધી આપે છે. પવન થાકેલાં માણસોને આશ્વાસન આપે છે. આ બધી વસ્તુઓ ઉપર લોકોએ કે ઉપકાર કર્યો છે ? અર્થાત્ કઈ ઉપકાર કર્યો નથી. ૨૬૬ જેના ઉપર કેઈથી ઉપકાર નથી કરાય એવાં વિશિષ્ટ રૌતન્ય વગરના પણ વૃક્ષો વગેરે ઉપકાર કરે છે, તો સચેતન પુરૂષોએ દ્રપકાર અને ભાવપકાર કરવામાં અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. ર૬૭ વર્ષવા વિગેરેને એને સ્વભાવ હોય છે. તે પણ તેઓ પરોપકારમાં બદ્ધ બુદ્ધિવાળા બનીને ‘વર્ષવા વિગેરેની પ્રવૃત્તિ કરે છે. એવો વિર્તક થાય છે અર્થાત કવિએ ઉલ્ઝક્ષારૂપ ક૯૫ના કરે છે. આ સ્થળમાં ટીકામાં આ પ્રકારે ખુલાસે 'કરવામાં આવ્યો છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओषएसमाला પપ जह ते मुणिंदनरनाह, नंदणा भाव-दव्व उवयारं । काउं परुप्परं भव-दुहाण विवरं मुहा जाया ॥२६८।। उवयारपरो वि नरो, जो न मुणइ सम्ममुचियमायरिउं । सलहिज्जइ सो न जणे, ता मुणिऊणं कुणह उचियं ॥२६९॥ सामन्ने मणुयत्ते, जं केई पाउणंति इह कित्तिं । तं मुणह निवियप्पं, उचियाचरणस्स माहप्पं ॥२७०॥ तं पुण पिइ-माइ-सहोइरेसु, पणइणि-अवच्च सयणेसु । गुरुजण-नायर-परतित्थिएसु, पुरिसेण कायव्वं ॥२७१।। पिउणो तणुसुस्सूसं, विणएणं किंकरुव्व कुणइ सयं । वयणं पि से पडिच्छइ, वयणाओ अपडियं चेव ॥२७२॥ चित्तं पि हु अणुयत्तइ, सव्वपयत्तेण सव्वकज्जेसु । उवजीवइ बुद्धिगुणे, नियसभावं पयासेइ ॥२७३॥ મુનિન્દ્રનગરનાથના બે પુત્રોએ પરસ્પર દ્રવ્ય અને ભાવ ઉપકાર કરી ભવદુઃખથી પરામુખ (રહીત) બન્યા. ૨૧૮ ઉચિત–આચરણ ગુણ :-- ઉપકાર કરનાર માનવી પણ જે ઉચિત આચરવાનું ન જાણત હોય તો તે લોકમાં પ્રશંસનીય બનતો નથી. માટે ઉચિત જાણીને ઉપકાર કરવો જોઈએ. ર૬ મનુષ્યપણું દરેકનું સરખું હોવા છતાં પણ કેટલાક જ લોકો જે યશ-કીર્તિને પામે છે; તેમાં ઉચિત–આચરણનું જ માહાસ્ય છે, એમ વિના સંદેહે માની લેવું જોઈએ. ૨૭૦ તે ઉચિત–આચરણ પિતા, માતા, ભાઈ, પત્ની, પુત્ર, વજન, ગુરૂજન, નગરના લેક અને પરતીથિકીઓમાં કરવું જોઈએ. ર૭૧ માતા-પિતા પ્રત્યેનું ઉચિત–આચરણ : સેવકની જેમ વિનયથી પિતાના શરીરની શુશ્રષા સ્વયં કરવી જોઈએ અને પિતાના મુખમાંથી પડતો બોલ ઝીલી લેવું જોઈએ. ર૭૨ • • સર્વ કાર્યોમાં પિતાના ચિત્તને સર્વપ્રયત્નથી અનુસરવું જોઈએ. Page #85 -------------------------------------------------------------------------- ________________ आपुच्छिउं पयट्टइ, करणिज्जेसुं निसेहिओ ठाइ । खलिए खरं पि भणिओ, विणीययं न हु विलंघेइ ॥२७४॥ सविसेसं परिपूरइ, धम्माणुगए मणोरहे तस्स । एमाइ उचियकरणं, पिउणो जगणीइ वि तहेव ।।२७५।। नवरं से सविसेस, पयडइ भावाणुवित्तिमप्पडिमं । इत्थीसहावसुलहं, पराभवं वहइ न हु जेण ॥२७६॥ उचियं एयं तु सहोयरंमि जं नियइ अप्पसममेयं । जिटुं व कणिटुं पि हु, बहुमन्नइ सव्वकज्जेसु ॥२७७॥ એથી એ માણસ શુશ્રષાદિ કરવા દ્વારા શુશ્રુષાદિ બુદ્ધિના ગુણોને અભ્યાસ કરનારે થાય છે. પિતા પાસે પોતાના સદ્દભાવને પ્રકાશિત કરે, ગૃહાદિ કાર્યોમાં પિતાને પૂછીને પ્રવર્તે; અને જે નિષેધ કરે તે તે કાર્ય કરતો અટકી જાય. પોતાની ભૂલ વખતે પિતા કઠેર વચન કહે તે પણ વિનયનું ઉલંઘન ન કરે, અને ધર્મ કાને લગતા પિતાના મનોરથો વિશેષ કરીને પૂર્ણ કરે. ઈત્યાદિ અનેક પ્રકારે પિતા પ્રત્યે ઉચિત આચરણ કરવું જોઈએ અને માતા પ્રત્યે પણ એ રીતે ઉચિત આચરણ કરવું જોઈએ. પરંતુ માતા પ્રત્યે વિશેષે કરીને અપ્રતિમ ભાવ બતાવવો જોઈએ અર્થાત્ માતાને દરેક કરતાં વધુ અનુકૂલ બને. કારણ કે વાત વાતમાં ઓછું લાગી જવા રૂપ પરાભવ-(અપમાન) થ એ સ્ત્રી જાતને સ્વભાવથી સુલભ છે. એથી સ્ત્રી જાતિ અપમાન સહી શકતી નથી. ૨૭૩ થી ૨૭૬ ભાઇ પ્રત્યેનું ઉચિત આચરણ: ભાઈ પ્રત્યેનું ઉચિત એ છે કે બધા ભાઈઓને પોતાની સમાન જેવા. કેઈનો પણ તિરસ્કાર વગેરે કરવો નહીં. મોટા ભાઈની જેમ નાના ભાઈનું પણ ગૃહ આદિના દરેક કાર્યોમાં પૃચ્છા કરવારૂપ બહુ માન કરવું. તાત્પર્ય એ કે-દરેક કાર્યમાં પિતાની જેમ હાથ જોડીને પુછવા પૂર્વક મોટા ભાઈનું બહુમાન સાચવવું અને નાનાભાઈનું. ઉચિત પૃષ્ણ કરન્ન પૂક બહુમાન સાચવવું. ૨૭૭ Page #86 -------------------------------------------------------------------------- ________________ शिरि हिमोक्पसमाला दसइ न पुडोभावं, सब्भावं कहइ पुच्छइ य तस्स । ववहारंमि पयट्टइ, न निगृहइ थेवमवि दविणं ॥२७८॥ अविणीयं अणुयत्तइ, मित्तेहितो रहो उवालभइ । सयणजणाओ सिक्ख, दावइ अन्नावएसेण ॥२७९॥ हियए ससिणेहो वि हु, पयडइ कुवियं व तस्स अप्पाणं । पडिवनविणयमग्गं, आलवइ अछम्मपिम्मपरो ॥२८०॥ तप्पणइणि-पुत्ताइसु, समदिही होइ दाण-सम्माणे । सावक्कम्मि उ इत्तो, सविसेसं कुणइ सव्वंपि ॥२८१॥ ભાઈ સાથે ભેદભાવ ન રાખવો, કોઈ વાત પુછે ત્યારે સરળતાથી -સાચી સલાહ આપવી, વ્યાપારાદિમાં પોતાની સાથે જોડવે અને થોડું પણ ધનાદિ દ્રવ્ય એનાથી છુપાવવું નહીં. ૨૭૮ અવિનીત ભાઈને સુધારવાની રીત: અવિનયીભાઈ પ્રત્યે અનુકૂલ વર્તન કરવું, પણ કર્કશ વચને વડે તેને તિરસ્કાર ન કરો. તેને સુધારવા માટે તેનાં અંગત મિત્ર દ્વારા એકાંતમાં ઠપકો અપાવ, કાકા-મામા વગેરે સ્વજનો દ્વારા બીજાઓના વ્યપદેશ (ઉદાહરણ)થી વિનયની શિખામણ અપાવવી. ૨૭૯ આ રીતે કરવાથી પણ ભાઈમાંથી અવિનતપણું ન જાય તે એ અવિનીતપણું દૂર કરવા હૃદયમાં નેહવાળા રહીને બહારથી તેના ઉપર રોષ દર્શાવ. અને જો આ રીતે કરતાં તે વિનયમાર્ગને પામી જાય, એટલે કે વિનયી બની જાય તે સ્વાભાવિક પ્રેમપૂર્ણ મનવાળા બની પૂર્વની માફક એની સાથે વાર્તાલાપ કરી એનું વાત્સલ્ય કરવું. ૨૮૦ પિતાની પત્ની-પુત્રાદિની જેમજ પોતાના ભાઈની પત્ની-પુત્રાદિને વાલંકારાદિ આપવા દ્વારા સમદષ્ટિવાળા બનવું, અને એમાં પણ અપર માતાના ભાઈઓની પત્ની આદિનું દાન-સન્માન સવિશેષ કરવું. ર૮૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૮ | શ્રી હિતોપદેશમાક્ષ, इय भायगयं उचियं, पणइणिविसयं पि कपि जंपेमो । सप्पणय-वयण-सम्माणणेण तं अभिमुहं कुणइ ॥२८२॥ सुस्सुसाइ पयट्टइ, वत्थाभरणाइ समुचियं देइ । नाडय-पिच्छणयाइसु, जणसमुद्देसु वारेइ ॥२८३॥ रुभइ रयणिपयारं, कुसीलपासंडिसंगमवणेइ । गिहकिच्चेसु निओयइ, न विओयइ अप्पणा सद्धिं ॥२८४॥ अवमाणं न पयंसइ, खलिए सिक्खेइ कुवियमणुणेइ । धणहाणि-बुड्ढि-घरमंत-वइयरं पयडइ न तीसे ॥२८५॥ सुकुलुग्गयाहिं परिणय-वयाहिं निच्छम्मधम्मनिरयाहिं । सयणरमणीहिं पीई, पाउणइ समाणधम्माहिं ॥२८६॥ પત્ની પ્રત્યેનું ઉચિત-આચરણ - આ પ્રમાણે ભાઈ પ્રત્યેનું ઉચિંત કહ્યું, હવે પત્નીને લગતું ઉચિત કહીશું. પત્નીને પ્રિય વચનોથી સન્માની પોતાની પ્રત્યે અનુકૂલ મનવાળી બનાવવી જોઈએ. ૨૮૨. વળી પત્નીને શુશ્રષામાં પ્રવર્તાવવી, ઉચિત વસ્ત્ર-અલંકારાદિ આપવાં, તથા નાટક, પ્રેક્ષણ આદિમાં અને અશિષ્ટ લોકોના મેળામાં જતી પત્નીને રવી. ૨૮૩ રાતે ફરવા જવાનું બંધ કરાવવું. નટ-વિટ વિગેરે કુશીલ (ખરાબ આચરણવાળા) લકે તથા પાખંડીઓના સંગને દૂરથીજ નિવાર, ઘરના કાર્યોમાં જેડવી, જુદા દેશમાં (સ્થાનમાં રાખીને પિતાનાથી છુટી ન કરવી. ૨૮૪ પ્રમાદથી કઈ મેટી ભૂલ કરે ત્યારે તેનું અપમાન ન કરવું, પણ એવી રીતે શિખામણ આપવી કે–ફરી આવી ભૂલ ન કરે, એ ગુસ્સે થાય ત્યારે એને અનુકૂલ સ્વભાવવાળા થવું. વ્યાપારમાં કમાણી થાય કે ખોટ આવે તેની વાત તથા ઘરને લગતી ખાનગી વાત પત્નીને ન કહેવી. ૨૮૫ - સારા કુળમાં જન્મેલી–પ્રૌઢવયવાળી, હૈયાથી ધર્મનું પાલન કરનારી, અને સમાન ધર્મવાળી-એક ગુરૂએ બતાવેલી શુદ્ધ સામાચારીનું પાલન Page #88 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला ૫૯. रोगांइसु नोविक्खइ, सुसहाओ होइ धम्मकज्जेसु । एमाइ पणइणिगयं, उचियं पाएण पुरिसस्स ॥२८७॥ पुत्तं पइ पुण उचियं, पिउणो लालेइ बालभावंमि । उम्मीलियबुद्धिगुणं, कलासु कुसलं कुणइ कमसो ॥२८८॥ गुरु-देव-धम्म-सुहि-सयण परिचयं कारवेइ निच्चपि । उत्तमलोएहिं समं, मित्तीभावं रयावेइ ॥२८९॥ गिन्हावेइ य पाणिं, समाण-कुल-जम्म-रूव-कन्नाणं । गिहभारंमि निजुंजइ, पहुत्तणं वियरइ कमेण ॥२९७॥ पच्चक्खं न य संसइ, वसणे वहयाण कहइ दुखत्थं । आयं वयमवसेसं च, सोहए सयमिमाहितो ॥२९३॥ કરવામાં રક્ત બનેલી સગાં-સંબંધીઓની સ્ત્રીઓ સાથે પ્રીતિ બંધાવવી. ૨૮૬ રેગાદિમાં પત્નીની ઉપેક્ષા ન કરવી, તપ-જપ-ઉદ્યાપનાદિ ધર્મ કાર્યોમાં સુન્દર રીતે સહાયક બનવું, ઈત્યાદિ અનેક પ્રકારે પોતાની પત્ની ને લગતા ઉચિત આચારને પુરૂષે આચરવાના હોય છે. ર૮૭ પુત્ર પ્રત્યેનું ઉચિત-આચરણ: પુત્ર પ્રત્યે પિતાનું ઉચિત આચરણ એ છે કે–પિતા બાલ્યકાલમાં પુત્રનું લાલન-પાલન કરે. શુશ્રુષાદિ બુદ્ધિના ગુણ એનામાં પૂર્ણપણે ખીલી ઉઠે ત્યારે એને પુરૂષની બહોંતેર કળાઓમાં ક્રમે કરીને કુશળ બનાવે. દેવ-ગુરૂ-ધર્મના વિષયમાં પ્રિય અને હિતકારી ઉપદેશ આપવામાં કુશળ એવા સ્વજનોનો નિત્ય પરિચય કરાવે, કુલજાતિ આદિથી ઉત્તમ એવા લોકોની સાથે મિત્રતા કરાવે. ૨૮૮-૨૮૯ સંચમ-ધર્મ સ્વીકારવા અશક્ત એવા પિતાના પુત્રને કુલ–જાતિથી સમાન–અને રૂપવતી કન્યાઓ સાથે લગ્ન કરાવવું, ઘરના ભારમાં-(ખરીદી કરવી લેવડ–દેવડ વગેરે કામમાં) જેડ, અને ક્રમે કરીને તેને ઘરને માલિક પણ બનાવો. ૨૯૦ - પુત્રની હાજરીમાં પુત્રની પ્રશંસા ન કરવી, અનાચારાદિના વ્યસનમાં પડેલાં પુત્રની આગળ તેવા વ્યસનોથી પીડાએલાં માણસની દુર્દશાનું Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતેશ दंसेइ नरिंदसों, देसंतरभावपयडणं कुणइ । इच्चाइ अवच्चगय, उचियं पिउणो मुणेयव्व ॥२९२॥ सयणाण समुचियमिणं, जं ते नियगेहवुढिकज्जेसु । सम्माणिज्ज सया वि हु, करिज्ज हाणीसु वि समीवे ॥२९३॥ सयमवि तेर्सि वसणू सवेसु होयव्वमंतियंमि सया । . खीणविहवाण, रोगाउराण कायव्वमुद्धरणं ॥२९४॥ खाइज्ज पिढिमंसं, न तेसि कुज्जा न सुक्ककलहं च । तदमित्तेहिं मित्तिं, न करिज्ज करिज्ज मित्तेहि ॥२९५॥ વર્ણન કરવું, વ્યાપારાદિમાં થયેલા લાભાલાભ વગેરેનો હિસાબ પિતાએ પોતે રાખ. ૨૯૧ - રાજસભાને પરિચય કરાવે કે જેથી કોઈવાર આપત્તિ આવીને ઉભી રહે, ત્યારે તેને મુંજવણ ન થાય અને નિષ્કારણ દ્વેષીઓ હેરાન ન કરે અને બીજા દેશોનો આચાર-વિચાર તથા વ્યવહાર પણ જણાવો જેથી એ જ્યારે દેશાંતરમાં જાય ત્યારે “આ અજા માણસ છે એમ માની કઈ તેને કષ્ટમાં ન પાડે. આ પ્રમાણે પુત્ર પ્રત્યેનું પિતાનું ઉચિત આચરણ જાણવું. ૨૯૨ સ્વજન પ્રત્યેનું ઊંચિત–આચરણ:- માતૃપક્ષ-પિતૃપક્ષાદિમાં જન્મેલા લોકોને સ્વજન કહેવાય છે. તેના પ્રત્યેનું ઉચિત–આચરણ આ પ્રમાણે છે પુત્રને જન્મ-નામસ્થાપન, અને લગ્ન વિગેરે મહોત્સવનાં કાર્યોમાં આમંત્રણ આપી હંમેશા જમણ વગેરે કરાવી સ્વજનેનું સન્માન કરવું જોઈએ, ભાગ્યવશ કઈ સ્વજનને વ્યાપારાદિમાં નુકસાન આવે ત્યારે, તે સ્વજનને પિતાની સમીપમાં રાખે. એટલેકે એને ધનાદિની સહાય કરે. ૨૯૩ જેમને વૈભવ નાશ પામ્યા હોય એવા, તથા રોગથી પીડાતા સ્વજનોને ઉદ્ધાર કર, સ્વજનેની નિંદા ન કરવી, એની સાથે કલહકજીયા ન કરે, સ્વજનના દુશ્મનોની સાથે મિત્રતા ન રાખવી તેમજ તેમના મિત્રોની સાથે જ મૈત્રી કરવી. ર૯૪-૯૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ सिरि हिमोगपतमाला तमभावे तम्बहे न, वहज्जं बइज्ज अत्थसंबंध । मुरु-देव-धम्मकज्जेसु, एगचित्तेहिं होयव्वं ॥२९६॥ एमाई सयमोचियमह, धम्मायरिय समुचियं भणिमो । भचिबहुमाण पुव्वं, तेसि तिसंज्झं पि पणिवाओ॥२९७॥ तहसियनीईए, आवस्सयपमुहकिच्चकरणं च । धम्मोवएससवणं, तदंतिए सुद्धसद्धाए ॥२९८॥ आएसं बहुमन्नइ, इमेसि मणसा वि कुणइ नावन्नं । रुंभइ अवन्नवायं, थुइवायं पयडइ सया वि ॥२९९॥ न हवइ छिद्दप्पेही, सुहिव्व अणुयत्तए सुह-दुहेसु । पडणीयपच्चवायं, सव्वपयत्तेण वारेइ ॥३०॥ કાકા-મામા વગેરે સ્વજનની ગેરહાજરીમાં તેઓ ના ઘરે ન જાવું, સ્વજનની સાથે અર્થ સંબંધ–(દ્રવ્યનો વ્યવહા૨) ન રાખવે, સ્વજન જે કાંઈ દેવ, ગુરૂ, અને ધર્મના કાર્યો કરે તેમાં એક ચિત્તવાળા બની સહાય કરવી. ર૬ : ધર્માચાર્ય પ્રત્યેનું ઉચિત-આચરણ:- આ પ્રમાણે સ્વજનનું ઉચિત કહ્યું, હવે ધર્માચાર્ય પ્રત્યેના ઉચિત આચરણને કહીશું. ત્રણેય સંધ્યા સમયે ભક્તિબહુમાન પૂર્વક ધર્મચાર્યને વંદન કરવું જોઈએ, અને તેઓએ બતાવેલી વિધિ પ્રમાણે પ્રતિક્રમણાદિ આવશ્યક કર્તવ્ય કરવાં જોઈએ અને શુદ્ધ શ્રદ્ધાથી તેમની પાસે ધર્મોપદેશ સાંભળવું જોઈએ. ૨૯૭–૨૮ ધર્માચાર્ય જે આદેશ કરે તેનું પાલન કરવા પૂર્વક બહુમાન કરવું–જોઈએ, તેઓને અવર્ણવાદ મનથી પણ ન કરો; અને કઈ અવર્ણ વાદ કરતો હોય તો તેને અટકાવવો. તેમજ સદાકાળ એમની સ્તુતિ આદિ કરવા વડે પ્રશંસા કરવી. ૨૯ ધર્માચાર્યના છિદ્રોને કદી પણ ન જેવાં. સુખ–દુ:ખની અવસ્થામાં મિત્રની માફક અનુકૂલ વર્તવું, અને પ્રત્યનિક દ્વારા થતાં અપાયે (ઉપદ્ર)નું સર્વ પ્રયત્નથી નિવારણ કરવું. ૩૦૦ Page #91 -------------------------------------------------------------------------- ________________ - શ્રી હિતોપદેશમાળા खलियंमि चोइओ, गुरुजणेण मन्नइ तहत्ति सबंपि । चोएइ गुरुजणं पि हु, पमायखलिएसु एगंते ॥३०१॥ कुणइ विणओवयारं, भत्तीए समयसमुचियं सव्वं । गाढं गुणाणुरायं, निमायं वहइ हिययंमि ॥३०२॥ भावोवयारमेसि, देसंतरिओवि सुमरइ सया वि । इय एवमाइ गुरुजण-समुचिय मुचियं मुणेयत्वं ॥३०३॥ जत्थ सयं निवसिज्जइ, नयरे तत्थेव जे किर वसंति । ससमाणवित्तिणो ते, नायरया नाम वुच्चंति ॥३०४॥ समुचिय मिणमो तेसि जमेगचित्तेहि समसुह-दुहेहिं । वसणूसवतुल्लगमागमेहिं निच्चंपि होयव्वं ॥३०५॥ પિતાની ભૂલ થાય ત્યારે ધર્માચાર્ય આમ ન કરવું જોઈએ એ પ્રમાણેની પ્રેરણા કરે ત્યારે તેઓશ્રીની સર્વ હિતશિક્ષા તહત્તિ કરીને માનવી જોઈએ અને ધર્માચાર્યની ભૂલ થાય ત્યારે તેમને પણ એકાંતમાં આપશ્રીએ આમ કરવું ઉચિત નથી.” આ રીતની પ્રેરણા કરવી જોઈએ. ૩૦૧ સમયને ઉચિત બધેજ વિપચાર ભક્તિથી કરે. ગાઢ અનુરાગ કેળવી ધર્માચાર્યને હૃદય કમળમાં ધારણ કરવા. ૩૦૨ ધર્માચાર્ય દેશાંતરમાં ગયેલા હોવા છતાં પણ તેઓથી કરાયેલા સમ્યગ દર્શનાદિ ધર્મની પ્રાપ્તિ કરાવવાના ભાવોપકારને નિત્ય યાદ કરવો જોઈએ. આ પ્રમાણે ધર્માચાર્યાદિ ગુરૂજનનું ઉચિત જાણવું. ૩૦૩ નાગરિક કે પ્રત્યેનું ઉચિત આચરણ: જે નગરમાં પિતે વસતે હોય ત્યાં જ જેઓ પિતાની સમાન વાણિજ્ય વૃત્તિથી (વ્યાપારથી) જીવતા હોય તે નાગરિકે કહેવાય છે. ૩૦૪ તેઓનું ઉચિત આ પ્રમાણે છે સદાકાળ નાગરિકોને સુખમાં પિતે સુખી અને તેઓના દુઃખમાં પોતે પણ દુઃખી થાય નગરજને કષ્ટમાં હોય ત્યારે પોતાને પણ કષ્ટમાં મુકાયા હોય તે અનુભવ કરે અને તેઓ આદેત્સવમાં હોય ત્યારે પોતે પણ આનંદેત્સવમાં રહે. ૩૦૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला कायव्वं कज्जे वि हु, न इक्कमिक्केण दंसणं पहुणो । कज्जो न मंतभेओ, पेसुन्नं परिहरेयव्वं ॥३०६॥ समुवट्ठिए विवाए, तुलासमाणेहिं चेव ठायव्वं । कारण साविक्खेहि, विहुणेयव्वो न नयमग्गो ॥३०७॥ बलिएहि दुम्बलजणो, सुककराई हिं नामिभवियव्यो । थेवावराहदोसे वि, दंडभूमि न नेयवो ॥३०८॥ कारणिएहि पि समं, कायव्यो ता न अत्थसंबंधो । किं पुण पहुणा सद्धि, अप्पहियं अहिलसंतेहिं ॥३०९॥ एयं परुप्परं नायराण, पायण समुचियाचरणं । परतित्थियाण समुचिय-मह किंपि भणामि लेसेण ॥३१०॥ રાજાનું કોઈપણ રાજ્યાભિષેકાદિનું મહાન કાર્ય ઉપસ્થિત થાય ત્યારે એકલાએ રાજાના દર્શન કરવા ન જવું. એકલેજ રાજાના દર્શન કરવા જાય તે નગરના લોકોને મહાઅવિશ્વાસ થાય. રાજાને મંત્રભેદ (રહસ્યમય વાતોની જાહેરાત) ન કરે. નહિતર રાજાને પ્રકોપ થાય, તથા રાજા અને મંત્રી વગેરે માણસેનાં દુષણે ન બોલવાં. ૩૦૬ ધનધાન્યાદિના વિષયમાં બે પક્ષમાં કઈ વિવાદ ઉપસ્થિત થાય, ત્યારે મધ્યસ્થપણાથી ત્રાજવા સમાન ધર્મવાળા અને ન્યાય કરવામાં મક્કમ એવા મહાજનની સાથે રહેવું જોઈએ. પરન્તુ સગાં સમ્બન્ધી ભાઈ ભત્રીજા વગેરેના પક્ષમાં બેસી ન્યાયમાર્ગને ઠુકરાવ નહી. ૩૦૭ રાજા આદિની લાગવગથી સબળ બનેલા માણસે ચીજોનું મૂલ્ય અને કરાદિ વધારે લઈ ધન વગરના દુર્બળ માણસનો પરાભવ ન કરો. અને થોડા અપરાધમાં કોઈ પણ માણસને રાજા પાસે દંડની ભૂમિકામાં ન લઈ જ અર્થાત્ અલ્પ અપરાધમાં રાજા પાસે મોટે દડ ન કરાવવો. ૩૦૮ રાજાએ ન્યાયાદિ કરવા માટે નીમેલા માણસની સાથે ધનાદિ દ્રવ્યની લેવડ દેવડને વ્યવહાર ન કર અને રાજા સાથેતો એ વ્યવહાર ખાસ ન કરવો. ૩૦૯ આ પ્રમાણે નાગરીકેનું પરસ્પરનું ઉચિત કહ્યું હવે પરતીર્થિઓનું ઉચિત ટૂંકમાં કહું છું. ૩૧૦ Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિતાશાળા कविभावो किर कब, कवी य जिणदसणी इहं ताव । तदविक्खाए तेणं, एए परतित्थिमो नेया ॥३११॥ सुगय-भयवंत-सइवा, पत्तेयं ताव चउ चउ पभेया । मीमंसगो दुभेओ, काविल-कोलायदंसणिणो ॥३१२।। एएसि तित्थियाण, भिक्खट्टमुवट्ठियाण नियगेहे । कायव्वमुचियं किच्चं, विसेसओ रायमहियाणं ॥३१३॥ जइ वि न मणंमि भत्ती, न पक्ववाओ य तग्गयगुणेसु । उचियं गिहागएसुति, तहवि धम्मो मिहीण इमो ॥३१४॥ પરતીથિઓ પ્રત્યેનું ઉચિત આચરણ - કવિના કાર્યને કાવ્ય કહેવાય છે. આ સ્થળમાં જૈન દર્શનીને કવિ તરીકે ઓળખવાના છે. તે અપેક્ષાએ જેનદની સિવાયના અત્રે દર્શાવતા તીર્થિકે પરતીર્થિકે કહેવાય છે. ૩૧૧ સુરત-બૌદ્ધ, ભગવન્ત (-ભાગવત) શિવ એ પ્રત્યેક ચાર ભેદવાળા છે. સુગમતના ચાર ભેદ–વભાષિક, સૌત્રાંતિક, ગાચાર અને માધ્યમિક. ભગવનમતના ચાર ભેદ-કુટીચર, બહુદક હંસ અને પરમહંસ. શૈવમતના ચાર ભેદ–રૌવ, પાશુપત, મહાવ્રત-અને કાલામુખ. કર્મમીમાંસક અને બ્રહ્મમીમાંસક એ પ્રમાણે મીમાંસક-મતના બે ભેદ છે, તથા કપિલા સાંખ્ય અને કેલ (નાસ્તિક) આ છયે દર્શનવાળા પરતીર્થિઓ છે. ૩૧૨ આ છએ દર્શનવાળા પરતીર્થિઓ ભીક્ષા લેવા માટે પિતાના ઘરે આવે ત્યારે તેઓનું “પધારો” એમ બોલવા દ્વારા અને તેઓને ઉચિત વસ્તુ આપવા દ્વારા ઉચિત કરવું જોઈએ. જો તેઓ રાજા વિગેરેથી પૂજિત હોય તો તેનું વિશેષ પ્રકારે ઉચિત કરવું-૩૧૩ ‘પરતીર્થિકીઓ તો અસંયત છે; તેઓનું શ્રાવક (ગૃહસ્થ) આ પ્રમાણેનું ઉચિત શા માટે કરે ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર શ્રી ફરમાવે છે કે – શ્રાવક (ગૃહસ્થોના હૈયામાં અન્ય તીથિંકીઓને લગતી ભક્તિ ન હોય અને તેમના કહેવાતા ગુણોમાં પક્ષપાત પણ ન હોય, છતાં ગૃહસ્થાને આ ધર્મ (-આચાર) છે. કે–પિતાના ઘરે આવેલા અતિથિ આદિનું ઉચિત સાચવવું. ૩૧૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला . गेहागयाणमुचियं, वसणावडियाण तह समुद्धरणे । दुहियाण दया एसो, सव्वेसिं सम्मओ धम्मो ॥३१५॥ पिइमाईण समुचियं, पउंजमाणा जहुत्तजुत्तीए । पुरिसाए संतवसणा, जिणधम्माहिगारिणो हुति ॥३१६॥ मुंचंति न मज्जायं, जलनिहिणो नाचलावि हु चलति । न कयावि उत्तमनरा, उचियाचरणं विलंघंति ॥३१७॥ तेणं चिय जयगुरुणो, तित्थयरा वि हु गिहत्थभावम्मि । अम्मापिऊणमुचियं, अब्मुट्ठाणाइ कुवंति ॥३१८॥ उचियाचरणेण नरो, लद्धपसिद्धी वि नंदए न चिरं । देसाइविरुद्धाई, अचयंतो ते तओ चयसु ॥३१९॥ આ વ્યવહાર એક દર્શનવાળાને જ સંમત છે એવું નથી, પણ પ્રત્યેક દર્શનવાળાઓને સમ્મત છે. એટલા માટે જ ગ્રન્થકાર ફરમાવે ઘરે આવેલા અતિથિનું ઉચિત સાચવવું, કષ્ટમાં પડેલાનો ઉદ્ધાર કરો, અને દુઃખી પ્રાણીઓની દયા કરવી, આ ધર્મ(=આચાર) સર્વ -દર્શનવાળાઓને માન્ય છે. ૩૧૫ આગળ કહ્યા પ્રમાણે માતા, પિતા વિગેરેનું ઉચિત સાચવનારા, અને તેના પ્રભાવે જેમનાં સમસ્ત વિદ્ગો ઉપશાન્ત થયાં છે, એવા પુરૂષ જ જિનધર્મને આરાધવા માટે અધિકારી છે. ૩૧૬ જેમ સમુદ્રો મર્યાદા મૂકતા નથી, પર્વતે ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરૂ ક્યારે પણ ઉચિત ઓચરણનું ઉલ્લંઘન કરતા નથી.૩૧૭ માટે જ જગદગુરૂ શ્રી તીર્થકર ભગવન્તો પણ ગૃહસ્થપણામાં અત્યુત્થાન આદિવડે માતા-પિતાનું ઉચિત આચરણ કરે છે. ૩૧૮ ઉચિત આચરણ કરવા દ્વારા જગતમાં પ્રસિદ્ધિ પામેલા આત્માઓ જે દેશાદિવિરૂદ્ધ કાયૅને ત્યાગ ન કરે, તે લાંબાકાળ સુધી આનંદમાં રહી શકતા નથી; માટે દેશાદિ-વિરૂદ્ધ કાર્યોનો ત્યાગ કરવો જોઈએ.૩૧૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ નશિી વિશાળ देलस्स य कालस्स य, निक्स्स लोगस्स वह य धम्मस्स । वज जो पडिकूलं, धम्म सम्मं च लहइ नरो ॥३२०॥ एगस्स भूमिवइणो, नयरस्स व जो हविज्ज पडिबद्धो । भूभागो सो देसो, तस्स विरुद्धं तु पडिकूलं ॥३२१॥ तं पुण नरेण जत्तेण, बुद्धिमंतेण नेव कायव्वं । गिहमित्तस्स वि कीरइ, न विरुद्धं किमुय देसस्स. ॥३२२॥ न य अन्न देसियाणं, पुरओ तद्देस खिसणं कुणइ । सव्वेसि पक्खवायाण, देसपक्खो जओ गरुओ ॥३२३॥ एवं देसविरुद्धं, कालविरुद्धं तु इह इमं नेयं । સ્થા–પાવે, જે વીર વીર નરેવ રૂરઝા . --૮-દેશાદિવિદ્ધત્યાગ દ્વાર – - દેશ, કાળ, રાજા, લેક અને ધર્મને પ્રતિકૂળ કાર્યનું વર્જન કરતો આત્મા ધર્મ અને શર્મ (સુખ)ને પ્રાપ્ત કરે છે. ૩ર૦ દેશવિરૂદ્ધકાયીને ત્યાગ - એક જ રાજાને અથવા એકજ નગરને પ્રતિબદ્ધ=સમ્બન્ધવાળે જે ભૂમિને ભાગ હોય, તેને દેશ કહેવાય છે; એ દેશની વિરૂદ્ધ આચણ કરવું તે દેશપ્રતિકૂળ કહેવાય. જેમ લાદેશમાં સુરાસંધાનદારૂ બનાવ, સૌવીર દેશમાં કૃષિકર્મ કરવું, ઈત્યાદિ બીજા પણ દેશમાં જે કાર્યોને નિષિદ્ધ ગણાવ્યા હોય, તે કાર્યો શિષ્ટ પુરૂષને અનાચરણીય છે. તે દેશવિરૂદ્ધ કાર્ય કહેવાય. ૩૨૧ તે દેશવિરૂદ્ધ કાર્યોથી બુદ્ધિમાન માણસે કાળજી પૂર્વક બચવું જોઈએ. ગૃહવિરૂદ્ધ કાર્ય પણ જે ન કરાય તો દેશવિરૂદ્ધ કાર્ય તે કરાય જ કેમ? માટે દેશવિરૂદ્ધ કાર્ય તો અવશ્ય તજવું જ જોઈએ. ૩૨૨ - કેવળ દેશવિરૂદ્ધ કાર્ય જ ન કરે એમ નહી, પણ અન્ય દેશવાસીઓની આગળ પોતાના દેશવાસીઓને તિરસ્કાર પણ ન કરે, કારણકે સઘળાએ પક્ષપાતોમાં દેશનો પક્ષપાત મહાનું છે. ૩૨૩ કાળવિરૂદ્ધ કાર્યનો ત્યાગ - આ પ્રમાણે દેશવિરૂદ્ધ કાર્યનું કથન કર્યું. હવે કાળવિરૂદ્ધ કાર્ય આ પ્રમાણે જાણવું–જે પ્રસ્થાન પ્રયાણ કાર્ય જે કાળમાં કરવાનું હોય, Page #96 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएतमाला हेमंते. हिमगिरि-परिसरेसु गिम्हे मरुत्थलपहेसु । वासासु अवर-दक्षिण-समुद्दपेरंतभागेसु ॥३२५।। अइदुभिक्खे नरनाह-विग्गहे मग्गरोह-कतारे । असहायस्स पओसे, पत्थाणमणत्थपत्थारी ॥३२६॥ पुरिसो देसविरुद्धं, कालविरुद्धं च मुणिय मुंचतो । होइ पुरिसत्थभागी, अणत्थसत्थे य नित्थरइ ॥३२७॥ निवइ-विरुद्धं पुण निउण-बुद्धिणा नियमसो न कायव्बं । સામ––વિવરવળ–તેય-સિર માનું તે રૂ૨૮ इयरो वि नरो न. सहइ, अप्पंमि विरुद्धमायरिजंतं । किं पुण लोउत्तरविरिय-दुद्धरा धरणिधायारो ॥३२९॥ તેનાથી વિરૂદ્ધ કાળમાં કરે, તે તે પ્રયાણકાર્ય કાળ વિરૂદ્ધ કહેવાય. ૩૨૪ ' હેમંતઋતુમાં હિમાચલ પર્વતના પ્રદેશોમાં, ગ્રીષ્મઋતુમાં મરૂ– ધરદેશના માર્ગોમાં, વરસાદની ઋતુમાં પશ્ચિમ અને દક્ષિણ સમુદ્રના પર્યન્ત ભાગોમાં, ભયંકરદુકાલમાં, રાજાઓના યુદ્ધમાં, રાજ દ્વારા કરાયેલા માર્ગના રોધ (અટકાવ)માં=કર્ફયુ આદિથી માગ રોકી લીધા હોય ત્યારે, માણસ વગરની ભયંકર અટવીમાં તથા રાત્રિમાં કોઈની પણ સહાય વગર એકલા પ્રયાણ કરવું, એ કાળવિરૂદ્ધ કાર્ય છે અને એ ધન અને પ્રાણુનો નાશ કરવામાં કારણ હોવાથી અનર્થ માટે જ થાય છે. ૩૨૫, ૩૨૬ , તેથી દેશવિરૂદ્ધ અને કાળવિરૂદ્ધ કાર્યોને જાણી તે બન્નેને ત્યાગ કરનારે પુરૂષ જ ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ પુરૂષાર્થને મેળવનાર થાય છે, જેથી આલોક અને પરલોકમાં થતી અનર્થની પરંપરાથી બચી જાય છે. ૩૨૭ રાજ્યવિરૂદ્ધ કાર્યને ત્યાગ – રાજાઓ સામાન્ય માણસેથી વિશિષ્ટ તેજે લહમીવડે દેદીપ્યમાન હોય છે, માટે રાજ્યવિરૂદ્ધ કાર્ય પણ નિર્ચ કરીને ન કરવું જોઈએ, ૩૨૮ - સામાન્ય માણસ પણ જે પોતાનાથી વિરૂદ્ધ કાર્ય કોઈ આચરે તે તે સહન નથી કરતો, તો પછી લોકોત્તર શક્તિ વડે દુર્ધર એવા રાજા માટે તે પુછવું જ શું? એ તે સહન કરે જ નડિ' :૨: Page #97 -------------------------------------------------------------------------- ________________ - શ્રી હિતોપદેશમાળા - ~ संतेवि निवइ-दोसे, न पयासइ कहवि कस्स वि समक्वं । अप्पे वि गुणे गुरु-गोरवेण सव्वत्थ पयडेइ ॥३३०॥ नरनाह-सम्मयाणं, सम्माणं कुणइ सुबहुबहुमाणं । . तप्पडिकूलेहि समं, सम्मंतओ चयइ संगपि ॥३३१ ।। न य तयरि-जणवएसु, बहुलाभेसु वि गमागमं कुणइ । संघडइ न पडिभंडं, तद्देसोवणय-वणियाणं ॥३३२॥ लद्धं पहु-बहुमाणं, अप्पाणं चिय न मन्नइ पहुं ति । નિવ–તેતરો , નાયરા નામ પર રૂરૂરૂા. सत्तप्पउत्त-गूढाभिमरचरेहिं बहुंपि वेलविओ । चिंतइ दिन्न-दुहोहं, मणसा वि न सामिणो दोहं ॥३३४।। રાજામાં દોષ હોય તે પણ માણસે એ દેષ ક્યારેય પણ કોઈની આગળ પ્રકાશિત ન કરો. રાજાને થોડે પણ ગુણ સર્વત્ર મેટા ગૌરવથી પ્રગટ કરે, જેથી રાજા પ્રસન્ન થાય, અને પ્રસન્ન થયેલ તે રાજા ધર્માદિમાં અનુકૂળતા કરી આપે. ૩૩૦ રાજાને માન્ય એવા માણસનું ઘણું બહુમાન પૂર્વક સન્માન કરવું જોઈએ, અને જે મનુષ્ય રાજાને પ્રતિકૂળ હોય તેને સંગ પણ છોડી દેવો જોઈએ. ૩૩૧ પિતાના રાજાના દુશ્મન એવા રાજાના રાજ્યમાં ગમે તેટલો. ધનાદિને લાભ થતો હોય તે પણ ત્યાં ગમનાગમન ન કરવું, તેમજ દુશ્મન રાજાના દેશમાંથી આવેલા વ્યાપારીઓના કરીયાણાદિની સાથે પિતાના કરીયાણદિને અદલ બદલો કરી લેવડ દેવડ પણ ન કરવી. ૩૩૨ રાજા પાસેથી ઘણું માન મેળવીને પોતાની જાતને જ રાજા ન માની લે. ઘણું માન મળવાના કારણે રાજતેજને પામેલે તે નગરના લોકથી પ્રતિકૂળ પ્રવૃત્તિ ન કરે. ૩૩૩ દશમનરાજાએ ગોઠવેલા ગુપ્તચર ધનાદિ આપવા દ્વારા લોભિત કરે, તે પણ દુઃખના સમુહને સર્જનારા રાજદ્રોહને મનથી પણ ન ચિંતવે. ૩૩૪ Page #98 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओषपसमाला कह हीरइ तस्स जीयं, जीवंते जम्मि जियइ जियलोओ। जं चउसु-या समेसु, गुरुंति मन्नंति दंसणिणो ॥३३५॥ निग्गंथा वि हु मुणिणो, छत्तच्छाया जस्स निवसंता । उवसंत-चित्ततावा, पावाण कुणंति निग्गहणं ॥३३६।। तम्हा रायविरुद्धं, विद्धंसिय-धम्म-कम्मसंबंधं । न कयाइ कुसलबुद्धी, बुद्धीइ वि संपहारिति ॥३३७॥ लोउ जणुत्ति वुच्चइ, पवाहरूवेण सासयसरूवो । तस्सायार-विरुद्धं, लोय-विरुद्धं तु विन्नेयं ॥३३८॥ वज्जेइ तं पि कुसलो, अ-सिलोगकरं सया सयायारो । सारो इमो वि धम्मस्स, जेण जिणसासणे भणिओ ॥३३९॥ દરેક દર્શનકારે જેને ચાર આશ્રમના ગુરૂ તરીકે માને છે, અને જે જીવતે છતે જીવલોક જીવે છે, તેવા રાજાનું જીવિત કેમ હરી લેવાય? ૩૩૫ જેઓના ચિત્તના સંતાપ ઉપશાન્ત થઈ ગયા છે એવા નિર્ચથસાધુઓ પણ જેને રાજ્યમાં રહીને સંયમ તથા તપની સુંદર આરાધના કરી, પાપ કર્મોનો નિગ્રહ કરે છે એવા રાજાનો દ્રોહ કરાય જ કેમ ? ૩૩૬ તેથી કરીને ધર્મ અને વ્યાપારાદિ કાર્યોના સંબંધનો નાશ કરનાર રાજ્યવિરૂદ્ધ કાર્યને કુશળ બુદ્ધિવાળા માનવીએ ક્યારેય પણ પોતાની બુદ્ધિમાં સ્થાન આપવું જોઈએ નહિ. રાજયવિરૂદ્ધ કાર્ય કરનાર ધર્મનું આરાધન શી રીતે કરી શકે ? અને ધનાદિને પણ શી રીતે પ્રાપ્ત કરી શકે ? ૩૩૭ લેકવિરૂદ્ધકાર્યને ત્યાગ : જન=માનવસમૂહને લોક કહેવાય છે. એ લોક પ્રવાહથી શાશ્વત સ્વરૂપવાળે છે. તેમાં પણ જે શિષ્ટ લેકે છે, તેમના આચારથી વિરૂદ્ધ કાર્ય કરવું તે લોકવિરૂદ્ધ કાર્ય કહેવાય. ૩૩૮ સમ્યક પ્રકારના આચારવાળા માનવીએ અપયશને કરનારા એવા લેકવિરૂદ્ધકાર્યનું સદા માટે વર્જન કરવું જોઈએ. લેકવિરૂદ્ધ કાર્યના વજનને જૈનશાસનમાં ધર્મના સાર તરીકે વર્ણવ્યું છે. ૩૩૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતોપદેશમાળા लोयायारविरुद्ध, कुणमाणों लहु लहुत्तणं लहर । लहुयत्तणं च पत्तो, तिणं व न नरो वि कज्जकरो || ३४०॥ कह लहउ न बहुमाणं, लोओ लोउत्तरा नरा जत्तो । ઢોકળ તિદુયળ વિટ્ટુ, તુન્દ્-ગ-નિયાઃ તાત્ત્વિનું ારૂoશા तिनि विसया तिसट्टा, पासंडीणं सट्टाण परितुट्ठी । ૐ વનીયંતિ મા, તું સ રોગો જદુપટ્ટો ારૂoશા का वा परेसि गणणा सुणिणो परिचत्त- सव्व-संगावि । વૈદસ સંગમસ્ત ય, રવદ્યા ગમણુવત્તુતિ રૂઈશા तम्हा बहुमंतव्वो, लोओ कुसलेहिं नावमंतव्वो । તસ ય વિમે†, પુજ્વારિă નિતૢિ ॥૪॥ सव्वस्स चैव निंदा, विसेसओ तह य गुणसमिद्धाणं । કનુધમ્મતળ, રી. નળયળિજ્ઞાનું રૂઈશા લેાકાચારવિરૂદ્ધ કાર્ય કરનાર માણસ શીઘ્રતયા લઘુતાને પામે છે, તથા તણખલાની કિસ્મતના બની જાય છે. તેથી એ વ્યાપારાદિ કોઇ પણ કાર્ય કરનારા થઇ શકતા નથી. ૩૪૦ જે લેાકમાં તીથ કર–ગણધર વગેરે લેાકેાત્તર પુરૂષો થયા અને ત્રણેય જીવનને દુઃખના સમુદ્રમાંથી તાર્યા, તે લેાક ખંહુમાન કેમ ન પામે ? અર્થાત્ તેવા લાક બહુમાનને યોગ્ય છે. ૩૪૧ ત્રણસોગેસઢ પાખડીઓ પશુ, લાકે આપેલા ` ભાજન, વસ્ત્ર, સ્થાનાદ્વિ વડે પેાતાના માનેલા આચારાનુ પાલન કરી પોતાની જાતને કૃતાર્થ માને છે; તે તે લેાકને હલકા કેમ ગણાય ? ૩૪૨ ખીજાઓની વાત તેા ખાજુમાં રાખે ! પણ સ સંગના ત્યાગી એવા મુનિએ પણ દેહ અને સ`યમનુ' રક્ષણ કરવા માટે લોકને મધુકર વૃત્તિથી અનુસરે છે, કોઈને ત્યાં ભિક્ષાદિઈષ્ટ વસ્તુ માટે ધામા નાખીને લેાકાને રંજાડતા નથી. ૩૪૩ તેથી કરીને લેાકનું બહુમાન કરવું, પણુ અપમાન કરવું નહીં. તે લેાકવિરૂદ્ધકા! પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહ્યાં છે. ૩૪૪ ઉત્તમ-મધ્યમ-અને અધમમાંથી કાઇપણ લેાકેાની નિંદા કરવી, Page #100 -------------------------------------------------------------------------- ________________ सिरि हिजोवरसमाला साहु-सामि तोतो, सह सामत्थंनि अपडियाले । एमाइयाई इत्थं, लोग-विरुद्धाइं णेयाई ॥३४६॥ बहुजण-विरुद्ध-संगो, देसादायार-लंघणं वेत्र । उव्वणमोउ य तहा, दाणाइ य पियाडमन्नेउ ॥३४७॥ एयाइ परिहरंतो, सवस्स जणस्त वल्लहो होइ । जणवल्लहत्तणं पुण, नरस्स संमत्ततरुबीयं ॥३४८॥ देसविरुद्धाईणि उ, इमाई मुच्चंति धम्मरक्वट्ठा । तम्हा धम्मविरुद्धं, परेण जत्तेण मुत्तव्वं ॥३४९।। धरइ पडतं जो दुग्गईइ, दुक्खत्त-सत्त-संघायं । सो इह वुच्चइ धम्मो, तस्स विरुद्धं तु पुण इणमो ॥३५०॥ એ લેકવિરૂદ્ધ કાર્ય છે. એમાં પણ ગુણસમૃદ્ધ લેકેની નિંદા કરવી એ તે વિશેષે કરીને લોકવિરૂદ્ધ કાર્ય છે. સરળ અને ધર્મ કરવામાં પરાયણ માણસોની હાંસી કરવી, લેકને માટે પૂજ્ય એવા ગુરૂ વગેરેની અવજ્ઞા કરવી. ૩૪૫ સાધુ કષ્ટમાં મૂકાય તેમાં આનંદ પાન, સામર્થ્ય હોવા છતાં પૂણ સાધુ, ઉપર આવેલા કષ્ટોને પ્રતિકાર ન કરે, ઈત્યાદિ લોક વિરૂદ્ધ કાર્યો જાણવાં. ૩૪૬ અન્ય આચાયના મત– જે ઘણા લોકોની વિધી હોય તેની સાથે સંગ કર-૧, દેશાચારનું ઉલ્લંઘન કરવું-૨, દેશ-કાળ અને વિભૂતિ આદિને અનુચિત એ ઉભટ વસ્ત્રાદિનો ભેગવટે કર-૩, કરેલા દાનાદિનું જનસભામાં પ્રકાશન કરવું-૪, ઈત્યાદિ કાર્યોને પણ અન્ય આચાર્યો લોકવિરૂદ્ધ કાર્ય તરીકે ઓળખાવે છે. ૩૪૭ આવા લોકવિરૂદ્ધ કાર્યોનો ત્યાગ કરનાર માનવ જનવલ્લભ થાય છે અને એ જનવલલભપણું એ માનવ માટે સમ્યકત્વરૂપી વૃક્ષના બીજરૂપ બને છે. ૩૪૮ ધર્મવિરૂદ્ધ કાર્યોનો ત્યાગ –. ધર્મનું રક્ષણ કરવા માટે દેશવિરૂદ્ધાદિ કાર્યોને ત્યાગ કરાય છે, તેથી ધર્મવિરૂદ્ધ કાર્યો તે પરમ પ્રયત્નથી છોડી દેવા જોઈએ. ૩૪ જે દુઃખથી પીડાતા પ્રાણીઓના સમુદાયને દુર્ગતિમાં પડતાં ધારી Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતોપદેશમાળા आसवदारए पवित्ती, अणायरो धम्मकम्मनिम्माणे । मुणिजण-विदेसित्तं, चेइय-दव्वस्स परिभोगो ॥३५१॥ जिणसासणोवहासो, लिंगिणिजणसंगसाहसिक्कं च । कोलायरिय-परूवियधम्मरुई विरइवच्चासो ॥३५२॥ गुरु-सामि-धम्मि-सुहि-सयण-जुवइ-वीसत्य-चंचणारंभा । पररिद्धिमच्छरित्तं, अच्चुब्भड-लोभसंखोभो ॥३५३॥ कय-विक्कयाणि निच्चं, कुल-जण-वय-अणुचियाण वत्थूण । मणसो य निद्दयत्तं, खरकम्मे वावडत्तं च ॥३५४॥ રાખે તે ધર્મ કહેવાય તે ધર્મથી વિરૂદ્ધ કાર્યો આ પ્રમાણે છે. ૩૫૦ કર્મબંધના કારણભૂત પ્રાણાતિપાતાદિ આશ્રવના દ્વારોમાં નિર્દયતાથી પ્રવૃત્તિ કરવી, આવશ્યકાદિ નિત્યકર્તવ્યરૂપ ધર્મકાર્યો કરવામાં અનાદર કરે; મુનિજન પ્રત્યે દ્વેષ કરે; દેવદ્રવ્યનું ભક્ષણ કરવું, જનશાસનને ઉપહાસ કર, સંયમનું પાલન નહીં કરનારા અને માત્ર સાધુવેશને ધારણ કરનારા પાખંડીઓનો સંગ કરવાનું સાહસ કરવું, (પાખંડી સાધુઓને સંગ કરે એ પણ અન્ય લોકોના મનમાં કંપ પેદા કરનાર હોવાથી એક સાહસ છે કે લાચાર્ય– ચાર્વાકેએ પ્રરૂપેલા ધર્મમાં રૂચી કરવી, દેશવિરતિ કે સર્વ—વિરતિને સ્વીકાર કર્યા પછી પાલન ન કરવું. એ ધર્મવિરૂદ્ધ કાર્ય છે.) એ સઘળાં ધર્મવિરૂદ્ધ કાર્યો છે. ગુરૂ-ધર્માચાર્ય સ્વામી આજીવિકા પૂરી પાડનાર, ધમ–અર્થ-કામને ગૌણ કરી કેવળ ધર્મમાં રક્ત બનેલ, સુહ-મિત્ર, સ્ત્રી, અને વિશ્વાસ રાખનાર એ બધાને ઠગવાનું કાર્ય કરવું એ પણ ધર્મવિરૂદ્ધ કાર્ય છે. કેમકે આ બધાને ઠગવાનું કાર્ય એ ઉભયલોક ગહિંત છે. પારકાની ઋદ્ધિની ઈર્ષ્યા કરવી, એ ધર્મવિરૂદ્ધ કાર્ય છે અને લોભ સર્વ પાપનું મૂળ હોવાથી, ઉત્કટ લેભથી ચિત્તનું અસ્વાગ્યા પણ ધર્મવિરૂદ્ધ કાર્ય છે. કુલાચાર અને દેશાચારને અનુચિત એવી વસ્તુઓની ખરીદી અને વેચાણ કરવું એ ધર્મ વિરૂદ્ધ કાર્ય છે. માનસિક ક્રૂરતા એ પણ ધર્મવિરૂદ્ધ કાર્ય છે. કેમકે કૃપાથી કમળ બનેલા ચિત્તમાં જ ધર્મનું અધિષ્ઠાન થાય છે. વળી-કેટવાળાદિના દંડ-શિક્ષા-ફાંસી આદિના Page #102 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओषपलमाला ૭૩ एयाइ धम्मतरुमूल - जलिरजालावलीसमाणाई | મુન્નારૂં નહૈિં, સાસસિમુદ્રવીદિ રૂપા कुल – रूव - रिद्धि - सामित्तणाइ पुरिसस्स जेणमुवणीयं । धम्मस्स तस्स जुज्जइ, कह नाम विरुद्धमायरिं ।। ३५६ || નૈદ્દિપુરા લક્ષ્મ—ના—મર નહો રોગ સોન—તિમિમી | उत्तिनो भवजलही, तेहिं धुवं धम्मपोएण ॥ ३५७ ।। इन्हिपि तरंति तहा, भविस्ससमए वि तह तरिस्संति । तम्हा धम्मविरुद्धं, न कयाइ कुणंति बुद्धिषणा || ३५८ || देसविरुद्वाणं, इको वि सुहावहो वि मुच्चंतो । किं पुण सव्वे सव्वं, कुसलकलावं उवणमंता ।। ३५९ ।। કાર્યા ધર્મવિરૂદ્ધ છે, કારણ કે એ કાર્યામાં ચિત્ત હમેશા રૌદ્રધ્યાનવાળુ' જ રહે છે. ૩૫૦-૩૫૪ આ બધાં ધર્મ વિરૂદ્ધ કાર્ય ધરૂપી વૃક્ષના મૂળને ભસ્મીભૂત કરવા માટે ભડકે બળતી અગ્નિની જ્વાલા સમાન છે, માટે શાશ્વતસુખના અભિલાષી પુરૂષાએ તેવા કાર્યાને ત્યજી દેવાં જોઇએ. ૩૫૫ જે ધર્મે ઉત્તમ કુળ, સુન્દર રૂપ, ઋદ્ધિ અને સ્વામિપણું આદિ અનેકવિધ અનુપમ વસ્તુએ માણસને પ્રાપ્ત કરાવી આપી છે તે ધર્મથી વિરૂદ્ધ આચરવુ. કૃતજ્ઞ પુરૂષો માટે કાઈ રીતે યુક્ત નથી. ૩૫૬ જે ધર્માત્માએ ધરૂપી યાનપાત્ર (જહાજ)થી પૂર્વકાળમાં જન્મ, જરા અને મરણરૂપી જળથી ભરપૂર તથા રાગ, શાકાદિ મગર મત્સ્યાથી યુક્ત એવા ભવસમુદ્રને તરી ગયા, વર્તમાનકાળમાં પણ તરે છે અને ભવિષ્ય કાળમાં પણ તરશે તેથી બુદ્ધિધનવાળા પુરૂષો કચારે પણ ધ વિરૂદ્ધ કાર્ય કરતા નથી. ૩૫૭–૩૫૮ પૂર્વાક્ત દેશાદિ વિરૂદ્ધ કાર્યમાંથી એક પણ વિરૂદ્ધ કાર્ય ને છેાડી દેનારા માનવી સુખને પ્રાપ્ત કરનારા થાય છે, તે પછી સર્વ વિરૂદ્ધ કાર્યાંના ત્યાગ કરનારા પુરૂષ આલાક અને પરલેાક સંબંધી સમસ્ત કલ્યાણાને (સુખાને) કેમ ન પામે ? માટે દેશા–િવિરૂદ્ધકા ને પેાતાના જીવનમાંથી તિલાંજલી આપવી જોઈ એ. ૩૫૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ શા હિતારવામા दाणाईए उ गुणे कह, कह वि हु पुत्र-पुंज-संघडिए । अत्तुकरिसेण नरो, हारेइ खणेण नंणु तम्हा ॥३६०॥ विणयवणधूमकेडे, वसण-गणागमण-विउलतरसेउं । दुग्गइपहपाहेयं, अत्तुक्करिसं चयह एयं ॥३६१॥ जइ संति गुणा नणु, अभणियावि काहिंति अत्तउपकरिसं । अह ते वि न संति मुहा, अत्तुक्करिसेण किं तेण ॥३६२॥ मित्ता हसंति निदंति, बंधवा गुरुणा उविक्खंति । पियरो वि न बहुमन्नंति, अप्पबहुमाणिणं पुरिसं ॥३६३॥ अत्तुक्करिसपहाणे, नरंमि न विणीयया समल्लियइ । घड्ढस्स य चावस्स य, न होइ संकमो कह वि ॥३६४॥ આત્મોત્કર્ષનો ત્યાગ – મહામુશીબતે પુણ્યના પૂજથી પ્રાપ્ત કરેલા દાનાદિ ગુણોને માનવ આમત્કર્ષ દેષ (આ૫ બડાઈ)થી ક્ષણવારમાં હારી જાય છે. માટે હે ભવ્ય જીવો ! તમે વિયરૂપી વનને સળગાવી નાખવા માટે અગ્નિ સમાન, અનેક કષ્ટોને આવવા માટે વિશાળ પુલ સમાન, અને દુર્ગતિના માર્ગમાં ગમન કરવા માટે ભાથા સમાન આત્મોત્કર્ષ દેષને (અહંકારનો) ત્યાગ કરો. ૩૬૦-૩૬૧ | હે જીવ! જે તારામાં ખરેખર ગુણસમુદાયને વાસ છે, તે તે ગુણે જ કહ્યા વગર તારે ઉત્કર્ષને કરશે. અને જે તારામાં ગુણોને વાસ નથી તે આત્મત્કર્ષ કરવાથી શું ? ૩૬૨ પિતાનો ઉત્કર્ષ (અહંકાર) કરનાર પુરૂષની તેના મિત્રો હાંસી કરે છે, બાંધ નિંદા કરે છે; કલાચાર્ય–ધર્માચાર્ય વગેરે ગુરૂજને ઉપેક્ષા કરે છે, માતા-પિતા પણ એનું બહુમાન કરતા નથી. ૩૬૩ જેમ હાડકાંના ધનુષ્યમાં દેરી ચઢાવી શકાતી નથી. તેમ આત્મત્કર્ષને જ પ્રધાનતા આપનાર માણસમાં વિનીતપણું આવતું નથી. અને વિનીતપણાથી રહિત માણસમાં જ્ઞાનાદિ ગુણને સંક્રમ (પ્રવેશ) થતો નથી. ૩૬૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ सिरिं हिओएसमीला . गुणपरिमलपारिहीणी, कुसुमै व नरो जणं न रंजेई । जणरंजणाविहीणें न, हुंति कमलाउ विउलाओ ॥३६५।। कमला-विलासरहिओ, पए पए पाउणेइ अवमाणं । अवमाणपयं पत्तो, पुरिसक्कारं परिचयइ ॥३६६॥ परिचत्त-पुरिसयारो, विहुणिज्जइ आवयाहिं विविहाहिं । आवइ-पडिओ सोयइ, सोएण य होइ सुन्नमणो ॥३६७॥ सुन्नमणो वियलत्तं, पाउणइ कमेण लहइ निहणंपि । अत्तुक्करिसाओ वि हु, ता को अन्नो वि इह सत्तु ॥३६८॥ केणावि अकयपुव्वं, असुयमदिटुं अचिंतणिज्जं च । जइ किंपि कीरइ जए, अत्तुक्क रिसो वि ता होउ ॥३६९॥ अमयमयकंततणुणो, आणंदियसयलजीवलोगस्स । चंदस्स जइ कलंको, अवणिज्जइ होउ ता गब्बो ॥३७०॥ ગુણરૂપી સુગન્ધથી રહિત માણસ સુગન્ધ વગરના ફુલની માફક લે કોને ખુશ કરી શકતો નથી. અને લોકોને ખુશ નહીં કરનારા માણસને વિપુલ લક્ષ્મી પ્રાપ્ત થતી નથી. ૩૬૫ - લક્ષ્મીના વિલાસ વગરનો માનવ ડગલે ને પગલે અપમાનને પામે છે, અને અપમાનના સ્થાન પામેલો માણસ અર્થકામાદિના પુરૂષાર્થનો ત્યાગ કરે છે, પુરૂષાર્થનો ત્યાગ કરનાર પુરૂષ વિવિધ પ્રકારની આપત્તિઓથી ઘેરાઈ જાય છે, આપત્તિમાં પડેલો શેક કરે છે અને શોકવડે શુન્યમનસ્ક બની જાય છે. શુન્ય મનસ્ક બનેલો વિકલપણાને (મૂર્શિત પણાને) પામે છે, અને ક્રમે કરીને મરણને શરણ થાય છે. માટે આ જગતમાં આંમત્કર્ષ સિવાય બીજે ક્યા દુમન છે ? ૩૬૬ થી ૩૬૮ - જગતમાં કેઈએ એવું કાર્ય પૂર્વકાળમાં કર્યું ન હોય, જોયું ન હેય સાંભળ્યું ન હોય, અને ચિંતવ્યું પણ ન હોય તેવું કાર્ય કરી આવે તો એ માનવ ભલે ગર્વ કરે. ૩૬૯ અમૃતમય તથા મનોહર મંડલવાળા અને સકલ જીવ લેકને આનંદ આપનારા ચંદ્રના કલંકને જે કઈ દૂર કરે તે ભલે ગર્વ કરે. ૩૭૦ Page #105 -------------------------------------------------------------------------- ________________ 'C૬ શ્રી હિતોપદેશમાળા भूओवमदरहिएहिं, नीइघडिएहिं निययविहवेहिं । . . मोइज्जइ भुवणजणो, रिणाउ जइ होउ ता गयो ॥३७१॥ गेहेसु गहिरसत्थत्थ-सत्थ-कुसलाण जइय विउसाणं । आचंदं हुज्ज सिरि, थिरीकया होउ ता गव्वो ॥३७२॥ तिहुयणमणविलसिर-मणोरहायंऽखंडणुड्डमरो । खलिओ अकालमच्चू, जणस्स जइ होउ ता गयो ॥३७३॥ दक्खा दक्खिन्नपरा, परोवयारी पियंवया सरला । अजरामराय सुयणा, जइ विहिया होउ ता गयो ॥३७४॥ इच्चाइ किंपि असरिसम-पयासिय-नियय-चरिय-मच्छरियं । जो तिणमिव नियइ जणं, को अन्नो तिणसमो तत्तो ॥३७५॥ ભૂતપમÉ=પરાભિસન્ધાનં=જેમાં પ્રાણીઓને પીડા વગેરે ઉપજાવી નથી અને નીતિથી પ્રાપ્ત કરાયેલા પિતાના વૈભવ (લકમી) વડે આખા જગતના લેકેને ઋણ=દેવામાંથી મુકાવી શકાય તો ભલે ગર્વ થાઓ.! ૩૭૧ ગંભીરશાસ્ત્રોના અર્થોમાં કુશળ એવા વિદ્વાન પુરૂષના ઘરમાં રહેલી લક્ષ્મી ચંદ્રની સ્થિરતા જ્યાં સુધી છે ત્યાં સુધી જે સ્થિર કરાઈ હોય તે ભલે ગર્વ કરે ! ૩૭૨ ત્રણે ભુવનમાં રહેલા લોકોના મનમાં વિલાસ કરતા મનેરને અકાલે જ ચૂરી નાખનારા ભયંકર એવા અકાલમૃત્યુને તમે દૂર કરી શકતા હે તે ગર્વ કરી શકે છે. ૩૭૩ દક્ષસહજ પ્રતિભાવાળા-દાક્ષિણ્ય ગુણવાળા-પરોપકારી, પ્રિયબોલનારા, અને સરળતા આદિ ગુણવાળા સજજનોને કે પુરૂષે રસાયનૌષધી-વડે અજરામર બનાવ્યા હોય તે તે ગર્વ વહન કરી શકે છે. ૩૭૪ આ રીતના અને બીજા પણ આવા આશ્ચર્યકારી કાર્યો ક્યારેય પણ કેઈએ કર્યા નથી છતાં, મિથ્યા અભિમાન ધારણ કરી બીજાઓને તૃણ જેવા માને છે તેના જેવો હલકો તૃણુ સમાન બીજે કયો માનવ હોઈ શકે ? ૩૭૫ Page #106 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला किरिया कायकिलेसो, सुयं च सीलं तवो जवो सयलं । विहलं इक्कपइ चिय, अत्तुक्करिसं वहंतस्स ॥३७६॥ लोयाववायमीरु, निउणो निंदेउ मा परं सक्वा । जइ पयडइ अप्पथुई, ता सो परनिंदओ नूणं ॥३७७॥ परनिंदा पुण भणिया, जिणेहिं जियरागदोसमोहेहिं । कुगइगमणमूलबीयं, सपरेसि कसायहेउत्ति ॥३७८॥ धन्ना विन्नाय हुत्त-तत्तपरिचत्तउक्करिसा । पसमामयरस सित्ता हवंति, सुहिणो भव दुगे वि ॥३७९॥ निरहंकारो वि नरो न, रोचए ताव गुणिसु अप्पाणं । जाव समुन्नइहेउं कयन्नुयन्नं न पयडेइ ॥३८०॥ આકર્ષ-અભિમાન ધારણ કરનાર આત્માનું આવશ્યક ક્રિયાઓ, વીરાસન, આતાપનાદિ કાયકર્લેશ, શ્રુતજ્ઞાન, શીલ, તપ, જપ આદિ સર્વ ધર્માચરણ નિષ્ફળ બને છે. ૩૭૬ “અહો ! આ પરગુણ અસહિષ્ણુ છે ! ભયંકર માત્સર્યવાળો છે!” એ પ્રમાણે લોકોના અપવાદથી ડરનાર અને ચતુર એવો માણસ ભલે પરની નિંદા ન કરે, પણ તે જે યુક્તિ પૂર્વક પોતાની સ્તુતિ–પ્રશંસા કરતો હોય તો માનવું કે એ ખરેખર પરનિંદક જ . ૩૭૭ - રાગ-દ્વેષ અને મેહના વિજેતા શ્રી જિનેશ્વર દેએ સ્વ અને પરને કષાયનું કારણ હોવાથી પર–નિદાને દુર્ગતિમાં જવા માટે મૂળ કારણ તરીકે દર્શાવેલ છે. ૩૭૮ તત્ત્વના જ્ઞાતા બની આકર્ષ દષનો ત્યાગ કરનારા, અને પ્રથમ ગુણરૂપ અમૃત રસથી સિંચાયેલા ધન્ય પુરુષ આભવમાં અને પરભવમાં સુખી થાય છે ! ૩૭૯ ૧૦–કૃતજ્ઞ ગુણઃ અહંકાર વગરને પણ માણસ જ્યાં સુધી સમ્યગ પ્રકારની ઉન્નતિના કારણભૂત કૃતજ્ઞતા ગુણને જીવનમાં પ્રગટ કરતો નથી ત્યાં સુધી એ પોતાને ગુણીઓની ગણનામાં આરોપિત કરી શકતું નથી. એટલે કે તે આમાં ગુણીઓમાં ગણતો નથી. ૩૮૦ Page #107 -------------------------------------------------------------------------- ________________ - શ્રી હિતેશભાશા लाइ न सहस्सेसु वि, उवयाएकरो वि इह नसो ताव । जो मन्नइ उवयरियं, सो लक्खेसु पि दुल्लक्खो ॥३८१॥ उत्तम-अहमवियारे वीमंसह किं मुहा जुहा तुमे । अहमो न कयग्धाओ, कयन्नुणो उत्तमो नमो ॥३८२॥ नणु तेण रयणगम्भा, धरइ घरा जं कयन्नुणो पुरिसे । जं पुण वहइ कयग्घे, तेणं चिय मेइणी वि इमा ॥३८३॥ अच्छउ पच्चुवयारो, उवयारकरंमि ता कयग्घस्स । एवं पि भणइ धिट्ठो, उवयरइ भएण मम एसो ॥३८४॥ हुज्ज वरमणुवयारी, पच्चुवयारम्मि मंथरो वावि । जइ मग्गियं पि लब्भइ, ता मा हुज्जा कयग्धो हं ॥३८५॥ હજારો માણસોમાં પણ ઉપકાર કરનારે મળતું નથી, અને ઉપકારીઓના ઉપકારને સમજનાર અને માનનારો માણસ તે લાખ્ખમાં પણ દેખાતો નથી. ૩૮૧ - હે પંડિત પુરૂષ ! ઉત્તમ અને અધમના સ્વરૂપને વિચાર કરવામાં મુંઝાઓ છો શા માટે ? આ જગતમાં કૃતઘ માનવી જે કઈ અધમ નથી, અને કૃતજ્ઞ પુરૂષ જેવો કોઈ ઉત્તમ નથી. ૩૮૨ ખરેખર પૃથ્વી કૃતજ્ઞ પુરૂષને ધારણ કરે છે, માટે કવિઓ પૃથ્વી ને રત્નગર્ભા કહે છે અને કૃતધ્ર પુરૂષને ધારણ કરે છે, માટે મેદિની પણ કહે છે. ૩૮૩ ઉપકાર કરનારા માણસ ઉપર પ્રત્યુપકાર કરવાનો તે બાજુમાં રહે ! પણ ધૃષ્ટ એ કૃતજ્ઞ એમ પણ બોલે છે કે “આ ઉપકાર કરનારને કાંઈ મારા પર પ્રેમ નથી; પરન્તુ મારી તાકાતના ભયથી મારા ઉપર ઉપકાર કરે છે. ૩૮૪ હે ભગવન્! આપની પાસેથી માંગેલું મળતું હોય તો આપની પાસે એકજ માગણી કરું છું કે “ભલે હું ઉપકાર કરનાર ન થાઉં ! - અથવા ઉપકારને બદલે વાળવામાં સમર્થન થાઉં, પણ કૃતઘ તે ન જ થાઉં ! ૩૮૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ हणइ किर परकय , तण कयग्यो सत्ति भणठ जणो । अप्पक चिय सुकयं, निहलाइ एसुत्ति महबुद्धी ॥३८६॥ सामग्गी साविक्खो, परोक्यारो भविज्ज व न वत्ति । उवयरियं मन्नताण, हुज्ज कानाम धणहाणी ! ॥३८७॥ अवणियं सीसाओ, तिणमुवयारंति मन्नइ कयन्नु । पिच्छह पुरिस-विसेस, इयरो कोडिपि पम्हुसइ ॥३८८॥ उवयारिणं निगृहइ, नीयजणो रिद्धि-पयरि-संपत्तो । उत्तमजणो पुण ताम, विसेसओ तं पयासेइ ॥३८९॥ ઉત્તમ પુરૂષોએ કરેલા ઉપકારને જે નથી માનતા તે કૃતજ્ઞ કહેવાય છે.” કૃતઘ શબ્દનો એ અર્થ લોક ભલે કરે, પણ મારી બુદ્ધિ “કૃતઘ” શબ્દનો અર્થ આ પ્રમાણે કરે છે કે પોતે કરેલા સુકતને જે હણી નાખે છે, તે જ ખરે કૃતદિન છે.”! . - પાપકાર તે ધનાદિસામગ્રી સાપેક્ષ છે, એ સામગ્રી આપણી પાસે હેચ તે પરોપકાર થઈ શકે અને એ સામગ્રી આપણી પાસે ન હોય તે ન પણ થઈ શકે, પણ અન્ય માણસે આપણું ઉપર ઉપકાર કર્યો હોય તે એ ઉપકારને માનવામાં આપણને શું ધન–હાનિ થઈ જવાની છે ? ૩૮૭ મનુષ્યપણું સમાન હોવા છતાં કૃતજ્ઞ માણસ પોતાના માથા ઉપરથી કોઈએ એક તણખલું પણ દૂર કર્યું હોય, તો તે તૃણુ દૂર કરવાના ઉપકારને કરડેનું દાન કરવા તુલ્ય માને છે, જ્યારે કૃતન માણસ તો એને કોઈએ કરોડનું દાન કર્યું હોય તો પણ તે દાનને તૃણ જેટલું પણ માનતા નથી. ૩૮૮ ઉત્કૃષ્ટ –દ્ધિને પામેલ નીચ માણસ “આ પુરૂષે મારા ઉપર શું ઉપકાર કર્યો છે ?” એમ બેલી ઉપકારીને છુપાવે છે, ત્યારે ઉત્તમ પુરૂષ “આ પુરૂષે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે એમ બોલીને ઉપકારીના ઉપકારને વિશેષ પ્રકારે પ્રકાશિત કરે છે. ૩૮૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતોપદેશમાળા अन्नह कहमरिहंता, तित्थयरसिरिं अणुत्तरं पत्ता ।। उवयारिस्स कयन्नू , तित्थस्स नमुत्ति जपंति ॥३९०॥ थेवं पि हु उवयारं, मन्नंति कयन्नुणो अइमहग्यं । जह रन्ने दिन्नखीरा-मलस्स सवरस्स नरनाहो ॥३९१॥ सम्मत्ताइगुणोहो, अणभिणिविट्ठस्स माणसे वसइ । तम्हा कुगइपवेसा, निरुभियन्यो अभिनिवेसो ॥३९२॥ जह अज्जिन्नाउ जरं, जहंधयारं च तरणिविरहाओ । तह मुणह निसंसाओ, मिच्छत्तं अहिणिवेसाओ ॥३९३॥ पसरइ गाढावेगो, जस्स मणे अभिनिवेस-विसवेगो । तम्मि पउत्तो वि गुरू-वएसमंतो न संकमइ ॥३९४॥ ઉત્તમ પુરૂષ ઉપકારીના ઉપકારને વિશેષ કરીને પ્રકાશિત ન કરતા હોય તો કૃતજ્ઞશિરોમણિ શ્રી અરિહંત ભગવો અનુપમ કેટીની તીર્થકરલક્ષ્મીને પામ્યા પછી “તીર્થને નમસ્કાર થાઓ” એમ કેમ બોલે ? કે જે તીર્થ તેમને ઉપાસના કરવા દ્વારા તીર્થંકરલકમીને પ્રાપ્ત કરવા માં પરમ ઉપકારી બન્યું છે. ૩૯૦ જેમ અટવીમાં ભૂલા પડેલા અને તૃષિત થયેલા કેઈ એક રાજાનેને ભીલ પુરૂષે પાણીથી ભરેલો આમળા (ફળવિશેષ) આપીને તેની તૃષાને શમાવી. કૃતજ્ઞ એવા તે રાજાએ પણ તૃષાશાંત કરવારૂપ સામાન્ય સહાય કરવા બદલ તે ભીલને મહાન ઉપકાર માન્ય તેમ કૃતજ્ઞ પુરૂષે છેડા પણ ઉપકારને મહામૂલે માને છે. ૩૧ ૧૧–અભિનિવેશ–પરિત્યાગ ગુણ : અભિનિવેશ (કદાગ્રહ) વગરના માણસના મનમાં સમ્યક્ત્વાદિ પૂર્વોક્ત ગુણોનો વાસ થાય છે માટે દુર્ગતિમાં પ્રવેશ કરાવનારા અભિનિવેશને મનમાં પ્રવેશ કરતાં પહેલા જ રેકી દેવો જોઈએ.૩૯૨ અજીર્ણ થવાથી જેમ તાવ આવે છે અને સૂર્યની ગેરહાજરીમાં જેમ અંધકાર ઉત્પન્ન થાય છે, તેમ રાક્ષસસમાન અભિનિવેશ (કદાગ્રહ)થી મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે એમ સમજી લેવું. ૩૯૩ જે મનુષ્યના મનમાં મિથ્યા આગ્રહ રૂપ તીવ્ર વિષવેગે પ્રસારને પામે છે, તેના મનને ગુરૂના ઉપદેશ રૂપ મંત્ર પણ અસર કરી શકો નથી. ૩૯૪ Page #110 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला.. ૮૨ इक्को वि अभिनिवेसो, सदप्प-सप्पुव्व सप्पिरो पुरओ । रुभइ वियंभमाणं, नरिंदसिन्नं व गुणनिवहं ॥३९५॥ जस्स मण-भवणमणहं, तिव्वामिणिवेससंतमसछन्नं । वित्थरइ तत्थ न धुवं, पयत्थ-पयडणपरा दिट्ठी ॥३९६॥ कट्ठमणुट्ठाणमणुट्टियं पि, तवियं तवं पि अइतिव्वं । परिसीलियममलसुयं, ही हीरइ अभिणिवेसेण ॥३९७॥ अहह भवन्नवपारं, चरित्तपोएण केवि पत्तावि । तम्मज्झमिति पुण, अहिणिवेस-पडिकूल-पवणहया ॥३९८।। मुत्तण मुक्खमग्गं, निग्गंथं पवयणं ह हा ! मूढा । मिच्छामिणिवेसहया, भमंति संसारकंतारे ॥३९९॥ જેમ ફેણ ઉંચી કરીને માર્ગ વચ્ચે રહેલા એક સર્ષ પણ રાજાના સૈન્યને આગળ જતાં રોકી લે છે, તેમ આ મિથ્યા આગ્રહ રૂપી સર્પ વિલાસ કરતા ગુણ સમુદાયને આગળ વધતાં અટકાવી દે છે. ૩૫ - જેનું નિર્મળ એવું પણ મને ભવન તીવ્ર અભિનિવેશના ગાઢ અંધકારથી વ્યાપ્ત બની ગયું હોય, તેના મનમાં જીવાદિ પદાર્થોને પ્રગટ કરવા માટે સમ્યગદર્શન રૂપપરાદષ્ટિ કયારેય વિલાસ કરી શકતી નથી. ૩૬ ખેદની વાત એ છે કે આચરેલું કષ્ટકારી એવું પણ ધર્માનુષ્ઠાન, તીવ્રપણે તપેલો તપ, સારી રીતે પાળેલું શીલ અને નિર્મળ એવું પણ શ્રુતજ્ઞાન મિથ્યા આગ્રહથી નિષ્ફળ બને છે. ૩૯૭ ખરેખર દુઃખની વાત તો એ છે કે ચારિત્ર રૂપી જહાજની સહાયથી ભવ સમુદ્રના કિનારાને પામેલા પણ કેટલાક માનવે અભિનિવેશરૂપ વિપરીત પવનના ઝપાટાથી ફરી તે ભવસમુદ્રના મધ્યમાં ફેંકાઈ જાય છે. ૩૯૮ : : મિથ્યા અભિનિવેશથી હણાયેલા મૂઢ માણસે મોક્ષમાર્ગરૂપ નિર્ચન્જ પ્રવચનને છોડીને સંસારની ઘોર અટવીમાં ભટકે છે. આ પણ એક દુઃખદ બીના છે. ૩૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિમાંશમાળા कह ताल जणो सुक्ली, उदग्गकुम्गदबम्गितवियंगो। जाव न जिणचयणामय-दहमि निव्वक्र अपाणं ॥४०॥ जिणमयरहस्समुन्नो, मिच्छामिणिसमुन्वहउ अन्नो। सियवायखाय बुद्धी, वि कुग्गहं जति हि मोहो॥४०१॥ जिणपन्नत्तस्स सुयस्स, भगवओ भाववित्तिममुणंता। विलियनाणा लोया, निरइसया संपइयपुरिसा ॥४.०२।। दव्वं खित्तं कालं, भावं तह नाण-किरिय-नयजोगं । उस्सग्गं अववायं, ववहारं निच्छयनयं च ॥४०३॥ ओहेण सुणिय सम्म, विसयविभागं अयाणिय इमेसि । जं किंचि सुत्तमित्तं, जुत्तिसुहं संगहेऊण ॥४०४॥ - ઉત્કટ કદાગ્રહરૂપી દાવાનલથી તપી ગયેલા અંગવાળે માનવ જ્યાં સુધી જિનવચનના અમૃત સરોવરમાં ડુબકી લગાવી પોતાની જાતને શાંત કરતું નથી, ત્યાં સુધી એ સુખી ક્યાંથી હોય ? જિનવચનના અમૃતના પાન વગર અંગે અંગમાં વ્યાપેલા અભિનિવેશને તાપ - જ્યારે ય ટળતું નથી. ૪૦૦ - જિનમતના રહસ્યને નહીં પામેલા અન્ય દર્શનીઓમાં મિથ્યા અભિનિવેશ હોય તે શક્ય છે, પણ સ્યાદવાદ સિદ્ધાંતમાં પ્રવીણ બુદ્ધિવાળા જી પણ અભિનિવેશ દેષને આધીન બને એમાં તે મોહનોજ મહિમા છે. ૪૦૧ શ્રીજિનેશ્વરદેએ પ્રરૂપેલાં પૂજ્યતમ શ્રુતજ્ઞાનનાં રહસ્યને નહીં જાણનારા અને સમ્યગ જ્ઞાનરૂપ લોચનવિહોણા તેમજ દુષમકાળના પ્રભાવથી અવધિજ્ઞાનાદિ વિશિષ્ટ જ્ઞાનાતિશય વગરના વર્તમાન કાલીન પુરૂષ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, જ્ઞાનનય તથા ક્રિયાનને સંબંધ, ઉત્સર્ગ અને અપવાદ, વ્યવહાર અને નિશ્ચયનયને આઘથી સાંભળી સમ્યગ્ન પતે એ સર્વેના વિષયવિભાગને જાણ્યા વગર, અંગ અને અનંગ સૂત્રોમાં રહેલા યુક્તિ સહ ઉત્સર્ગ–અપવાદાદિના વ્યાખ્યાનમાં ઉતારી શકાય એવા પણ સૂત્રમાત્રને ઉપર છલ્લે સંગ્રહ કરીને અને પૂર્વાચાર્યોની પરંપરાથી આવેલા સૂત્રોના અર્થને અવગણી મદવશ બનેલા જે જીવે Page #112 -------------------------------------------------------------------------- ________________ सिहि निकोबमासमाहा पुवायरिय-कमामय-तयत्यमलहत्थिकण मयवसको । जं पयति कुमग्गं, तमभिणिवेसस्स माहप्पं ॥४०५।। को वा दुसमसमुत्थे, मोहहए इह जणे उवालभो । मिच्छाभिणिवेसहया, जमासि जिणनाह-समए वि ॥४०६॥ उयह हयमोहमहिमं, जं जिण-जिणपवयणेसु संतेसु । पयडिंसु केइ कुपह, दिद्रुतो निह्नवा इत्थ ॥४०७॥ ય તો મે! હિગોઉત્તમ-ગુ–સંહો સમાજ | इन्हिं विरइ-सरूवं, सुयाणुसारेण पयडेमि ॥४०८॥ विरई इह पनत्ता, जिणेहिं दुकम्म-मम्म-महणेहिं । आसवदार-निरोहो, सो पुण देसे य सव्वे य ॥४०९॥ पाणिवहाईयाणं, पावट्ठाणाण-देसपडिसेहो । देसविरइ त्ति समणो-वासगधम्मुत्ति सा होइ ॥४१०॥ ઉન્માર્ગને પ્રગટ કરે છે; તેમાં ખરેખર અભિનિવેશનું જ અદ્દભુત માહાસ્ય છે. ૪૦૨ થી ૪૦૫ ( શ્રીજિનેશ્વરદેવના કાળમાં પણ મિથ્યા આ ગ્રહથી જી પીડાતા હતા, તે દુષમકાળમાં જન્મેલા અને મેહથી હણાયેલા જોઈને તેઓને શું ઉપાલંભ આપવો ? ૪૦૬ મહામહના માહાત્મ્યને તે જુઓ!જે કાળમાં ભગવાન શ્રીવીર અને તેમણે પ્રકાશેલી દ્વાદશાંગી વિદ્યમાન હતી, તે કાળમાં પણ અભિનિવેશથી ગ્રસ્ત બનેલા અનેક લોકેએ ઉન્માર્ગને પ્રગટ કર્યો હતો; આ વિષયમાં નિનો દૃષ્ટાન્તભૂત છે. ૪૦૭ વિરતિ દ્વાર: આ પ્રમાણે ઉત્તમગુણોનો સંગ્રહ સંક્ષેપથી કહ્યો; હવે શ્રતના અનુસારે વિરતિ દ્વારને પ્રગટ કરીશ. ૪૦૮ દુષ્કર્મના મર્મોનું ભેદન કરનારા શ્રીજિનેશ્વરોએ આશ્રવના નિધને વિરતિ કહી છે. તે વિરતિ દેશથી અને સર્વથી એમ બે પ્રકારની છે. ૪૦૯ દેશવિરતિ :– પ્રાણાતિપાતાદિ પાપસ્થાનને દેશથી નિષેધ એ દેશવિરતિ કહેવાય છે, અને તે દેશવિરતિ શ્રાવકને ધર્મ છે. ૪૧૦ Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતોપદેશમાળા - ૪ पंच य अणुव्वयाई, गुणव्वयाई तु हुति तिन्नेव । सिक्खावयाणि चउरा, इय गिहिधम्मो इमे ते य॥४११॥ વાણિવદ-પુરાવાણ, ચત્ત-મદુરિજદે a | રિ–ાર્જ –સમકા–સે તદ સદ-fમાછરા जावज्जीव जीवं, थूलं संकप्पियं निरवराहं । तिव्वकसाओ मण-वय-तणूहिं न हणे न य हणावे ॥४१३॥ वह-बंध-छविच्छेयं, अइभारं भत्त-पाणवुच्छेयं ।। पाणिवहाओ विरओ, वज्जिज्ज इमे अईयारा ॥४१४॥ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વતવાળ ગૃહસ્થધર્મશ્રાવકધર્મ છે. ૪૧૧ તે બાર વ્રતો આ પ્રમાણે છે - સ્થૂલથી પ્રાણાતિપાત વિરમણ–૧, મૃષાવાદ વિરમણ–૨, અદત્તાદાનવિરમણ-૩, મૈથુનવિરમણ-૪ અને પરિગ્રહવિરમણ–પ, આ રીતે પાંચ આવ્રતો છે. દિશિપરિમાણ–૧, ગોપભોગ વિરમણ–૨, તથા અનર્થદંડ વિરમણ-૩, આ ત્રણ ગુણવ્રત છે. અને સામાયિક-૧, દેશાવગાસિક-૨, પૌષધ-૩ અને અતિથિસંવિભાગ-૪, આ ચાર શિક્ષાત્રતા છે. ૪૧૧-૪૧૨ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત – જાવજજીવ સુધી સંકલ્પ પૂર્વક નિરપરાધી સ્થૂલ ત્રસ જીવોને તીવ્ર કષાયથી (=નિરપેક્ષ રીતે), મન, વચન, અને કાયા વડે હણે નહીં અને હણાવે નહીં. ૪૧૩ તીવ્ર ક્રોધથી ક્રૂરતાથી વધ કરે પુત્રાદિને તથા પશુ આદિને લાકડીમુઠી આદિ વડે મારવા તે-૧, બન્ધ-દેરડાદિ વડે પશુ તથા મનુષ્યને બાંધવા-૨, છવિ છેદ કાન, નાક આદિ અંગનો છેદ કરે-૩, - અતિભારાપણ =ક્રોધથી કે પૈસા બચાવવાની વૃત્તિથી પશુ અથવા માણસ પાસે ન ઉપાડી શકાય, એટલો ભાર ઉપડાવ-૪, ભક્તપાનબુચછેદત્રકાધથી માણસ અને પશુઓને ખાવા-પીવામાં અંતરાય કરે-પ આ પાંચેય કાર્યો સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતવાળાને અતિચાર રૂપ છે. એ અતિચારોનો ત્યાગ કરવાનો હોય છે. ૪૧૪ Page #114 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला ચિં , જ્ઞામિનાશકુ ! कूडगस क्विजमि य, इह अइयारे इमे चयसु ॥४१५॥ सहसा अभक्खाणं, रहसा य सदारमंतभेयं च । मोसोवएसणं कूड-लेहकरणं च निच्चपि ॥४१६॥ સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત: સ્થૂલ મૃષાવાદ રૂપ અસત્ય પાંચ પ્રકારનું છે. કન્યાલીક-૧, ગવાલીક-૨, ભૂસ્યલીક-૩; ન્યાસહરણ–૪, અને કુટસાક્ષી ભરવી–૫, કન્યાલીક-કન્યા શબ્દથી દ્વિપદ=બધા મનુષ્યો લેવાં; તેના સમ્બન્ધમાં રાગદ્વેષાદિ દુષ્ટ આશયથી અસત્ય બોલવું તે પ્રથમ અસત્ય કહેવાય.-૧. ગવાલીક ગે શબ્દથી અહિં ગાય, ભેંસ, ઊંટ વગેરે બધાં જ ચતુષ્પદ લેવાં, તેના સંબંધમાં રાગ-દ્વેષાદિના દુષ્ટ અધ્યવસાયથી અસત્ય બોલવું તે બીજું અસત્ય કહેવાય.-૨, ભૂસ્યલીક=ભૂમિ શબ્દથી ખેતર, મકાન, દુકાન વગેરે સ્થાનો સમજવા તેના સંબંધમાં (રાગ-દ્વેષાદિના કારણે) અસત્ય બોલવું, તે ત્રીજું અસત્ય કહેવાય.-૩, . . ન્યાસહરણકરક્ષા માટે કેઈએ સેપેલી પોતાની ધનાદિ વસ્તુ (થાપણ)ને અંગે અસત્ય બોલવું તે શું અસત્ય કહેવાય.-૪, કૂસાક્ષી કેઈન લેવડ–દેવડના વિવાદમાં ખોટી સાક્ષી આપવી તેને પાંચમું અસત્ય કહેવાય-૪૧૫. બીજા અણુવ્રતના અતિચારે – સહસાભ્યાખ્યાન વગર વિચારે કેઈને ‘તુ ચેર છે” ઇત્યાદિ આળકલંક દેવું તે.–૧, રહસ્યભેદ=હાંસી, મશ્કરી વગેરેથી કઈકની ગુપ્તવાત બીજાને કરવી તે-૨, * સ્વદારામંત્રભેદ વિશ્વાસથી પોતાની સ્ત્રીએ કરેલી ગુપ્તવાતને જાહેર કરવી તે.-૩, મૃષા-ઉપદેશ વગર વિચારે અજાણતા કે અતિક્રમ વગેરે દ્વારા બીજાને અસત્ય બોલવાની પ્રેરણા આપવી તે. ૪, , Hલેખકરણ વગર વિચારે-અજાણતાં કે અતિક્રમ વગેરે દ્વારા બેટાં Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિસારિયાળી दुविहमदत्तादाणं, थूलं सुहुमं च तत्थ सुहुममिणं । . . तरुछायाट्ठाणाई, थूलं निच-निग्गहाइकरं ॥४१७॥ चोरोवणीयगहणं, तक्कर लोग विरुद्धरज्गमं । कूडतुल-कूडमाण, तप्पडिरूवं च अइयारा ॥४१८॥ मेहुन्नं पि हु दुविहं, थूलं सुहुमं च सुहुममियमित्थ । इंदियविगारमित्तं, थूलं सव्वंगसंभोगो ॥४१९॥ . . લેખ, બેટાં દસ્તાવેજ વગેરે લખવા તે-પ, ઓ પાંચ બીજા અણુવ્રતના અતિચાર છે. ૪૧. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત – અદત્તાદાનના બે પ્રકાર છે, સ્કૂલ અને સૂકમ. તેમાં વૃક્ષાદિના માલિકની અનુજ્ઞા લીધા વગર વૃક્ષાદિની છાયામાં બેસવું; તેને સૂક્ષ્મ અદત્તાદાન કહેવાય છે. આ સૂક્ષ્મ, અદત્તાદાન પ્રાય: સર્વ-વિરતિ, વિષયક છે. જે ગ્રહણ કરવાથી રાજા વગેરેથી શિક્ષા થાય, તે સ્થૂલ અદત્તાદાન કહેવાય. તેનું વિરમણ કરવું એ ત્રીજુ અણુવ્રત છે. ૪૧૭ ત્રીજા અણુવ્રતના અતિચાર - તેનાહતાદાનરે ચોરીને લાવેલી વસ્તુ ગ્રહણ કરવી તે-૧તસ્કરગ=તમે ચોરી કરે, એમ બેલી ચોરી કરવા પ્રેરણા કરવી. અને ચોરી કરવા માટે ખાતર પાડવા કેશ-કેદાળી તથા કાતર વગેરે શસ્ત્રો આપવાં તે-૨, વિરુદ્ધરાજ્ય ગમન શત્રુ રાજાઓના રાજ્યની મર્યાદાની ભૂમિમાં તે રાજાને નિષેધ હોવા છતાં જવું તે-૩, કૂટતુલકૂટમાપોલમાં અને માપમાં આપવામાં ઓછું આપવું અને લેવામાં વધુ લેવું તે-૪, તપ્રતિરુપ બનાવટી વસ્તુઓ સાચી વસ્તુના બદલામાં આપવી. અથવા બનાવટી વસ્તુઓને સાચી વસ્તુમાં ભેળસેળ કરીને આપવી તે-૫, ત્રીજા અણુવ્રતના આ પાંચ અતિચા૨ છે. ૪૧૮ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત: મૈથુન પણ બે પ્રકારનું છે સ્કૂલ અને સૂમ, મનના વિકારથી માત્ર ઈન્દ્રિયોને વિકાર એ સુક્ષ્મમંથન કહેવાય; એમાં વચન અને કાયાની Page #116 -------------------------------------------------------------------------- ________________ सिरि हिलोक्यसमाला .. दुविहं तिविहेण दिव्यं, एगविहं तिविहं तिरियमेहुन्न । माणुसस्स परदारं, वज्जिज्ज रमिज व सदारे ॥४२०॥ वज्जइ इत्तिरि-अपरिग्गहियागमणं अणमकीडं च । परविवाहकरणं, कामे तिव्वामिलासमिह ॥४२१॥ दुविहो परिग्गहो वि हु, थलो सुहुमो य तत्व परदव्वे । मुच्छामित्तं सुहुमो, थूला उ धणाइ नव भेओ ॥४२२॥ કુપ્રવૃત્તિ ન હોય. પતિ-પત્ની વગેરેના સવગનો ભંગ કરે એ સ્થૂલ મૈથુન કહેવાય. ૪૧૯ * મિથુન દિવ્ય અને દારિકના ભેદથી પણ બે પ્રકારે છે; ઔદારિક મૈથુન તિર્યંચ અને મનુષ્યના ભેદથી બે પ્રકારે છે અને દિવ્યમથુન ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના ભેદથી ચાર પ્રકારનું છે. દિવ્યમથુનમાં મન, વચન, કાયાથી કરવા અને કરાવવાની વિરતિ કરવાની હોય છે. તિર્યંચ મૈથુનમાં મન, વચન અને કાયાથી કરવા વડે મૈથુનને ત્યાગ કરવાનો હોય છે, અને મનુષ્યના મિથુનમાં સ્વદાર સંતોષ અથવા પરદા રાગમન-નિષેધ રૂપ બે પ્રકારની વિરતિ કરવાની હોય છે. ૪૨૦ ચેથા અણુવ્રતના અતિચારે – ઇત્વરાગમનડા કાળ માટે રખાત તરીકે રાખેલી સ્ત્રી સાથે મૈથુન સેવવું તે-૧, અપરિચહિતાગમન=માલીક વગરની સ્ત્રી સાથે મૈથુન સેવવું તે-૨, અનંગકીડા=સ્ત્રીની યોનિ અને પુરૂષનુ લિંગ એ બંનેને છોડી બાકીના અંગે સાથે સ્ત્રી પુરૂષ કામક્રીડા કરે તે-૩, પરવિવાહકરણ=પતાના પુત્ર-પુત્રી આદિ સિવાયના બીજા સ્વજનાદિના પુત્ર-પુત્રી આદિનાં લગ્ન કરવાં તે-૪, તીવ્રકામાભિલાષ વિષય–સેવનમાં અતિ પ્રમાણમાં આસક્તિ કરવી તે–૫, આ પાંચેય અતિચારને ચોથા અણુવતવાળો આત્મા ત્યાગ કરે. કરેલ પરિગ્રહ પરિમાણુવ્રત: પરિગ્રહ પણ સૂક્ષ્મ અને સ્થૂલ એમ બે પ્રકારે છે. કૈઈ પણું Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતોપદેશમાળા - खित्ताइ हिरबाई धणाइ दुपयाइ कुप्पमाणकमो । । ગાય-વાધન- સામર્દ ને ગુરૂ ૪૨રૂા. ચીજ પર મૂછ કરવી એ સૂમપરિગ્રહ કહેવાય, અને ધન, ધાન્યાદિ નવ પ્રકારને સ્થૂલ પરિગ્રહ કહેવાય, તે બન્નેનું પરિમાણ કરવું એ પરિગ્રહ પરિમાણવ્રત કહેવાય. ૪૨૨ પાંચમાં અણુવ્રતના અતિચારે :- ક્ષેત્રાદિ, સુવર્ણાદિ, ધનાદિ, દ્વિપદાદિ, રુપ્યાદિ, આ પાંચ વસ્તુઓમાં જે સંખ્યાદિ પ્રમાણનો નિયમ કર્યો હોય તેનું જન-૧, પ્રદાન-૨, બંધન-૩, કારણ-૪ અને ભાવ–૫, એ પાંચ વડે ઉલ્લંઘન કરવું એ પાંચ અતિચારોનું પાંચમા વ્રતમાં વર્જન કરવાનું હોય છે. જન=ક્ષેત્ર, વાસ્તુ વગેરેનું સંયોજન કરે, જેમ અમુક પ્રમાણમાં ખેતર, ઘર વગેરે રાખવાનો નિયમ કર્યો હોય, પછી બીજું મેળવવાની ઈચ્છા થાય “મારે નિયમ ન ભાંગી જાય” એ વિચારથી પિતાની બાજુનું ખેતર અથવા ઘર લઈ વાડ કે ભીંત તોડી બનેને એક ખેતર કે એક ઘર બનાવવું તે. આમાં ધારેલી સંખ્યાનું ઉલ્લંઘન ન થવાના કારણે વ્યવહા૨ નયથી વ્રતનો ભંગ ન થાય, પણ પરિગ્રહમાં પ્રમાણ વધવાના કારણે નિશ્ચય નયથી તે વ્રતને ભંગ જ થાય છે, માટે ભંગાભંગ રૂ૫ અતિચાર છે-૧, પ્રદાન પોતાના નિયમ કરતાં અધિક સુવર્ણાદિની પ્રાપ્તિ થતાં પોતે રાખે તે નિયમ ભંગ થાય; માટે બીજા પાસે રખાવવું, તે પણ અતિચાર કહેવાય.—૨, બંધન અમુક પ્રમાણમાં ધનાદિનો નિયમ લીધા પછી કઈ દેવાદાર કે ભેટ આપનાર ધનાદિ આપવા આવે ત્યારે પિતાને નિયમ ભાંગે નહી, એ અપેક્ષાથી પિતે ન રાખતાં “મારૂં થોડું ઓછું થયા પછી લઈશ” એમ વિચારી આપવા આવનારને કહે કે “હાલ તું રાખ થોડા દિવસ પછી પહોંચાડજે એમ કહેવું અથવા તે ધનાદિલઈને વસ્ત્રદેરડાદિથી બાંધી થાપણની માફક પિતાના ઘરમાં મુકાવી દેવું, એ પણ અતિચાર છે.-૩, કારણ–ગર્ભાધાન ગર્ભ ધારણ કરાવે જેમ વર્ષ–બેવર્ષ વગેરે અમુક મુદત સુધી મારે આટલી સંખ્યાથી વધારે. ગાય, ભેંસ વગેરે * Page #118 -------------------------------------------------------------------------- ________________ सिरि: हिओषएसमाला ૮૯ ', ૩ ઢાઢો—તિરિયાવિત્તિ, રામ્માસા હાજમાળ | ગમળ—પરિમાળ—ળ, મુળય હોર્ નમિન્હેં ।।૪૨।। वज्जह इच्छाइकम - मुड्ढा होतिरिय दिसिपमाणगयं । तह चैव खित्तवुढि, कहिं वि सह अंतरद्धं च ।। ४२५ || ન રાખવાં. એ નિયમ કર્યા બાદ થાડા વખત પછી એ વિચારે કે હાલમાં ગાય વગેરેને ગર્ભ રહેશે, તે નિયમની મુદત પૂરી થતાં પહેલાં જ વાછરડા આદિના જન્મ થઈ જશે, એથી મારા નિયમ ભાંગી જશે માટે થાડા વખત પછી ગર્ભ રહે તે નિયમ ન ભાંગે; એમ વિચારી કેટલાક કાળ પસાર થયા પછી ગર્ભ ધારણ કરાવવા એ અતિચાર છે-૪, ભાવ=મુખ્ય એટલે ઘરના વાસણ વગેરે ‘ઘરવખરી’ એમાં અમુક પ્રમાણથી વધારે ન રાખવુ એવા નિયમ કર્યા પછી ભેટ વગેરે આવે ત્યારે નિયમ ઉપરાંત વધી જવાથી નિયમ ભ`ગ થઈ જાય. માટે ભેટ આવેલા વાસણાદિ અને પેાતાના વાસણાદિ ભાંગી એક અનાવવું; એ અતિચાર છે–૫, આ પાંચ અતિચારાનુ પાંચમા અણુવ્રતવાળાએ વજન કરવું જોઇએ. ૪૨૩ ત્રણ ગુણવ્રતમાં પ્રથમ દિશિપરિમાણવ્રત : ઉર્ધ્વ, અધા અને તિચ્છી દિશામાં ચાર મહિનાદિના કાલ–પ્રમાણ વડે ગમનનું પ્રમાણ કરવું, એ દિશિપરિમાણુ નામનું પ્રથમ ગુણ વ્રત છે. ૪૨૪ પ્રથમ ગુણવ્રતના અતિચારો : ઉધ્વ, અધઃ, તિચ્છી દિશાને લગતું ગમન કરવાના વિષયમાં જે ચેાજનાદિ પ્રમાણના નિયમ કર્યાં હોય, તેના ઉપયાગ ન રહેવારૂપઅનાભાગ, વિચાર વિના જવાથી સહસાત્કાર અને જવાની ઇચ્છાદિ કરવા રૂપ અતિક્રમ, વ્યતિક્રમ, વગેરેથી ઉલ્લઘન કરવુ, એમાં ઉર્ધ્વ દિશિપરિમાણાતિક્રમ-૧, અધાદિશિપરિમાણુાતિક્રમ-ર, તિર્યંગદિશિપરિમાણાતિક્રમ-૩, એમ ત્રણ અતિચાર થાય છે. ક્ષેત્રવૃદ્ધિ=એક દિશામાં જવાનું પ્રમાણ ઘટાડી બીજી દિશામાં પ્રમાણ વધારવું, તેને ક્ષેત્રવૃદ્ધિ કહેવાય. જેમ ચારે દિશામાં સેા સે ચેાજનથી આગળ ન જવું, એવા નિયમ કર્યા પછી કેાઇક વાર દશ ચેાજન · એક દિશામાં વધારે જવાના પ્રસંગ આવે, ત્યારે બીજી દિશાના દશ i Page #119 -------------------------------------------------------------------------- ________________ | એ હિતાપદંશમાબા भोगोवभोगपरिमाण, करणमित्तो गुणव्वयं बीधे । तं भोयणओ तह, कम्मओ य दुविहं मुणेयव्वं ॥४२६॥ મોથળો વિને, શનિ વકGS:-જીતીયા !. पंचुंबरिं महुँ मेरयं च रयणीइ भतं च ॥४२७॥ सच्चित्तं पडिबद्धं, अपउल-दुप्पउल-तुच्छभक्खणयं । भोयणओ अइयारा, वज्जेयव्वा इमे पंच ॥४२८॥ જન કાપી જે દિશામાં જવું હોય તે દિશામાં જન વધારી ગમન કરવું, તેને ક્ષેત્રવૃદ્ધિ નામને ચે અંતિચાર કહેવાય-૪, સ્મૃતિભ્રંશ=દિશાઓમાં જવાનું જેટલું પ્રમાણ ધાર્યું હોય, તે જવાના સમયે અતિવ્યાકુલ થવાના કારણે પ્રમાદથી અથવા સ્મરણ શક્તિ નહીં હોવાથી ભૂલી જવું. જેમ સે જન ધાર્યા પછી યાદ ન રહ્યું, કે “મેં સે જન ધાર્યા છે કે પચાસ ?? આ પ્રમાણેના સંશયમાં પચાસ જનથી ઉપરાંત જાય તો અતિચાર લાગે અને સે યેજનથી ઉપરાંત જાય તે તે નિયમને ભંગ થાય છે. ૪૨૫ બીજુ ભેગોપભોગ વિરમણવ્રત - - ભેગ અને ઉપગ પદાર્થોનું સંખ્યાદિ રૂપે પ્રમાણ કરવું તે ભેગે પભોગ પરિમાણ નામનું બીજુ ગુણવ્રત કહેવાય. જે વસ્તુ એકવાર ભેગમાં ઉપયોગી થાય તે અન્ન, ફલ, કુલાદિ ભગપદાર્થ કહેવાય, અને જે વારંવાર ભેગમાં ઉપયેગી થાય તે સ્ત્રીવસ્ત્રાદિ ઉપભોગ પદાર્થ કહેવાય. આ વ્રત જન અને કર્મથી એમ બે પ્રકારે જાણવું. ૪૨૬ ભજનથી આ વ્રત જેણે સ્વીકાર્યું હોય તેણે નીચેની વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. ૪ર૭. ડુંગળી, મૂળા, બટાટાં વગેરે અનંતકાય. પાંચ ઉદુમ્બર-ઉદુંબર, વડ, પ્લેક્ષ, કાક=પારસ પીપળો, ઉબર અને પીપળે, એ પાંચેય વૃક્ષના ફળ ત્રસ જીની ભરપૂર હોવાના કારણે તેનો ત્યાગ કરવો જોઈએ. મધ, મદીરા, માંસ અને રાત્રિભેજનને પણ ત્યાગ કરે જોઈએ ૪ર૭ બીજા ગુણવ્રતના અતિચારો - સચિત્તાહાર-સચિત્તના ત્યાગીને અનાગ, સહંસાત્કાર, અને Page #120 -------------------------------------------------------------------------- ________________ सिरि हिजएसमाला ~ ~ ~ कम्मयओं पुण इत्थं, पडिवन्ने सव्वमेव खरकम्म । वज्जेयव्वं निच्चं, किं पुण इंगालकम्माई ॥४२९॥ જીવન સારી રીતે સુવા वाणिज्ज चेवय, दंत लक्ख-रस केस विसविसयं ॥४३०॥ સચિત્તવસ્તુ ખાવાદિની ઇરછા સ્વરૂપ અતિક્રમાદિવડે સજીવ વસ્તુને ખાવાદિની પ્રવૃત્તિ કરવી. તે સચિત્તાવાર નામને અતિચાર કહેવાય-૧, સચિત્તપ્રતિબદ્ધાહાર:-સજીવવૃક્ષોમાં લાગેલો ગુંદર વગરે, અચિત્ત વૃક્ષોને વળગેલાં પાકાં ફળો વગેરે, તેમજ જેમાં બીજ, ગારેલા વગેરે સચિત્ત હોય એવાં ખજુર વગેરેને સચિત્ત પ્રતિબદ્ધ કહેવાય. તેને અનાભે ગાદિવડે ખાવાદિની પ્રવૃત્તિ કરવી તે સચિત્તપ્રતિબદ્ધાહાર નામને અતિચાર કહેવાય-૨, અપફવાહાર નહીં પાકેલા કાંગડુ મગ વગેરેને અનાગાદિથી ખાવા વડે અપકુવાહાર નામને અતિચાર લાગે છે-૩, દુષ્પકુવાહાર – અડધા કાચાં પાકાં એવા ઘઉંના પાક વગેરે અનાભોગાદિથી ખાવા વડે દુષ્પાહાર નામને અતિચાર લાગે છે-૪, * તુચ્છૌષધિભક્ષણ-ભૂખશમાવવામાં અસમર્થ એવી કાચી મગ વગેરેની ફળીઓનું અનાભેગાદિવડે ભક્ષણ કરવાથી તુચ્છૌષધિભક્ષણ નામને અતિચાર લાગે છે–પ, એ પાંચેય અતિચારોને ત્યાગ કરે જોઈએ. ૨૮ કર્મથી જેણે ભેગપભોગ વિરમણવ્રત સ્વીકાર્યું હોય તેણે ખરકર્મને ત્યાગ કરવો જોઈએ અને પંદર કર્માદાનનો પણ અવશ્ય ત્યાગ કર જોઈએ. કેટવાળપણું (ફેજદાર, પિલીસ, ગુણિપાલપણું જેલર, વગેરે જેમાં. જીવોને ત્રાસ થાય તેવાં કામ કરવાં પડે એવી (જે સરકારી નોકરી) તેને ખરકમ કહેવાય. ૪૨૯ ૧૫ કર્માદાન : અંગારકર્મ -લાકડાં બાળી કલસા પાડવા, એનાથી આજીવિકા ચલાવવી, એમાં છએ કાયની હિંસા થવાનો સંભવ છે. જે જે કાર્યો અગ્નિની વિરાધનાથી થાય તે દરેક અંગારકર્મ કહેવાય. ભટ્ઠાથી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી હિતાપદેશમાળા અનાજ સેકવાં, ઇટા વગેરે પકાવવી, કુંભાર, લુહાર, સાની વગેરેના ધંધા કરવા વગેરે અંગારકમ કહેવાયા-૧. વનક :-વન=જ'ગલ તેનાં કમેર્યાં એટલેકે કાપેલાં અને નહિ કાપેલાં જંગલેા, વૃક્ષેા પાંદડાં, ફુલ કે ફળો વગેરે વેંચવા તથા અનાજ દળવાં, પી‘સવાં વગેરેથી આજીવિકા ચલાવવી મુખ્યતયા જેમાં વનસ્પતિ જીવાની હિંસા ઘણી હોય તેવા ધંધાને વનકર્મ કહ્યું છે. આવા કાર્યમાં વનસ્પતિ જીવા તથા તેને આશ્રયીને રહેલા બીજા પણ સ્થાવરથી માંડી પ`ચેન્દ્રિય જીવાની હિંસાના સભવ હાય છે.-૨ સાડીકમ ! ગાડાં કે તેના અવયવ વગેરે ઘડવાં વેંચવાં તેને સાડીક્રમ કહેવાય. વર્તમાનમાં મેટર, રીક્ષા, વિમાન, વગેરે યાંત્રિક વાહનાના અંગા વેચવા ઘડવા ઘડાવવા વગેરે પણ સાડીકમ કહેવાય છે.-૩ ભાટકકર્મ :-ગાડાં, બળદ, ઊંટ, પાડા ઘેાડા, ગધેડાં, ખચ્ચર વગેરેથી ભાડુ' ઉપજાવવા માટે બીજાના ભાર ખેચાવવા, ઉપડાવવા તેને ભાટકકર્મ કહેવાય–૪ સ્ફોટક ક :-પૃથ્વીને ખાવી, ફાડવી, કુવા ખેાઢાવવા, હળથી જમીન ખેડવી, પ તા કે ખીણમાંથી પત્થરા કઢાવવા વગેરે સ્ફાટકકમ કહેવાય.-૫ આ રીતે પાંચ કરૂપ કર્માદાન કહ્યાં. હવે વ્યાપારરૂપ પાંચ કર્માદાન કહે છે : દંતવાણિજ્ય-દાંત, કેશ, નખ, હાડકાં, ચામડાં વગેરે ત્રસ જીવાના અંગાને તેના ઉત્પત્તિ સ્થાને જઈને વ્યાપારાથે ખરીદ કરવાં તેને દંતવાણિજ્ય કહેવાય. અન્ય સ્થળે ખરીદવાથી આ અતિચાર નથી લાગતા. ઉત્પત્તિસ્થાને ખરીદનારને એના નિમિત્તે કરાયેલી જીવાની હિંસાના મહાન્ દોષ લાગે છે. માટે તેને અતિચાર લાગે છે.-૬ લાક્ષાવાણિજ્ય :–લાખ, મન:શીલ, ગળી, ધાતકી ટંકણખાર આદિ ચીજોનેા વ્યાપાર કરવા તે લાક્ષાવાણિજ્ય કહેવાય છે. આ વ્યાપારમાં ઘણા ત્રસ જીવેાની હિંસા થતી હાવાથી અતિપાપનું કારણ છે.-૭ સવાણિજ્ય :-મા ખણુ, ચરબી, દારૂ, મજ્જા વગેરેના વ્યાપાર કરવા તે રસવાણિજ્ય કહેવાચ–૮. કેશવાણિજ્ય :−કેશવાળા જીવાના વ્યાપાર કરવા એટલે કે દાસદાસી આદિ મનુષ્ય તથા ગાય, ઘેાડા, ઊંટ, ખકરાં, ઘેટાં વગેરે કેશવાળા Page #122 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला - ~ एव खु ज्जतपीलण-कम्म निलंछणं च दवदाणं । ૧૪ સર-ટૂ-સાંચસો, રસરૂપોઉં ર બ્લિજ્જ કરૂણા પશુઓને તથા રૂવાટીવાળાં પક્ષીઓને, તથા તેનાં પીંછાંનો વ્યાપાર કરે તે કેશવાણિજ્ય કહેવાય-૯, વિષવાણિજ્ય -દરેક જાતના વિષ, તલવાર વગેરે શસ્ત્રો, હળ તથા પાણી ખેંચવાના રેટ વગેરે, લાકડાના, લોખંડનાં, માટીનાં કે ચામડાનાં સાધનો, કોશ, કુહાડે, કદાલી, પાવડા વગેરે સાધનો તથા હરતાલ વગેરેનો વ્યાપાર કરવો, તે વિષવાણિજ્ય કહેવાય-૧૦. ૪૩૦ યંત્રપીડનકમ –તલ, શેરડી, સરસ, એરંડા વગેરે પીલવા. અરઘટ્ટ વગેરેથી પાણી વગેરે ખેંચવું, તેલ વગેરે માટે દલિલે કરે, વગેરેને વ્યાપાર કરે તે ચન્નપીડનકર્મ કહેવાય–૧૧. નિલંછનકમ ઊંટ, પાડા, બળદ વગેરેના નાક વિંધવાં, બળદઘોડાઓને આંકવા, તેઓના અંડકોષ કાપવા, ઊંટની પીઠ ગાળવી. બળદ વગેરેના કાન-નાક કાપવાં, ગળકંબલ છેદવી, વગેરે નિલંછનકર્મ કહેવાય. એમાં એ જીને ખુબ પીડા થાય છે–૧૨. દવાગ્નિદાન --કુટેવ કે કૂતુહલથી અથવા ધર્મબુદ્ધિથી જંગલ, ગામ, નગર વગેરે સળગાવવાં, તેને દવાગ્નિદાન નામનું કર્માદાન કહેવાય છે–૧૩. સરકશેષણકર્મ સવર, નદીઓ કે દ્રો વગેરેનાં પાણીનું શોષણ કરવું તે-૧૪. અસતીપોષણ-દુરાચારિણી સ્ત્રીનું તથા પિપટ, મેના, કુતરાં, બિલાડી વગેરે હિંસક પ્રાણીનું પોષણ કરવું, તે પાપના પિષણરૂપ હોવાથી મેટા દે ષરૂપ છે-૧૫. આ પંદર કર્માદાનો કરવાં એ ભેગપભોગ વિરમણવ્રતના અતિચારો છે. આમાં ઘણું ઘણું જીની હિંસા થતી હોવાથી મહાપાપ બંધના હેતુભૂત છે, માટે બીજા ગુણવ્રતવાળાએ આ અતિચારોને ત્યાગ કરે જોઈએ. ૪૩૧ . . . . . . . . . . Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ૧ ૨ ૩ अवज्झाण- पमायायरिय, हिसद्धाणे य प्रावउवा से 1 चउहा अणत्थदंडो, तत्थ इयारा इमे पंच || ४३२॥ શ્રી હિતપ્રદેશમાળા ૧ ર 3 ४ कंदष्पं कुकुइयं, मोहरियं संजुयाहिगरणं च । ૫ उवभोगपरीभोगाइ रेगयं चैव वज्जिज्जा ॥ ४३३॥ ત્રીજી અનăડ વિરમણવ્રત : - શરીર, ઇન્દ્રિય, સ્વજનાદિની સેવા વગેરેના માજન વિના મનુષ્યા જે દંડ (પાપ કાર્યા) કરે, તે અન દંડ કહેવાય. તે અન ઈંડ ચાર પ્રકારના ક્યો છે.— ૧–અપધ્યાન-આ રૌદ્રધ્યાન રૂપ છે. ર-પાપાપદેશ-નરકાદુિર્ગતિ -તા કારણ રૂપ ખેતી આદિનાં પાપકાર્યાં કરવા માટે ખીજાઓને પ્રેરણા કરવી જેમ ખેતર ખેડા' ‘સાંઢાનુ દમન કરા' ઘેાડાઓને ખલી કરા' ‘શત્રુઓને જાહેર કરેા’ ‘મશીન-યંત્ર ચાલુ કરા’ ‘શસ્ત્રો સજ્જ કા' વગેરે પ્રેરણા કરવી એ પાપાપદેશ કહેવાય. હિંસકાર્પણ—જેનાથી જીવાની હિંસા થાય તેવા ઘટી, કોશ, કુહાડા, મુશળ, તલવાર, બંદુક વગેરે શસ્રો; અગ્નિ કે અગ્નિ સળગાવવાનાં સાધના તથા ઝેર કે ઝેરી વસ્તુઓ અપવાદથી દાક્ષિણ્ય કરવા ચેાગ્ય સિવાય બીજા કોઈને આપવી, તેને હિ સકાણુ અનડ કહેવાય.-૧ પ્રમાદાચરણ–પ્રમાદથી પ્રવૃત્તિ કરવી તે. જેમ કે મદિરા-પાન કરવું, વિષયાપભાગ કરવા, કષાય કરવા, ઉંઘવું અને વિકથા કરવી એ પાંચને પ્રમાદાચરણ કહેવાય છે.-૨૪૩૨ ત્રીજા ગુણવ્રતના અતિચારો ઃ કન્દ : વિષયવાસના જાગે તેવા વિકારી વચના ખેલવા કે વિષયાની વાતા કરવી તેને કન્નૂપ કહેવાય–૧. કૌત્કચ્છ :–ભાંડ ભવૈયાની જેમ ખરાબ ચેષ્ટાઓ કરવી તે–૨. સંયુક્તાધિકરણ :-આત્મા નરક વગેરે ક્રુતિના અધિકારી અને તેવા ખાંડણીયું, સાંખેલ' વગેર સાધના જોડેલાં તૈયાર રાખવાં તે. (આવા હિંસક સાધના જુદા જુદા સ્થાને રાખવા જોઇએ જેથી માંગી ન શકે અને માંગે તે નિષેધ પણ સહેલાઈથી કરી શકાય-૩. Page #124 -------------------------------------------------------------------------- ________________ लिरि निभानामतमाला सावज्जेमरजोगाण, वज्जणा सेयशोभयसरुवं । सिक्खावयाण पढम, भन्नइ सामाइयं एयं ॥४३४॥ मण-वयण-काय-दुप्पणिहाणं इह जत्तओ विवज्जेइ । सइ अकरणं च अणवट्टियस्स तहकरणयं च गिही ॥४३५॥ મૌખય-જેમ તેમ બોલવું, એટલેકે બીડ્રાઈથી બોલવું, અસત્ય - વચન બેલવું, સંબંધ વિનાનું બોલવું, નિષ્કારણે વારંવાર બેલવું, તેને મૌર્ય કહેવાય-૪. | ભેગોપભોગાતિરિક્તતા –પોતાને જરૂર કરતાં વધારે પ્રમાણમાં ભેગસામગ્રી કે ઉપભેગસામગ્રી રાખવી તે–૫. અનર્થદંડ વિરમણ વ્રતવાળા આત્માએ આ પાંચેય અતિચારે વર્જવા જોઈએ. ૪૩૩ ' સામાયિક નામનું પ્રથમ શિક્ષાત્રત – - ચાર શિક્ષાત્રમાં સાવદ્યાગ=પાપ વ્યાપારનું વર્જન અને નિરવદ્ય ગ=નિષ્પા૫ વ્યાપારનું સેવન બે પ્રકારે પહેલું સામાયિક શિક્ષા વ્રત છે. ૪૩૪ પહેલા શિક્ષાત્રતના અતિચારે: મન, વચન અને કાયાનું દુપ્પણિધાન=પાપ વ્યાપારમાં મન, વચન કાયાને જોડવાં, તે ત્રણ અતિચાર પ્રથમ શિક્ષાવ્રતમાં લાગે છે ૧થી૩. સ્મૃત્યકરણ–પ્રમાદાદિના કારણે સામાયિક કરવાના અવસરે સામાચિક ન કરવું કે કરેલા સામાયિકને ભૂલી જવું તેને સ્મૃતિ-અકરણ કહેવાય-૪. અનવસ્થિત કરણ-અનાદર-સામાયિક કરવામાં અનુકુલ સંગ હોવા છતાં નિયમિત સમયે સામાયિક ન કરવું, ગમે ત્યારે અને ગમે તે રીતે કરવું, સામાચિકને સમય પૂરો થતાં પહેલાં જ પારી લેવું વગેરેને અનવસ્થિત કરણ નામને અતિચાર કહેવાય-પ. આ પાંચેય અતિચારોનું વજન સામાયિક વ્રતવાળા આત્માએ કરવાનું હોય છે. ૪૩૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિતોપદેશમાળા - ~ ~ दिसिवयगहियस्स दिसा, परिमाणस्सेह पइदिणं जंतु । गमणपरिमाणकरणं, बीयं सिक्खावयं एयं ॥४३६॥ वज्जइ इह आणयणप्पओग पेसप्पओगयं चेव । सदाणुवाय-रूवाणुवाय-व्वहिपुग्गलक्खेवं ॥४३७।। દેશાવગાસિક નામનું દ્વિતીય શિક્ષાવ્રત - ઉર્વાધ વગરે દિશાઓમાં ગમનનું પરિમાણ કરવું તે દેશાવગાસિક નામનું બીજુ શિક્ષાવ્રત કહેવાય છે. ૪૩૬ બીજા શિક્ષાવ્રતના અતિચારો: પ્રેષણઃ-દેશાવગાસિકન્નતમાં જવા-આવવા વગેરેનું અમુક પ્રમાણમાં નિયમન કર્યું હોય, પછી કઈ પ્રયોજન આવી પડતાં, “હું જાતે મર્યાદા બહાર જઈશ તો નિયમભંગ થશે માટે બીજાને મોકલું, એમ વિચારી બીજાને મેકલી કામ કરાવી લેવું તે-૧. આનયન પ્રયોગ નિયમિત કરેલી ભૂમિની બહાર રહેલી કઈ પણ વસ્તુની જરૂર પડે ત્યારે જાતે લેવા જાય તે નિયમ ભાંગે માટે નોકરાદિ પાસે મંગાવે તે આનયનપ્રવેગ કહેવાય-૨, શબ્દાનુપાત :આ વ્રતમાં જ્યાં રહ્યો હોય તે મકાન, મકાનની વાડ કે મકાનને કેટ વગેરેની મર્યાદા બહાર ન જવું, એમ અભિગ્રહ કર્યો હોય અને પછી પ્રયજન આવી પડતાં “હું જાતે મર્યાદા બહાર જઈશ તે મારા વ્રતને ભંગ થશે” એમ સમજી મકાનાદિની મર્યાદામાં રહીને ઉધરસ-છીંક વગેરેથી મકાનની મર્યાદા બહારના માણસને બોલાવે, તેને શબ્દાનુપાત અતિચાર કહેવાય-૩: રૂપાનુપાત –શબ્દાનુપાતની માફક અવાજ ન કરતાં પોતાનું રૂપ દેખાડીને બહારના માણસને બોલાવો, તેને રૂપાનુપાત અતિચાર કહેવાય-૪. પુલ પ્રક્ષેપ –પોતાના તરફ બીજાનું ધ્યાન ખેંચવા પથ્થર, ઈટ, કાંકરે વગેરે તેના તરફ ફેંકીને બોલાવ, તેને પુલ પ્રક્ષેપ અતિચાર કહેવાય-પ. દેશાવગાસિક વ્રતમાં આ પાંચેય અતિચારે લાગે છે એનો પણ આ વ્રતવાળા આત્માએ ત્યાગ કરવો જોઈએ. ૪૩૭ Page #126 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओषएसमाला आहार-देहसकार-बंभ-वावारचागनिष्फन्नं । इह पोसहंति वुच्चइ, तइय सिक्खावयं पवरं ॥४३८॥ दुविहं च इमं नेयं, देसे सव्वे य तत्थ सबम्मि । सामाइयं पवज्जइ, नियमा साहुव्व उवउत्तो ॥४३९॥ अप्पडि-दुप्पडिलेहप्पमज्ज सिज्जाइ वज्जई इत्थं । सम्मं च अणणुपालण-महोराईसु सव्वेसु ॥४४०॥ પૌષધ નામનું ત્રીજુ શિક્ષાત્રત: આહાર ખાવું, પીવું તે-૧, શરીર સત્કાર-નાન કરવું, તેલ ચળવું, ચંદન–બરાસ લગાડવું, ફલ વગેરેનો ઉપગ કરે, પાવડર, ક્રીમ વિગેરે વાપરવું તે. તથા ઋતુને અનુકૂળ રેશમી વગેરે વસ્ત્ર પહેરવાં ઇત્યાદિ-૨, અબ્રહ્મ:-મૈથુન સેવવું-૪, સાવઘ કમ –ખેતીવાડી વગેરેને વ્યાપાર કરે એ ચારેયનો અષ્ટમી આદિ પર્વ તિથિઓમાં ત્યાગ કરે તેને પૌષધ નામનું શિક્ષાત્રત કહેવાય છે. ૪૩૮ તે પૌષધવ્રત દેશ અને સર્વથી એમ બે પ્રકારે છે–પર્વતિથિમાં તથા પર્વતિથિ સિવાયના પણ દિવસે માં સામાયિક ઉચ્ચર્યા વિના વિવેકી શ્રાવક આહારાદિ ચતુષ્ટયને ત્યાગ કરે, એને દેશપૌષધ કહેવાય, અને સામાચિકન સ્વીકાર કરી સાધુની માફક ઉપગવાળો થયેલ શ્રાવક આહાર, શરીર સત્કારાદિ ચતુષ્ટયને ત્યાગ કરે, તેને સર્વપૌષધ કહેવાય. ૪૩૯ ત્રીજા શિક્ષાવ્રતના અતિચારો - પાટ, પાટલા વગેરે પૌષધેપગી દરેક વસ્તુઓને પ્રમાદને કારણે આંખથી જોયા વિના અથવા જેમ તેમ જોઈને લેવા-મૂકવી, તે પૌષધવ્રતમાં પ્રથમ અતિચાર છે. ૧, સંથારો, કાંબળી, વસ્ત્ર વગેરે પૌષધનાં ઉપકરણેને પ્રમાદની આધીનતાના કારણે દૃષ્ટિથી સારી રીતે જોયા વિના અથવા જેમ તેમ જોઈને લેવાં મૂકવાં તે બીજો અતિચાર છે. - ઈંડિલ, માત્ર, લેશમ વગેરે ત્યાજ્ય વસ્તુઓને પરઠવવાની ભૂમિને પ્રમાદના કારણે દષ્ટિથી સારી રીતે જોયા વિના અથવા જેમ તેમ જોઈને Úડિલ, માત્રુ, વગેરે પરઠવવું, એ ત્રીજે અતિચાર છે-૩. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી હિતોપદેશમાળા अन्नाइणं सुद्धाण, कप्पणिज्जाण देसकालजुयं । दाणं जईणमुचियं, चउत्थं सिक्खावयं बिंति ॥४४१॥ सच्चितनिक्खवणयं, वज्जइ सच्चित्तपिहिणयं चेव। . कालाइक्कम परववएसं, मच्छरियं चेह ॥४४२॥ પૌષધવતમાં આદર ન હોવાના કારણે પૌષધની પ્રત્યેક પ્રવૃત્તિ જેમ તેમ કરવી તે અનાદરરૂપ ચે અતિચાર છે. પૌષધમાં આહાર-શરીર સત્કારાદિ ચારને લગતો જે નિયમ કર્યો, હોય તેનું પ્રમાદથી પાલન ન કરવું, તે પાંચમો અતિચાર છે. પૌષધવ્રતવાળાએ આ પાંચે અતિચારને રાત્રિ-દિવસાદિના દરેક પૌષધમાં ત્યાગ કરવો જોઈએ. ૪૪૦ અતિથિ સંવિભાગ નામનું ચોથું શિક્ષાત્રત – દેશ-કાળને ઉચિત, સાધુપ્રાગ્ય આહાર, પાણી, વસ્ત્રાદિનું જે દાન કરવું, તેને શ્રીઅરિહંત-ગણધર ભગવો અતિથિ સંવિભાગ નામનું થુિં શિક્ષાત્રત કહે છે. ૪૪૧ ચોથા શિક્ષાવતના અતિચાર - - સચિત્તનિક્ષેપઃ-સાધુને દેવા ગ્ય વસ્તુ પિતાની પાસે હોવા છતાં, નહિ દેવાની બુદ્ધિથી કાચું મીઠું, સચિત્ત પાણી, વનસ્પતિ વગેરે સચિત્ત વસ્તુ ઉપર મૂકી દેવી, તેને સચિત્તનિક્ષેપ અતિચાર કહેવાય-૧, સચિત્તપિધાન સાધુને આપવા ગ્ય વસ્તુને ન દેવાની બુદ્ધિથી વનસ્પતિ, કાચું મીઠું, પાણી વગેરે સચિત્ત વસ્તુથી ઢાંકી દેવી તે-ર. કાલાતિક્રમ -સાધુઓને આહારાદિ આપવાની ઈચ્છા ન હોવા છતાં આપવાની તૈયારી બતાવવા ભિક્ષાના સમયને સાચવ્યા વગર વહોરાવવા માટે મોડા-વહેલા બોલાવવા જવું તેને કાલાતિક્રમ અતિચાર કહેવાય-૩. પરવ્યપદેશ સાધુને ન દેવાની ઇચ્છાથી વહરાવવા ગ્ય વસ્તુ માટે ઘરના માણસે સમક્ષ બોલે કે “આ વસ્તુ પારકી છે; આપણી નથી” તેમજ લાભ લેવાની ભાવનાથી પારકી વસ્તુને પોતાની જણાવવી તે. ૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवपसमाला इय दंसणमूलाई, बारस वि वयाई सुगुरुपयमूले । गिह्रिय परिपालंता, नियमा सुस्सावगा हुंति ॥४४३॥ एयाण निरइयाराण, सुदिड्ढसम्मत्तमूलपेढाणं । परिपालगंमि दिट्ठो, दिद्रुतो चेडगनरिंदो ॥४४४॥ मिच्छट्ठिी सुरासुर-नरवइपमुहेहिं पाणहरणे वि । खोभेउ न समत्था, निग्गंथाओ पवयणाओ ॥४४५॥ पज्जुसणे चउम्मासे, पव्वदिणद्वाहियासु सविसेसं । जिणपूयाइ पयट्टा, विसिट्टतवबंभचेरड्ढा ॥४४६॥ મત્સર :-સાધુ કોઈ વસ્તુની માગણી કરે ત્યારે તેમના પર મત્સર= અરૂચી કરવી અથવા સાધુની માગણીથી સામાન્ય સ્થિતિવાળાને વહેરાવતા જોઈને, શું આ ગરીબથી પણ હું હલકું છું? એમ વહોરાવનાર ઉપર માત્સર્ચ કરી વહોરાવવું, તેને મત્સર કહેવાય-૫ બારમા વ્રતના આ પાંચેય અતિચારો છે, માટે અતિથિ-સંવિભાગ વતવાળા શ્રાવકે આ અતિચારેને ત્યાગ કરવો જોઈએ. ૪૪૨ સમ્યગદર્શન સહિત આ બારેય વ્રતો સદ્દગુરૂ પાસે ગ્રહણ કરીને પાલન કરનાર માણસે નિયમા સુશ્રાવક બને છે. ૪૪૩ સુદઢ સમ્યક્ત્વ રૂપી પાયાવાળાં, આ વ્રતનું અતિચાર રહિતપણે પાલન કરવાના વિષયમાં શ્રી ચેડારાજા દષ્ટાન્ત રૂપ છે. ૪૪૪ જીવન-મરણને પ્રસંગે ઉપસ્થિત થાય તો પણ મિથ્યાદષ્ટિ સુરે, અસર અને રાજાઓ વગેરે તે સુશ્રાવકને નિન્ય પ્રવચન=અરિહંત પરમાત્માના શાસનથી ચલાયમાન કરવા સમર્થ બની શકતા નથી. ૪૪૫ પષણમહાપર્વમાં, સાંવત્સરિક પર્વમાં, માસી પર્વમાં-(કાતિક કાશન અને આષાઢી ચોમાસામાં) સવિશેષ જિનપૂજા કરે છે, વિશિષ્ટ પ્રકારના તપમાં પ્રવૃત્ત થાય છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે. ૪૪૬. Page #129 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૦ - શ્રી હિતોપદેશમાળા चेइय-जइ-साहम्मिय-कज्जेसु व जुज्जइ य ज मित्तं । तं मित्त चिय अत्थं, सेसमणत्थं ति मन्नंता ॥४४७॥ सइ सामत्थे सम्मं, रक्खता चेईयाण दवाई । साहारणदविणेणं, सत्त वि खित्ताई पीणंता ॥४४८॥ . रहजत्त-तित्थजत्ता-पमुहेहिं पवयणं पभाविता । इय जे बटुंति गिही, न तेसि निव्वुइपहो दुलहो ॥४४९॥ जं पुण पाणिवहाईण, तिविहं तिविहेण सव्वसंवरणं । सा होइ सव्वविरई, विरई भव भमण दुक्खाणं ॥४५०।। पंच य महव्वयाई, समिइओ पंच तिन्नि गुत्तीओ। खंतिप्पमुहा :य गुणा, इय जइधम्मो समासेण ॥४५१॥ - તે સુશ્રાવક, શ્રીજિનબિંબ, સાધુ અને સાધમિકેની ભક્તિ કાર્યોમાં જેટલા પ્રમાણમાં પોતાના ધનને સદ્દવ્યય કરે છે, તેટલા ધનને જ લાભકારી માને છે અને બાકીના ધનને તેઓ અનર્થકારી માને છે. ૪૪૭ ' સામર્થ્ય હોય તે દેવદ્રવ્ય તથા જ્ઞાનદ્રવ્યાદિનું રક્ષણ કરે અને પિતાના ધનને સાધારણ દ્રવ્ય તરીકે આપીને સાતેય ક્ષેત્રને પુષ્ટ બનાવે. છે. ૪૪૮ રથયાત્રા-તીર્થયાત્રાદિના કાર્યો કરીને શ્રીજૈન શાસનની પ્રભાવના કરે છે, આવા સુશ્રાવકો માટે મોક્ષમાર્ગ દુર્લભ નથી. અર્થાત્ સાત, આઠ ભમાં જ મેક્ષ પદ મળી જાય છે. ૪૪૯ આ પ્રમાણે દેશ-વિરતિકારનું વર્ણન સમાપ્ત થયું. સર્વવિરતિ દ્વાર : પ્રાણતિપાતાદિ પાપોને મન, વચન અને કાયાથી કરવા, કરાવવા, અને અનુમોદવાનો સર્વથા ત્યાગ કરે, તેને સર્વવિરતિ કહેવાય છે. આ સર્વવિરતિ ભવભ્રમણના દુઃખની વિરતિ કરે છે, અર્થાત્ આત્માનું ભવભ્રમણ અટકાવી દે છે. ૪૫૦ પાંચમહાવ્રત, પાંચસમિતિ, ત્રણ ગુપ્તિ અને ક્ષમા વગેરે દશ ગુણો એ સંક્ષેપથી યતિધર્મ છે. ૪૫૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला ૧૦૧ छबिह-जीवनिकाय, जावज्जीवं पि तिविहं तिविहेणं । मणवयतणूहिं रक्खइ, जं तमिह महत्वयं पढमं ॥४५२॥ महुर-मगविय-मणलिय-मवाहयं कज्जसारमणवज्ज । जं जं पिज्जइ वयणं, तं विति महव्वयं बीयं ॥४५३॥ अवि दंतमित्तसोहण-मदिन्नमन्नस्स जन्न गिलति । समतिण-मणिणो मुणिणो, तं हवइ महव्वयं तइयं ॥४५४॥ सुर-नर-तिरि-नारीसु, मणसा वि वियारवज्जणं जमिह । बंभाणस्स वि भयवं, भणंति बंभव्वयं तं तु ॥४५५॥ धण-धन्न-हिरन्नाइसु, सावय-उवगरण-वसहिपभिईसु । मुच्छाविच्छेयपरं, अप्परिग्गह मिह वयंति विऊ ॥४५६॥ પાંચમહાવ્રત ––જીવનભર પૃથ્વીકાય આદિ છે કાયના જીવને મન, વચન, કાયાથી હણવા નહી, હણાવવા નહીં અને હણતાને અનુમોદન આપવું નહિ, એ પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ મહાવ્રત કહેવાય છે. ૪૫ર ( ૨મધુર કર્ણપ્રિય, અગવિતરનમ્ર, અનલિક-સત્ય, અવધક= અહિંસક કાર્ય સાર-કામપૂરતું; અને અનવઘ=નિષ્પાપ, એવું જે વચન મુનિઓ વડે બેલાય છે, તે મૃષાવાદ વિરમણરૂપ બીજુ મહાવ્રત કહેવાય છે. ૪૫૩ ૩-માલિકે આપ્યા વિના દાંત ખેતરવાની સળી જેવી સામાન્ય વસ્તુ પણ ગ્રહણ ન કરવી તે, તૃણ અને મને સમાન માનનારા મુનિઓનું અદત્તાદાન વિરમણ નામનું ત્રીજું મહાવ્રત કહેવાય છે. ૫૪ ૪- કાયાદિના વિકારની તે વાત જ શું કરવી ? પરંતુ દેવ મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીઓમાં મનથી પણ વિકારનું વજન કરવું તેને બ્રહ્મચર્ય નામનું ચોથું મહાવ્રત કહેવાય છે અને તે વ્રતની કઠીનાઈથી બ્રહ્મા વિગેરે પણ ભય પામે છે. ૫૫ પ-ધન, ધાન્ય, હિરણ્યાદિમાં તથા ઉપકરણ, વસતિ આદિમાં મૂછના ત્યાગને જ્ઞાની પુરુષ અપરિગ્રહ નામનું પાંચમુ મહાવ્રત કહે છે. ૪પ૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી હિતોપદેશાળા दिण रयणि-गहण-भोयण-भेयचउभंगिसंगयं जं च । तं राइभत्तपि हु, एयाणुगयं चयति मुणी ॥४५७॥ एए पंच मुणीणं, महव्वया पव्वयव अइगरुया । . धीरचरियाण सुवहा, सुदुव्वहा कीवपयईणं ॥४५८॥ एए धम्मरहस्सं, पइच्चिय सव्व विरइसव्वस्सं । एए परमं नाणं, एइच्चिय मुक्ख-पहजाणं ॥४५९॥ एएहिं अणुग्गहिओ, दमगो वि गुरुत्तणं तहा लहइ । जह चक्कवट्टिणो वि हु, महंति अहमहमिगाइ इमं ॥४६०॥ पिच्छह विरईइ-फलं, फुरंत-मणिमय-किरीड-कोडीहिं । पय-नह-पंति विलहंति, तियस-पहुणो मुणिजणस्स ॥४६१॥ ૬-આહારાદિ દિવસે ગ્રહણ કરવા અને રાતે ખાવા-૧, રાતે ગ્રહણ કરવા અને દિવસે ખાવા-૨, રાતે ગ્રહણ કરવા અને રાતે ખાવા-૩ તથા દિવસે ગ્રહણ કરવા અને દિવસે ખાવા-૪. આ ચાર પ્રકારમાંથી પ્રથમના ત્રણ પ્રકાર અશુદ્ધ છે. મુનિઓ એ ત્રણેય ભાંગાથી રાત્રિભજનનો ત્યાગ કરે છે, કેમકે રાત્રિ ભેજનના ત્યાગ રૂપ છઠું વ્રત એ પાંચ મહાવ્રતની સાથે પ્રતિબદ્ધ છે. ૪૫૭. મુનિઓના આ પાંચેય મહાવ્રતે પર્વત જેવા અતિભારવાળાં છે, તેથી ધીર પુરૂષે જ એ મહાવ્રતોને સારી રીતે વહન કરી શકે છે. કાયર પુરૂષો માટે તે એ મહાવ્રતો અત્યંત દુસહ બની જાય છે. ૪૫૮ આ પાંચેય મહાવતા ક્ષમાદિ દશ પ્રકારના યતિ ધર્મનું રહસ્ય છે, સર્વવિરતિનું સર્વસ્વ છે, વળી આ મહાવ્રતો જ પરમ શ્રેષ્ઠકેટિનું જ્ઞાન છે અને મોક્ષમાર્ગમાં ગમન કરવા માટે પ્રવહણ (જહાજ) સમાન છે. ૪૫૯ - આ પાંચ મહાવ્રતોથી અનુગ્રહીત કરાયેલ રંકઃદરિદ્ર પણ તેવા, પ્રકારના ગૌરવને પામે છે કે-જેથી ચક્રવતી પણ તેની સેવા કરવા પડાપડી કરે છે. ૪૬૦ - વિરતિના ફળને તે જુઓ ! નમન કરતા ઈન્દ્ર મહારાજાઓના દેદિપ્યમાન મણિમય કડો મુગટથી મુનિજનના ચરણના નખની શ્રેણી કેવી શોભી રહી છે ? ૪૬૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओषपसमाला ૧૦૩ उच्छिदिऊण गिहवास-पासमइनिसियतवकिवाणेण । - धना अप्पडिबद्धा, विहग व्व महीइ विहरंति ॥४६२॥ तम्हा महव्वयाई, लद्धं कहकहवि पुनजोएण । पालिज्ज पयत्तेणं, रयणाई रोरपुरिसुव्व ॥४६३।। एयं च वयसरीरं, लालिज्जइ जाहिं सुट्ठ अणवरयं । अट्ठप्पवयणमायाउ, ताउ लेसेण सीसंति ॥४६४॥ રૂરિયા–મસા–સા–શારાપુ–સસરા નામ જોવા समिईओ पंच मण-चयण-कायगुत्तित्तयं ताओ ॥४६५॥ इरियासमियाण भवे, परिमलिय-पहाम्म-मिहर-कर पुढे । अणवज्ज कज्ज-मासज्जा, गमणमेगग्गमणनयणं ॥४६६॥ તપધમ રૂપ અતિતીણ તલવારથી ગ્રહવાસનાં બંધનોને છેદીને. પ્રત્યેક વસ્તુ પ્રત્યેના રાગથી નિર્લેપ બનેલા ધન્ય એવા મુનિઓ પૃથ્વીતળ ઉપર પંખીની જેમ મુક્ત રીતે વિહરે છે. ૪૬૨ જેમ દરિદ્ર પુરૂષ પુર્યોદયથી દુર્લભ એવા ચિંતામણિ આદિ રનોને પામીને તેનું પ્રયત્ન પૂર્વક જતન કરે છે, તેમ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલાં આ મહાવ્રતોને પામ્યા પછી સુદઢ પ્રયત્ન દ્વારા તેનું જતન કરવું જોઈએ. ૪૬૩. અષ્ટપ્રવચન માતા –જે આઠ પ્રવચનમાતાઓ, આ પાંચ મહાવ્રતરૂપી શરીરનું હમેશને માટે અત્યંત સારી રીતે લાલન પાલન કરે છે, તે આઠ પ્રવચન માતાઓનું હવે ટુંકમાં વર્ણન કરશું. ૪૬૪ ઈસમિતિ–૧, ભાષાસમિતિ–૨, એષણાસમિતિ–૩, આદાન-નિક્ષેપ સમિતિ–૪ અને પારિષ્ઠાપનિકા સમિતિ–૫, આ પાંચ સમિતિ કહેવાય છે. તથા મનગુણિ–૧, વચનગુમિ-૨, અને કાયગુપ્તિ-૩, આ ત્રણ ગુપ્તિઓ. કહેવાય છે. ૪૬૫ ૧–ઈસમિતિ-ઈર્ષા સમિતિને ધારણ કરનારા મુનિઓ જ્ઞાનદર્શન અને ચારિત્રનું કોઈ આવશ્યક કાર્ય ઉપસ્થિત થાય, ત્યારે ત્રણ અને સ્થાવર જીવોની રક્ષા કરવા માટે લોકોના ચાલવા દ્વારા અને સૂર્યનાં કિરણથી સ્પર્શાવેલા માર્ગમાં મનની અને આંખની એકાગ્રતાપૂર્વક જોતાં જતાં ગમન કરે, તેને ઈસમિતિ કહેવાય છે. ૪૬૬ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી હિતોપદેશમાળા नणु कहमुवउत्ताण वि, च्छउमत्थमुणीण सुहुमजियरक्खा है। सच्चं तह वि न वहगा, उवओगपरा जओ भणियं ॥४६७॥ उच्चालियंमि चरणे, इरियासमियस्स संकमट्ठाए । वावज्जेज्ज कुलिंगी, मरिज्ज तं जोगमासज्ज ॥४६८॥ न य तस्स तन्निमित्तो, बंधो सुहुमो वि देसिओ समए । अणवज्जो उवओगेण, सव्वभावेण सो जम्हा ॥४६९॥.. भय-हास-कोह-लोहेहिं, विरहियं निउणबुद्धिसंठवियं । सियवायमणुप विटुं, भासं भासंति तस्समिया ॥४७०॥ कुणमाणो धम्मकहं, सुहुमेसु वि समयसारवत्थुसु । भासासमिओ सम्मं, न छलिज्जइ वितहवाएण ॥४७१॥ પ્રશ્ન :-ઈર્યાસમિતિમાં ઉપગવાળા એવા પણ છદ્મસ્થ મુનિઓ દષ્ટિગોચર ન થાય, તેવા સૂક્ષ્મ જીવોની રક્ષા શી રીતે કરી શકે ? ઉત્તર–આ વાત સાચી છે, પરંતુ ઈર્યાસમિતિમાં ઉપગવાળા સાધુથી કદાચ સૂક્ષ્મ જીવની હિંસા થઈ જાય, તો પણ તે હિંસક ગણાતું નથી. એથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે-ઈર્યાસમિતિમાં પૂરા ઉપ ગવાળા સાધુએ ચાલવા માટે પગ ઉપાડા હોય અને અચાનક એ વખતે એના પગ નીચે કુલિંગી, ખિસકોલી વગેરે જીવે આવીને મરી જાય છે, તેના નિમિત્તે મુનિને સૂકમ કર્મનો બંધ પણ થતું નથી. કેમકે સાધુ સંપૂર્ણ ઉપયોગવાળો હોવાથી નિર્દોષ છે. ૪૬૭થી ૪૬૯. ૨-ભાષાસમિતિ – ભય, હાસ્ય, ધ અને લોભથી રહિત, પૂર્વાપરમાં વિસંવાદ વગરની, નિપુણ બુદ્ધિથી સંસ્થાપિત, બેલતાં પહેલાં “આ આમ જ છે” એ પ્રમાણે ચિત્તમાં નિશ્ચિત કરાયેલી, અને સ્યાદવાદમાં પ્રવેશ પામેલી જે ભાષાને મુનિઓ બોલે છે, તે ભાષાસમિતિ કહેવાય છે. ૪૭૦ - સમ્યગ્ન પ્રકારે ભાષાસમિતિનું પાલન કરનાર સાધુ, સિદ્ધાન્તના સારભૂત સૂકમ વસ્તુઓના વિષયમાં પણ ધર્મકથાને કરે, તે પણ તેનાથી વિતથવાદ અયથાર્થ પ્રરૂપણ થતી નથી. ૪૭૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૫ सिरि हिओवपसमाला वरमन्नाणी वि मुणी, कट्ठाणुट्ठाणविरहिओ वावि । नाण-किरियारओ वि हु, अजहत्थ-परूवगो न वरं ॥४७२॥ नाण-किरियासु सिढिला, अप्पाणं चिय भवंमि पाडंति । वितहापरूवगा पुण, अणंतसत्ते भमाडिति ॥४७३॥ તદ્દા સરપ, કા તવ નરપરા – શું ! अजहत्थभासणं पुण, चइज्ज जत्तेण जं भणियं ॥४७४॥ "उस्सुत्तभासगाणं, बोहीनासो अणंतसंसारो । पाणच्चाएवि धीरा, तम्हा न वयंति उस्सुत्त" ॥४७५॥ उग्गम-उपायण-दुविह-एसणा-सुद्धमन्न वत्थाई । कारणजाए जइणो, गिर्हता एसणासमिया ॥४७६॥ મુનિ અજ્ઞાની હોય તો પણ સારે ! કણકારી તપાદિ અનુષ્ઠાન ન કરનારો હોય તો પણ સારે ! પરંતુ જ્ઞાન અને ક્રિયાનુષ્ઠાનમાં રક્ત બનેલો પણ સાધુ અયથાર્થ પ્રરૂપણા–ઉત્સુત્ર પ્રરૂપણ કરનાર હોય, તો તે સારે નથી. ૪૭૨ તેનું કારણ એ છે કે-જ્ઞાન અને ક્રિયાનુષ્ઠાનમાં શિથીલ સાધુઓ પિતાના આત્માને જ સંસારમાં પાડે છે, પરંતુ ઉસૂત્ર પ્રરૂપણ કરનાર તે અનેક જીવને સંસારમાં ભટકાવે છે. ૪૭૩ માટે તપધર્મમાં તથા ચરણસિત્તરી અને કરણ સિત્તરી રૂપ ચરણકરણના ગોમાં યથાશક્તિ યત્ન કરે, પણ ઉત્સુત્રભાષણનો તો સઘળાએ પ્રયત્નથી ત્યાગ કરવો જોઈએ કારણ કે શ્રીજિના ગમમાં કહ્યું છે કે – ઉસૂત્રભાષણ કરનારાઓના બધિગુણ (સમ્યગ્દર્શન)નો નાશ થાય છે. અને અનંત સંસાર વધી જાય છે, તેથી ધીર પુરૂષ પ્રાણ ત્યાગ થાય, તે પણ ઉત્સુત્ર વચન બોલતા નથી. ૪૭૪-૪૭૫ ૩. એષણ સમિતિ –ગૃહસ્થ દ્વારા ઉત્પન્ન થતા આધાકમી આદિ સેળ ઉદ્દગમ દોષો, સાધુથી ઉત્પન્ન થતા ધાત્રીપિંડ આદિ સેળ ઉત્પાદન દેશે અને ગૃહસ્થ તથા સાધુથી ઉત્પન્ન થતા દશ એષણદોષ આ રીતે કુલ બેંતાળીસ દોષથી શુદ્ધ એવાં આહાર, પાણું, વસ્ત્ર, પાત્રાદિને સુધા વિગેરે કારણે ઉપસ્થિત થાય, ત્યારે સંયમદેહના પાલન માટે મુનિએ ગ્રહણ કરે, તેને એષણ સમિતિ કહેવાય છે. ૪૭૬ " | F3 1 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી હિતોપદેશમાળા खणमित्ततित्तिहेउस्स, कह णु खुद्दस्स भोयणस्स कए । पिल्लिज्ज पिंडसमिई, संजम-संजीवणिं विउसो ॥४७७॥ खडंति पिंडसोहिं, छुहवेयण-विहूरिया वि जे कीवा । दुग्गोवसग्ग-वियणा-विणिवाए का गई तेसिं ? ॥४७८॥ रसगारवम्मि गिद्धा, मुद्धा हारंति तुच्छ-सुह-लुद्धा । दिव्वाइं सुहसयाई, अच्छरगणघणसिणेहाई ४७९॥ तम्हा सइ संथरणे, चइज्ज पिंडेसणं न मणसा. वि । રા ય ચર્સથર, કgm કહgli ૪૮ળા दह्र दिट्ठीइ पमज्जिऊण, रयहरणमाइणा सम्मं । आयाणसामइ-समिया, गिहति मुयंति उवगरणं ४८१॥ ક્ષણમાત્ર તૃપ્તિ કરનારા તુચ્છ ભજન માટે શ્રીજિનપ્રવચનમાં કુશળ એવા સાધુ, સંયમ ધર્મને જીવંત રાખનારી એષણાસમિતિને શા માટે પીડે ? અર્થાત્ દોષિત આહારાદિ વાપરીને એષણા સમિતિના નાશ શા માટે કરે ? ૪૭૭ જે અલ્પ સત્વવાળા સાધુઓ માત્ર સુધાવેદનીયકર્મને આધીન થઈને એષણા સમિતિનું ખંડન કરવા તૈયાર થાય છે, તેઓને જ્યારે ભયંકર ઉપસર્ગો અને તીવ્રવેદનાઓ પીડશે, ત્યારે તેમની સ્થિતિ કેવી થશે? ૪૭૮ રસગારવમાં આસક્ત બનેલા, અને તુચ્છ એવા સાંસારિક સુખમાં લુબ્ધ બનેલા, મુગ્ધમતિવાળા સાધુઓ, અપ્સરાના ગાઢ નેહથી ભરપૂર એવાં દેવલોકનાં સેંકડો સુખને હારી જાય છે. ૪૭૯ - તેથી નિર્દોષ આહાર વડે નિર્વાહ થઈ શકે તેમ હોય, તો વચન અને કાયાથી તે શું? પણ મનથી પણ એષણા સમિતિનો ભંગ કરે નહી. નિર્દોષ આહારાદિ ન મળતાં જે નિર્વાહ થઈ શકે એમ ન હોય, તે શાસ્ત્રમાં બતાવેલ જયણા પૂર્વક યથાયોગ્ય રીતે અલ્પ અલ્પ દેષવાળા આહારને ગ્રહણ કરીને નિર્વાહ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ૪૮૦ ૪–આદાનનક્ષેપ સમિતિ :આ આદાન-નિક્ષેપ સમિતિને પાળનારા જે સાધુઓ દષ્ટિથી સારી રીતે જોઈને તથા રજોહરણથી પૂજીને ઉપકરણોને ગ્રહણ કરે અને મૂકે, તેને આદાનનિક્ષેપ સમિતિ કહેવાય છે. ૪૮૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला ૧૦૭ मल-जल-खेलाइयं, सुप्पडिलेहिय-पमज्जियपएसे । जयणाइ वोसिरावण-पुव्वं निसिरंति तस्स मिया ॥४८२॥ परिचत्तअट्ट-रुद्दे, मणमि समभावभाविए सम्म । वरधम्म-सुक्कज्झाणाण, संकमो होइ मणगुत्ती ॥४८३॥ विगहा-परिहारेणं, सज्झायं पंचहा जहाजोगं । जुंजता वयगुत्ता, हुंति मुणी अहव कयमोणा ॥४८४॥ वीरासणाइएहिं, अगणंता गिम्ह-सिसिर-मसगाई । आयाविंता मुणिणो, अपमत्ता हुंति तणुगुत्ता ॥४८५॥ ईय समिइ-गुत्तिवज्जगियाइसंवम्मिओ सुमुणिसुहडो। न पमाय-भिल्ल-भल्ली-संपाए खुभइ मणयंपि ॥४८६॥ પ-પારિષ્ટાનિકા સમિતિ - મળ=Úડિલ, જળપાણી, ખેલ=શ્લેમ, બળ વગેરે ત્યજવા ગ્ય પદાર્થોને સારી રીતે પડિલહેણ કરેલી અને પ્રમાજેલી જગ્યામાં, કઈ પણ છાની વિરાધના ન થાય તે રીતે જયણથી પરઠવવાં અને વોસિરાવવાં તેને પારિષ્ઠાપનિકા સમિતિ કહેવાય છે. ૪૮૨ ૧-મન ગુપ્તિ : આર્ત–રૌદ્રધ્યાનથી રહિત અને સમભાવથી ભાવિત મનમાં શ્રેષ્ઠ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું જે પ્રવર્તન કરાય, તેને મન ગુપ્તિ કહેવાય છે. ૪૮૩ ૨–વચનગુપ્તિ - _વિકથાનો ત્યાગ કરવા પૂર્વક વાચના, પૃચ્છના આદિ પાંચ પ્રકારને યથાયોગ્ય સ્વાધ્યાય કરનારા મુનિએ વચનગુપ્તિવાળા હોય છે. અથવા મૌન રાખનારા સાધુઓ વચનગુપ્તિવાળા કહેવાય છે. ૪૮૪ ૩–કાયગુપ્તિ – ઠંડી, ગરમી. ડાંસ, મચ્છરાદિને ગણકાર્યા વિના, વીરાસનાદિ આસન વડે આતાપના લેનારા અપ્રમત્ત મુનિવરે કાયગુપ્તિવાળા કહેવાય છે. ૪૮૫ , - આ પ્રમાણે સમિતિ તથા ગુપ્તિરૂપી લોખંડી બખતરને ધારણ કરનારે મુનિરૂપી સુભટ પ્રમાદરૂપી ભીલોના ભાલા ઓ છાતી ઉપર આવી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી હિતાપદેશમાળા ૐ कायव्वो य पमाओं, मुणीहि सव्वप्पणा हयपयावो । एसो हु लद्धपसरो, कं न विलंघेड़ जं भणियं ॥ ४८७ || आहारगा वि मणनाणिणो वि सव्वोवसंतमोहा वि । સ્ક્રુતિ પમાય-વસા, તોતમેવ ૧૩૫થા ૫૪૮૮॥ निहणिज्जतो वि इमो, संजमजोगुज्जएहिं साहुहि । उट्ठे पुणो हत्था कसायाणं ॥ ४८९ ॥ तम्हा कसाय पसरं, रुंभिज्ज मणे मणपि नणु एए । વિાહવિત્ત વિદુ, અત્તિવિત્ત ત્તિ ગગો ।।૪૬૦ના जं अज्जियं चरितं, देखणा वि पुव्वकोडिए । तं पिकासाइयमित हारे मुणी मुहुत्तेण ।। ४९१ ॥ પડે ત્યારે જરા પણ ક્ષેાભાયમાન થતા નથી. ૪૮૬ મુનિએ પ્રમાદના પ્રતાપને સર્વરીતે હણી નાંખવા જોઇએ. મુનિજીવનમાં જો પ્રમાદને પ્રવેશ કરવાનું સ્થાન મળી જાય તો તે કયા સંચમીને સંયમથી ભ્રષ્ટ કરવા સમર્થ ન અને ? શાસ્ત્રમાં કહ્યું છે કેઆહારક લબ્ધિવાળા મન:પર્યવજ્ઞાનીઓ અને ઉપશાન્તમાહ ગુણુસ્થાનને પામેલા પણ જે આત્માએ પ્રમાદને આધીન થયા-પ્રમાદવશ બની ગયા, તે તરત જ દુર્ગતિમાં ફૂંકાઈ ગયા. ૪૮૭–૪૮૮. સંયમયેાગાનું પાલન કરવામાં ઘુક્ત અનેલા સાધુઓ વડે સર્વનાશના કિનારે ઉભેલે એવા પણ પ્રમાદ, કષાયાના હસ્તાવલ‘મનને પ્રાપ્ત કરીને ક્રીથી ઉભા થઈ જાય છે. ૪૮૯ તેથી કષાયના પ્રસરને મનમાં જ રોકી લેવા જોઈએ. ખરેખર અલ્પ કષાયા પણ દી કાળથી પ્રાપ્ત કરેલ ચારિત્રધનને લુટી લે છે. માટેજ શાસ્ત્રમાં કહ્યું છે કે-મુનિએ દેશેાનપૂવ ક્રોડ વર્ષ માં જે ચારિત્રને પ્રાપ્ત કર્યું,હાય તે ચારિત્રને કષાયથી પરવશ બનેલા આત્મા મુહૂત માત્રમાં હારી જાય છે. ૪૯૦૪૯૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ सिरि हिजोवएसमाला ૧૦૯ 9 संजणावि हु एए, नयंति निहणं चरित - महक्वायं । अन्ने पुणो पुणम्भव - तरुण सिंचंति मूलाई ||४९२।। कोहो पीइलयाए, पवि संपाउव्वं निव्वियारतं । पडइ पडुपन्नाण वि, अन्नाणाणवि वियंभतो ॥४९३ ॥ चिंतs अर्चितणिज्जं वयइ य जं सव्वहा अवयणिज्जं । कुणइ अकिच्च पि नरो, रोसपसत्तो विवित्तो वि ।।४९४ ॥ ता खति खग्गवग्गिर-करेहिं धीरेहिं साहुसुहडेहि । निणेयब्बो कोहो, विविक्खजोहुच्च दुव्विस हो ||४९५ ॥ उयह खमाबल-मतुलं, चलंतु भडकोडिपरिवुडा वि पुरा । जे भीया ते विहिया, खमाइ एगागिणी अभया ।। ४९६ ।। સંજ્વલનના કષાયા, કેવળજ્ઞાનના કારણભૂત યથાપ્યાત ચારિત્રના નાશ કરે છે. અને પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની તથા અનંતાનુંધિના કષાયા, જન્મ-મરણની પરપરા રૂપ સંસાર વૃક્ષનાં પ્રમાદ, અવિરતિ અને મિથ્યાત્વરૂપ મુળીયાંને સીંચે છે અને પુષ્ટ કરે છે. ૪૯૨ અજ્ઞાની જીવામાં પ્રગટ થતા ક્રોધ, સ્નેહની વેલડીને ખતમ કરવા વજ્રપાત જેવા છે અને નિપુણ બુદ્ધિવાળાજીવાની નિર્વિચારકતાને પ્રગટ કરનારા છે; જો તેમનામાં નિવિચારકતા ન હાય તેા આ ક્રોધ પ્રગટે જ કેમ ? ૪૩ ક્રોધે ભરાયેલા એકલા પણ માણસ ન ચિંતવાય એવુ ચિંતવે છે; ન ખેલાય તેવું ખેલે છે અને ન કરાય તેવુ કામ કરે છે, ૪૪ તેથી જેમ સુભટો અત્યંત દુઃસહ એવા પણ ચાન્દ્રાને હણી નાંખે છે, તેમ ક્ષમારૂપી ખડ્ગને હાથમાં ધારણ કરનારા સાધુરૂપી સુભટોએ ક્રોધરૂપ ચઢાને હણી નાંખવા જોઈએ. ૪૫ હે ભવ્યપ્રાણીઓ ! તમે ક્ષમાના અતુલ બળને તા જુએ ! કરોડો સુભટોથી પિરવરેલા એવા પણ જે પુરૂષા ભયગ્રસ્ત હતા, તે વડે એકાકી અવસ્થામાં પણ નિર્ભય રહી શકે છે. ૪૬ ક્ષમા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી હિતાપદેશમાળા जइ वि खमापरिभूया, जइ वि खमंतस्स आयरो नत्थि । तह विखमा कायव्वा, खमासमो बंधवो नत्थि ॥४९७॥ जाइ-कुल- रूव-पमुहा, भव-भवे वि सरिसत्तणमुर्विता । कह हुतु मयनिमित्तं, पत्ता वि हु मुणिय-तत्ताणं ॥ ४९८ ॥ जो जस्स मयट्ठाणस्स, वह निरवग्गहं समुक्करिसं । सो तं चिय नियमेण, हीणयरं लहइ पइजम्मं ॥ ४९९ ॥ કુછ—ગાર્વ—મેદાન—વિરિય—દુન્ન—વિશેષજ્ઞાળા । जै हुँति नरा सो नणु, अट्ठमयट्ठाण य विवागो ॥ ५०० ॥ सविसेस जे दोसा, हुंति. अहंकार - तरलियमणं । + अतुक्क रिस दुवारे, पुरावि ते पयडिया पायं ॥ ५०१॥ જોકે-કેાઈક સમયે ક્ષમાના પરાભવ થયા હોય તથા કોઈક વખત ક્ષમાને ધારણ કરનારા આત્માના જગતમાં આદર થતા ન હોય, તા પણુ ક્ષમા જ કરવી જોઇએ; કેમકે ક્ષમા સમાન કાઈ ખાંધવ નથી. ૪૯૭ ભવેાભવમાં બદલાયા કરતા જાતિ, કુલ, રૂપ વગેરે, સારાં મળી જાય તે પણ તત્ત્વના જાણકારાને કઇ રીતે મદનું=અહંકારનું કારણ અની શકે ? ૪૮ જે આત્મા જે વિષયમાં ઉત્કૃષ ને પામીને નિર‘કુશ પણે અભિમાન ધારણ કરે છે; તે આત્મા પ્રત્યેક જન્મમાં તે તે વિષયમાં નિયમા હીન હીનતર સ્થાનને=અવસ્થાને પામે છે; જેમકે-રૂપના મદને કરનારા ભાભવ કુરૂપતાને પામે છે. ૪૯ જે જે માણસા કુલ, જાતિ, રૂપ, બુદ્ધિ, બલ, વીય, સ્વામિત્વ, અને ધન વગરના દેખાય છે, તે આ આઠ પ્રકારનાં મદસ્થાનનુ` જ ફળ છે. ૫૦૦ અહંકારથી ચંચળ બનેલી બુદ્ધિવાળા માણસામાં જે વિશેષપ્રકારના દાષા દેખાય છે, તે દોષા પહેલાં પણ આત્માત્કષૅના દ્વારમાં પ્રાયઃ પ્રગટ કરાયા છે. ૫૦૧ Page #140 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला तम्हा मद्दवपविणा, माणगिरिं कुणह लूणपक्खमिणं । नावि मद्दइ विणयवणं, जेणेसो सिवसुहफड्ड ॥५०२॥ मा इंदजालमुवदंसिऊण, वंचंति किर परं धुत्ता । मूढा न मुणंति इमं, अप्पं चिय वंचिमो एवं ॥५०३॥ किं एयं विउसत्तं, वंचिजइ जं जणो सुवीसत्थो । जं अस्थि वियड्ढत्तं, तो वंचह जर-मरणजालं ॥५०४॥ अन्नायपवंचे हि, सुठ्ठ जणो वंचिउं ति हियएण । कीस हसंति हयासा, दीसंता दिव्वनाणीहिं ॥५०५॥ वित्ताइ निमित्तेण, कयगाए उद्धरिज किर धम्मो । धम्ममि जेसि माया, क्रो माया तेसि तिजए वि ॥५०६॥ --- માટે મૃદુતારૂપી વાવડે અભિમાન રૂપી પર્વતની પાંખને કાપી નાંખે કે-જેથી અભિમાનરૂપી પર્વત મોક્ષસુખના એક અંશભૂત વિનય રૂપી વનને નાશ ન કરે. પ૦૨ માયારૂપી ઈન્દ્રજાળ બતાવીને ધૂર્ત લોકો બીજાને ઠગે છે, તે મૂઢ માણસે આ વસ્તુ નથી જાણતા કે “અમે અમારા આત્માને જ ઠગી રહ્યા છીએ. ૫૦૩ વિશ્વાસુ માણસને ઠગ એ શું પંડિતાઈ છે? જે ખરેખર તમારામાં ચતુરાઈ હોય તો જન્મ–જરા-મરણની જાળને ઠગે, એટલે કે જન્મ–જરા-મરણની જાળને ભેદી નાંખે. ૫૦૪ જેના પ્રપંચને કેઈએ પણ નથી જાણે તેવા દંભી આત્માઓ વિશ્વાસુ સજજનેને ઠગીને હૈયામાં હસે છે અને આનંદ માને છે, કે આ સારી રીતે ઠગા. પરંતુ દિવ્યજ્ઞાની (કેવળજ્ઞાની)ની દષ્ટિએ તો એ પોતે જ હતાશ બન્યા છે ઠગાયા છે અર્થાત્ એની ભવિષ્યની સઘળી આશાઓ નાશ પામી છે. પ૦૫ ધનાદિ માટે માયા કરનારાઓને ઉદ્ધાર ખરેખર ધર્મથી થઈ શકશે, પરંતુ ધર્મના અનુષ્ઠાનોમાં માયા-કપટ કરનારનું રક્ષણ આ જગતમાં કોણ કરશે ? પ૦૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી હિતોપદેશમાળા ता निविड-नियडि-निगडस्स, विहडणे पडु-पक्खमाडोवं । વન–મતિમf a, કુદ રિદિયમનવર પગા गाहंति गहिरमुद हिं, अडंति वियडाडवीसु भीमासु । पविसंति य विवरेसुं, रसकूइयं पलोयंति ॥५०८॥ तिहुयण-विजय, विज्जं जवंति रत्तिं भमंति पेयवणे । कुव्वंति धाउवाय, खिज्जंति य खन्नवाएण ।।५०९॥ पसिणंति किन्हचित्तय-उप्पत्तिं धुक्त देसिएहिंतो । निउणं विल्लपलासप्प-रोहं मम्गं वि मग्गंति ॥५१०॥ वंचंति सामिगुरुजणय-भणयसयणाइयं च जं पुरिसा । विल सियमिणमोसयलं, निब्भरलोभस्स निभंतं ॥५११।। का गणणा अन्नेसिं, जं जिणमय-भाविएसु वि मणेसु । लहलहइ लोहलइया, संतोस-तुसारवरिसे वि ॥५१२॥ તેથી ગાઢ માયારૂપી પિલાદી બેડીઓને તેડવા માટે આર્જવસરળતા રૂપી લેહકાંત મણિને તમે હંમેશા તમારી પાસે રાખે. ૫૦૭ - જે ઊંડા સમુદ્રનું અવગાહન કરે છે, વિફટ અટવીઓમાં ભમે છે, પર્વતની ગુફાઓમાં પ્રવેશ કરે છે અને સુવર્ણરસની કૂપિકાઓને શોધે છે, ત્રણેય ભુવનને વિજય કરનારી વિદ્યાને જપે છે, રાતે સમશાનમાં ફરે છે, ધાતુવાદ (સેનું વગેરે બનાવવાનું)નું કાર્ય કરે છે, અને ખનીજવાદથી ખેદ પામે છે. અર્થાત્ ખાણોમાં દવાના કામો કરીને થાકે છે.૫૦૮-૫૦૯ - ધુત્ત જેવા લોકેને કૃષ્ણ ચિત્રાવેલીના ઉદ્દગમસ્થાન પછે છે, બીલ અને પલાશ વગેરેના પ્રહમાર્ગનું બારિક નિરીક્ષણ કરે છે. ૫૧૦ જે અધમ પુરૂષો સ્વામી=રાજા આદિ, ગુરૂ વિદ્યાગુરૂ, ધર્માચાર્યાદિ, જનક-પિતા, તનય પુત્રાદિ અને સ્વજનાદિ સર્વને ઠગે છે તેમાં પ્રબળ એવા લોભનો જ વિલાસ કામ કરે છે, એ નિઃશંક વાત છે. પ૧૧ : શ્રીજિનમતથી ભાવિત એવા પણ મનમાં સંતેષરૂપી હિમ વરસવા છતાં લેભરૂપી લતા વધ્યા જ કરે, તે પછી બીજાઓની તો વાત જ શું કરવી ? ૫૧૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला .. ता ज्झत्ति अट्टरुद्दाण, मूलबीयं निसुंभिउं लोभ । मुच्छा-विच्छेयकर, संतोस-रसायणं पियह ॥५१३॥ कोहाइए कसाए, उप्पज्जते विज्झति झपिज्जा । रोगेसु व कायचो, थोवत्ति अणायरो न जओ ॥५१४॥ अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । नहु मे ! वीससियव्वं, थोव पि हु तं बहुँ होइ ॥५१५॥ उवसंतकसायाणं, निच्छयओ होइ भावचारित्तं । तं चिय वयंति मुणिणो, अवंज्झबीयं सिवतरुस्स ॥५१६।। संतेसु संपराएसु, चरियमइदुक्करं पि सामन्नं । वावन्नदंसणाण व, न होइ सिवसाहयं किंच ॥५१७॥ તેથી હે ભવ્યપ્રાણીઓ ! આત–રૌદ્ર સ્થાનના મૂળકારણભૂત લોભને ખતમ કરીને મૂછનો વિચ્છેદ કરનારા સંતોષરૂપી રસાયણને તમે પીએ. ૫૧૩ ક્રોધાદિ કષાયને રોગની જેમ ઉત્પન્ન થતાં જ જલદીથી શાંત કરી દેવા જોઈએ. પરંતુ કષાયોને શમાવવામાં જરા પણ અનાદર કરે નહી. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે-થોડું પણ ઋણ (કરજ), થાડે પણ અગ્નિ અને થોડો પણ કષાય વિશ્વાસ કરવા ગ્ય નથી. થોડાં પણ ઋણાદિ આગળ જતાં વિશાળ પ્રમાણમાં થઈ જાય છે. ૫૧૪-૫૧૫ ઉપશાંતકષાયવાળા આત્માઓને ભાવચારિત્ર હોય છે, અને ગણધર ભગવંતાદિ મહામુનિઓ એ ભાવચારિત્રને જ શિવતરૂ (મોક્ષરૂપ વૃક્ષ)નું અવંધ્ય કારણ કહે છે. ૫૧૬ કષાયોની વિદ્યમાનતામાં આચરેલું અતિદુષ્કર એવું પણ ચારિત્ર વ્યાપન્ન દર્શનીએ=નિટ્સના અતિદુષ્કર ચારિત્રની જેમ મોક્ષસાધક બનતું નથી. પ૧૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ - ૧૬ શ્રી હિતોપદેશમાળ जं अइदुक्खं लोए, जं च सुहं उत्तमं तिहुयणंमि । तं जाण कसायाणं, वुढि-क्खयहेउयं सव्वं ।।५१८॥ तम्हा तह परिचिंतह, तह पह तह य चिट्ठह सुसमणा । जह स-परकिलेसकरो, न होइ उदओ कसायाणं ॥५१९॥ इय पडिहणियकसाया, पयडह मित्ति समत्तसत्तेसु । पावचरियाउ विरमह, हिओवएसे सया रमह ॥५२०॥ इय अभयदेवमुणिवइ-विणेय सिरिदेवभहसरीण । अनिउणमईहिं सीसेहिं, सिरिपभाणंदमुरीहिं ॥५२१॥ उवजीविऊण जिणमय-महत्थ-सत्थत्थ-सत्थ-सारलवे । सपरेसि हिओ एसो, हिओवएसो विणिम्मविओ ॥५२२॥ હે ભવ્ય આત્માઓ! તમે સમજી રાખે કે-આ જગતમાં જે કાંઈ ભયંકર દુખ દેખાય છે, તેનું કારણ કષાની વૃદ્ધિ છે, અને જે કાંઈ ઉત્તમ કોટિનું સુખ દેખાય છે, તેનું કારણ કષાયોને ક્ષય છે. ૫૧૮ - તેથી હે સુશ્રમણ ! તમે તેવી રીતે વિચાર કરે અને તેવી રીતે બોલે કે-જેથી પોતાને અને પરને સંકુલેશ પેદા કરનારા કષાયોને ઉદય થાય નહિ. ૧૧૯ ' આ પ્રમાણે કષાયોને હણને સમસ્ત જીવમાં મૈત્રીભાવને પ્રગટ કરે, પાપ કરવાથી વિરામ પામો, અને હિતોપદેશમાં સદા રમણતા કરે ! પર આચાર્યશ્રી અભયદેવ સૂરિના શિષ્ય આચાર્ય શ્રી દેવભદ્ર સૂરિના અલ્પમતિવાળા શિષ્ય આચાર્ય પ્રજાનંદ સૂરિ એવા મેં જિનમતમાં રહેલા મહાન અર્થવાળા શાસ્ત્રના સારભૂત અર્થને અવલંબીને સ્વપરને હિત કરનારા આ હિતોપદેશ નામના ગ્રંથનું નિર્માણ કર્યું છે. પ૨૧-૫૨૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ सिरि हिओवएसमाला - - ૧૧૫ जं इह सुत्तुत्तिन्नं, न सम्मयं जं च पुबसूरीणं । तं सुयहरेहिं सव्वं, खमियव्वं सोहियव्वं च ॥५२३॥ जाव सुरसिहरिचूडा-चूडामणिसनिहे जिणाययणे । धारेइ ताव नंदउ, हिओवएसो इमो भुवणे ॥५२४॥ निसुणंत-पदंत गुणतयाण, कल्लाणकारणं एसो । गाहाणं संखाए, पंचसया पंचवीसहिया ॥५२५॥ ॥ इति श्री हितोपदेशमाला-प्रकरणं समाप्तमिति भद्रम् ॥ આ હિતોપદેશ ગ્રંથમાં આગમશાસ્ત્રથી બાહ્ય અને પૂર્વાચાર્યોને સમ્મત ન હોય, એવું જે કાંઈ નિરૂપણ કરાયું હોય, તે સર્વે ને શ્રતધરેએ ખમવું જોઈએ અને શોધવું જોઈએ. એટલે કે આ ગ્રંથમાં આગમ વિરૂદ્ધ કે પૂર્વાચાર્યોની પરંપરા વિરૂદ્ધ જે કાંઈ નિરૂપણ મારાથી કરાયું હોય, તેની ક્ષમા માંગનારા અને મૃતધરે ક્ષમા આપશે, અને થયેલી ભૂલને સુધારશે એવી આશા રાખું છું. પ૨૩ મેરૂ પર્વત પિતાના=શિખરના મુકુટ સમાન શ્રી જિનમંદિરને જ્યાં સધી ધારણ કરે, ત્યાં સુધી આ હિતોપદેશ નામનો ગ્રંથ આ વિશ્વમાં વિજયવંતે રહો ! પ૨૪ આ ગ્રંથને સાંભળનારા-ભણનારા અને એનો સ્વાધ્યાય કરનારા ભવ્યાત્માઓનું કલ્યાણ કરવામાં કારણભૂત આ ગ્રંથ પાંચસે અને પચ્ચીશ ગાથાની સંખ્યાવાળે છે. પ૨૫. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, સાગર ગચ્છને જ્ઞાન ભંડાર. ડા. નં. ૧૦૭ પ્રતિ નં-૭૯૨૬. પત્રસંખ્યા૭ આ સંપાદનમાં મુખ્યતયા આ પ્રતને ઉપ * * . Page #145 -------------------------------------------------------------------------- ________________ दंसणसुद्धिपगरणं अवरनाम सम्मत्तपयरणं ॥ .. पत्तभवण्णवतीरं, दुहदवनीरं सिवंबतरुकीरं । कंचणगोरसरीरं, नमिऊण जिणेसरं वीरं ॥१॥ वुच्छं तुच्छ मइणं, अणुग्गहत्थं समत्थभव्वाणं । सम्मत्तस्स सरुवं, संखेणेणं निसामेह ॥२॥ युग्मम् । सुयसायरो अपारो, आउं थोवं जिया य दुम्मेहा । तं किंपि सिक्खियव्वं, जे कज्जकरं च थोवं च ॥३॥ મંગળાચરણ :આ ભવસાગરના કિનારાને પામેલા, દુઃખના દાવાનલને શાંત કરવા માટે જળ જેવા, શિવપદરૂપ આમ્રવૃક્ષમાં પોપટની માફક પરમ આનંદને અનુભવ કરનારા, અને સુવર્ણવર્ણ શરીરવાળા શ્રીવીર જિનેશ્વરને નમસ્કાર કરીને અલ્પમતિવાળા સકળ ભવ્ય પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવા માટે “સમ્યક્ત્વના સ્વરૂપને હું સંક્ષેપથી કહીશ. હે ભવ્ય જ ! તમે તેને સાંભળો. ૧-૨. સંક્ષેપકથનને હેતુ - શ્રુતસાગર અપાર છે. દુષમકાળના પ્રભાવે જીવેનું આયુષ્ય પણ અલ્પ છે અને જીવો પણ મંદબુદ્ધિવાળા છે. તેથી આ લોક અને પરલોકના ઈષ્ટ પ્રયજનનું સાધક એવું કાંઈ પણ શીખવું જોઈએ. પછી ભલે તે ડું (સંક્ષેપમાં કહેલું) હોય. ૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ इंसणसुद्धिपगरणं-सम्मत्तपगरणं ઉ मिच्छत्तमहामोहं-धयारमुढाण इत्थ जीवाणं । पुन्नेहिं कहवि जायइ, दुल्लहो सम्मत्तपरिणामो ॥४॥ देवो धम्मो मग्गो, साहू तत्ताणि चेव सम्मत्तं । तविवरीयं मिच्छत्त-दसणं देसियं समए ॥५॥ चउतीसअइसयजुओ, अट्ठमहापाडिहेरकयसोहो । अट्ठदसदोसरहिओ, सो देवो नत्थि संदेहो ॥६॥ चउरो जम्मप्पभिई, इक्कारसकम्मसंखए जाए । नवदस य देवजणिए, चउतीसं अइसए वंदे ॥७॥ આ સંસારમાં મિથ્યા સ્વરૂપ મહામહના અંધકાર વડે મૂઢ , (વિવેક વિકલ) થયેલા જીવને દુર્લભ એ પણ સમ્યકત્વને પરિણામ પુણ્યથી પ્રગટ થાય છે. ૪ સમ્યવાદિનું સ્વરૂપ : દેવ, ધર્મ, માર્ગ તથા સાધુ અને જીવ આદિ તત્ત્વની શ્રદ્ધાને સમ્યકત્વ કહેવાય છે, અને દેવાદિના વિષયમાં વિપરીત શ્રદ્ધાને મિથ્યાત્વ કહેવાય છે. ૫ ૧. દેવતત્વ - ચેત્રીશ અતિશયોથી યુક્ત, આઠ મહાપ્રાતિહાર્ય દ્વારા કરાયેલી શેભાવાળા અને અઢા૨ દેષથી રહિત જે હોય તેને જ સુદેવ કહેવાય એમાં જરા પણ સંદેહ નથી. ૬ શ્રી તીર્થંકર પરમાત્માના ત્રીશ અતિશયોનું વર્ણન જન્મથી ચાર અતિશય, કમનો ક્ષયથી ઉત્પન્ન થયેલા અગ્યાર અતિશય, અને દેથી- કરાયેલા ઓગણીસ અતિશય એમ ત્રીશ_ અતિશને હું વંદન કરું છું. ૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ મવર II कैकेल्लि-कुसुमखुट्टी, दिव्वगुणि चामरा–सणाई च । भावलय-भैरि-छत्त, जयंति णिपाडिहेराई ॥८॥ અન્નાન-દ-ન--દ-નાના-ઘર ના ના લવ-અરિચવા-ગોરા-અજીર-એવા II ૧૨ ૧૩ ૧૪ पाणिवह-पेम-कीडापसंग-हासा य जस्स इइ दोसा । अट्ठारसवि पणट्ठा, नमामि देवाहिदेवं तं ॥१०॥ युग्मम् । तस्स पुणो णामाई, तिण्णि जहत्थाई समयभणियाई । . હતો હતો, શસ્તૃત માંવવાÉ શા આઠ મહાપ્રાતિહાયની સંપદા :- , અશોકવૃક્ષ-૧, સુરપુષ્પવૃષ્ટિ-૨, દિવ્યધ્વનિ-૩, ચામર-૪, આસન-૫, ભામંડલ-૬, દુંદુભિ-૭, અને છત્રત્રયી-૮. ૮ અઢાર દોષ : અજ્ઞાન-૧, ક્રોધ-૨, મદ-૩, માન-૪, લાભ-૫, માયા-૬, રતિ-૭, અરતિ-૮, નિદ્રા-૯, શોક-૧૦, અસત્ય-૧૧, ચોરી-૧૨, માત્સર્ય–૧૩, ભય-૧૪, હિંસા-૧૫, પ્રેમ (રાગ)-૧૬, કામક્રીડા (મૈથુન)-૧૭ અને હાસ્ય-૧૮, આ અઢાર દોષો જેઓના નાશ પામ્યા છે; તેવા દેવાધિદેવને હું નમસ્કાર કરું છું. ૯-૧૦ તે દેવાધિદેવનાં “અરિહંત”, “અરહંત” અને “અહંત” એવાં ત્રણ યથાર્થ નામો સિદ્ધાન્તમાં વર્ણવ્યાં છે. તેનાથી આત્માને ભાવિત કરે. જોઈએ. ૧૧ 1 વિ૪િ. ટેI 2 ટ્રિક્વલૂળ. . ! Page #148 -------------------------------------------------------------------------- ________________ दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं ૧૧૯ अट्ठविहं पि य कम्मं, अरिभूयं होइ सव्वजीवाणं । तं कम्ममरि हता, अरिहंता तेण वुच्चंति ॥१२॥ अरहंति वंदण-णमंसणाई अरहंति पूयसक्कार । सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुच्चं ति ॥१३॥ अच्चंत दडूढमि बीयंमि, न अंकुरो जहा होइ । दड्दमि कम्मबीए, न रुहइ भवअंकुरो वि तहा ॥१४॥ तं नमह तं पसंसह, तं झायह तस्स सरणमाल्लियह । मा किणह कणयमुल्लेण, पित्तलं इत्तियं भणिमो ॥१५॥ मेरुव्व समुत्तुंगं, हिमगिरिधवलं लसंतधवलधयं । भवणं कारेयव्वं, विहिणा सिरिवीयरायस्स ॥१६॥ આઠ પ્રકારના કર્મજ સર્વજીના શત્રુ છે. શ્રી તીર્થકરે તે કર્મ રૂપી શત્રુનો સંપૂર્ણ ક્ષય કરનાર છે; તેથી તેમને “અરિહંત' કહેવાય છે. ૧૨. કર્મશત્રુના ક્ષયથી પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનાદિ ગુણોના પ્રભાવથી શ્રી અરિહંત પરમાત્માઓ વંદન, નમસ્કાર, પૂજા અને સત્કાર માટે તથા સિદ્ધિપદ માટે યોગ્ય બનેલા છે, તેથી તેઓ “અરહંત” કહેવાય છે. ૧૩ જેમ સંપૂર્ણ રીતે બીજ બળી ગયું હોય તો તેમાંથી અંકુર પ્રગટ થતો નથી. તેમ દેવાધિદેવ શ્રી અરિહંત પ્રભુનું કર્મ બીજ સર્વથા બળી ગયેલું હોવાથી તેમને ભવરૂપી અંકુરો પ્રગટ થતો નથી, માટે તેઓ અહેત કહેવાય છે. ૧૪. માટે હે ભવ્ય જીવ ! તે દેવાધિદેવને નમસ્કાર કરી, તે દેવાધિદેવની પ્રશંસા કરે, પિંડસ્થાદિ ધ્યાનના ભેદથી તે દેવાધિદેવનું ધ્યાન કરો, તે દેવાધિદેવનું જ શરણ સ્વીકારો. સેનાના મૂલ્ય પિત્તળને ન ખરીદે. અર્થાત્ સુવર્ણતુલ્ય નમસ્કારાદિ વડે પિત્તલ સમાન સરાગી દેવોને ન આરાધે. અમે તમને આટલું જ કહીએ છીએ. ૧૫ મેરૂ પર્વતની જેમ ઉત્તગ, હિમાલય પર્વત જેવું ઉજજવલ તથા તધ્વજાઓથી શોભતું એવું શ્રી વીતરાગદેવનું મંદિર વિધિપૂર્વક બનાવવું જોઈએ. ૧૬ 1 ક્યુરિતા. દે.. 2 મી. છે. | 3 –નશ્ચિદ દે. | . Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ 1 ૨ जिणभवणकरण विहि, सुद्धा भूमि दलं च कट्ठाई । मियगाणतिसंधाणं, सासयवुड्डी य जयणा य ॥१७॥ अहिगारिणा इमं खलु, कारेयव्वं विवज्जए दोसो। आणाभंगा उ चिय, धम्मो आणाए पडि बद्धो ॥१८॥ तित्थगराणा मूलं, नियमा धम्मस्स तीए वाघाए । . किं धम्मो किमहम्मो, मूढा नेयं वियारंति ॥१९॥ आराहणाए तीए, पुन्न पावं विराहणाए उ । થે ધર, વિર્ષ પુદ્ધિમર્દ રો. શ્રી જિનભવન નિર્માણ વિધિ :- જિન ભવન બનાવવાની વિધિ આ પ્રમાણે છે. જિનભવન માટે ભૂમિ દળ અને કાષ્ટ આદિ સઘળાં દ્રવ્ય શુદ્ધ હોવા જોઈએ. તેનું કાર્ય કરનારા નેકરને ઠગવા ન જોઈએ, આત્માના પરિણામની વૃદ્ધિ કરવી જોઈએ અને જયણાનું પાલન કરવું જોઈએ. ૧૭ અધિકારી વ્યક્તિએ જ જિનમંદિરના નિર્માણના કાર્યમાં પ્રવૃત્ત બનવું જોઈએ. અનધિકારી આત્મા જે જિનમંદિર બંધાવે તે જિનાજ્ઞાન ભંગ થાય છે. અને જ્ઞાન ભંગ થવાથી પાપબંધ રૂપ મહા દેષ થાય છે, ધર્મ તે જિનાજ્ઞાની સાથે જ સંકળાયેલ છે. ૧૮ - શ્રી તીર્થંકરદેવની આજ્ઞા એ નિયમા ધર્મનું મૂળકારણ છે, અને તેને ભંગ અધર્મનું મૂળ છે. ધર્મ શું છે ? અને અધર્મ શું છે ? તેને વિભાગ વિવેકદષ્ટિ વિનાના મૂઢ માણસે કરી શકતા નથી. ૧૯ શ્રી જિનાજ્ઞાની આરાધનાથી પુણ્યબંધ થાય છે, અને આજ્ઞાની વિરાધનાથી પાપબંધ થાય છે. આજ ખરેખર ધર્મનું રહસ્ય છે એમ બુદ્ધિમાન પુરૂએ સમજવું જોઈએ. ૨૦ 1 –ારવિહિં. રે | 2 મિયTળ મથાળે. . . 3 મા-મુ- તી. . | 4 મારાષ્ટ્ર, દે.. Page #150 -------------------------------------------------------------------------- ________________ दंसणसुद्धिपगरण-सम्मत्तपगरण ૧ * अहिगारि उ गिहत्थो, सुहसयणो वित्तसंजुओ कुलजो । अख्बुदो धिइबलिओ, मइमं तह धम्मरागी य ।। २१॥ निफाइऊण एवं जिणभवणं सुंदरं तहि बिंबं । ', विहिकारियमह विहिणा, पइडुविजा लहु चैव ॥२२॥ अहिगारिणा विहीए, कारावयं जं न साहुनिस्साए । तमनिस्सकडे अट्ठा - वइव्व सेसं तु निस्सकडं ॥ २३ ॥ ।િ મુમ—વય—વે, ટીવય-વાસે િકુંવર 1 પૂરા યસહિતે હૈં, બધ્રુવિદ્દા તમાયના ||ર|| ૧૧૧ ૧ જિનમંદિરના નિર્માણના અધિકારી : સારાં સ્વજનવાળા-૧,-ધનવા—ર, કુલવાન્-૩, અક્ષુદ્ર (=અકૃપણ અથવા અક્રૂર)-૪, ધૈય શક્તિશાળી-૫, બુદ્ધિશાળી-૬ અને ધર્માંના રાગી-૭ ગૃહસ્થ શ્રાવક જિનમંદિરના નિર્માણના અધિકારી છે. પણ સાધુ અધિકારી નથી. ૨૧ જિખિંખની પ્રતિષ્ઠા : જિનમ′દિરનુ નિર્માણ કર્યા પછી તેમાં વિધિ પૂર્વક બનાવેલુ’ અને મનેાહર શ્રીજિનખિ`ખની પ્રતિષ્ઠા શીઘ્રતયા વિધિપૂર્વક કરવી જોઈએ. ૨૨ પૂર્વોક્ત ગુણવાળા અધિકારી ગૃહસ્થે તેજિનમંદિર સાધુ ભગવંતની નિશ્રામાં ન કરાવ્યુ` હાય તા તે અનિશ્રાકૃત જિનમંદિર કહેવાય અને તે સાધુની નિશ્રામાં કરાવેલુ) હોય તેા તે નિશ્રાકૃત જિનમંદિર કહેવાય. ૨૩ શ્રીજિનબિંબની—૧, પુષ્પપૂજા-૨, અક્ષતપૂજા-૩, ધૂપપૂજા–૪, દીપ પૂજા–પ વાસપૂજા–૬, ફળપૂજા-૭, નૈવેદ્યપૂજા અને ૮-જલપૂજા આ પ્રમાણે અષ્ટપ્રકારી પૂજા કરવી જોઇએ. ૨૪ 1 વયવસન્નિહિં દે. । Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ गुरुकारियाए केइ, अन्ने सयकारियाए तं विति। विहिकारियाए अन्ने, पडिमाए पूयणविहाणं ॥२५॥ सुत्तभणिएण विहिणा, गिहिणा णिव्वाणमिच्छमाणेण । लोगुत्तमाण पूया, निच्चं चिय होइ कायब्बा ॥२६॥ आसन्नसिद्धियाणं, विहिपरिणामो उ होइ सयाकालं । विहिचाओ अविहिभत्ती, अभवति.यदुरभव्वाणं ॥२७।। धन्नाणं विहिलोगो, विहिपक्खाराहगा सया धन्ना । विहिबहुमाणि धन्ना, विहिपक्खअदुसगा धन्ना ॥२८॥ કેટલાક આચાર્યો જણાવે છે કે-“માતા, પિતા વિગેરે ગુરૂજનોએ ભરાવેલી પ્રતિમાની પૂજા કરવી, કેટલાક આચાર્યો કહે છે કે “પોતે - ભરાવેલી પ્રતિમાની પૂજા કરવી જોઈએ અને કેટલાક આચાર્યો કહે છે કે “વિધિપૂર્વક ભરાવેલી પ્રતિમાની પૂજા કરવી જોઈએ. પરંતુ ખરી વાત તો એ છે કે “પ્રત્યેક જિનપ્રતિમાની સરખા ભાવથી પૂજા કરવી જોઈએ, કારણ કે પ્રત્યેકમાં અરિહંતપણાની સ્થાપના સમાન છે. ૨૫ મોક્ષ પદના અભિલાષી શ્રાવક ગૃહસ્થ સદા માટે લોકોત્તમ એવા શ્રી તીર્થંકરદેવની પૂજા સૂત્રમાં દર્શાવેલ વિધિને અનુસરીને કરવી જોઈએ. ૨૬ વિધિનું મહત્વ - આસન્નસિદ્ધિક-નજીકના કાળમાં મોક્ષે જનારા આત્મા ને જ સદાને માટે સર્વ ધર્મક્રિયાઓમાં વિધિનું પાલન કરવાને પરિણામ હોય છે. અને વિધિને ત્યાગ તથા અવિધિનું સેવન કરવાનું મન અભવ્ય અને દુભવ્ય જીવોને હોય છે. ર૭ ધન્ય પુરૂષને જ વિધિને વેગ પ્રાપ્ત થાય છે, સદાકાળ વિધિમાર્ગનું પાલન કરનારાઓ પણ ધન્ય છે, વિધિનું બહુમાન કરનારાઓને પણ ધન્ય છે. અને વિધિમાગને દૂષિત નહીં કરનારાઓને પણ ધન્ય છે. ૨૮ 1 . દે. | Page #152 -------------------------------------------------------------------------- ________________ दंसणसुद्धिपगरणं-सम्मत्तपमरणं 1 इय आगमविहिपुब्वं, भत्तिभरुल्ल सियबहलरोमंचा । तं भुवणवंदणिजं, वंदह परमार भत्तीए ॥ २९ ॥ पंचविहाभिगमेणं, पयाहिणतिगेण पूयपुव्वं च । पणिहाण मुद्दसहिया, विहिजुत्ता बंदणा होति ॥३०॥ 3 दव्वाण सचित्ताणं, विऊसरणम चित्तद ब्वमणुसग्गो । areगतीकरण, अंज लिबंधो य दिट्ठिपहे ॥ ३१ ॥ तह एगसाडएणं, उत्तरसंगेण हरपवेसो । ૧૨૩ 5 पंचविहे । भिगमो इय अहवावि य अन्नहा एसो ||३२|| अवहट्ट रायककुहाई पंच वररायककुहरुवाई | ૪ ' ૫ २ 3 વર્ષા ઇત્તો-વાળદ-મનું તદ્દ ચામાળો ય ારા તેથી કરીને આગમમાં દર્શાવેલી વિધિપૂર્વક ભક્તિભાવથી ઉદ્ભસિત રામાંયુક્ત બનીને ત્રણે ભુવનમાં વંદનીય એવા શ્રી અરિહતિદેવને પરમ શ્રેષ્ઠ ભક્તિથી વંદન કરી ! ૨૯ વનવિધિ :પાંચઅભિગમ, પૂજાવિક, પ્રદક્ષિણાત્રિક, પ્રણિધાનત્રિક અને મુદ્રા ત્રિક વડે વિધિપૂર્વક ચૈત્યવંદના થાય છે. ૩૦ પાંચ અભિગમ – જિનમદિરમાં પ્રવેશ કરતાં પહેલાં પૂજાનાં ઉપકરણ સિવાય સચિત્ત વસ્તુઓને ત્યાગ કરવા-૧, દેહ ઉપર પહેરેલા દાગીના વગેરે અચિત્ત દ્રવ્યાને ધારણ કરવા–૨, મનની એકાગ્રતા રાખવી-૩, શ્રી જિનેશ્વર દેવનુ દર્શીન થતાંજ તેમને હાથ જોડવા–૪, સાંધ્યા વગરના ઉત્તસંગ (પ્રેસ) ધારણ કરી જિનમંદિરમાં પ્રવેશ કરવા-૫, આ પાંચ અભિગમ સામાન્ય ઋદ્ધિવાળા માણસા માટે છે. અને વિશેષ ઋદ્ધિસમ્પન્ન પુરૂષાને માટે પાંચ અભિગમ આ મુજમ છે. ૩૧–૩૨ શ્રેષ્ઠ એવા રાજાઓએ રાજ ચિહ્નોને ત્યાગ કરીને શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવા જોઈ એ. તે રાજચિહ્નો આ પ્રમાણે છે– તલવાર–૧, છત્ર–ર, મેાજડી-૩, મુકુટ-૪ અને ચામર-૫. ૩૩ 1 વદુલ હૈ. । 2 'તિમેળ. હૈ । 3 –ઋરિમોનો, હૈ. | 4 સાહિŌ, દે, / 5.સ. મુ. | Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ 3 ४ ૫ तिन्नि निसीहि तिन्नि य, पयाहिण । तिन्नि चैव य पणामा । તિવિજ્ઞા પૂરા ય તદ્દા, અવસ્થતિયમાવાં જેવ ।। तिदिसिनिरिक्खणविरई, तिविहं भूमिपमज्जणं चैव । वण्णाइतियं मुद्दा - तियं च तिविहं च पणिहाणं ॥ ३५ ॥ इय दहतियसंजुत्तं वंदणयं जो जिणाण तिकालं । कुणइ नरो उवउत्तो, सा पावइ सासयं ठाणं ॥ ३६ ॥ દશત્રિકનું' નિરૂપણ ૧. નિસીહિત્રિક :- જિનમદિરના મુખ્યદ્વારમાં પ્રવેશતાં, જિનમૉંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતાં, અને ચૈત્યવંદનના પ્રારંભમાં, એમ ત્રણ વાર નિસીહિ ખેલવી તેને નિસીહિત્રિક કહેવાય, ૨. પ્રદક્ષિણાત્રિક :- પ્રભુપ્રતિમાને દક્ષિણ હાથથી ત્રણ પ્રદક્ષિણા આપવી તે. : ૩. પ્રણામત્રિક :– ભૂમિને મસ્તકના સ્પર્શ કરવા સ્વરૂપ ત્રણવાર અરિહંતદેવને નમન કરવું તે પ્રણામત્રિક છે. ૪. પૂજાત્રિક :- અંગપૂજા, અગ્રપૂજા અને સ્તુતિપૂજા (ભાવપૂજા) આ પ્રમાણે ત્રણ પ્રકારની પૂજા કરવી. ૫. અવસ્થાત્રિક :– પિંડસ્થ, પદસ્થ, અને રૂપાતીત એ રીતે શ્રી જિનેશ્વરદેવની ત્રણ અવસ્થાની ભાવના કરવી તે ૩૪ ૬. (દિશિ નિરીક્ષણ વિરતિ :- પૂજા કરતી વખતે ઉદિશા, અધાદિશા અને તિર્થ્ય દિશામાં ન જોવુ અને માત્ર જિનબિંબની સામે જ જોવુ જોઈ એ તે. ૭. પ્રમાજનાત્રિક :–જે સ્થાનમાં દશ ન કે ચૈત્યવંદન કરવાનુ હોય, તે ભૂમિને રજોહરણ કે ચરવલાદિવડે ત્રણવાર પુ જવી, તેને પ્રમા નાત્રિક કહેવાય. ૮. વત્રિક :- વર્ણ, અર્થ, અને આલંબન. = ૯. મુદ્દાત્રિક :– મુક્તાસુક્તિમુદ્રા, યાગમુદ્રા, અને જિનમુદ્રા, ચૈત્યવંદનમાં આ ત્રણે મુદ્રાનુ પાલન કરવુ જોઈ એ. ૧૦. પ્રણિધાનત્રિક :-ચૈત્યવંદનમાં મન, વચન, અને કાયાની એકાગ્રતા રાખવી. ૩૫ આ પ્રમાણે દશત્રિકનું વિધિ સહિત પાલન કરવામાં ઉપયાગવાળા અનેલા જે પુરૂષ ત્રિકાળ ચૈત્યવંદન કરે છે, તે શાશ્વત પદને પામે છે. ૩૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं A ૧૨૫ पुष्फा-मिस-थुइमेया, तिविहा पूया अवत्थतिययं तु । होइ छउमत्थकेवलि-सिद्धत्तं भुवणनाहस्स ॥३७॥ वण्णाइतियं तु पुणो, वण्णत्थालंबणस्सरुवं तु । मणवयणकायजणियं, तिविहं पणिहाणमवि होइ ॥३८॥ मुद्दातियं तु इत्थं, विन्नेयं होइ जोगमुद्दाए । हरिभद्दसरिविरइय-गंथंमि इमं जओ भणियं ॥३९॥ पंचंगो पणिवाओ, अयपाढो होइ जोगमुद्दाए । वंदणं जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्तीए ॥४०॥ दो जाणु दोन्नि करा, पंचमंग होइ उत्तमंगं तु । સ સંપળવા, તે પાળિયા કથા - પુષ્પ, નૈવેદ્ય અને સ્તુતિના ભેદથી-જિનપૂજા ત્રણ પ્રકારની છે, અને પરમેશ્વરની છદ્મસ્થાવસ્થા, કેવલિ અવસ્થા અને સિદ્ધાવસ્થા એમ અવસ્થા ત્રણ પ્રકારની છે. ૩૭ વળી વર્ણ, અર્થ અને આલંબનરૂપ વર્ણાદિ ત્રિતય છે, મન પ્રણિધાન, વચન પ્રણિધાન અને કાચ પ્રણિધાન એમ ત્રણ પ્રકારનું પ્રણિધાન છે. ૩૮ ) આ સ્થાનમાં ગમુદ્રા વિગેરે ત્રણ પ્રકારની મુદ્રાઓ જાણવી કારણકે–આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. રચિત પંચાશક ગ્રંથમાં પણ આ મુજબ કહ્યું છે કે- પંચાંગ પ્રણિપાત અને શસ્તવ યોગમુદ્રા વડે થાય છે, રમૈત્યવંદન જિનમુદ્રાથી થાય છે અને પ્રણિધાનત્રિક મુક્તાશુક્તિ મુદ્રાથી થાય છે. ૩૯-૪૦ બે હાથ, બે પગ અને મસ્તક એ પાંચ અંગ છે, એ પાંચેય અંગ ભેગાં કરીને જે પ્રણિપાત થાય તેને પંચાંગ પ્રણિપાત કહેવાય. ૪૧ 1 °તિય જ છે. 2–ફં. છે 3–શુપાઢો. 4 દુનિયા છે ! Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકૃત્વ પ્રકરણ अन्नोन्नंतरियंगुलि—कोसागारेहिं दोहिं हत्थेहिं । 2 पिट्टोवरि कुप्पर - संठिएहि तह जोगमुद्दत्ति ॥ ४२॥ चत्तारि अंगुलाई, पुरओ ऊणाई तत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ॥४३॥ मुत्तमुत्तमुद्दा, समाजहिं दोवि गब्भिया हत्था । ते पुण निलाडदेसे, लग्गा अन्ने अलग्गति ॥ ४४॥ पडोसेसतियत्थो, तत्तो नाऊण एवं तियदसगं । सम्मं समायरंतो, विहिचेइयवंदगो होइ ॥ ४५॥ साहूण सत्तवारा, होइ अहोरत्तमज्झयारम्मि । गिहिणो पुण चिइवंदण, ति य पंच व सत्त वा वारा ॥ ४६ ॥ એકબીજી સાથે ભેગી કરેલી આંગળીએ વડે કમળના કાશના (ાડાના) આકારવાળા તથા પેટ ઉપર કાણી રાખેલા બે હાથ વડે થયેલા આકારવાળી મુદ્રાને યાગમુદ્રા કહેવાય. ૪૨ જે મુદ્રામાં પગની આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અંતર હાય અને પાછળના ભાગમાં ચાર આંગળ કરતાં કંઈક એછુ' અતર હોય, તેને જિનમુદ્રા કહેવાય. ૪૩ જેમાં બન્નેય હાથ સરખી રીતે ઉંચા રાખીને લલાટને અડાડેલા હોય તેને મુક્તાણુક્તિમુદ્રા કહેવાય. અન્ય આચાર્યના મતે હાથ લલાટે અડાડેલા નહોય તે પણ તે મુક્તામુક્તિમુદ્રા કહેવાય છે. ૪૪ બાકી રહેલ નષધિકીત્રિકાદિ દરેક ત્રિકના અર્થ સ્પષ્ટ છે. તેથી આ દશત્રિકને જાણીને સારી રીતે તેનું આચરણ કરનાર આત્મા શાસ્ત્રમાં કહેલ વિધિથી અર્હંતની પ્રતિમાને વંદન કરનારા થાય છે. ૪૫ સાધુઓને અહેારાત્રિમાં સાત વખત ચૈત્યવ`દન કરવાનું વિધાન છે, તથા શ્રાવકને ત્રણ, પાંચ અથવા સાતવાર ચૈત્યવદન કરવાનું વિધાન છે. ૪૬ 1 અનુન્વંતરિયઘુહિ હૈ. । 2 ોવર સિંિહઁ હૈં। 3 વિયવળ। 4 ચેયવળ. મુ. । Page #156 -------------------------------------------------------------------------- ________________ दसणसुद्धिपगरणं-सम्मत्तपारणं ૧૭. पडिक्कमणे चेश्यहरे, भोयणसमयम्मि तहय संवरणे । पडिक्कमणसुयणपडिबोह-कालियं सत्तहा जइणो ॥४७॥ णिमंदिरभूमीए, दसगं आसायणाण वज्जेह । जिणदव्वभक्खणे, रक्खणे य दोषे गुणे मुणह ॥४८॥ તેવો–પા–મોળ –ાદથી મોક-સુચનનિરવ ા मुत्तुच्चारं जूयं, वज्जे जिणमंदिरस्संतो ॥४९॥ सत्थाऽवग्गह तिविहो, उक्कोस-जहन्न-मज्झिमो चेव । उक्कोस सट्ठिहत्थो, जहन्न नव सेस विच्चालो ॥५०॥ સાધુઓને સાત મૈત્યવંદન આ મુજબ કરવાના છે. ૧-પ્રાતઃકાળની પ્રતિક્રમણના અંતમાં, ૨-જિનમંદિરમાં, ૩-ભે જન સમયે પચ્ચક્ખાણ પારતી વખતે, ૪-વાપર્યાબાદ પચ્ચક્ખાણ સમયે, પ–સાંજના પ્રતિક્રમણ વખતે, ૬-સંથારાપે૨સી પહેલાં અને ૭–સવારના પ્રતિક્રમણની શરૂઆતમાં. ૪૭ પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થ પણ સાત અને પાંચ વખત, અને પ્રતિક્રમણ નહિ કરનાર ગૃહસ્થ પ્રતિદિન સંધ્યાકાળની ત્રણ પ્રજાઓમાં જઘન્યથી ત્રણ વાર ચૈત્યવંદન કરવુ જોઈએ. આશાતનાને ત્યાગ : જિનમંદિરની ભૂમિમાં દશપ્રકારની આશાતનાને ત્યાગ કરે જોઈએ. તથા જિનદ્રવ્યના ભક્ષણમાં થતા દોષ અને જિનદ્રવ્યના રક્ષણમાં થતા ગુણોને પણ જાણવા જોઈએ. ૪૮. શ્રી જિનેશ્વર દેવના મંદિરમાં તબેલ, પાણી પીવું, ભોજન કરવું બુટ-ચંપલ વિગેરે પગરખાં પહેરવાં, મૈથુન સેવન કરવું, સૂવું, થુંકવું, પેશાબ, અને ઝાડો એ સર્વ કાર્યો કરવા નહિ. ૪૯ શ્રી જિનેશ્વરદેવનો અવગ્રહ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનો છે. જઘન્ય અવગ્રહ નવ હાથનો છે, મધ્યમ અવગ્રહ દશથી ઓગણસાઈઠ હાથનો છે અને ઉત્કૃષ્ટ અવગ્રહ સાઈઠ હાથનો છે. ૫૦ 1 મોયણ TiÇ, . . Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ गुरुदेवग्गहभूमीह, जत्तओ चेव होइ परिभोगो । 3 '' फलसाहगो सह, अणिफलसाहगो इहरा ॥ ५१ ॥ निवाअकरणं, असक्कहां अणुचियासणाइयं । आययमि अभोगो, इत्थ य देवा उदाहरणं ॥ ५२ ॥ देवहरयमि देवा, विसयविसविमोहिया वि न कया वि। अच्छरसाहिपि समं, हासखिड्डाइवि कुणंति ॥५३॥ भक्खेइ जो उबक्खेड़, जिणदव्वं तु संविओ । पन्नाहिणो भवे जो उ, लिप्पड़ पावकम्मुणा ||५४ || आयाणं जो भंजइ, पडिवन्नं धणं न देइ देवस्स । 5 દર્શનશુદ્ધિ પ્રકરણ–સમ્યક્ત્વ પ્રકરણ नस्संतं समुवेक्खड़, सो वि हु परिभमइ संसारे ॥५५॥ જે આત્મા, ગુરૂદેવ તથા પરમગુરૂ શ્રી પરમાત્માના અવગ્રહને ઉપયાગ પૂર્વક સાચવે છે, તે નિર્વાણપદસ્વરૂપ ઇષ્ટલને પામે છે, અને જે આત્માએ ઉપયાગપૂર્વક ઉભય પૂજ્યાનાં અવગ્રહને સાચવતા નથી, તે આત્મા આ દુર્ગતિરૂપ અનિષ્ટલને પામે છે. ૫૧ જિનમદિરમાં થૂંકવુ’, દાંત સાફ કરવા વિગેરે અાગ્ય કાર્યા કરવાં નહિં, સ્ત્રીકથા આદિ વિકથા કરવી નહિ; અને પથારી, ગાદી આદિ અનુચિત આસન કરવાં નહિ. આ · બધા વિધાનના પાલનમાં ભવનપતિ આદિ ચારનિકાયના દેવા દૃષ્ટાંતભૂત છે. પર શબ્દાદિ પાંચ વિષયરૂપ વિષથી માહિત થયેલા એવા પણુ દેવા દેવાધિદેવ શ્રી વિતરાગપ્રભુના મદિરમાં હોય ત્યારે, અપ્સરાઓની સાથે હાસ્ય, કૌતુકાદિ અકાર્યને સેવતાં નથી. ૫૩ જે શ્રાવક જાણકાર હેાવા છતાં દેવદ્રવ્યનુ ભક્ષણ કરે છે. અને દેવદ્રવ્ય નાશ પામતુ હાય તેા ઉપેક્ષા કરે છે, તથા જે બુદ્ધિહીન આત્મા દેવદ્રવ્યને ખોટી રીતે વ્યય કરે છે; તે બન્નેયને અશુભ ક ના અર્પણ કરેલ ઘર, પિતાદિ સ્વર્જનાએ વચન અધ થાય છે. ૫૪ વળી–રાજા–અમાત્ય આદિએ જિનભક્તિમાં છે, તથા ખેતર વગેરે રૂપ ધનના નાશ કરે 1 મૂમી વળ્વ. મુ. | 4 હાસ ડ્ડિા વિ હૈ. । 2 સય. હૈ. । 3 થરો. મુ. । 5 –મુવિવજ્ઞ. ફૈ । Page #158 -------------------------------------------------------------------------- ________________ दसणसुद्धिपगरण-सम्मत्तपगरण ૧૨૯ चेइयदर्व साहारणं च, जो दुहइ मोहियमइओ । धर्म व सो न जाणइ, अहवा बद्धाउओ नरए ॥५६॥ चेइयदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेए । साहू उविक्खमाणो, अणंतसंसारिओ भणिओ ॥५॥ जिणपवयणबुढिकरं, पभावग नाणदंसणगुणाणं । भक्खतो जिणदत्वं, अणंतसंसारिओ होइ ॥५८॥ जिणपवयणबुढिकरं, पभावगं नाणदंसणगुणाणं । रक्खसो जिणदव्वं, परित्तसंसारिओ होइ ॥५९॥ આપીને નિણત કરેલ દેવના દ્રવ્યને આપતા નથી, અને બીજા લે કે દેવદ્રવ્યને નાશ કરતા હોય તે જોવા છતાં તેની ઉપેક્ષા કરે છે, તે આત્મા પણ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. પપ દેવદ્રવ્યની રક્ષા : તે જ પ્રમાણે દેવદ્રવ્ય અને જીર્ણોદ્ધાર આદિ માટે એકત્રિત કરેલ સાધારણ દ્રવ્યનું જે આત્મા ભક્ષણ કરે છે, તે આત્મા ખરેખર સર્વજ્ઞપ્રણીત ધમને જાણતો જ નથી. અથવા તેણે પૂર્વમાં દુર્ગતિનું આયુષ્ય બાંધી લીધું છે, હવે તે મરીને અવશ્ય નરકમાં જવાનું છે એમ નિશ્ચિત થાય છે. ૫૬ : દેવદ્રવ્યને તથા જિનમંદિરમાં ઉપયોગી લાકડું, પથ્થર, માટી આદિ દ્રવ્યનો નાશ અનેક રીતે બે બે પ્રકારે થાય છે. આ રીતે તેનો નાશ થતો હોવા છતાં જે સાધુ તેની ઉપેક્ષા કરે, તે સાધુ પણ અનંત સંસારી થાય છે. પ૭ . શ્રી અરિહંત પરમાત્માના શાસનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાન, દર્શનાદિ આત્મિક ગુણોને દીપાવનારા દેવદ્રવ્યનું ભક્ષણ કરનારે આત્મા અનંત સંસારી થાય છે. ૫૮ - જિનપ્રવચનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાન-દર્શનાદિ ગુણેને દીપાનારા દેવદ્રવ્યનું રક્ષણ કરનાર આત્મા અલ્પ સંસારી થાય છે. ૫૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દશનશુદ્ધિ પ્રકરણ-સમ્યકૂવ પ્રકરણ जिणपतयणवुढिकरं, पभावगं नाणदंसमगुणाणं । वढं तो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥६०॥ जीवदय-सच्चवयणं, परधणपरिवज्जणं सुसीलं च । વંતી પતિ–નિયાદો, ૨ ધક્ષ મૂારું દ્દશા, सम्मत्तमूलमणुच्चय-पणगं तिनि उ गुणन्वया हुंति । सिक्खावयाई चउरो, बारसहा हेाइ गिहिधम्मो ॥६२॥ વળવદ-પુરાવાર, વર-ખ-રાદે વૈવ ff-મોજ-સંત-સામા છે તુ ઘોલર-વિમાને દા રતી મદ્દ-અન્ન-જુત્તિ-તવ સામે રોષ. सच्च सोय आकिंचण, च बभं च जइधम्मो ॥६॥ જિનશાસનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાનાદિ ગુણોને દીપાવનારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા આત્માને તીર્થકરંપણું પ્રાપ્ત થાય છે. ૬૦ ૨-ધર્મતત્ત્વ – સર્વ જી પ્રત્યે દયા રાખવી, સદા કાળ સત્યવચન બોલવું, પારકા ધનને પરિત્યાગ કરે, શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું, ક્ષમા રાખવી, અને પાંચેય ઇન્દ્રિયનો નિગ્રહ કરવો” આ સઘળાં કાર્યો ધર્મનાં મૂળ છે. ૬૧ સમ્યક્ત્વ પૂર્વકનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે હોય, તે બાર પ્રકારના વ્રતને શ્રાવકધર્મ કહેવાય છે. ૬૨ પ્રાણિવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનું–શૂલથી વિરમણરૂપ પાંચ અણુવ્રતે, દિશિપરિમાણ, ભોગપભોગપરિમાણ અને અનર્થદંડવિરતિરૂપ ત્રણ ગુણવતે કહેવાય છે, અને સામાયિક-દેશાવગાશિક, પૌષધ તથા અતિથિ-સંવિભાગ સ્વરૂપ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. ૨૩ ૧–ફાતિ-ક્ષમા, ૨-મૃદુતા-કમળપણું, ૩–આર્જવ–સરળતા, ૪-જુક્તિ-નિર્લોભતા, પ-તપ, ૬-સંયમ, ૭–સત્ય, ૮-શૌચ, ૯-આર્કિ1 વર્જિરિય. દે2 ગુણવા ૨. . ! “ Page #160 -------------------------------------------------------------------------- ________________ दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं रयणत्थिणोवि थोवा, तद्दायारो य जहेव लोगम्मि । इय सुद्धधम्मरयणत्थि-दायगा दढयरं णेया ॥६५॥ धम्मरयणस्स जोगो, अख्खुद्दो रुववं पगइसोमो । लोगप्पिो अकूरो, भीरू असढो सुदक्खिन्नो ॥६६॥ लज्जालुओ दयालू, मज्झत्थो सोमदिट्टि गुणरागी । सक्कह सुपक्खजुत्तो, सुदीहदैसी विसेसन्नू ॥६॥ वुड्ढाणुगो विणीओ, कयण्णुओ परहियत्थकारी य । तह चेव लद्धलक्खो, इगवीसगुणेहिं संजुत्तो ॥६॥ afમરિશેષ !. ચન અને ૧૦-બ્રહ્મચર્ય. આ દશ પ્રકારને સાધુધર્મ કહેવાય છે. ૬૪ જેમ લેકમાં પણ રોના અથી પુરૂષ અને રત્નોનો વ્યાપાર કરનારા વેપારીઓ થોડા હોય છે, તેમ શુદ્ધ ધર્મરૂપ રત્નના અર્થી અને દાતા પણું ઘણું જ ઓછા હોય છે. ૬૫ એકવીશ ગુણોથી યુક્ત આત્મા ધર્મરત્નને પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે. તે એક્વીશ ગુણો આ મુજબ છે :- ૧-ગંભીર હદયવાળે, ૨-રૂપવાન, ૩-સ્વભાવથી જ આનંદદાયી (સૌમ્ય પ્રકૃતિવાળા) ૪વિનયાદિ ગુણોથી લેકમાં પ્રિય, પ-અક્રર, ૬-પાપસમુહથી ગભરાનારે, —સરળ આશયવાળો, ૮-સુદાક્ષિણ્યવાન્, ૯-લજજાળુ, ૧૦–દયાળુ, ૧૧-મધ્યસ્થ, ૧૨-શાંત દષ્ટિવાળ, ૧૩-ઔચિત્ય આદિ ગુણોને અનુરાગી, ૧૪-સારી જ વાત કરનારે, સારી પ્રતિજ્ઞા વાળ, ૧૫સુદીર્ઘદશી, ૧૬-વિશેષજ્ઞ, ૧૭-જ્ઞાનાદિ ગુણોથી વૃદ્ધ એવા પુરૂષોને અનુસરનારો, ૧૮-વિનીત, ૧–કૃતજ્ઞ, ૨૦–પરોપકાર કરવાના સ્વભાવ વાળે અને ૨૧-સર્વ શુભ-અનુષ્ઠાનમાં કુશળ. આ રીતે ધર્મતત્ત્વને પામવા માટે એકવીશ ગુણો અનિવાર્ય છે. ૬૬ થી ૨૮ 1 વિ. જે. | 2 જુએ . | Page #161 -------------------------------------------------------------------------- ________________ દશનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ दुलहा गुरुकम्माणं, जीवाणं सुद्धधम्मबुद्धीवि ।। तीए सुगुरु तंमि वि, कुमग्गठिइसंकलाभंगो ॥६९॥ जिणभवणे अहिगारो, जइणो गिहिणोवि गच्छपडिबद्धा । जह तह देयं दाणं, सुविहियपासे वयनिसेढो ॥७॥ जिणभवण बिंबपूया-करणं कारावणं जइणंपि । आगमपरम्मुहेहिं, मूढेहिं परुविओ मग्गो ॥७१।। युग्मम् । समणाणं को सारो, छज्जीवनिकाय-संजमो एयं । वयणं भुवणगुरुणं, निहाडियं पयडरुवंपि ॥७२॥ ૩-માગત. દર્શનમોહનીયાદિ કર્મોથી ભારે થયેલા જીવોને શુદ્ધધર્મની બુદ્ધિ ઉત્પન્ન થવી દુર્લભ છે. આ શુદ્ધબુદ્ધિ મળ્યા પછી પણ સદગુરૂને સંગ થવો દુર્લભ છે અને સદ્દગુરૂને સંગ થયા પછી પણ ઉન્માર્ગના સેવનમાં સ્થિરતા સ્વરૂપ સાંકળનો ભંગ થવા સુદુર્લભ છે. અર્થાત કે ઉન્માર્ગની પ્રવૃત્તિ અટકવી દુ શક્ય છે. ૬ ઉન્માર્ગ–પ્રવૃત્તિ – આગમ શાસ્ત્રના જ્ઞાનથી નિરપેક્ષ બનેલા, મોહાંધ આત્માઓએ નીચે પ્રમાણે માગને નામે ઉન્માર્ગની પ્રરૂપણું કરી છે. જે કારણે ગચ્છની મર્યાદામાં રહેલા સાધુનો અને ગૃહસ્થને એમ બન્નેને જિનમંદિરમાં અધિકાર છે. તે કારણે કીતાદિ દોષવાળા આહાર, વસ્ત્ર, પાત્રાદિનું દાન સાધુઓને આપવું જોઈએ. તથા સુવિહિત મુનિઓ પાસે વ્રતગ્રહણનો નિષેધ કરવા જોઈએ. અને જિનમંદિર, જિનબિંબ તથા જિનબિંબની પૂજા કરવી અને કરાવવી જોઈ એ. ૭૦-૭૧ ઉપરની વાત આગમ-વિરૂદ્ધ છે કારણ કે--શ્રમણપણને સારા શું ? દોષિત આહાર આદિ લેવાં અને જિનપ્રતિમાની પૂજા વિગેરે કરવી એ શ્રમણધર્મને સાર નથી. “શમણધર્મનો સાર તે પૃથ્વીકાયાદિ છે જીવ નિકાયની રક્ષા કરવી એ છે.” એવું સ્પષ્ટ વચન ત્રિભુવનગુરૂ, 1 વનિરોહો. દે છે 2 વેતિ મુ / Page #162 -------------------------------------------------------------------------- ________________ दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं ૧૩૩ मन्नति चेइयं अज्ज-रक्खिएहिमणुन्नायमिह केइ । તામિથે માવજો, કાળો કાને માથે II૭રૂા. एयं भणियं समए, इंदेणं साहूजाणणनिमित्तं । जक्खगुहाए दारं, अण्णमुहं ठावियं तइया ॥७४॥ दुग्गंधमलीणवत्थस्स, खेलसिंघाणजल्लजुत्तस्स । जिणभवणे णो कप्पइ, जइणो आसायणाहेऊ ॥७५।। भावत्थयदव्वत्थय-रुवो सिवपंथसत्थवाहेण । सव्वन्नूणा पणीओ, दुविहो मग्गो सिवपुरस्स ॥७६॥ શ્રી અરિહંત પરમાત્માએ કહ્યું છે, પરંતુ તે મૂઢ આત્માઓએ ત્રિભુવન ગુરૂના એ વચનની પણ અવગણના કરી છે. ૭૨ આચાર્યપણું ગુમાવી બેઠેલા કેટલાક આચાર્યાભાસે આ પ્રમાણે કહે છે કે--“આચાર્ય શ્રી આર્ય રક્ષિતસૂરીશ્વરજી મ. એ સાધુઓને જિનમંદિરમાં નિવાસ કરવાની અનુજ્ઞા આપી છે.” આવું હીન વચન બોલનારા તે આચાર્યોનો મત જિનાજ્ઞાથી વિપરીત છે. પણ જિનાજ્ઞાને અનુસરતા નથી, કારણ કે-આગમમાં ક્યાંય પણ ચૈત્યવાસ કરવા માટે અનુજ્ઞા અપાઈ નથી. ૭૩ આવશ્યકચૂર્ણિ' આદિ આગમ ગ્રંથોમાં કહ્યું છે કે-સૌધર્મ સ્વર્ગના સ્વામી ઈન્દ્ર મહારાજાએ આચાર્યદેવ શ્રી આર્યરક્ષિત સૂરીધરજીના સાધુ સમુદાયને પિતાનું આગમન જણાવવા માટે તે સમયે પૂ. આ.શ્રી આર્યરક્ષિત સૂરિ મ. જે યક્ષની ગુફામાં રહ્યા હતા તે યક્ષની ગુફાના દ્વારને બીજી દિશામાં ફેરવી નાંખ્યું એવો ઉલ્લેખ છે, પણ ચિત્યના દ્વારને ફેરફાર કર્યો એ ઉલ્લેખ કયાંય નથી. આ ઉપરથી પણ નિશ્ચિત થાય છે કે તેઓ પણ ચંત્યવાસ કરતા ન હતા. ૭૪ દુર્ગધી અને મલિન વસ્ત્રવાળા, ઘૂંક, નાકને મળ તથા દેહના મળથી યુક્ત એવા સાધુને જિનાયતનમાં રહેવું યોગ્ય નથી કારણ કે ત્યાં રહેવું તે આશાતનાનું કારણ બને છે. ૭૫ મોક્ષમાર્ગના સાર્થવાહ સમા શ્રીઅરિહંત પરમાત્માએ મુક્તિ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ जावज्जीव आगम-विहिणा चारित्तपालणं पढमो। नायज्जियदश्वेणं, बीओ जिणभवणकरणाई ॥७७॥ जिणभवणबिंबठावण-जत्तापूयाइ सुत्तओ विहिणा । . दव्वत्थयत्ति नेयं, भावत्थयकारणत्तेण ॥७८॥ छण्हं जीवनिकायाणं, संजमो जेण पावए भंग । तो जइणो जगगुरुणो, पुफाईयं न इच्छंति ॥७९॥ तं णत्थि भुवणमज्झे, पूयाकम्मं न जं कयं तस्स । जेणेह परमआणा, न खंडिया परमदेवस्स ॥८॥ નગરમાં જવા માટે ભાવસ્તવ તથા દ્રવ્યસ્તવ સ્વરૂપ દ્વિવિધ માર્ગની મરૂપણ કરી છે. ૭૬ દ્રવ્યસ્તવભાવસ્તવ - • આગમશાસ્ત્રોમાં દર્શાવેલ વિધિ મુજબ ચારિત્રધર્મનું યાજજીવ પાલન કરવું તે ભાવરૂવરૂપ પ્રથમ માર્ગ છે, અને ન્યાયમાર્ગથી પ્રાપ્ત કરેલ ધન દ્વારા શ્રી જિનભવન કરવા આદિ શુભ અનુષ્ઠાન આચરવા એ દ્રવ્યસ્તવ રૂપ દ્વિતીય માર્ગ છે. ૭૭ આગમના વચનને અનુસાર વિધિસહિત જિનમંદિર તથા જિનબિંબ કરાવવાં, જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરવી, અને યાત્રા-ત્રિક તથા જિનપૂજા કરવી આ સર્વ શુભ અનુષ્ઠાન ચારિત્રધર્મની પ્રાપ્તિરૂપ ભાવસ્તવના હેતુભૂત હોવાથી દ્રવ્યસ્તવ તરીકે જાણવા. ૭૮ જગદગુરૂ શ્રી જિનેશ્વરદેવની પુષ્પાદિ પૂજામાં પૃથ્વી આદિ છે જીવનિકાયના સંયમનો ભંગ થતો હોવાથી સાધુઓ પુષ્પાદિ પૂજારૂપ દ્રવ્યસ્તવને ઈચ્છતા નથી. ૭૯ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું એ જ સર્વશ્રેષ્ઠ પૂજા હોવાથી જે આત્માએ દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની “સર્વ જીવોની રક્ષા રૂપ” શ્રેષ્ઠ આજ્ઞાનું ખંડન નથી કર્યું, તે આત્માને સર્વપ્રકારી પૂજાને લાભ મળે છે. આથી તેણે કોઈ પણ પ્રકારની પૂજા નથી કરી એમ ન કહેવાય. ૮૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ दसणसुद्धिपगरण-सम्मत्तपगरण 1 मेरुस्स सरिसवस्स व जत्तियमित्तं तु अंतरं होई । માવથય—અથયાળ, અંતર શિય પ્રેમ ॥૮॥ उक्कोसं दव्वत्थयं, आराहिय जाइ अच्चुयं जाव । भावत्थएण पावइ, अंतमुहुत्तेण निव्वाणं ॥ ८२ ॥ मोत्तण भावत्थयं, जो दब्वत्थए पवत्तए मूढो । સૌ સાદ વત્તો, શૌયમ ! અનબો વિો ય ॥૮॥ मंसनिव्विति काउं, सेवइ दंतिक्कयंतिधणिभेया । इय चइऊणारंभ, परववएसा कुणइ बालो ॥ ८४ ॥ तित्थयरुद्देसेण वि, सिडिलिज्ज न संजमं सुगइमूलं । तित्थयरेण वि जम्हा, समयमि इमं विणिद्दिट्ठ ॥८५॥ મેરૂ પર્વત અને સરસવ વચ્ચે જેટલુ` અંતર છે, તેથ્યું જ અંતર ભાવસ્તવ અને દ્રવ્યસ્તવ વચ્ચે છે. ૮૧ દ્રવ્યસ્તવની આરાધના કરનારા આત્મા ઉત્કૃષ્ટથી ‘અચ્યુત’ નામના બારમા દેવલાક સુધી જાય છે, અને ભાવસ્તવ વડે આત્મા અંતર્મુહૂત માત્ર કાળમાં જ નિર્વાણપદને પ્રાપ્ત કરે છે. ૮૨ હે ગૌતમ ! કૃત્યાકૃત્યના વિવેક વિનાના જેમૂઢ સાધુ ભાવસ્તવને ત્યજીને દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ કરે છે, તે સાધુ ષટ્કાયની વિરાધનાથી અયતનાવાળા અને સયમથી પતિત થવાથી અવિરત કહેવાય છે. ૮૩ જે આત્મા આરભવાળી પ્રવૃત્તિની પ્રતિજ્ઞા કરીને, ભગવાનની ભક્તિના નામે આરંભવાળી પ્રવૃત્તિ કરે અને કહે કે હું ભક્તિ કરૂ છું, તેમાણસ ‘માંસ ન ખાવુ” એવા નિયમ કરીને માંસનું ભક્ષણ કરે અને કહે કે ‘હું માંસ નથી ખાતા પરંતુ ‘તિય'' દાંતમાં કચ-કચ કરનારી વસ્તુ ખાઉં છું.' એમ શબ્દ ભેદ રજુ કરનાર જેવા મૂઢ છે. ૮૪ પ શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિના આશયથી પણુ સતિના મૂળભૂત ચારિત્રને શિથિલ કરવુ', જોઇએ નહિ, કારણકે શ્રી તી કર પ્રભુએ પણ આગમમાં ફરમાવ્યુ` છે કે- કાઇ આત્મા સમગ્ર પૃથ્વી-વલયને 1 ય. મુ. । 2 વિત્તિય મુ.। 3 તિત્તિયં,મુ. | 4 મુર્ત્તળ હૈ । 5 વવા, હૈ । Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ सव्वरयणमएहि, विभूसियं जिणहरेहि महिवलयं । जो कारिज्ज समग्गं, तओ वि चरणं महड़ियं ॥८६॥ अन्नाभावे जयणाए, मग्गणासो हविज्ज मा तेण । पुव्वं कया ययणाइसु, इर्सिगुणसंभवे इहरा ||८७|| ચેય હજ——મયે, બાયરિયાળ ૬ વયળનુ ય | सव्वेसु वि तेण कथं, तवसंजमउज्जमंतेण ॥८८॥ - 2 સર્વ પ્રકારના રત્નાથી બનાવેલાં જિનમદિરાથી વિભૂષિત કરે, તેા તેનાથી જે લાભ થાય, તે લાભ કરતાં પણ બાહ્ય-અભ્યંતર મહાસમૃદ્ધિને આપનાર ચારિત્ર ધર્મના પાલનથી મોટો લાભ થાય છે. ૮૫-૮૬ અહી' શકા થાય છે કે–જો દ્રશ્યસ્તવ કરતાં ભાવસ્તવ મહાન હાય અને સાધુને દ્રવ્યસ્તવના અંધિકાર ન હાય તા શાસ્ત્રમાં આવે છે કે “જિનમદિરમાં છેાડ આદિ ઉગ્યા હોય તે તેને સાધુ દૂર કરે” તે વિધાન કંઈ રીતે સમજવું ? આ શંકાનું' સમાધાન એ છે કે જ્યારે કોઇ પણ અન્ય શ્રાવક કાર્ય કરનાર ન જ હાય, અને પ્રાચીન જિનમદિરમાં વૃક્ષની લતા વગેરે ઊગવાના કારણે તે જિનમંદિરને નાશ થવાની શક્યતા હાય, તેના ચાગે માના તીના નાશ થવાની સભાવના જણાતી હોય તથા તે વૃક્ષને દૂર કરવામાં વિશેષ લાભ જણાતા હોય તે તે અનિષ્ટને ટાળવા અન્ય કાઈ ન જોતાં હેાય તેવા સમયે મુનિ તે લતા આદિનેયતનાપૂર્વક દૂર કરે. આટલા માત્રથી દ્રવ્યસ્તવ કરવાના મુનિને અધિકાર છે, એમ માનવુ' અનુચિત છે. ૮૭ જે આત્મા તપ અને સયમમાં ઉદ્યમશીલ હેાય તે આત્માએ ચૈત્ય, કુલ, ગણુ, સંઘ આચાર્ય, પ્રવચન અને શ્રુત એ સર્વ વિષયમાં યથાચિત કાર્ય કર્યું ગણાય, કારણ કે તેવા આત્મા જ આ સર્વ વિષયમાં યથાચિત પ્રવૃત્તિ કરી શકે છે, બીજો નહિં. ૮૮ 1 રિન્ગ. દે । 2 િિષ્ક્રય છે. । 3 વેબ્ન મુ. 14 પુત્ત્ર, મુ । 5 તવગમમુખમંતેનં. દે। Page #166 -------------------------------------------------------------------------- ________________ दसणसुद्धिपगरण-सम्मत्तपगरण केइ भणंति भण्णइ, सुहुमविचारो न सावगाण पुरो । तं न जओ अंगाइसु, सुव्वइ तव्वण्णणा एवं ॥८९॥ लट्ठा गहियट्ठा य, पुच्छियट्ठा विणिच्छियट्ठा य । अहिगयजीवाइया, अचालणिज्जा पवयणाओ ॥९॥ ત૬ ટ્રિદિમા–જુયરના નિrfપા ! एसो धम्मो अट्ठो, परमट्ठी सेसगमणट्ठो ॥९१॥ सुत्ते अत्थे कुसला, उस्सग्ग-चवाईए तहा कुसला . ववहार-भावकुसला, पवयणकुसला य छट्ठाणा ॥९२॥ કેટલાક ભવાભિનંદી આત્માઓ કહે છે કે–સાધુએ શ્રાવકોને આગમમાં પ્રરૂપેલ સૂક્ષ્મવિચારે કહેવા નહિં. તેનું આ કથન અનુચિત છે. કારણ કે-અંગ ઉપાંગાદિમાં પણ શ્રાવકના ગુણોની જે પ્રશંસા કરવામાં આવી છે તે આ મુજબ છે. તે શ્રાવકો નિત્ય જિનધર્મનું શ્રવણ કરનારા હોવાથી લબ્ધાથ કહેવાય. તે સાંભળેલ ધમને હૃદયમાં સારી રીતે ધારણ કરતા હોવાથી ગૃહીતાર્થ કહેવાય. કેઈ તત્ત્વમાં સંશય થાય તે પ્રશ્ન કરીને સમાધાન મેળવતા હોવાથી પ્રશ્ચિતાર્થ કહેવાય છે. સમાધાન મેળવ્યા બાદ તરોના સંપૂર્ણ રહસ્યને નિશ્ચિત રીતે જાણતા હોવાથી વિનિશ્ચિતાથ કહેવાય. અને જીવ–અજીવ આદિ તોના જ્ઞાતા હોવાથી શ્રી જિનેશ્વર પરમાત્માના પ્રવચનની દઢ શ્રદ્ધાવાળા હોય છે. માટે જ કેઈથી ચલાયમાન ન કરી શકાય તેવા હોય છે. ૮-૯૮ A તથા “આ જિન ધર્મ જ ઉપાદેય અને પરમાર્થ સ્વરૂપ છે, તે સિવાયના શિવ-શાક્ય આદિ દરેક ધર્મો અનર્થકારી છે. એવું માનનારા હોય છે, અસ્થિ અને અસ્થિમજજાની જેમ શ્રી જિનધર્મમાં દઢ અનુરાગવાળા હોય છે. ૯૧ વળી તે શ્રાવકો અખલિતાદિ ગુણોથી યુક્ત સુત્રોને બોલવામાં કુશળ હોય છે. સુત્રોના અર્થોને જાણવામાં કુશળ હોય છે, ઉત્સર્ગ 1 શિયા . . 2 સેસીોિ . 3 વવાયા. છે. આ Page #167 -------------------------------------------------------------------------- ________________ 13 દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ पुच्छंताण धम्म, तंपि य न परिक्स्विउं समत्थाणं । आहारमित्तलुद्धा, जे उम्मग्गं उवइसंति ॥९३॥ सुगई हणंति तेसिं, धम्मियजणणिंदणं करेमाणा । आहारपसंसासु य, णयति जणं दुग्गइं बहुयं ॥१४॥ हुज्ज हु वसणप्पत्तो, सरीरदोब्बल्लयाए असमत्थो । चरण-करणे असुद्धे, सुद्धं मग्गं परूवेज्जा ॥१५॥ • परिवारपूयहेडं, पासत्थाणं च आणुवित्तीए । जो न कहेइ विसुद्धं, तं दुल्लहबोहियं जाण ॥१६॥ અને અપવાદમાગમાં કુશળ હોય છે, ધર્મ આદિ ચાર પ્રકારના વ્યવહારમાં કુશળ હોય છે અને જિન પ્રવચનમાં કુશળ હોય છે. આ પ્રમાણે છ સ્થાનમાં કુશળ હોય તે જ ઉત્કૃષ્ઠ શ્રાવક કહેવાય છે. ૯૨ આહાર-વસ્ત્ર–પાત્ર–પૂજા આદિમાં લુબ્ધ થયેલા જે સાધુઓ, ધર્મની પરીક્ષા કરવામાં અસમર્થ એવા ધર્મનું સ્વરૂપ પુછનારા શ્રાવક વિગેરે આત્માઓને ઉન્માર્ગનો ઉપદેશ આપે છે, તેવા કુસાધુઓ તે ભદ્રિક પરિણામી આત્માઓની સગતિને નાશ કરે છે. વળી-આહાર અને આહાર આપનારની પ્રશંસા તથા ધાર્મિક લોકની નિંદા કરનારા તેઓ અનેક અજ્ઞાન આત્માઓને દુર્ગતિમાં લઈ જાય છે. ૯૩-૯૪ કોઈ પણ આપત્તિમાં ફસાયેલે અગર તો પાંચેય ઇન્દ્રિયના બળથી રહિત તથા શરીરની દુર્બળતાના કારણે જે કઈ સાધુ અતિચાર રહિત ચારિત્રધર્મનું પાલન કરવામાં અસમર્થ હોય તે સાધુએ પોતાના ચરણ કરણ અશુદ્ધ હોવા છતાં પણ ધર્મદેશના તે શુદ્ધમાગની જ આપવી જોઈએ. ૯૫ હે શિષ્ય ! તે સમજી લેવું જોઈએ કે-જે કઈ સાધુ પિતાના પરિવારને પૂજા-પ્રતિષ્ઠા મળ્યા કરે એવા હેતુથી પાર્શ્વ સ્થાદિ કસાધુઓના ચિત્તને અનુસરીને શ્રાવકવર્ગને વિશુદ્ધ એવા મેક્ષ માર્ગને ઉપદેશ આપતા નથી, તે સાધુ દુર્લભધિ બને છે. ૯૬ . 1 મૈિતિ . 2 વિઝા દે ! Page #168 -------------------------------------------------------------------------- ________________ दंसमसुद्धिपगरण-सम्मरूपमरणं ૧૩૯ मुहमहुरे परिणइ-मंगुलं च, गेण्हंति दें ति उवएस । मुहकडुयं परिणइ-सुंदरं च विरलच्चिय भणंति ॥९७॥ भवगिहमछमि पमाय-जलणजलियंमि मोहनिदाए । उद्दवइ जो. सुयंत, सो तस्स जणो परमबंधू ॥९८॥ जइवि हु सकम्मदोसा, मणयं सीयंति चरणकरणेसु । सुद्धपरुवगा तेण, भावओ पूयणिज्जंति ॥९९॥ एवं जिया आगमदिद्विदिट्ठ-सुन्नायमग्गा सुमग्गलग्गा । गयाणुगामीण जणाण मंग्गे, लग्गति नो गड्डरिगापवाहे ॥१०॥ આચાર્ય આદિ મોટાભાગના સાધુઓ પ્રારંભમાં મીઠે તથા પરિણામે દારૂણ વિપાકવાળો ઉપદેશ આપે છે અને મોટાભાગના શ્રાવકો પણ તેઓના તેવા અહિતકારી ઉપદેશને સાંભળે છે, વિરલ આચાર્યાદિ સાધુઓ જ પ્રારંભમાં કડે તથા પરિણામે હિતકારી ઉપદેશ આપે છે અને તે હિતકારી ઉપદેશને વિરલ શ્રોતાઓ સાંભળે છે.-૯૭ ગુરૂ ભગવંતાદિ જેઓ પ્રમાદરૂપ અગ્નિથી બળતા સંસાર-ગૃહમાં મેહની નિદ્રાથી સુતેલા આત્માને જાગૃત કરે છે, તે ગુરૂભગવંતાદિ તે આમાના પરમબંધુ છે. ૯૮ જે કે પોતાના પૂર્વકૃત કર્મના દોષથી જે આત્માઓ ચરણ કરણના ચોગોમાં સહેજ મંદ આચરણવાળા થાય છે, તે પણ શુદ્ધ પ્રરૂપણાના ગુણથી શુદ્ધ ધર્મને ઉપદેશ આપનારા તેઓ ભાવથી પૂજનીય બને છે. ૯ આગમરૂપ નેત્રથી સન્માગને જેનારા અને વિશેષતાથી જાણનારા તથા સારી રીતે ધર્માનુષ્ઠાનમાં તત્પર થયેલા ધર્માત્માએ ગતાનગતિ લેકના ગાડરિયા પ્રવાહ જેવા અજાણ્યા માર્ગમાં ગમન કરતા નથી. પરંતુ આવા ધર્માત્માએ તે તત્વમાગને જ અનુસરે છે. ૧૦૦ 1 સુમન છે. I 2 દિયા જાણો. દે છે - '. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ * લન્સલો, સાર એકાને સ્વીકાર नेगतेणं चिय लोग-नायसारेण इत्थ होयव्वं । बहुमुंडाइवयणओ, आणा इत्तो इह पमाणं ॥१०१।। बहुजणपवित्तिमित्त इच्छंतेहिं इह लोइओ चेव । धम्मो न उज्झियव्वो, जेण तहिं बहुजणपवित्ती ॥१०२॥ તા શાળાનુયં , તે જે પુળા વિયવ તુ किमिह वहुणा जणेणं, हंदिन से अत्थिणो बहुया ॥१०३॥ दूसमकाले दुलहो, विहिमग्गो तमि चेव कीरते । जायइ तित्थुच्छेओ, केसिंवि कुग्गहो एसो ॥१०४॥ લૌકિક સિદ્ધાનોથી ઘડાયેલા વ્યવહારને એકાને સ્વીકાર કરે ઉચિત નથી. કારણ કે જે લૌકિક સિદ્ધાન્ત સ્વીકારવામાં આવે તો સાધુઓમાં પણ મેટે ભાગ મુંડાયેલાઓને છે. તેઓના વચનને અનુસરવામાં આવે તો આગમનાં વચને ક્યારે પણ ટકી શકે નહિ. આ જ કારણે નિશ્ચિત થાય છે કે આગમ શાસ્ત્રનાં વચન બળવાન અને શ્રેષ્ઠ છે. ૧૦૧ હવે ગતાનુગતિક પક્ષને કહે છે - ઘણા લો કે જે ધર્મ કરે તે જ ધર્મ કરે જોઈએ એવું માનનારા આત્માઓ ક્યારેય પણ લૌકિક ધર્મને ત્યાગ કરી શકશે નહિ, કારણ કે રાજા અમાત્ય વિગેરે મોટા ભાગના લોકે લૌકિક ધર્મમાંજ પ્રવૃત્તિ કરનારા હોય છે. ૧૦૨ તેથી વિવેકી આત્માઓએ તે જે ધર્મ અને ધર્માનુષ્ઠાન શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાને અનુસરતું હોય, તે જ ધર્મ અને ધર્માનુષ્ઠાન આચરવું જોઈએ, ધર્મની સાધના કરનારે ઘણા લોકો શું કરે છે, તે જોવાનું હોય જ નહિ. ખેદની વાત તો એ છે કે-તે જિનધર્મના અનુષ્ઠાનના અર્થી આત્માઓ ઘણા નથી. પણ અતિ અલ્પ સંખ્યામાં અવસર્પિણીને પાંચમા આરારૂપ આ દુષમ કાળમાં વિધિમાર્ગનું =શાસ્ત્રાનુસારી ધર્મના આચરણનું પાલન કરવું દુર્લભ છે. તે વિધિ1 ગાથા ૧૦૧ થી ૧૦૫ માટે જુઓ યોગવિંશિક ગાથે ૧૪ થી ૧૬ ની ટીકા તથા સન્માર્ગ દર્શન–ભા–૧ પત્ર ૧૦ થી ૧૯ તથા ૨૪ થી ૩૩ છે. ૧૦૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ दसणसुद्धिपगरण-सम्मत्तंपगरण ૧૪૧ जम्हा न मोक्खमग्गे, मुचणं आगमं इह पमाणं । विज्जइ छउमत्थाणं, तम्हा तत्थेव जइयव्वं ॥१०५॥ गिहिलिंग-कुलिंगिय-दव्वलिंगिणो तिनि हुँति भवमग्गा। सुजइ-सुसावग-संविग्ग-पक्खिणो तिन्नि मोक्खपहा ॥१६॥ सम्मत्त-नाण-चरणा, मग्गो मोक्खस्स जिणवरुद्दिट्टो । विवरीओ उम्मग्गो, णायव्यों बुद्धिमंतेहिं ॥१०७॥ सन्नाणं वत्थुगओ, बोहो सइंसणं च तत्तरुई । सच्चरणमणुढ्ढाणं, विहिपडिसेहाणुगं तत्थ ॥१०८॥ जीव म-वहहु म आलियं जंपहु, म अप्पं अप्पहु कंदप्पहु । म हरहु म करहु परिग्गहु, एहु मग्गु सग्गहु अपवग्गहु ॥१०९॥ માર્ગને જ આચરવામાં આવે તે તીર્થને ઉછેદ થઈ જાય.” આ પ્રમાણે કેટલાક અજ્ઞાની પુરૂષોનો કદાગ્રહ છે. ૧૦૪ જેથી આ મોક્ષમાર્ગમાં આગમ સિવાય બીજુ કઈ પ્રમાણ છદ્મસ્થ પ્રાણીઓને જણાતું નથી, તેથી તે મોક્ષમાર્ગમાં જ પ્રયત્ન કર જોઈએ. ૧૦૫ | ગૃહસ્થલિંગ-ચરકાદિ કુલિંગ અને પાર્શ્વસ્થાદિ દ્રવ્યલિંગ આ ત્રણ સંસારમાર્ગ છે, સુસાધુ-સુશ્રાવક–અને સંવિગ્નપાક્ષિક આ ત્રણ મોક્ષમાર્ગ છે. ૧૦૬ ' ' બુદ્ધિમાન પુરૂષોએ સમજવું જોઈએ કે શ્રીજિનેશ્વર દેએ ઉપ દેશેલ સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ જ મુક્તિમાર્ગ છે, તથા મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ ઉન્માર્ગ છે. ૧૦૭ જીવાદિ પદાર્થોના સ્વરૂપને જાણવું તે સમ્યગજ્ઞાન કહેવાય, શ્રીજિનેશ્વરદેવેએ પ્રરૂપેલ તમાં શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન કહેવાય અને વિધિ તથા પ્રતિષેધરૂપ શ્રીજિનાજ્ઞાને અનુસરનારા અનુષ્ઠાનને આચરવાં તે સમ્યફ ચારિત્ર કહેવાય. ૧૦૮ કઈ પણ જીવનો વધ ન કર, અસત્ય વચન ન બોલવું, Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ - દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ ~ पूया जिणिदेसु रई वएसु, जत्तो य सामाइय पोसहेसु । दाणं सुपत्ते सवण सुतित्थे, सुसाहुसेवा सिक्लोयमग्गा ॥११०॥ रागोरगगरलभरो, तरलइ चित्तं तावइ दोसग्गी । कुणइ कुमग्गपवित्ति, महामईणपि हा मोहो ! ॥१११॥ अन्नाणधा मिच्छत्त-मोहिया कुग्गहुग्गगहगहिया । मग्गं न नियंति न सद्दहति चेट्ठति न य उचियं ॥११२॥ નહિ આપેલી અન્યની વસ્તુ ગ્રહણ ન કરવી, કામચેષ્ટા ન આચરવી, ન અને પરિગ્રહ ન રાખો , આ માર્ગ, સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ)નો છે. ૧૦૯ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવી, વ્રત વગેરે અનુષ્ઠાનમાં અનુરાગ કરે, સામાયિક અને પૌષધ અનુષ્ઠાનમાં પ્રયત્ન કરે, સુપાત્રમાં આહાર આદિનું દાન કરવું, સુગુરૂ પાસે ધર્મદેશનાનું શ્રવણ કરવું અને સુસાધુની સેવા કરવી” આ સર્વે અનુષ્ઠાનો મેક્ષ નગરના માર્ગ રૂપ છે. ૧૧૦ આંતરશત્રુની વિષમતા . રાગરૂપી સાપનું ઉત્કટ વિષ મહાબુદ્ધિશાળી મનને પણ આકુળવ્યાકુળ બનાવે છે, દ્વેષરૂપી અગ્નિ પંડિત પુરૂષના ચિત્તને પણ તપાવે છે, અને મેહરૂપી મહાશત્રુ મહામતિવાળા આત્માઓને પણ કુમાર્ગમાં પ્રવૃત્તિ કરાવે છે. ૧૧૧ અજ્ઞાનથી અંધ બનેલા, મિથ્યાત્વના ઉદયથી ભ્રમિત થયેલા, તથા કદાગ્રહના પ્રચંડ ગ્રહથી ગ્રસ્ત થયેલા છે, સ્વયં સન્માર્ગને જોતા નથી, બીજાએ બતાવેલા સન્માગની શ્રદ્ધા કરતા નથી અને ઉચિત પ્રવૃત્તિને આચરતા નથી. ૧૧૨ શ્રાવકની ભાવના : રાગ, દ્વેષ, અજ્ઞાન, કદાગ્રહ વગેરેને પરવશ પડેલા જીનું સ્વરૂપ દર્શાવ્યા બાદ જે છાના મિથ્યાત્વને નાશ થયે હેય અને યથાશક્તિ દેશવિરતિનું પાલન કરતા હોય તેવા આત્માઓ સર્વવિરતિ પામવા માટે જે જે મનેર કરે છે તે દર્શાવે છે. 1 કુત્તો. મુ. છે ! Page #172 -------------------------------------------------------------------------- ________________ दसणमुद्धिपगरक-सम्मतपगरपं ૧૪૩ ता कइया तं खुदीपं, सा सुतिही तं भवे सुनक्खत्तं । जम्मि सुगुरुपरतंतो, चरणभरधुरं धरिस्समहं ॥११३॥ सव्वत्थ अस्थि धम्मो, जा मुणियं जिण न सासणं तुम्ह । कणगाउराण कणगं व, ससियपयमलभमाणाणं ॥११४॥ अट्ठारस जे दोसा, आयारकहाए वनिया सुत्ते । ते वज्जतो साहू, पन्नत्तो वीयराएहिं ॥११५॥ पढमं वयछक्कं, कायछक्कं अकप्पगिहिभायणं । पलियंकनिसेज्जा चि य, सिणाणसोहाविवज्जणयं ॥११६॥ ખરેખર આ રાગાદિ શત્રુઓ ભયંકર છે, આત્મા ઉપર વારંવાર આક્રમણ કરે છે, અને આત્માને સ્વરૂપથી ભ્રષ્ટ કરે છે માટે જ્યારે તે શુભદિવસ આપશે ? ક્યારે નંદા આદિ શુભતિથિ અને પુષ્ય આદિ શુભ નક્ષત્ર આવશે ? કે જે. શુભ દિવસ-તિથિ અને નક્ષત્રમાં, હું સદુગુરૂને પૂર્ણ સમર્પિત થઈને ચારિત્રના ભારની ધુરાને અંગીકાર કરીશ ! ૧૧૩ હે જિનેશ્વર પ્રત્યે ! જેમ ચૂિર્ણને ખાનારે માણસ જ્યાં સુધી સાકર યુક્ત દૂધને પીતા નથી, ત્યાં સુધી ઈંટ વિગેરે સર્વ પદાર્થોમાં તેણે સુવર્ણની ભ્રાંતિ થાય છે. તે જ માણસ જ્યારે દૂધને પીએ છે, ત્યારે તેની તે ભ્રાંતિ દૂર થાય છે, તેમ જે કોઈ વ્યક્તિ જ્યાં સુધી તારા શાસનને પામતો નથી ત્યાં સુધી જ તેને “શિવ-શાકય આદિ સર્વ દર્શનોમાં ધર્મ છે” તેવી ભ્રાંતિ થાય છે પરંતુ તારા શાસનને પામ્યા પછી તેની તે બ્રાતિ દૂર થાય છે. ૧૧૪ સાધુતત્વ : આગમગ્રંથમાં તથા દશવૈકાલિકના “આચારકથા” નામના છઠ્ઠા અધ્યયનમાં જે અઢાર દે જણાવ્યા છે, તે અઢાર દેને ત્યાગ કરનારને શ્રી જિનેશ્વર દેવે સાધુ કહ્યો છે.–૧૧૫ અઢાર દોષો : પ્રથમ પ્રાણાતિપાત વિરમણથી માંડીને રાત્રિભે જન વિરમણ સુધીના છ વતેની વિરાધના કરવી, પૃથ્વીકાય આદિ છ કાચની વિરાધના કરવી, બે પ્રકારના અકલ્પનું સેવન કરવું, ગૃહસ્થનાં ભાજનવાસણને ઉપયોગ, Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ पिंड सेज्जं वत्थं, पत्तं चारित्तरक्खणट्ठाए । अकप्पं वज्जेज्जा, गिव्हेज्जा कप्पियं साहू ॥११७॥ जीवा सुखेसिणो तं, सिवंमि तं संजमेण सो देहे । सो पिंडेण सदोसो, सो पडिकुट्टो इमे ते य ।। ११८ ।। सोलस उग्गमदोसा, सोलस उपायणाए दोसा उ । 2 दस एसणाए दोसा, बायालीस इह हवति ॥ ११९ ॥ ૧ ૨ आहाकम्मुद्देसिय-पूयीकम्मे य मीसा 3 । પ્ ठवणा पाहुर्डियाए, पाऔयर - कीर्यपामिच्चे || १२० ॥ | ૧૧ ૧૩. परियट्टिए अहिs - भिन्ने Horess ૧૪ ૧૫ - ૧૬ आच्छिज्जे अणिसिट्ठे, अज्झोयर एय सोलसिमे ॥ १२१ ॥ . કરવા, પલગ અને આસના વાપરવાં તથા સ્નાન અને શેશભા કરવી. • આ સર્વ દાષાનું વિશેષે કરીને વન કરવું. ૧૧૬ પિડવિધાન : સાધુએ ચારિત્ર ધર્મની રક્ષા કરવા માટે અકલ્પનીય પિંડ–શય્યા વસ્ત્ર-પાત્ર આદિ સર્વ વસ્તુઓને ત્યજવી જોઈએ તથા આધાકદિ દોષથી રહિત કલ્પનીય પિડાદિને ગ્રહણ કરવાં જોઇ એ. ૧૧૭ જગતના સર્વ જીવા સુખના અભિલાષી છે, તે વાસ્તવિક સુખ મેાક્ષમાં છે. તે માક્ષપદ સ’યમધર્મ થી પ્રાપ્ત થાય છે, તે સયમ દેહમાં છે, તે દેહ અશનાદિ રૂપ પિંડથી ટકે છે, તેથી સ જિનેશ્વરદેવોએ દોષયુક્ત પિંડને ગ્રહણ કરવાના નિષેધ કર્યા છે, તે દોષો આ પ્રમાણે છેઃ ઉગમના સેાળ દોષ, ઉત્પાદનના સાળ દોષ, અને એષણાના દશ દોષ, એ પ્રમાણે પિ’ડમાં બેંતાળીસ દોષ લાગે છે. ૧૧૮-૧૧૯ ઉગમના સાળ ઢોષ : ૧-આધાક, ૨-ઔદેશિક, ૩-પૂતિક, ૪-મિશ્રજાત, પ–સ્થાપના, (–પ્રાકૃત્તિકા, ૭-પ્રાદુષ્કરણ, ૮–ક્રીત, ←પ્રામિત્યક, ૧૦-પરિવતિ ત, 1 કબાટાળાફ હૈ | 2 સબાર હૈં. Page #174 -------------------------------------------------------------------------- ________________ दसणमुखिपगरण-सम्मतपरिणं ૧૧ धाई-इ-निमित्ते, आजीव-वणीमगे तिगिच्छा य । कोहे माणे माया, लोभे य हवंति दस एए ॥१२२॥ पुचि-पच्छा संथव, विजा-मते य चुन्न-जोगे य । उप्पायणाए दोसा, सोलसमे मूलकम्मे य ॥१२३॥ संकिय-मक्खिय-निक्वित्त-पिहिय-साहरिय-दायगु-म्मीसे । अपरिणय-लित्त-छड्डिय, एसणदोसा दस हवंति ॥१२४॥ एयदोसविमुक्को ईण, पिंडो शिणेहिणुण्णाओ । सेसकिरियाठियाणं, एसो पुण तत्तओ नेओ ॥१२५।। जस्सट्ठा आहारो आरंभो होइ तस्स नियमेण । आरंभे पाणिवहो, पाणिवहे होइ वयभंगो॥१२६॥ ૧૧–અભ્યાહત, ૧૨–ઉદ્દભિન્ન, ૧૩-માલાપહત, ૧૪–આચ્છેદ્ય, ૧૫-અનુસૂષ્ટ અને ૧૬ અધ્યપૂરક, ૧૨૦-૧૨૧ ઉત્પાદનોના સેળ દોષ : ૧-ધાત્રીપિંડ, ૨-દૂતીપિંડ, ૩-નિમિત્તપિંડ, ૪-આછવકપિડ, પ-વનપકપિંડ, ૬-ચિકિત્સાપિંડ, ૭-કેપિંડ, ૮-માનપિંડ, ૯-માયાપિંડ, ૧૦-લોભપિંડ, ૧૧–પૂર્વ સંસ્તવ-પશ્ચાત્ સંસ્તવપિંડ, ૧૨-વિદ્યાપિંડ, ૧૩-મંત્રપિંડ, ૧૪-ચૂર્ણપિંડ, ૧૫-ગપિંડ, અને ૧૬-મૂળકર્મપિંડ. ૧૨૨–૧૨૩ એષણાના દશ દોષ:- - 1. ૧-શકિત, ૨-પ્રક્ષિત, ૩-નિક્ષિત, ૪-પિહિત, ૫-સંહિત, ૬-દાયક ૭-ઉમિશ્ર ૮-અપરિણત, લિસ અને ૧૦ છર્દિત. ૧૨૪ શ્રી જિનેશ્વરદેવ એ સ્વાધ્યાયાદિ ધર્માનુષ્ઠાનમાં રત એવા સાધુઓને ઉપર્યુક્ત બેંતાલીશ દેષરહિત પિંડને ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી છે. તેવા બેંતાળીશ દેષથી રહિત પિંડને જ તત્ત્વથી વિશુદ્ધ જાણવો. ૧૨૫ જે સાધુને માટે આહારાદિ તૈયાર કરાય છે, તેમાં તે સાધુને નિમિત્તે અવશ્ય આરંભમાં પ્રાણીઓને વધ થાય છે અને પ્રાણિવધુમાં વ્રતોનો ભંગ થાય છે. ૧૨૬ - ૧૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ भुजइ आहाकम्म, सम्मं न जो पडिक्कमइ लुद्धो । सबजिणाणाविमुहस्स, तस्स आराहणा पत्थि ॥१२७॥ संथरणम्मि अशुद्धं, दोण्ह वि गिण्हंत-दितयाणऽहियं । आउरदिट्ठतेण, तं चेव हियंति निद्दिद्वं ॥१२८॥ फासुय-एसणिअहि, फासुय-ओहासिएहिं किं. एहिं । पूईए मीसएण य, आहाकम्मेण जयणाए ॥१२९॥ उस्सगेण निसिद्धाणि, जाणि दव्वाणि संथरे अ.इणो । कारणजाए जाए, अववाए ताणि कप्पंति ॥१३०॥ જે લુપી સાધુ, આધાકર્મષવાળા આહારને વાપરે છે, તથા તે દોષનું સમ્યફ રીતે પ્રાયશ્ચિત કરતા નથી, તે સાધુ સર્વજિનેશ્વરની આજ્ઞાથી વિમુખ બનેલું હોવાથી આરાધક બની શકતો નથી. ૧૨૭ ઉત્સર્ગ અને અપવાદ - નિર્દોષ આહારથી નિર્વાહ થવા છતાં અશુદ્ધ આહારદિને ગ્રહણ કરનાર સાધુ અને દાન આપનાર શ્રાવક, એ બન્નેયનું અહિત થાય છે અને કારણે આપે છે તે જ અશુદ્ધ આહાર હિતકારી થાય છે, જેમ રેગી ને અમુક અવસ્થામાં જે અપથ્ય હેય, તે અમુક અવસ્થામાં પથ્ય બને છે, તેમ અહીં સમજવું. ૧૨૮. અનંત ઉપકારી શ્રીજિનેશ્વર ભગવંતોએ આ પ્રમાણે કહ્યું છે કે-રોગી સાધુ માટે પણ પ્રથમ પ્રાથક અને એષણીય આહારની શોધ કરવી, તે ન મળે તે માશુક જેવા આહારને શોધવામાં ચત્ન કરવો, તેવા આહારની પ્રાપ્તિ ન થાય તે અનુક્રમે કીત, પૂતિકર્મ, મિશ્રજાત અને આધાકર્મ આહારથી રેગીને નિર્વાહ કરે. આનું રહસ્ય એ છે કે-ચતના વડે અલ્પ દોષવાળા આહારને પ્રથમ ગ્રહણ કરે, તે શુદ્ધ અને કપ્ય આહાર ન મળે, તે વિશેષ વિશેષ દોષયુક્ત આહાર આગાઢ પ્રયોજનમાં મહત્ત્વના કારણે જ ગ્રહણ કરે. ૧૨૯ દ્રવ્ય આપત્તિ વગેરે ન હોય તેવી અવસ્થામાં સાધુઓને ઉત્સર્ગ 1 ફ્રિ માંથી હું તથા . ૦ મા. ૨૬૦૮. Page #176 -------------------------------------------------------------------------- ________________ दसणसुद्धिपगरणं-सम्मत्तपगरण ૧૪૯ पुढवाइसु आसेवा, उप्पन्ने कारणमि जयणाए। . मिगरहियस्स ठियस्स, अववाओ होइ णायव्वो॥१३१।। बहुवित्थरमुस्सग्गं, बहुविहमववायवित्थरणं । गाउं लंघेउ गुत्तविहिं, बहुगुणजुत्तं करेज्जाहि ॥१३२॥ मूलोत्तरगुणसुद्धं, थी-पसु-पंडगविवज्जियं वसहिं । सेविज्ज सव्वकालं, विवज्जए हुंति दोसाओ ॥१३३॥ सट्ठीवंसो दोधारणाउ, चत्तारि मूलवेलीओ। मूलगुणे हुववेया, एसा उ अहागडा वसही ॥१३४॥ માર્ગથી જે દ્રવ્ય ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે, તે દ્રવ્ય આપત્તિ આદિ ઉપસ્થિત થાય તે અપવાદમાગે ગ્રહણ કરવાં કપે છે. ૧૩૦ ગ્લાન સાધુની સેવામાં રહેલા ગીતાર્થ મુનિને ગાઢ કારણુ ઉત્પન્ન થાય, ત્યારે પૂર્વોક્ત ચેતનાથી અજ્ઞાન સાધુઓ ન જાણે તે રીતે, પૃથ્વીકાયાદિના આસેવન સ્વરૂપ અપવાદમાગ પણ આચરવાને હેય છે, એમ જાણવું. ૧૩૧ - ઉત્સર્ગમાર્ગના અનેક પ્રકાર છે અને અપવાદમાગ છે અને કાનેક પ્રકાર છે. તેથી પૂર્વોક્ત પિંડની વિધિને નિશીથાદિ ગ્રંથોમાંથી જાણ્યા બાદ લાભ-હાનિની તુલના કરીને-સંયમની શુદ્ધિ માટે અહુગુણકારક પિંડનો જ સ્વીકાર કરવો. ૧૩૨ વસતિ-વિચાર- - - - | મુનિએ સદાને માટે મૂલગુણ અને ઉત્તર-ગુણથી શુદ્ધ તથા સ્ત્રીપશુ-નપુંસકાદિના સંસર્ગ વિનાની વસતિનું સેવન કરવું અર્થાત ઉપર્ચત ગુણવાળી વસતિમાં રહીને રત્નત્રયીની આરાધના કરવી, કારણ કેઉપર્યુક્ત ગુણયુક્ત વસતિનું સેવન ન કરવાથી દેશે પેદા થાય છે. ૧૩૩ ષષ્ટિવંશ=મેભ, બે ધારણી=નાડી અને ચાર મૂળ–વેલીએ. આ સાત મૂલગુણથી યુક્ત વસતિ=સ્થાન સાધુના ઉદ્દેશથી બનાવવામાં આવેલ હોય તે તે વસતિ આધાર્મિકી કહેવાય. ૧૩૪ 1 વર્ષિદુવિફ. મુ. | Page #177 -------------------------------------------------------------------------- ________________ 10 દશનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ 0: जं न तयट्ठा कीयं, नेव वूयं गहियमन्नेणं । आहड्ड पामिच्चं, वज्जिऊण तं कप्पए वत्थं ॥१३५॥ तुंबयदारुमट्टिय-पत्त कम्माइदोसपरिमुक्कं । . उत्तम-मज्झ-जहणं, जईण भणियं जिणवरेहि ॥१३६॥ एसा चउक्कसोही, निद्दिट्ठा जिणवरेहिं सव्वेहिं । एयं अहसत्तीए, कुणमाणो भण्णए साहू ॥१३७॥ उद्दिट्टकडं भुजइ, छक्कायपमद्दणो घरं कुणइ । पच्चक्खं च लगए, जो पियइ कहं नु सो साहू ? ॥१३८।। जे संकिलिट्ठचित्ता, मायट्ठाणं मि निच्चं तल्लिच्छा । आजीवगभयगच्छा, मूढा नो साहुणो हुंति ॥१३९॥ વસ્ત્રવચાર :- સાધુના નિમિત્તથી જે ખરીદ કરાયું ન હોય, વણાયું ન હોય, અને અન્ય વસ્તુ આપીને ગ્રહણ કરાયું ન હોય તથા આહત અને પ્રામિત્યદેષ વિનાનું હોય, એવું નિર્દોષ વસ્ત્ર સાધુને લેવું ક૯પે છે. ૧૩૫ પાત્રવિચાર :- શ્રી જિનેશ્વર ભગવંતોએ સાધુઓને આધકર્માદિ દોષથી રહિત તથા ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ભેદથી ભિન્ન તુંબડાનું, લાકડાનું કે માટીનું પાત્ર વાપરવાનું ફરમાવ્યું છે. ૧૩૬ સાધુ–અસાધુ વિચાર – ' જ સર્વતીર્થકર ભગવંતોએ આ ઉપર્યુક્ત ચાર પ્રકારની શુદ્ધિ બતાવી છે, તે શુદ્ધિઓને યથાશક્તિ આચરનાર આત્મા જ સાધુ કહેવાય. ૧૩૭ " જે કઈ ઉદિષ્ટ આદિ દોષવાળા આહાર આદિને ઉપગ કરે છે, ષકાયનું મર્દન કરીને ઘર બનાવે છે તથા પ્રત્યક્ષ પાણીમાં રહેલા અપકાયાદિ અને પીએ છે, તેને સાધુ કેવી રીતે કહેવાય ? આ દેષનું સેવન કરનારને સાધુ કહી શકાય નહિ. ૧૩૮ | વળી જેઓ રાગાદિથી સંફિલષ્ટ ચિત્તવાળા હોય, . માયાના સ્થાનોમાં લુબ્ધ બનેલા હોય અને આજીવિકાને નાશ થવાના ભયથી 1 જૂઠું , I 2 °મનેર્તિ છે. ! Page #178 -------------------------------------------------------------------------- ________________ પરિપત્ર અરજી . सीलंगाण सहस्सा, अट्ठारस जे जिणेहिं पण्णत्ता । ओ ते धरेइ सम्म, गुरुबुद्धी तम्मि कायव्वा ॥१४०॥ उणत्त न कयाइवि, माणसंख इमं तु अहिगिच्च । जं एयधरा सुत्ते, णिट्ठिा वंदणिज्जा उ ॥१४१॥ पंचविहायाररओ, अट्ठारससहस्सगुणगणोवेआ । एस गुरु मह सुंदर, भणिओ कम्मट्ठमहणेहिं ॥१४२॥ अट्ठाविहगणिसंपय, चउग्गुणा णवरि हुंति बत्तीसं । विणओ य चउभेओ, छत्तीसगुणा इमे तस्स ॥१४३॥ ભયભીત હોય, તેઓ ખરેખર મોહથી મૂઢ છે. આવા મેહ મૂક્ષ્મ આત્માઓ કોઈપણ કાળે સાધુ કહેવાતા નથી. કારણ કે મહમૂઢ આમા એમાં સાધુતા હોતી નથી. ૧૩૯ શ્રી જિનેશ્વરે એ શીલગુણના જે અઢાર હજાર અંગે પ્રરૂપ્યાં છે, તે અંગોને જેઓ સારી રીતે ધારણ કરે, તે જ સાધુ છે અને એવા સાધુને જ ગુરુ તરીકે માનવા. ૧૪૦ - ચોથે આરે હોય કે પાંચમે આરે હોય, દરેક કાળમાં આ શીલના અઢાર હજાર ગુણના પ્રમાણુની સંખ્યાને એક સરખી સ્વીકારી છે. એમાં ન્યુનતા દર્શાવી નથી, માટે જે આત્માએ આ અઢાર હજાર શીલના ગુણોને ધારણ કરનારા હોય, તે મહાત્માઓને જ પ્રતિક્રમણધ્યયન શાસ્ત્રમાં વંદનીય વંદન કરવા એગ્ર કહ્યાં છે. ૧૪૧ હે શિષ્ય! આઠકમેનું મથન કરનારા શ્રી જિનેશ્વરોએ જેઓ પંચાચારનું પાલન કરવા-કરાવવામાં ત૫ર અને શીલના અઢાર હજાર ગુણોથી યુક્ત હોય તેને જ મારા ગુરૂ તરીકે જણવ્યા છે. ૧૪૨ ગુરૂના છત્રીસ ગુણે: આઠ પ્રકારની ગણિ–સંપદાઓ ચાર ચાર પ્રકારની હોવાથી તેને ચારની સંખ્યા વડે ગુણતાં બત્રીશની સંખ્યા થાય. તેમાં વિનયના ચાર પ્રકાર ઉમેરવાથી છત્રીશની સંખ્યા થાય છે. જેઓ આ છત્રીશ ગુણથી યુક્ત હોય, તેને ગુરૂ કહેવાય. ૧૪૩ 1 મઢ વિ ” હૈ! Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ દશનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ वयछक्काइ अट्ठार-सेव आयारवाइ अद्वैव । पायच्छित्तं दसहा, सूरिगुणा हुँति छत्तीसं ॥१४४॥ आयाराइ अट्ठ उ, तह चेव य दसविहो य ठिइकप्पो । बारसतव छावस्सग, सरिगुणा हुंति छत्तीसं ॥१४४॥ आयार सुयसरीरे, वयणे वायणमईपओगईए । एएसु संपया खलु, अहमिया संगहपरिणाए ॥१४५॥ વિરા–સાય-સણા, પિંકો વ –ા સામ भासाधम्मो एए, चउगुणिया हुति सुरिगुणा ॥१४६॥ पंचमहव्वयजुत्तो, पंचविहायारपालणुज्जुत्तो। पंचसमिओ तिगुत्तो, छत्तीसगुणो गुरु होइ ॥१४७।। એકસો સોળમી ગાથામાં દર્શાવેલ “વતષકનું પાલન ન કરવું વગેરે અઢાર દેષ સેવનારને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કરતા હોવાથી અઢાર ગુણવાળ તથા આચાંયુક્ત વગેરે આઠ ગુણોવાળા અને દશપ્રકારનાં પ્રાયશ્ચિત્ત આપનારા, આ રીતે પણ આચાર્યના છત્રીસ ગુણો હેય છે. ૧૪૪ - આચાર આદિ આઠ સપદા, દશ પ્રકારની સ્થિતિ કલ્પ, બાર પ્રકારનો તપ અને છ પ્રકારનાં આવશ્યક; આ પ્રમાણે આચાર્યોના છત્રીસ ગુણ છે. ૧૪૪ આઠ પ્રકારની સંપદા : આચાર-૧, શ્રુત-૨, શરીર-૩, વચન-૪, વાચના-૫, મતિ-૬, અને પ્રગમતિ-૭, આ સાતેયમાં તથા આઠમી સંગ્રહ-પરિજ્ઞાના વિષયમાં સંપદા=અતિશય હોય, તેથી આ આઠ સંપદા કહેવાય છે. ૧૪૫ ચાર ચાર પ્રકારની વિકથા, કષાય, સંજ્ઞા, પિંડ, ઉપસર્ગ, ધ્યાન, સામાયિક, ભાષા અને ધર્મમાંથી ઉચિતને સદભાવ અને અનુચિતને અભાવ હવા રૂપ આચાર્યના છત્રીશ ગુણે થાય છે. ૧૪૬ અન્ય રીતે ગુરૂના છત્રીશ ગુણ : પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચારના પાલનમાં ઉદ્યત, પાંચસમિતિથી સહિત, અને ત્રણ ગુપિથી ગુપ્ત એમ છત્રીશ ગુણવાળા ગુરૂ હોય છે. ૧૪૭ 1 આ ગાથા હસ્તપ્રતમાં છે, મુકિતમાં નથી. 2 આ ગાથા મુકિતમાં છે, ગાથા-૧૪૭ - અહીં ગુણે ૩૬ના બદલે ૧૮ જ થાય છે, આ પૂર્વે જેपंचिंदियसंवरणो वह नवविहबंभचेरगुत्तिधरो। चउन्विहकसायमुक्को इय अट्ठारसगुणेहिं संजुत्तो" આવી કઈ ગાથા હેય તે ૩૬ ગુણ થાય પણ અમને મળેલી કેઈપણ પ્રતિમાં આ કઈ જ પાઠ મળ્યું નથી. Page #180 -------------------------------------------------------------------------- ________________ दंसणसुद्धिपगरणं-सम्मत्तंपगरणं 3 * -कुल- जाइ - रुबी, संघयणी धजुओ संस I ૧૧ अविकत्थणो अमायी, थिरपरिवाडी गहियवक्को ॥ १४८ ॥ પ્રિયપલ્લિો પ્રિયદ્દિો, મળત્યો દેશ જાજ—–માવજી | ૧૮ ૧૯ आसन्नलद्धपइभो णाणांविहदेस भासन्नू ॥ १४९॥ ૨૫-૨૭ ૧૫૧ ૨૦-૨૪ पंचविहे आयारे जुत्तो, सुतत्थतदुभय विहन्नू । ૩૧ ૨૮ ૨૯ ૩. ૩ર 33 ૩૪ ૩૫ ૩૬ ३७ ૩૮, બાદરા—ણ—જાર નિકળો ગાળાસરો "ના ससमय - परसमयविऊ, गंभीरो दित्तिमं सिवो सोमो T गुणसयकलिओ जुत्तो, पवयणसारं परिकहेउं ॥ १५१ ॥ बूढो गणहरसद्दो, गोग्रम माईहिं धीरपुरिसेहिं । जो तं ठवे अपत्ते, जाणतो सो महापावो ॥ १५२ ॥ ઉત્તમદેશ-૧, ઉત્તમકુળ-૨, : ઉત્તમજાતિ-૩ અને ઉત્તમરૂપવાળા-૪, વિશિષ્ટ સંઘચણવાળા-૫, ધૈર્યવાન ૬, અનાશસી-૭, અલ્પભાષી–૮, અમાયાવી-૯, સ્થિરપરિપાટી-૧૦, આદેય વચનવાળા ૧૧, જિતપર્યં=વાદીની સભાને જીતનારા-૧૨, નિદ્રાના વિજેતા-૧૩, મધ્યસ્થાષ્ટિવાળા–૧૪, દેશ-કાળ અને ભાવના જાણકાર–૧૫-થી ૧૭, પ્રત્યુત્પન્ન મતિવાળા-૧૮, અનેક દેશની ભાષાના જ્ઞાતા ૧૯, જ્ઞાનાદિ પાંચ આચારમાં ઉદ્યમવાળા-૨૦થી ૨૪, સૂત્ર-અર્થ અને તદ્રુભયમાં નિપુણુ, ૨૫થી૨૭, ઉદાહરણ હેતુ–કારણ–અને નયામાં કુશળ ૨૮થી૩૧, ગ્રાહણા કુશળ–૩ર, સ્વદર્શન અને પરદનને જાણનારા-૩૩-૩૪, ગ`ભીર–૩૫, દીપ્તિમાન્-૩૬, કલ્યાણકારી-૩૭, સૌમ્ય સ્વભાવી-૩૮ ઇત્યાદિ સે...કડા ગુણાથી યુક્ત એવા આચાર્ય જૈન પ્રવચનનાં રહસ્યને કહેવા માટે લાયક કહેવાય છે. ૧૪૮ થી ૧૫૧ જે આચાર્ય જાણે છે કે ગણધર શખ્સને શ્રીગૌતમ ગણાધિપતિ આદિ ધીરપુરૂષોએ ધારણ કર્યા હતા' તે આચાય જો તે ગણધર શબ્દ= આચાર્ય પદ્મને અપાત્રમાં સ્થાપન કરે, તે તે આચાર્ય મહાપાપી છે.૧પર Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉપર દર્શનશુદ્ધિપ્રકરણ-સભ્ય પ્રકરણ तिन्नि वि रयणइ देइ, गुरु सुपरिपक्खियइ न जस्सु । सीसहसीसु हरंतु, जिह सो गुरु वइरि उ तस्सु ॥ सो गुरु वइरि उ तस्सु, इत्थु संदेहु न किज्जइ। सीसह सीसु हरंतु, जे नरु नर भणिज्जइ ॥ सुपरिपक्खियइ न जस्सु, सच्च संसउ मणिछिन्निवि । देइ सुदेव-सुधम्म-सुगुरुरयणाइ तिन्निवि ॥१५३॥ सो जि. धम्म सचराचर जीवहदयसहिओ। सो गुरु जो घर-घरणि-सुरयसंगमरहिओ ॥ इंदियविसयकसाइहिं देवु जु मुक्कमलु । एहु लेहु रयणत्तउ चिंतियदिन्नफलु ॥१५४॥ : देवं गुरुं च धम्मं च, भवसायस्तारयं । गुरुणा सुप्पसन्नेण, जणो जाणइ णिच्छियं ॥१५५॥ જે ગુરૂ સારી પરીક્ષા કર્યા વિના જ શિષ્યને રત્નત્રયી આપે છે, તે ગુરૂ તે શિષ્યના ભાવ મસ્તકનો છેદ કરે છે માટે તે ગુરૂ તેને વૈરી છે એમાં સહેજ પણ શંકા કરવી ન જોઈએ. જે ગુરૂ શિષ્યના સાચા સંશયને પરીક્ષા કરીને છેદ્યા વિના જ શિષ્યને સુદેવ આદિ રત્નત્રયી આપે છે, તે ગુરૂ માણસ હોવા છતાં વાનર જેવા કહેવાય છે. ૧૫૩ સચરાચર એવા આ જગતમાં રહેલા છેપ્રત્યે જે ધર્મમાં દયા બતાવી હોય, તે જ વાસ્તવિક ધર્મ કહેવાય, જે ઘર-પત્ની-કામક્રિીડા અને સર્વ પદાર્થના સંગથી વિરહિત હોય તે જ ગુરૂ કહેવાય, વળી જે ઈન્દ્રિય-વિષય-કષાય આદિથી રહિત તથા કર્મો રૂપી મળથી મુક્ત થયા હોય તે જ સાચા દેવ કહેવાય, આ ત્રણેય રત્નો ચિંતિત ફળને આપનારાં છે. ૧૫૪ સુપ્રસન્ન એવા ગુરૂદ્વારા જ સઘળા ય લોકો ભવસાગરથી તારનારા દેવ-ગુરૂ અને ધર્મના સ્વરૂપને નિશ્ચિતરૂપે જાણે છે. ૧૫૫ 1 યાદ છે. 2 સુવિમલ ન ન દે. 3 નદ નરિરિ મળિ 1 = 4 “શો ... મણિકર તવાન પર છે. મળે નતિ ! ! ! Page #182 -------------------------------------------------------------------------- ________________ सणसुचिकारणं-कम्मलपसरणं પણ धम्मन्नू धम्मकत्ता य, सया धम्मपरायणो। सत्ताणं धम्मसत्थत्थ-देसओ भण्णए गुरु ॥१५६॥ तं सुगुरुसुद्धदेसण-मंतक्खरकन्नजावमाहप्पं । जं मिच्छ विसपसुत्तावि, केइ पावंति सुहबोहं ॥१५७॥ सग्गापवग्गमग्गं, मग्गंताणं अमग्गलग्गाणं । दुग्गे भवकंतारे, नराण नित्थारया गुरुणो ॥१५८॥ अन्नाण-निरंतर-तिमिर-पूरपडिपूरियमि भवभवणे । को पयडेइ पयत्थे, जइ गुरुदीवा न दिप्पंति ॥१५९॥ अक्खरु अक्खई किंपि न इहइ, अन्नुवि भवसंसारह बीहइ । संजमनियमिएहि खणु वि न मुच्चइ, एह धम्मिय सुहगुरु वुच्चइ ।।१६०॥ . ધર્મતત્ત્વને જ્ઞાતા, શાંતિ આદિ ધર્માનુષ્ઠાનોને સેવનારે, સદા ય ધર્મમાં તત્પર, અને પ્રાણીઓને ધર્મશાસ્ત્રોના રહસ્યોની દેશના આપનાશ સાધુ, જ ગુરૂ કહેવાય છે. ૧૫૬ મિથ્યાત્વરૂપ વિષથી ઘોર નિદ્રામાં રહેલા જે કેટલાક ભારેકમી આત્માઓ સુખપૂર્વક બોધ પામે છે, તેમાં સદ્દગુરૂની શુદ્ધદેશના રૂપી મત્રાક્ષરોના કર્ણજાપનો (કાનમાં પડવાન) પ્રભાવ છે. ૧૫૭ સુગુરૂ અને સુગુરૂના ઉપકાર :-- આ સંસારરૂપી જગલમાં સ્વર્ગ અને અપવર્ગ = મોક્ષના માર્ગને શોધનારા તથા ઉન્માર્ગમાં ગયેલા મનુષ્યોને સંસારથી પાર ઉતારનારા સદ્દગુરૂઓ જ છે. ૧૫૮ - જો સદગુરૂપી દીપક સમાન પ્રકાશ પાથરતા ન હેત, તે અજ્ઞાનના ગાઢ અંધકારના સમુહથી ઘેરાયેલા આ સંસારરૂપ ભવનમાં રહેલા પદાર્થોને પ્રકાશિત કેણુ કરત ? આ કથનનું તાત્પર્ય એ છે કે સદગુરૂરૂપ દીપકથી જ જગતમાં રહેલા પદાર્થોનું સ્વરૂપ જણાય છે.૧૫૯ ' હે ધમીજને ! જેઓ ધર્મતત્વ સાથે સંકળાયેલા અક્ષરોને કહે છે, છતાં શ્રોતાજનો પાસેથી કોઈ પણ પદાર્થની સ્પૃહા રાખતા નથી, Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ દર્શનદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ छव्वीहजीवनिकाओ विराह, पंच वि इंदिय जो नवि साहइ । હોદ્દ—માળ—મથમ િનુત્તર, 1 सो गुरु नरयहं नेह निरुत्तउ ॥ १६९ ॥ ગાય-વિહાર–માસા, ચંમા—દાળ—વિળયમ્મુદ્િ। सव्वन्नू भासिएहि, जाणिज्जइ सुविहिओ साहू ।। १६.२ ।। पुलायणामो पढमो चरिती बीओ बउस्सो तहओ कुसीलो । उत्थओ होइ निग्गंथनामो, सव्युत्तमो पंचमओ सिणाओ ॥ १६३ ॥ निग्गंथसिणायाणं, पुलागसहियाण तिष्ण वुच्छेओ । बकुसकुसीला दोनिवि, जा तित्थं ताव होहिति ।।१६४॥ તેમજ ચારગતિરૂપ સંસારના ભ્રમણથી ભય પામે છે, અને અહિંસાવ્રતાદિથી જરા પણ અળગા રહેતા નથી, તે જ ખરેખર સદ્ગુરૂ કહેવાય છે. ૧૬૦ ગુસ્વરૂપ ઃ જે પૃથ્વી આદિ છ જીવનિકાયની વિરાધના કરે છે, પાંચ ઇન્દ્રિયાને નિયત્રણમાં રાખતા નથી, અને ક્રોધ-માન–મદ અને ઈર્ષ્યાદિ દોષોથી ચુક્તહાય, તેવા ગુરૂ શ્રોતાજનને અવશ્ય નરકમાં લઈ જાય છે. ૧૬૧ શ્રી સર્વજ્ઞ ભગવંતાએ દર્શાવ્યા મુજબ ઉપાશ્રય-વિહાર–ભાષા— ચક્રમણ (જવા-આવવાની ક્રિયા) સ્થાન–અને વિનયકમ કરનારા સાધુ સુવિહિત=શુભ આચારવાળા છે, તેમ જાણી શકાય છે. ૧૬૨ પાંચ ચારિત્રી :~ પહેલા ચારિત્રી પુલાક નામનેા છે, બીજો ચારિત્રી બકુશ નામનેા છે, ત્રીજો ચારિત્રી કુશીલ નામના છે, ચેાથેા ચારિત્રી નિગ્રંથ નામના છે અને પાંચમા સ્નાતક નામના સવથી ઉત્તમ ચારિત્રી છે. ૧૬૩ આ દુષમા નામના પાંચમા આરામાં પુલાક, નિગ્રંથ અને સ્નાતક એ ત્રણેય ચારિત્રના વ્યવચ્છેદ (નાશ) થયા છે, તથા બકુશ અને કુશીલ ચારિત્ર તા, જ્યાં સુધી પ્રભુ શ્રી મહાવીરનું તીર્થં હશે ત્યાં સુધી રહેશે. ૧૬૪ 1 નિયજ્ઞ. રે । Page #184 -------------------------------------------------------------------------- ________________ द्रसणसुद्धिपगरण-सम्मत्तपगरणं ૧૫૫ ता तेसिं असठाणं, जहसत्ति जहागमं जयंताणं । कालोचियजयणाए, बहुमाणं होइ कायच्वं ॥१६५॥ बहुमाणं वंदणय, निवेयणा पालणा य जत्तेण । उवगरणदाणमेवं, गुरुपूया होइ विन्नेया ॥१६६॥ पलए महागुणाणं, हवंति सेवारिहा लहुगुणावि । अत्थमिए दिणनाहे, अहिलसइ जणो पइवपि ।।१६७॥ सम्मत्तनाणचरणाणुपाइ-माणाणुगं च जं तत्थ । जिणपन्नत्तं भत्तीए, पूयए तं तहाभावं ॥१६८॥ સુગુરૂ પ્રત્યે ભક્તિ-બહુમાન – તેથી આગમની આજ્ઞાને અનુસરે યથાશક્તિ ઉદ્યમ કરનારા તથા સરળ સ્વભાવવાળા બકુશ અને કુશીલ ચારિત્રીઓનું દુષમકાળને ઉચિત યતનાથી બહુમાન કરવું જોઈએ. ૧૬૫ . બહુમાન કરવું, વંદન કરવું, દ્રવ્યથી અને ભાવથી એમ ઉભય પ્રકારે આત્મસમર્પણ કરવું, ગુરૂએ આપેલા ઉપદેશનું પાલન કરવું અને પ્રયત્ન પૂર્વક વસ્ત્ર–પાત્રાદિ ઉપકરણોનું ગુરૂને સમર્પણ કરવું, એમ સર્વ પ્રકારે સુગુરૂની પૂજા થઈ શકે છે. ૧૬૬ સ્નાતકાદિ મહાગુણવાળા ચારિત્રીના અભાવમાં અલ્પગુણવાળા ચારિત્રી સાધુઓ સેવાને યોગ્ય થાય છે, જેમ લોકે પણ સૂર્યને અસ્ત થાય, ત્યારે પ્રકાશ માટે પ્રદીપને આશ્રય કરે છે. ૧૬૭ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર આદિ ગુણોને અનુસરનારું તથા શ્રીજિનાજ્ઞા મુજબનું જે કાંઈ અનુષ્ઠાન જે પુરૂષમાં દેખાય, તે સમ્યગ્દર્શન આદિ ગુણે શ્રીજિનવરાએ પ્રરૂપ્યા છે, એમ વિચારીને તે ગુણયુત પુરૂષની ઉચિત-ભક્તિથી પૂજા કરવી જોઈએ. ૧૬૮ 1 મસરા, દે.. 2 વઘુમાળો . | 3 ચડ્યો. મુ. 4 વરિ મુ. પમિ છે. I 5 વાયાળુ છે. | Page #185 -------------------------------------------------------------------------- ________________ ૫૬ દર્શનશુદ્ધિ પ્રકરણ સમત્વ પ્રકરણ केसिंचि य आएसो, दसपनाणेहिं वट्टए नित्यं । . वोच्छिन्नं च चरितं, वयमाणे होइ पच्छित्तं ॥१६९॥ जो भण्णइ णत्थि धम्मो, न य सामाइयं न चेव य वयाई । सो समणसंघबज्झो, कायव्यो समणसंघेण ॥१७॥ दुप्पसहंतं चरणं, जं भणियं भगवा ईहं खित्ते । आणाजुत्ताणमिणं, न होइ अहुणत्तिया मोहो ॥१७१॥ कालोचियजयणाए, मच्छररहियाण उज्यमंताण । जणलत्तारहियाणं, होइ जइत्तं जइब सया ॥१७२॥ न विणा तित्थं निग्गंथेहिं, नातित्था य निग्गंथया । छक्कायसंजमो जाव, ताव अणुसंजणा दुहं ॥१७३।। વર્તમાનકાળમાં ચારિત્રનું અસિવ:– કેટલાક પુરૂષને એ મત છે કે વર્તમાનકાળમાં ધર્મતીર્થ= જિનશાસન, દર્શન તથા જ્ઞાન મેગથી જ ચાલે છે અને ચારિત્રયેગને વર્તમાનમાં વિચ્છેદ થયો છે. પરંતુ આ પ્રમાણે બોલનારની વાત ખોટી છે અને આવું બોલનાર પુરૂષને પ્રાયશ્ચિત્ત લાગે છે. ૧૬૯ જે પુરૂષ કહે કે-વર્તમાનમાં ધર્મ નથી, સામાયિક નથી અને મહાવ્રત પણ નથી, તેવું બોલનાર પુરૂષને શ્રમણસંઘે સંઘ બહાર કરે જઈએ. ૧૭૦ - ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું છે કે-આ ભરત નામના ક્ષેત્રમાં દુકસભ નામના આચાર્ય સુધી ચારિત્રધર્મ રહેશે. તેથી આજ્ઞા યુક્ત આત્માઓને “આ દુષમકાળમાં ચારિત્ર નથી એ વ્યાહ (મુંઝવણ) કરવાનું કાંઈ જ કારણ નથી. ૧૭૧ - દુષમકાળને ઉચિત યતનાથી જીવનારા, ઈર્ષાદેષથી રહિત થયેલા, પ્રતિલેખનાદિ અનુષ્ઠાનમાં ઉદ્યમ કરનારા અને લેકવ્યવહારથી પર થયેલા, સાધુઓને સદા માટે યતિપણું હોય છે. ૧૭૨ નિગ્રંથે-સાધુઓ વિના તીર્થ હોતું નથી અને તીર્થ વિના | જિન દે Page #186 -------------------------------------------------------------------------- ________________ सणसुद्धिपगरण-सम्मत्तपगरण ૧૫૭ जा संयमया जीवेसु, ताव मूला य उत्तरगुणा य । इत्तरिय छेयसंजमो, निग्गंथ बउसा य पडिसेवी ॥१७४॥ सव्वजिणाणं णिच्चं, बकुसकुसीलेहि वट्टए तित्थं । नवरं कसायकुसीला, अपमत्तजइवि सत्तेण ॥१७५।। गुरुगुणरहिओ य इहं, दट्टव्यो मूलगुणविउत्तो जो । न उ गुणमित्तविहीण-त्ति चंडरुद्दो उदाहरणं ॥१७६।। कालाइदोसओ जइवि, कह वि दीसंति तारिसा न जइ । सव्वत्थ तहवि नत्थित्ति, नेव कुज्जा अणासासं ॥१७७॥ સાધુઓ હોતા નથી. જ્યાં સુધી પકાયનો સંયમ હોય છે, ત્યાં સુધી તીર્થ અને નિગ્રંથ, એ બન્નેનો પરસ્પર સંબંધ ટકે છે. ૧૭૩ - જ્યાં સુધી પૃથ્વી આદિજીનું સંયમ-રક્ષણ કરવાને પરિણામ હોય છે, ત્યાં સુધી જ મૂલગુણો અને ઉત્તરગુણ રહે છે તથા જ્યાં સુધી સામાયિક અને છેદપસ્થાપનીય આ બે સંયમ હોય છે, ત્યાં સુધી તે દ્વિવિધ સંયમના સાધક બકુશચારિત્રી અને પ્રતિસેવનકુશીલ ચારિત્રી મહાત્માઓ હોય છે. ૧૭૪ - બકુશ અને કુશીલ સાધુએથી જ સર્વ જિનેશ્વરદેવેનું તીર્થ ટકે છે, કેવળ વિશેષતા એટલી છે કે અપ્રમત્તયતિઓ (સાતમે ગુણઠાણે રહેલા સાધુઓ) ક્રોધાદિ કષાયની સત્તાથી જ કષાયકુશીલ કહેવાય છે. બીજી કુશીલતા તેઓમાં હોતી નથી. ૧૭૫ . . . . જે સાધુ મૂલગુણ વિનાનો હોય, તેને જ ગુરૂના ગુણોથી રહિત જાણ, પણ જે યતિ એકાદ ગુણમાત્રથી રહિત હોય, તેને તો ગુરૂના ગુણોથી યુક્ત જ સમજ. સર્વથા ગુણહીન સાધુમાં તો શ્રી ચંડરુદ્રાચાર્ય દૃષ્ટાન્તભૂત છે. ૧૭૬ વળી આ દુષમ કાળાદિના દોષથી કઈ સ્થાનમાં સુગુણશાળી સાધુઓ ન દેખાય, તેટલા માત્રથી “સર્વત્ર સાધુઓ નથી તે અવિશ્વાસ કરે નહિં. ૧૭૭, 1 સર્લિ જિ નિળાખ છે. ' Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકુવ પ્રકરણ कुग्गह कलंकरहिया, जहसत्ति जहागमं च जयमाणा । जेण विसुद्धचरित्ता, कहिया अरिहंतसमयंमि ॥१७८॥ अज्जवि तिन्नपइन्ना, गरुयभरुव्वहणपच्चला लोए । दीसंति महापुरिसा, अखंडियसीलपब्भारा ॥१७९।। अज्जवि तवसुसियंगा, तणुयकसाया जिइंदिया धीरा । दीसंति जए जइणो, मम्महहिययं वियारंता॥१८०॥ अज्जवि दयसंपन्ना, छज्जीवनिकायरक्खणुज्जुत्ता । दीसंति तवस्सिगणा, विगह-विरत्ता सुईजुत्ता ॥१८१॥ अज्जवि दय-खति-पइट्ठियाई तव-नियम-सीलकलियाई। विरलाई समाए, दीसंति सुसाहुरयणाई ॥१८२।। કારણકે-શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં કદાગ્રહના કલંકથી રહિત, અને યથાશક્તિ જિનાજ્ઞા મુલ્મ રત્નત્રયીની આરાધનામાં ઉદ્યમશીલ સાધુઓને વિશુદ્ધ ચારિત્રવાળા કહ્યા છે. ૧૭૮ આજે પણ વિશ્વમાં પ્રતિજ્ઞાને પૂર્ણ રીતે પાળનારા, મહાભારવાળા સંયમને વહન કરવામાં સમર્થ અને અખંડિત શીલના પ્રારભારને ધારણ કરનારા મહાપુરૂષે દેખાય છે. ૧૭૯ વર્તમાન કાળમાં પણ તપના અનુષ્ઠાનથી કાયાને સુકાવનારા, અલ્પ કષાયવાળા, જિતેન્દ્રિય, ક્ષુધા આદિ પરબ્રહોને સહન કરવામાં ધીર, અને કામદેવના હદયનું વિદારણ કરનારા કામ વિજેતા મહાપુરૂષ જગતમાં દેખાય છે. ૧૮૦ આ દુષમકાળમાં પણ દયાથી યુક્ત, છ જવનિકાયના રક્ષણમાં ઉદ્યમવાળા, વિકથાઓથી વિરક્ત, અને સ્વાધ્યાય ગુણથી સહિત એવા તપસ્વીઓ જગતમાં દેખાય છે. ૧૮૧ આજના દુષમકાળમાં પણ ક્ષમાગુણમાં સ્થિર, તપ, નિયમ અને શીલથી શોભતા, સુસાધુ રને જોવા મળે છે. ૧૮૨ 1 તિત્તિ કુત્તમત” છે. . 2 ઉતિવયા મુ. I - Page #188 -------------------------------------------------------------------------- ________________ इंसणसुद्धिपगरणं-सम्मत्तपगरणं ૧૫૯ છે इई जाणिऊण एयं, मा दोसं दुसमाए दाऊण । ઘણું મુખ્યદુ, શક્કવિ ઇમો કચરૂ ૨૮રૂા. ता तुलियनियबलाण, सत्तीए जहागमं जयंताणं । सपुन्ना च्चिय किरिया, दुप्पसहताण साहूणं ॥१८४।। लाहालाह-सुहासुह-जीवियमरण-ट्ठिईपयाणेसु । हरिस-विसायविमुक्कं, नमामि चित्तं चरित्तीण ॥१८५।। वंदितो हरिसं, निदिज्जतो करेज्ज न विसायं । न हु नमिय-निंदियाणं, सुगई कुगई व बेंति जिणा ॥१८६॥ वंदामि तवं तह संजमं च, खंतिं च बंभचेरं च । जीवाणं च अहिंसा, जं च नियत्ता घरावासा ।।१८७॥ આ પ્રમાણે દુષમકાળમાં પણ ચારિત્ર ધર્મની વિદ્યમાનતા જાણુને, દુષમકાળને દેવ આપીને ધર્મના ઉદ્યમનો ત્યાગ કરશે નહિ; કારણ કે આજે પણ જિનધર્મ જગતમાં જય પામે છે. ૧૮૩ તેથી જ પોતાના બળની તુલના કરીને, યથાશક્તિ આગમની આજ્ઞા પ્રમાણે યતના કરનારા આચાર્ય દુકામસભસૂરિ મહારાજના કાળ સુધી થનારા સાધુઓને ધર્મક્રિયાઓ સંપૂર્ણ ફળ આપનારી થાય છે. ૧૮૪ લાભઅલાભ, સુખ-દુઃખ, જીવન-મરણ, સ્થિતિ-પ્રયાણ અને હર્ષ-વિષાદથી વિમુક્ત એવા ચારિત્રીઓના ચિત્તને હું નમસ્કાર કરું છું, ૧૮૫ . અન્ય કોઈ વંદન કરે તો સાધુએ હર્ષ ન કરવું જોઈએ અને નિંદા કરે તો સાધુએ વિષાદ ન કરવો જોઈએ, કારણ કે-નમન કરાચેલાની સદગતિ અને નિંદા કરાયેલાની દુર્ગતિ થાય છે, એવું શ્રી જિનેશ્વર દે ફરમાવતા નથી. ૧૮૬ - તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્ય, જીવમાત્રની અહિંસા અને ગ્રહવાસથી વિરામ પામવારૂપ ધમને હું વંદન કરું છું. ૧૮૭ : 1 સહુજ જિ. દે. 2 સુબુ. મુ. 3 શ્રેમ . તુ. | Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ દર્શનશુદ્ધિ પ્રકરણ-સભ્ય પ્રકરણ . जइ खमसि तो नमिज्जसि, छज्जइ नामपि तुह खमासमणो । अह न खमसि न नमिज्जसि, नामपि निरत्थय वहसि ॥१८८।। पासत्थ-ओसन्न-कुसीलरुवा, संसत्त-हाछंदसरुवधारी । आलावमाइहि विवज्जणिज्जा, अवंदणिज्जा य जिणागमंमि वंदंतस्स उ पासत्थ-माइणो नेय निज्जर न कित्ती । जायइ कायकिलेसो, बंधो कम्मस्स आणाइ ॥१९०।। હે સાધુ! જે તું ક્ષમા રાખીશ, તે અન્યના વંદનને પ્રાપ્ત કરીશ, અને “ક્ષમાશ્રમણ” એવું તારું નામ પણ શોભશે-સાર્થક થશે અને જે ક્ષમા નહિ રાખે તો બીજાને વંદનને પામીશ નહિ, અને એ ક્ષમાશ્રમણ નામને પણ તું નિરર્થક વહન કરે છે. ૧૮૮ પાંચ અવંદનીક – - પાર્થસ્થા, અવસન્ના, કુશીલિયા, સંસક્ત અને યથાઈદાણાના સ્વરૂપને ધારણ કરનારા સાધુઓની સાથે આલાપ–વાર્તાલાપ આદિ કાને પરિત્યાગ કરવો જોઈએ, કેમકે શ્રી જિનેન્દ્રોના આગમમાં તેઓને અવંદનીક કહ્યા છે. ૧૮૯ - પાર્થસ્થાદિ પાંચેયને વંદન કરનાર આત્માને નિર્જરા પણ થતી નથી અને કીર્તિ પણ થતી નથી. માત્ર વંદન કરનારની કાયાને ફલેશ થાય છે, તથા તે આત્માને કર્મનો બંધ થાય છે. ૧૯૦ 1 મુદ્રિતે નાસ્તિ : 2 વારસાથોસનસીરો ય સિઢિો તહીં ! दिट्ठीए वि इमे पंच, गोयमा ! न निरिक्खए ॥१॥ . पंच इमे महापावे, जो न वज्जइ गोयमा ।। पासत्थाइ अहिट्ठियस्स भमिहि सो सुमई जहा ॥शक्षेपकगाथा. हे.। Page #190 -------------------------------------------------------------------------- ________________ यासंसे ॥ १० पासत्थपमत्त एहिवि आ दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं जे बंभचेरस्स वयस्स भट्टा, उडुति पाए गुणसुट्ठियाणं । जम्मतरे दुल्लहबोहिया ते । लाहेवि कुंटत्तणयं लहंति ॥१९१॥ पासत्थो ओसन्नो, कुशीलसंसत्तनीय अहाछंदो । एएहिं आयरियं, न आयरिज्ज न यासंसे ॥ १९२॥ जं जीयमसोहिकरं, पासत्थपमत्तसंजयाईहिं । बहुएहिंवि आइन्नं, न तेण जीएण ववहारो ॥१९३॥ ज जीयं सोहिकरं, संवेगपरायणेण दंतेण । एकेण वि आइन्न, तेण उ जीएण ववहारो ॥१९४॥ બ્રહ્મચર્ય વ્રતથી ભ્રષ્ટ થયેલા જે સાધુઓ, ગુણોમાં સુસ્થિર એવા સાધુઓને પોતાના પગમાં પાડે છે વંદન લે છે, તે વંદન લેનાર સાધુઓ અન્ય જન્મમાં દુર્લભબાધિવાળા થાય છે, કદાચ તેઓને બેધિનો લાભ થાય તો પણ પંગુપણું, બહેરાપણું તથા બોબડાપણું પામે છે. ૧૯૧ પરંપરાને વિવેક – પાર્શ્વસ્થ, અવસગ્ન, કુશીલ, સંસકત અને યથા છંદ આ પાંચ કસાધુઓએ જે જે અનુષ્ઠાનો આચરિત કર્યો હોય, તે તે અનુષ્ઠાને આચરવાં જોઈએ નહિ અને તેની પ્રશંસા પણ કરવી જોઈએ નહિં. ૧૯૯૨ અનેક પાસસ્થા અને પ્રમત્તસંચતિઓએ ભેગા થઈને આચરિત કરેલ જે જીત–વ્યવહાંર–પરંપરા, અશુદ્ધિનું કારણ હોય; તે જીત– વ્યવહાર–પરંપરા દ્વારા ધમવ્યવહાર કરી શકાય નહી. ૧૩. | સંવેગમાં પરાયણ, અને જિતેન્દ્રિય એવા એક પણ સાધુ વડે. જે સામાચારી પાલન કરાઈ હોય, તે સમાચારી જ કર્મમળને દર કરવા સમર્થ બને છે; માટે તે જ સામાચારી વડે ધર્મવ્યવહાર કરી શકાય. ૧૯૪. 1 દરમ્રાય અંતિ, દે.2 ન માયરિઝા સિક્કા છે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ आणाए अवट्टतं, जो उवहिज्ज जिणवरिंदाणं । तित्थयरस्स सुयस्स य, संघस्स य पच्चणीओ सो॥१९५।। किं वा देइ वराओ, मणुओ सुहृवि धणीवि भत्तोवि । आणाइक्कमणं पुण, तणुयपि अणंतदुहहेउ ।।१९६॥ तम्हा सइ सासत्थे, आणाभट्ठमि नो खलु उवेहा । अणुकूलगेयरेहि, अणुसट्ठी होइ दायव्वा ॥१९७॥ . एवं पाएण जणा, कालाणुभावा इहं तु. सव्वे वि । णो सुंदरंत्ति तम्हा, आणाजुत्तेसु पडिबंधो ॥१९८॥ इयरेसु वि य पओसो, नो कायव्वो भवट्टिई एसा । નવાં વિવેકગણિજ્ઞા, વિધિ સંયમના 33 - શ્રી જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર અધમ પુરૂષની, જે કેઈ આત્મા પ્રશંસા કરે છે, તે આત્મા શ્રી તીર્થકરને, મૃત (આગમ) નો અને સંઘને શત્રુ બને છે. ૧૫ , અથવા-દરિદ્રી માણસ હોય કે ધનવાન એ ભક્ત હોય તે આપી આપીને બીજુ શુ આપવાનો હતો ? કશું જ નહી. પરંતુ શ્રીજિનાજ્ઞાનું અતિઅલ્પ માત્રામાં પણ ઉલ્લંઘન કરવામાં આવે, તો તેના પરિણામે અનંત દુખે આવીને ઉભા રહે છે. ૧૯૬ , આજ્ઞાભ્રષ્ટ સાથેનો વ્યવહાર તેથી સામર્થ્ય હોય તો આજ્ઞાથી ભ્રષ્ટ બનેલ પુરૂષની ઉપેક્ષા કરવી ચગ્ય નથી, માટે તેને અનુકૂળ-પ્રિય કે પ્રતિકૂળ-અપ્રિય વચનથી હિત શિખામણ આપવી જોઈએ. ૧૯૭ આ પ્રમાણે દુષમકાળના પ્રભાવથી આ ભરતક્ષેત્રમાં રહેલા દરેકે દરેક સાધુઓ સારા હોય છે તેવું નથી, તેથી જે કઈ સાધુ, શ્રી જિનાજ્ઞાને વફાદાર હોય, તેમના ઉપર જ ગુરૂ તરીકેનું બહુમાન ભાવ ધારણ કરવા. ૧૯૮ જે આત્માઓ જિનાજ્ઞાથી નિરપેક્ષ હોય, તેના ઉપર પણ દ્વેષ તે ન જ કરે; કારણ કે સંસારનું સ્વરૂપ જ આવું વિષમ છે; માટે . સન્માર્ગમાં સુસ્થિર બનેલા આત્માઓએ તો જિનાજ્ઞાથી નિરપેક્ષ 1 ગુત્તય હો વહિલવો છે. | Page #192 -------------------------------------------------------------------------- ________________ दंसणसुद्धिपगरणं- सम्मत्तपगरणं ૧૬૩ अगीयात्थादाइन्ने, खित्तेऽण्णत्थठि अभावमि । भाबाणुवघा यत्तणु-वत्तणाए तेसिं तु वसियब्वं ॥ २०० ॥ इहरा सपरुवघाओ, उच्छुभाईहिं अत्तणो लहुया । तेर्सिपि पावबंधो, दुगं पि एवं अणिति ॥ २०१ ॥ ता दव्वओ य तेर्सि, अरत्तदुद्वेण कज्जमासज्ज । अणुयत्तणत्थमीसं, कायव्वं किंपि नो भावा ॥ २०२॥ उन्नयमविक्खं निन्नस्स, पसिद्धी उन्नयस्स निन्नाओ । इय अन्नोन्नावेक्खा, उस्सग्गववाय दो तुल्ला ॥ २०३॥ અનેલા પુરૂષોની સાથે વાર્તાલાપ વિગેરે સર્વ પ્રકારના વ્યવહારનેા વિધિપૂર્વક ત્યાગ કરવા જોઇએ. ૧૯૯ જ્યારે અન્યક્ષેત્રોમાં સ્થાન મળે તેવું ન હેાય અને જ્યાં સ્થાન મળે તેવુ હેાય તે ક્ષેત્રો અગીતા વગેરે કુસાધુઓથી ભરેલાં હોય, તા તેવા સ્થાનમાં ચારિત્રના પરિણામને ટકાવીને વંદનાદિ રૂપ અનુવ નાથી તે પાર્શ્વ સ્થાદિ કુસાધુએની સાથે વસવુ પડે તેા વસવું. ૨૦૦ ઉપર જણાવેલ રીતે જિનાજ્ઞાને અનુસરીને જો પાશ્ર્વ સ્થાદિ મુસાધુએની સાથે વ્યવહાર કરવામાં ન આવે, તા તેને અને પાતાને ઉપઘાત–નુકસાન થાય છે, તે ખાટા આળ આપ-કલંક આપીને લાકમાં લઘુતા કરે છે અને તે કુસાધુઓને પણ ગુણવાન પ્રત્યે દ્વેષભાવથી પાપકના અંધ થાય તેમાં પાતે નિમિત્ત બનતા હાવાથી પેાતાને પણ કેમ બંધ થાય છે, આ રીતે આજ્ઞાને નહિ અનુસરવાથી અને પક્ષનું અનિષ્ટ અહિત થાય છે. ૨૦૧ આ કારણે રાગ-દ્વેષના વિજેતા સુસાધુએ જ્યારે જ્ઞાન-દન કે ચારિત્ર વિષયક કોઈપણ કાર્ય ઉપસ્થિત થાય, ત્યારે જરૂર લાગે તે તે પાર્શ્વ સ્થાદિને કઈક નમસ્કાર કરવા' ઇત્યાદિ રૂપ અનુવન દ્રવ્યથી કરવું. પરંતુ હૃદયના બહુમાન-ભાવથી કરવું નહિ. ૨૦૨ જેમ ઉંચાની અપેક્ષાએ નીચું કહેવાય છે અને નીચાની અપેક્ષાએ ઉંચુ કહેવાય છે. તેમ ઉત્સગની અપેક્ષાએ અપવાદ અને અપવાદની અપેક્ષાએ ઉત્સગ કહેવાય છે માટે પરસ્પરની અપેક્ષા રાખનારા ઉત્સગ અને અપવાદ એ બન્ને સમાન છે. એકેય ઉંચા નથી કે એકેય નીચા નથી. ૨૦૩ 1. મીસિ હૈ ! મેંસિ ૩૦ ૧૦ ॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ હિં વન– मा आयण्णह मा य मन्नह गिरं कुतित्थियाणं तहा, सुत्तुत्तिन्नकुबोहकुग्गहगहघत्थाणमन्नाण वि । णाणिणं चरणुज्जुयाण य तहा किच्चं करेहायरा, निस्सेसं जणरंजणत्थमुचियं लिंगावसेसाण वि ॥२०४॥ गुरुकम्माण जियाणं, असमंजसचे ट्ठियाणि दहण ।. जिंदपओसं मणयंपि, सव्वहा संविवज्जेज्जा ॥२०५।। दुस्समकालसरुवं, कम्मवसित्तं च तेसि जीवाणं । भावेह कुणह गुरु-आयरं च गुणवंतपत्तेसु ॥२०६॥ વળવા પુન્ન, વસવ–સંવરો જ નિઝર बंधो मुक्खो य तहा, नवतत्ता हुंति नायब्बा ॥२०७॥ ઘણું કહેવાથી શું ? તમે શાસ્ત્રજ્ઞાથી બાહા એવા દુષ્ટ બોધ અને કદાગ્રહરૂપ ગ્રહથી ગ્રસ્ત થયેલા કુતીથિકોની વાણુને સાંભળે નહિ અને માન પણ નહિ તથા ચરણ (સંયમ) આદિ શુભ અનુષ્ઠાનમાં તત્પર એવા જ્ઞાની પુરૂષના વચનને આદરપૂર્વક સાંભળો અને માને, વળી-લિંગધારી સાધુઓને જનરંજનને માટે ઉચિત નમસ્કારાદિ સર્વ કાર્યો કરે. ૨૦૪ ભારેકમી આત્માઓની અનુચિત પ્રવૃત્તિઓને જોઈને તેઓની ડી પણ નિંદા ન કરવી, કે તેઓ પ્રત્યે જરા પણ દ્વેષભાવ ન રાખ. ૨૦૫ અનુચિત પ્રવૃત્તિ કરનારા જેને જોઈને દુષમકાળનું સ્વરૂપ અને તે અનુચિત પ્રવૃત્તિ કરનારા આત્માઓના કર્મની પરતંત્રતાને વિચારવી અને ગુણવાળા આત્માઓને જોઈને તેમને પ્રત્યે અત્યંત આદરભાવ ધારણ કરવું. ૨૦૬ ૫ તત્ત્વસ્વરૂ૫ :-- - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મક્ષતત્વ આ નવત જાણવા યોગ્ય છે. ૨૦૭ 1 સંધિવષે . . 2 સવનીવા દે. | Page #194 -------------------------------------------------------------------------- ________________ दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं - ૧૫ વિદ–વિદ–તિવિદાવા–વંવિદ હા નવા ! चेयणतसइयरेहिं, वेयगइकरणकाएहिं ॥२०८॥ पुढवी-आऊ-तेऊ वाऊ-वणस्सइ तहेव बेइंदी । तेइ दिय--चउरिंदिय--पंचिंदियभेयओ नवहा ॥२०९॥ एगिदि यसुहुमियरा, सन्नियरपणिदिया सबितिचऊ । पज्जत्ता-पज्जत्ताभएण चउद्दस जीयग्गामा ॥२१०॥ पुढवि-दग-अगणि-मारुय-वणस्सयणंता पणिदिया चउहा । वणपत्तेया विगला, दुविहा सव्वेपि बत्तीसं ॥२११॥ - જીવના પ્રકાર : જગતમાં જ ચૈતન્ય ગુણની અપેક્ષાએ એક પ્રકારના, ત્રસ– સ્થાવર ભેદની અપેક્ષાએ બે પ્રકારના, પુરૂષ આદિ વેદની અપેક્ષાએ ત્રણ પ્રકારના, મનુષ્ય આદિ અપેક્ષાએ ચાર પ્રકારના, સ્પર્ધાદિ ઇન્દ્રિયની અપેક્ષા એ પાંચ પ્રકારના અને પૃથ્વીકાયાદિ કાયની અપેક્ષાએ છ પ્રકારના જીવે લોકમાં હોય છે. ૨૦૮ - નજીના નવ પ્રકાર : - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચલરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી જગતના જીવો નવ પ્રકારના છે. ૨૦૯ છના ચૌદ પ્રકાર : સૂકમ અને બાદર એ કેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિય તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય, આ સર્વને પર્યાપ્તા અને અમર્યાપ્તા એમ બે ભેદ પડવાથી જીવોના ચૌદ સ્થાનો-પ્રકારો છે. ૨૧૦ જીવોના બત્રીશ પ્રકાર : પૃથ્વી, પાણું, અગ્નિ, વાયુ અને સાધારણ વનસ્પતિકાય આ પાંચે ય જીવો સૂક્ષ્મ–બાદર–પર્યાપ્તા અને અપર્યાપ્તાદવાળા હોય છે, માટે વીશ પ્રકાર થયા. પંચેન્દ્રિય પ્રાણીઓ સંજ્ઞી–અસંજ્ઞી–પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદથી ચાર પ્રકારના છે, અને પ્રત્યેક વનસ્પતિકાય તથા વિકલેન્દ્રિય (=બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય) જીવ પર્યાપ્તા અને અપર્યાપ્તા હોય છે માટે તેમના આઠ પ્રકાર થાય છે, આ રીતે 1 કાળામુ. | 2 વાસ્મફતા દે. Page #195 -------------------------------------------------------------------------- ________________ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ मस्सूरए थिबुय सुइ, पडागा अणेगसंठाणा । पुढवी-दग-अगणि-मारुय-वणस्सइणं च संठाणा ॥२१२॥ अंगुलजोयणलक्खो, समहिओ नवबारसुक्कसो विसओ । चक्खुत्तियसोयाणं, अंगुलअसंखभागियरो ॥२१३।। पाणा पज्जत्तीओ, तणुमाणं आउयं च कायठिई । लेसा संजमजोणी, एएसि जाणियव्वाइं ॥२१४॥ दारगाहा।। पंचिंदिय-तिविहबलं, नीसासुस्सासआउयं चेव । दसपाणा पनत्ता, तेसि विधाओ भवे हिंसा ॥२१५॥ दारं । જીવના કુલ બત્રીશ પ્રકાર પણ થાય છે. બીજી રીતે વિચારીએ તો ઉપર્યુક્ત પૃથ્વી આદિ છેને સુક્ષ્મ આદિ ચારની સાથે તથા પ્રત્યેક વનસ્પતિ આદિ ચારને પર્યાપ્તા આદિ બેની સંખ્યા સાથે ગુણવાથી કુલ બત્રીશ ભેદ પણ જીવના થાય છે. ૨૧૧ જીના સંસ્થાન=આકૃતિ : પૃથ્વી-પાણ-અગ્નિ-વાયુ અને વનસ્પતિકાય એ સર્વેના મસૂર નામનું ધાન્ય, પાણીનું બિંદુ,સેય ધ્વજા આદિ અનેક સંસ્થાને આકાર અનુક્રમે હોય છે. ૨૧૨ ઈન્દ્રિયોની વિષયગ્રહણ શક્તિ ઉત્કર્ષ થી ચક્ષુ ઈન્દ્રિયને વિષય આત્માંગુલથી સમષિક એક લાખજનને હોય છે, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિને વિષય નવ જનને હોય છે તથા શ્રોત્રેન્દ્રિયને વિષય બાર એજનને હોય છે. અને ચક્ષુ સિવાયની બીજી ચારેય ઇન્દ્રિયને જઘન્ય વિષય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો છે. ૨૧૩ દ્વારગાથા : એકેન્દ્રિયાદિ જીના ઈન્દ્રિયાદિ પ્રાણ–૧, આહારાદિર પર્યાસિઓ-૩ શરીરનું પરિમાણ-૪, આયુષ્ય-પ કાયસ્થિતિ–૬, વેશ્યા-૭ સંયમ-૮, અને નિ-૯, આ સર્વ વસ્તુ જાણવા યેચ છે. ૨૧૪ દશ પ્રાણ : સ્પર્શનેન્દ્રિય વિગેરે પાંચ ઇન્દ્રિયે, મનબળ, વચનબળ અને -કાચબળ એમ ત્રણ પ્રકારનું બળ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય આ પ્રમાણે દશ માણે છે, એમ શ્રી જિનવરાએ ફરમાવ્યું છે, તે પ્રાણેને વિઘાત Page #196 -------------------------------------------------------------------------- ________________ दसणसुद्धिपगरण-सम्मत्तपगरण ૧૬૭ आहारसरीरिंदिय-पज्जत्ती आणपाण-भासमणे । चत्तारि पंच छप्पिय, एगिदियविगलसन्नीणं ॥२१६॥ विग्गहगइमावन्ना, केवलिणो समुहया अजोगीया । सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥२१७॥ दारं ॥ अद्दामलंयपमाणे, पुढवीकाए हवंति जे जीवा । ते पारेवयमित्ता, जंबुदीवे न माइज्जा ॥२१८॥ एगम्मि उदगबिंदुम्मि, जे जीवा जिणवरेहिं पन्नत्ता । ते वि य सरसवमित्ता, जंबुदीवे. न मायति ॥२१९॥ કરવાથી જીવહિંસા થાય છે. ૨૧૫ છ પર્યાપ્તિ ઃ આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન આ છે ' પર્યામિ કહેવાય છે, એકેન્દ્રિયોને પહેલી ચાર, વિકલેન્દ્રિય (બેઈન્દ્રિયતેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીને પાંચ, તથા સંજ્ઞી પંચેન્દ્રિય જીને છ પર્યાપ્તિ હોય છે. ૨૧૬ : આહાર–અનાહારઃ વિગ્રહગતિમાં રહેલા =એક ગતિમાંથી બીજી ગતિમાં જતા જી, સમુદ્દઘાત કરનારા કેવળી ભગવંતો, ચૌદમાં ગુણસ્થાનવતી અયોગી આત્માઓ અને સિદ્ધિગતિમાં વિરાજમાન શ્રી સિદ્ધભગવંતે અણહારી (આહાર નહિ કરનારા) હોય છે, અને બીજા સર્વ જીવો આહાર કરનારા છે. ૨૧૭ જીવ સંખ્યા : ભીના આમળા જેટલી પૃથ્વીમાં પૃથ્વીકાયના જેટલા જીવે છે, તે જીવને જે પારેવા (કબુતર)ના કદ જેટલા મોટા કદના કરવામાં આવે તો તેઓ આ જ બુદ્વીપમાં સમાય નહિ તેટલી સંખ્યામાં છે. ૨૧૮ - શ્રી જિનેશ્વરેએ પાણુંના એક બિંદુમાં જેટલા છ દર્શાવ્યા છે, તે જીવોને સરસવના પ્રમાણવાળા બનાવવામાં આવે તે પણ તે આ જ બુદ્વીપમાં સમાઈ શકે નહી તેટલી સંખ્યામાં હોય છે–૨૧૯ * 1 સરિસ” છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ एगस्स दुण्ह तिण्हव, संखेज्जाण जाव ण पासिउं सक्का । दीसंति सरीराई, पुढवीजियाणं असंखिज्जा ॥२२०॥ आऊतेऊवाउ, एर्सि सरीराणि पुढविजुत्तीए । दीसंति वणसरीरा, दीसंति असंख संखिज्जा ॥२२१॥ बावीस सहस्सा सत्त-सहस्साई तिन्नि अहोरत्ता। वाए तिन्नि सहस्सा, दसवाससहस्सिया रुक्खा ॥२२२॥ संवच्छराणि बारस, राइंदिय हुति अउणपन्नासा । छम्मास-तिन्नि-पलिया, पुढवाईणं ठिइ उक्कोसा ॥२२३॥युग्म।। असंखोस प्पिणि-सप्पिणीउ एगिदियाण चउ । चउण्हं ता चेव ऊ, वणस्सईए उ बोधव्वा ॥२२४॥ પૃથ્વીકાયના એક, બે, ત્રણ-ચાવતું સંખ્યાતા છનાં શરીર એકઠાં થાય તો પણ તે જોઈ શકાતા નથી, પણ ભેગાં થયેલા અસંખ્યાતા શરીરે આપણને દેખાય છે. ૨૨૦ પૃથ્વીકાયની જેમ અપૂકાય તેજસુકાય અને વાયુકાય એ ત્રણેયનાં અસંખ્યાતા શરીરે ભેગાં થાય ત્યારે જ દેખાય છે, તથા વનસ્પતિકાયના જીવો અસંખ્યાતા શરીરે ભેગાં થાય તો પણ દેખાય છે અને સંખ્યાતા શરીર હોય તો પણ દેખાય છે. ૨૨૧ પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું છે, અપકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર વર્ષનું છે, અગ્નિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્રનું છે, વાયુકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષનું છે, વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય દશ હજાર વર્ષનું છે, બેઈન્દ્રિયજીનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વર્ષનું છે, તેઈન્દ્રિયજીનું ઓગણપચાસ અહેરાત્રિનું છે, ચતુરિન્દ્રિયજીવનું છ મહિનાનું છે અને પંચેન્દ્રિય પ્રાણીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે. આ પ્રમાણે પૃથ્વીકાયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ સિદ્ધાંતમાં કહી છે. રરરરર૩ પૃથ્વી આદિ ચાર એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય ઉત્સપિણું-અવસર્પિણ છે, અને વનસ્પતિ કાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણ છે. ર૨૪ 1 ક માતા છે. | Page #198 -------------------------------------------------------------------------- ________________ दसणसुशिपमरणसम्मत्तपगरणं किण्हा-नीला-काउ-तेउ-पम्हा तहेव सुक्का य । छल्लेसा खलु एया, जीवाणं हुंति विण्णेया ॥२२५॥ मूलं साहपसाहा, गुच्छफलेछिदियपडियभक्खणया । सव्वं माणुसं पुरिसे, साउह-जुज्जंत-धणहरणा ॥२२६॥ सामाइयं पढम, छेओवट्ठावणं भवे बीयं । परिहारविसुद्धीयं, सुहुमं तह संपरायं च ॥२२७॥ तत्तो य अहक्खायं, खायं सवम्मि जीवलोगम्मि । जं चरिऊण सुविहिया, वच्चंति अयरामरं ठाणं ॥२२८॥ લેશ્યાવિચાર કૃષ્ણ, નીલ, કપોત, તેજે, પદ્મ અને શુકલ આ પ્રમાણે છે - વેશ્યાઓ જગતના જીવોને હોય છે એમ જાણવું. ૨૨૫ કઈ છે પુરૂષના “મૂળ સહિત વૃક્ષને છેદવું, શાખાઓને છેદેવી, નાની શાખાઓને છેદવી, ગુચ્છાઓને છેદવા, ફળોને છેદવાં અને ભૂમિ ઉપર પડેલા ફળોને ખાવાના” તરતમતાવાળે પરિણામ જે કૃષ્ણાદિ છ લેશ્યાઓનો તરતમતાવાળે પરિણામ હોય છે. વળી–કોઈ છ ચારના “ગામના સઘળા જીવોને મારવા, મનુખેને મારવા, પુરૂષોને મારવા, શસ્ત્રવાળા લોકોને મારવા, સામનો કરનારાઓને મારવા, અને ફક્ત સુવર્ણ–રતનાદિ ધનને લૂંટી લેવાના પરિણામ જે આ કૃષ્ણાદિ છ લેશ્યાઓને તરતમતાવાળા પરિણામ હોય છે. ૨૨૬ ચારિત્રવિચાર : - પહેલું સામાયિક ચારિત્ર છે, બીજુ છેદે પસ્થાપનીય ચારિત્ર છે, ત્રીજુ પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે, ચોથું સૂક્ષમ-સંપાચ ચારિત્ર છે, અને પાંચમું યથાખ્યાત ચારિત્ર છે, આ પાંચ પ્રકારના ચારિત્ર, સર્વ જીવ લેકને આશ્રીને હોય છે. જેને આરાધીને સુવિહિત આમાઓ અજરામર=મેક્ષ પદમાં જાય છે. ર૨૭ નિવિચાર : - પૃથ્વી, પાણ, અગ્નિ અને વાયુ આ ચારની સાત-સાત લાખ ચોનિ છે. પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ યોનિ છે, અને સાધારણ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ पुढविदगअगणिमारुय-इक्केक्के सत्तजोणिलक्खाओ । वणपत्तेय अणंता, दस चउद्दस जोणिलक्खाओ ॥२२९॥ विगलिं दिएसु दो दो, चउरो चउरो य नारयसुरेसु । तिरिएमु हुंति चउरो, चउद्दसलक्खा उ मणुएसु ॥२३०॥ सच्चं मोसं मीसं, असच्चमोसं मणोवई अट्ठ। काउ उराल-विक्किय-आहारग-मीस-कम्मइगो ॥२३१॥ णाणं पंचविगप्पं, अण्णाणतिगं च सव्वसागारं । चउदसणमणगारं, उवओगा बारस होवंति ॥२३२॥ मिच्छदिट्ठी सासायणो य, तह सम्ममिच्छ दिट्ठी य । अविरय सम्मट्ठिी , विरयाविरई पमत्ते य ॥२३३॥ વનસ્પતિકાયની ચૌદ લાખ યોનિ છે. વિકલેન્દ્રિય બેઈન્દ્રિય-તેઈન્દ્રિયઅને ચતુરિન્દ્રિય જીની બે બે લાખ યોનિ છે, નારકી અને દેવની ચાર લાખ યોનિ હોય છે, પંચેન્દ્રિય તિર્યંચની ચાર લાખ યોનિ છે. અને મનુષ્યની ચૌદ લાખ યોનિ હોય છે. ૨૨૮–૨૨૯-૨૩૦. ગવિચાર :| મ ગ અને વચન કેગના સત્ય-૧, અસત્ય-૨, મિશ્ન-૩, અને અસત્યામૃષા-૪, આ પ્રમાણે ચાર ચાર ભેદ થતા હોવાથી આઠ પ્રકારનો. ગ થાય છે, તથા ઔદારિક-૧, વેક્રિય-૨, આહારક-૩, ઔદારિક મિશ્ર-૪, વૈકિયમિશ્ર-૫, આહારકમિશ્ન-૬, અને કાર્મણ-૭ એમ કાયાગના સાત પ્રકાર છે. આ રીતે કુલ પંદર પ્રકારના યોગ છે. ૨૩૧ ઉપયોગવિચાર : પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ આઠ પ્રકારને આકાર ઉપગ છે, તથા ચાર દર્શનને અનાકાર ઉપગ છે. એમ કુલ બાર પ્રકારને ઉપગ હોય છે. ર૩ર ગુણસ્થાનકવિચાર - ગુણસ્થાનક ચૌદ છે : ૧-મિથ્યાષ્ટિ, ૨-સાસ્વાદન, ૩-મિશ્ર, ૪-અવિરતિ-સમ્યગ્દષ્ટિ, પ-દેશવિરતિ, ૬-પ્રમત્ત, –અપ્રમત્ત, ૮-નિવૃત્તિ, ૯-અનિવૃત્તિબાદર Page #200 -------------------------------------------------------------------------- ________________ दंसणसुद्धिपगरण-लेम्मत्तपगरणं -- तत्तो य अप्पमत्ते, नियट्टि अनियट्टि बायरे हुमे । વસત—પીળોઢે, હોર્સનોળી નોમનીયારા ગર્ કૃતિ આ જાઇ, કોઇ વેઇ સાથળે ય | સંગમસળ—સા, મવસમ્મે સન્નિ–બાહાર ારરૂખા ધમ્મા-ધમ્મા—ગાસા, ત્તિવૃત્તિયમેયા તહેન બદ્ધા ય | खंधा देसपएसा, परमाणु अजीव चउदसहा || २३६ ॥ ધમા—ધમ્મા—પુર—નદ્દ જાહો પત્ર દ્રુતિ બનીવા चलणसहावो धम्मो, थिरसंठाणो अधम्मो य ॥२३७॥ अवगाहो आगासो, पुग्गल - जीवाण पुग्गला चउहा । खंधा देसपएसा, परमाणू चेव नायव्वा ।। २३८॥ ૧૭૧ ૧૦–સૂક્ષ્મસ‘પરાય, ૧૧–ઉપશાંતમેાહ, ૧૨-ક્ષીણમાહ, ૧૩–સયાગી ગુણસ્થાનક છે. ૨૩૩-૨૩૪ અને ૧૪–અયાગીગુણસ્થાનક. એમ ચૌદ કુલ માગ ણાવિચાર – ગતિ, ઇન્દ્રિય, કાય, ચાગ, વેદ, કષાય, જ્ઞાન, સયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સંજ્ઞી અને આહાર આ ચૌદ માણાદ્વાર છે. ૨૩૫ અજીવિચાર : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેયના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ ભેદ છે, એટલે આ ત્રણના નવ ભેદ થાય છે. પુદ્દગલના કોંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, એમ ચાર પ્રકાર છે અને કાળના એક પ્રકાર છે આ રીતે અજીવના કુલ ચૌદ પ્રકાર છે. ૨૩૬ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય આકાશાસ્તિકાય અને કાળ આ પાંચેય અજીવ છે. તેમાંથી ધર્માસ્તિકાય ચલનક્રિયામાં કારણભૂત છે અને અધર્માસ્તિકાય સ્થિર રહેવામાં કારણભૂત છે. ૨૩૭ આકાશાસ્તિકાય, પુદ્દગલ અને જીવાને અવકાશ આપે છે, તથા પુદ્ગલના કધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર પ્રકા૨ છે. ૨૩૮ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ દશનશુદ્ધિ પ્રકરણસમ્યકતવ પ્રકરણ समयावलिमुहुत्ता, दियहा पक्खा य मास वरिसा य । भणिओ पलिया-सागर, ओसप्पिणि-सप्पिणीकालो॥२३९॥ सुग्गइमग्गो पुण्ण, दुग्गइमग्गो च होइ पुण पावं । कम्मसुहा-सुहआसव, संवरणं तस्स जो नियमो ॥२४०॥ तव-संजमेहिं निज्जर, पाणिवहाईहि होइ बंधोत्ति । कम्माण सव्वविगमो, मुक्खो जिणसासणे भणिओ ॥२४१॥ जीवाइ नवपयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं ।' भावेण सद्दहते, अयाणमाणेवि सम्मत्तं ॥२४२॥ दुविहं लोइयमिच्छं, देवगयं गुरुगयं मुणेयव्वं । लोउत्तरंपि दुविहं, देवगयं गुरुगयं चेव ॥२४३॥ કાળવિચાર: “સમય, આવલી, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પત્યે પમ, સાગરોપમ, ઉત્સર્પિણી અને અવસર્પિણી” આ સર્વ પ્રકાર કાળના છે. ૨૩૯ પુણ્ય-પાપ-આશ્રવ-સંવર વિચાર: પુણ્ય એ સદ્દગતિને માગે છે, અને પાપ એ દુર્ગતિને માર્ગ છે. શુભાશુભ કર્મ એ આશ્રવ છે, અને આશ્રવને નિરોધ કરવો તે સંવર કહેવાય છે. ૨૪૦ , નિર-બંધ_મોક્ષ વિચાર : ' તપ અને સંયમથી નિર્જરા થાય છે અને પ્રાણિવધ આદિથી કર્મોને બંધ થાય છે. સર્વ કર્મોના વિનાશને જિનશાસનમાં મોક્ષ કહ્યો છે. ૨૪૧ સમ્યકત્વ વિચાર :- જે આત્મા છવાદિ નવ પદાર્થોને યથાર્થ રીતે જાણે છે, તેને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, તે પદાર્થોને, નહિ જાણનારે પણ જે જીવ તેની ભાવપૂર્વક શ્રદ્ધા કરે છે, તેને પણ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ૨૪૨ મિથ્યાત્વ વિચાર :- મિથ્યાત્વ બે પ્રકારનાં છે. લૌકિક અને લોકોત્તર, આ બને મિથ્યાત્વના પણ બે પ્રકારે છે દેવવિષયક અને ગુરૂવિષયક. ૨૪૩ : ? | હતો દે. Page #202 -------------------------------------------------------------------------- ________________ दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं ૧૭૩ चउभेयं मिच्छत्तं, तिविहं तिविहेण जो विवज्जेइ । अकलंक सम्मत्तं, होइ फुडं तस्स जीवस्स ॥२४४॥ कुणमाणो वि हि किरियं, परिच्चयंतोवि सयणधणभोगे। दितावि दुहस्स करं, न जिणइ अंधो पराणीयं ॥२४५।। कुणमाणोवि निवित्तिं, परिच्चयंतीवि सयणधणभोगे । दितोवि दुहस्स करं, मिच्छदिट्ठी न सिज्झइ उ ॥२४६॥ તા માપીયં, ૩ મો સંમિ પ્રજ્ઞા . दसणवओ हि सफलाणि, हुंति तवणाणचरणाणि ॥२४७॥ भट्टेण चरित्ताओ, सुट्ठयरं दंसणं महेयत्वं । सिझंति चरणरहिया, दंसणरहिया न सिझंति ॥२४८॥ જે આત્મા ઉપર્યુક્ત ચાર પ્રકારનો મિથ્યાત્વનો ત્રિવિધ ત્રિવિધે પરિત્યાગ કરે છે, તે આત્માને નિષ્કલંક સમ્યક્ત્વ સ્પષ્ટપણે પ્રગટ થાય છે. ૨૪૪ * જેમ પ્રહારાદિ ક્રિયાઓને કરતો, સ્વજન-ધન અને ભેગોને ત્યજતો અને સામી છાતીએ દુ:ખની સામે ધસતો એવો પણ આંધળે માણસ શત્રુના સૈન્યને જીતી શકતો નથી. ૨૪૫. તેમ અન્યદર્શનમાં દર્શાવેલી નિવૃત્તિને કરતો, સ્વજન-ધન–ભેગા દિનો પરિત્યાગ કરતો અને સામી છાતીએ દુઃખની સામે ધસતોમિથ્યાષ્ટિ સિદ્ધિને પામી શકતું નથી. ૨૪૬ સમ્યગ્દશનનો મહિમા : તેથી કમરૂપ સૈન્યને જીતવાની અભિલાષાવાળા આત્માએ સમ્યદર્શનમાં પ્રયત્ન કરવો જોઈએ. સમ્યગ્દર્શન વાળે આત્મા જે જે ત૫, જ્ઞાન અને ચારિત્ર આચરે છે. તે તે સફળ થાય છે. ૨૪૭ ચારિત્રથી ભ્રષ્ટ થયેલા આત્માએ પણ સુંદરતર સમ્યગ્દર્શનને જ ગ્રહણ કરવું જોઈએ. કેમકે ચારિત્ર વિનાના આત્માઓ સિદ્ધ થાય છે, પણ સમ્યગ્દર્શન વિનાના આત્માઓ સિદ્ધ થતા નથી, ૨૪૮ 1 મોઇ, ડે. 2 મોઉં. હે.. Page #203 -------------------------------------------------------------------------- ________________ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ एगविह-दुविह-तिविहं, चउहा पंचविहं दसविहं सम्म । मोक्वतरुबीयभूअं, संपइराया व धारेजा ॥२४९।। भासामइबुद्धिविवेग-विणयकुसलो. जीयक्व गमीरा । उवसमगुणेहिं जुत्तो निच्छयववहारनयनिउणो ॥२५०॥ जिणगुरुसुयभत्तिरओ, हियमियपियवयणपिरो धीरो । संकाइदोस रहिओ, अरिहोसम्मत्तरयणस्स ॥२५१॥ ॥युग्मम् ।। ते धन्ना ताण नमो, ते चिय चिरजीविणो बुहा ते उ । जे निरइयारमेयं, धरंति सम्मत्तवररयणं ॥२५२॥ . મોક્ષરૂપી વૃક્ષના બીજભૂત એક, બે, ત્રણ, ચાર, પાંચ અને દશ પ્રકારના સમ્યગ્દર્શનને સંપ્રતિ મહારાજાની જેમ ધારણ કરવું नये. २४८ सभ्यशन पाभवानी योग्यता :- .. भाषा, भति, भुद्धि, विवे४ भने विनयभा. शण, हिन्द्रिय, ગંભીર, ઉપશમગુણથી યુક્ત, નિશ્ચય અને વ્યવહાર નયમાં નિપુણ, દેવ, ગુરૂ અને શ્રુતની ભક્તિમાં તત્પર, હિતકારી અલ્પ અને પ્રિયવચનને બોલનાર, ધીર અને શંકા આદિ દેષથી રહિત આત્મા સમ્યગદર્શન રૂપ રત્ન પામવાને ચડ્યું છે. ૨૫૦-૨૫૧ જે પુણ્યવાનું પ્રાણુઓ આ નિરતિચાર સમ્યકત્વને ધારણ કરે છે, તે પ્રાણીઓ ધન્ય છે. તેઓને નમસ્કાર થાઓ, તેઓ જે ચિરકાળ જીવન જીવનારા છે, અને તેવા આત્માઓ જ ખરેખર પંડિત પુરૂષ છે. ૨૫ર 1 धारिज्जा हे। 2. विवेय. । 3. अरहो.। 4 ते य. हे. । 5 त्रैकाल्यं द्रव्यषट्कं. नवपदसहित जीवषट्रकायलेश्याः , पञ्चान्ये चास्तिकाया व्रतसमितिगतिज्ञानचारित्रभेदाः। इत्येतन्मोक्षमूलं त्रिभूवनमहितैः प्रोक्तमह द्विीशैः, प्रत्येति श्रद्दधाति स्पृशति च मतिमान् यः स, वै शुद्धदृष्टिः ॥१॥ हे प्रतौ अयं श्लोकः २५१-२५२ मध्ये दृश्यते । मु. प्रतौ अयं श्लोकः मुले नास्ति अपितु गाथा २५२स्य वृतौ दृश्यते । मूलमंथस्य प्राकृतत्वात् नाय ... मूलग्रंथस्य श्लोक इति निश्चियते अतः येप्पण्या प्रस्थापितोऽस्माभिः । Page #204 -------------------------------------------------------------------------- ________________ दसणसुपिगरणं-सम्मत्तपगरणं ... ૧૭, R उवसम संवेगो वि य, निव्वेओवि य तहेव अणुकंपा। आत्थिक्कं चैव तहा, सम्मत्ते लक्षणा पंच ॥२५३।। इत्थ य परिणामो खलु, जीवस्स सुहो उ होइ विन्नेओ । किं मलकलंकमुक्क, कणगं भुवि ज्झामलं होइ ॥२५४॥ पयईए कम्माणं, वियाणिउं वा विवागमसुहं ति । अवरद्धेवि न कुप्पइ, उवसमओ सव्वकालंपि ॥२५५॥ नरविबुहेसरसोक्खं, दुक्ख चिय भावओ उ मन्नंतो। सवेगओ न मोक्वं, मोत्तूणं किंपि पत्थेइ ॥२५६॥ नारयतिरियनरामर-भवेसु निव्वेयओ वसइ दुक्खं । अकयपरलोगमग्गो.ममत्तविसवेगरहिओ व ॥२५॥ સમ્યગ્દશનનાં લક્ષણ -- ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય આ પાંચ સમ્યકત્વના લક્ષણ છે. ૨૫૩ આ વાત સમજવી આવશ્યક છે કે આ સમ્યક્ત્વરત્ન જેની પાસે હોય તે આત્માના પરિણામો વિશુદ્ધ કોટીના હોય છે. શું માટીના કલંકથી છૂટું થયેલું સુવર્ણ ભૂમિ ઉપર રખડતું હોય તેવું બને ખરું ? ૨૫૪ સમ્યકત્વરત્નને પામેલો આત્મા સ્વાભાવિક રીતે જ કષાયાદિ કર્મોના અશુભ વિપાકને જાણ હોય છે. આથી ઉપશમ ગુણને પામેલે તે કયારેય પણ અપરાધી. આત્મા ઉપર પણ ગુસ્સ કરતું નથી. ૨૫૫. સંવેગ : સંવેગ ગુણના ગે રાજાઓ તથા દેવેન્દ્રોના સુખ સમુદાયને પણ ભાવથી દુઃખરૂપ માનતે એ તે સમકિતિ એક મેક્ષને ત્યજીને બીજુ , કંઈ જ ઈચ્છતા નથી. ૨૫૬ નિવેદ – પરલોકની યથાશ્ય સાધના ન કરી હોવાથી તથા મમત્વ રૂપ વિષના આવેગ વગરના આ સમકિતિ આત્મા નારક-તિર્યંચ મનુષ્ય અને દેવના ભમાં નિર્વેદ ગુણના વેગે દુઃખપૂર્વક વસે છે. ર૫૭ 1 મ.િ 2 પયડી. જે. 3 સુવિ દે 4 ગામો 5 વિ . ઉપશમ : Page #205 -------------------------------------------------------------------------- ________________ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ दठुण पाणिनिवहं, भीमे भवसायरम्मि दुक्खत्तं । अविसेसओणुकंपं, दुहावि सामत्थओ कुणइ ॥२५८॥. मन्नइ तमेव सच्चं, निस्संकं जं जिणेहि पन्नत्तं । सुहपरिणामो सम्मं, कंखाइविसुत्तियारहिओ ॥२५९॥ एवंविहपरिणामो, सम्मट्ठिी जिणेहि पन्नत्तो । एसो उ भवसमुद्द, लंघइ थोवेण कालेण ॥२६०॥ सम्मदिद्विस्सवि अविरयस्स, न तवो बहुफलो होइ । हवइ हु हत्थिण्हाणं, बुंदग्छिययं व तं तस्स ॥२६१।। चरणकरणेहिं रहिओ, न सिज्झइ सुद्धसम्मदिट्ठी वि । जेणागमम्मि सिट्ठो, रहंधपंगूण दिटुंतो ॥२६२।। અનુકંપા : પક્ષપાત કર્યા વગર ભયંકર એવા ભવસાગરમાં પ્રાણીઓના સમૂહને દુ:ખથી પીડાતો જાઈને સામર્થ્ય વડે દ્રવ્ય અને ભાવ એમ બને પ્રકારે અનુકંપા કરે છે. ૨૫૮ આસ્તિક્ય – કાંક્ષા આદિ વિશ્રોતસિકા ચિત્તવિક્ષેપથી રહિત અને શુભપરિણામવાળ આત્મા “જિનેશ્વર દેવોએ જે તત્ત્વ પ્રરૂપ્યું છે તે જ સત્ય અને નિઃશંક છે' એમ સમ્યગૂ રીતે માને છે–તે સ્તિ છે. ૨૫૯ શ્રી જિનેશ્વરેએ ઉપર્યુક્ત ઉપશમાદિ ગુણયુક્ત આત્માને સમ્યદષ્ટિ ફરમાવ્યો છે. અને આ આત્મા અલ્પ સમયમાં જ ભવ સમુદ્રને ઓળંગી જાય છે. ૨૬૦ અવિરત સમ્યગ્દષ્ટિ આત્માને તપધ” હાથિના સ્નાનની જેમ તથા શારડીની જેમ, બહુ ફળ આ૫નારો થતો નથી. જેમ હાથી સ્નાન કરીને શરીર ઉપર ધુળ નૉખે છે. અને શરીર મલીન થાય છે તેમજ શારડીમાં પણ એક તરફથી દેરી છુટી જાય અને બીજી તરફથી વિંટળાતી જાય છે, તેમ અવિરત સમ્યગ્દષ્ટિ આત્માને આત્મશુદ્ધિને પ્રયત્ન હોવા છતાં અવિરતિના ગે જોઈએ તેવી શુદ્ધિ થતી નથી. ર૧ - જેમ રથ પણ બે ચક્રો વિના ચાલી શકતો નથી અને જેમ એકલો આંધળો કે પાંગળો માણસ જંગલને ઓળંગી શકતું નથી પણ બે ભેગા 1 શ્રદ . | 2 દે. I Page #206 -------------------------------------------------------------------------- ________________ दसणसुखिपगरणं-सम्मत्तपगरण ૧૭૭ वयसमणधम्म संजम-वेयावच्चं च बंभगुत्तीओ। नाणाइतियं तवकोह-निग्गहाइ चरणमेयं ॥२६३॥ पिंडविसोही समिई, भावण-पडिमाय इंदियनिरोहो । पडिलेहणगुत्तीओ, अभिग्गहा चेव करणं तु ॥२६४॥ सम्मग्गस्स पयासगं इह भवे गाणं तवो सोहणं । कम्माणं चिरसंचियाण निययं गुत्तीकरो संजमो। बोधब्बो नवकम्मुणो नियमणे भावेह एवं सया । एसि तिण्हवि संगमेण भणिओ मोक्खो जिणिदागमे ॥२६५॥ થાય તે જ જગલને વટાવી શકે છે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પણ ચરણ અને કરણથી વિકળ હોય તો મુક્તિ પામી શકતો નથી. ર૬૨ ચરણસિત્તરિ : પાંચ મહાવ્રત, દશવિધ શ્રમણધર્મ, સત્તર પ્રકારનો સંયમ, દશ પ્રકારની વૈયાવૃત્ય, નવ પ્રકારની બ્રહ્મગુપ્તિ, જ્ઞાનાદિત્રિક, બાર પ્રકારનો તપ અને ક્રોધાદિ કષાયનો નિગ્રહ આ સિત્તર પ્રકારનું ચરણ (ચારિત્ર) કહેવાય. ૨૬૩ કરણસિત્તર : પિંડ આદિ ચારની વિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવના, બાર પ્રકારની પ્રતિમા, પાંચ ઈન્દ્રિયોને નિગ્રહ, પચીશ પ્રકારની પ્રતિલેખના, ત્રણ ગુપ્તિ અને દ્રવ્યાદિ ચાર અભિગ્રહે આ પ્રમાણે સિતેર પ્રકારને કરણગ કહેવાય. ૨૬૪ આ લેખમાં જ્ઞાનગુણું સન્માને પ્રકાશક છે, તપ ગુણ ચિરકાળથી એકઠાં થયેલ કર્મોની શુદ્ધિ કરનાર છે અને સંયમ નવા પાપકર્મોથી રક્ષણ કરનાર છે. નિરંતર આ ભાવનાથી મનને ભાવિત કરવું જોઈએ કારણ કે- શ્રી જિનેશ્વરદેવના આગમમાં ફરમાવ્યું છે કે–પૂર્વોક્ત ત્રણેય (જ્ઞાન-તપ અને સંયમ)ના સંગમથી જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. ૨૬૫ 1 gfસ. મુ. 2 નિriામે દે ! ૧૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ દર્શનશુદ્ધિ પ્રકરણ-સેડફવ પ્રકરણ चंदादिपहवरसरि-पयनिवहपढमवन्नेहिं । जेसिं नाम तेहिं, परोवयारंमि निरए हिं ॥२६६॥ इंयं पायं पुव्वायरिय-रइय गाहाण संगहो एसो । विहिओ अणुग्गहत्थं, कुमग्गलग्गाण जीवाणं ।।२६७॥ जे मज्झत्था धम्म-त्थिणो य जेसिं च आगमे दिट्ठी। तेसिं उबयारकरो, एसो न उ संकिलिट्ठाण ॥२६८।। उवएसरयणकोसं, संदेहविसोसहिं च विउयजणा । अहवावि पंचरयणं, सणसुद्धिं इमं भणह ॥२६९॥ मिच्छमहण्णवतारण-तरियं आगमसमुद्दबिंदुसमं । कुग्गहग्गहमंतं, संदेहविसोस हिं परमं ॥२७०॥ एवं दसणसुद्धिं, सब्वे भव्वा पदंतु निसुणंतु । जाणंतु कुणंतु लहंतु, सिवसुहं सासयं झत्ति ॥२७१॥ युग्मम् । પરોપકાર કરવામાં પરાયણ તથા ચંદ્ર જેની આદિમાં છે તેવા પદેના સમુદાયથી જેઓશ્રીનું નામ બન્યું છે તેવા આચાર્ય શ્રી ચંદ્રપ્રભસૂરિએ ઉન્માર્ગમાં લીન થયેલા જીના ઉપકાર માટે આ ગ્રંથમાં લગભગ પૂર્વાચાર્યોએ રચેલી ગાથાઓનો સંગ્રહ કર્યો છે. ર૬૬-ર૬૭. જે આત્માઓને જિનાગમ પ્રત્યે બહુમાન છે, જેઓ મધ્યસ્થ ભાવમાં રમણ કરે છે અને જેઓ શુભધર્મને અર્થી છે, તેઓને જ આ ગ્રંથ ઉપકાર કરવા સમર્થ બની શકશે પરંતુ રાગાદિથી કલુષિત ચિત્તવાળા આત્માઓને આ ગ્રંથ ઉપકારક બની શકે તેમ નથી. ૨૬૮ હે પંડિત પુરૂષે ! તમે આ ગ્રંથને “ઉપદેશ રત્નકેશ”, “સંદેહવિષષધિ”, “પંચરત્ન” અથવા દર્શનશુદ્ધિનામથી ઓળખી શકે છે. ર૬૯ . આ ગ્રંથ મિથ્યાત્વરૂપ મહાસાગરથી તારવા માટે પ્રવહણ સમાન છે આગમ સમુદ્રને એક બિંદુ જેવું છે, કદાગ્રહરૂપ ગ્રહને નાશ કરવા માટે મંત્ર સમાન છે અને સંદેહ રૂ૫ વિષને દૂર કરવા માટે શ્રેષ્ઠ કષધ જેવું છે. ર૭૦ 1 સઘળા ભવ્ય આત્માઓ આ “દર્શનશુદ્ધિ' ગ્રંથને ભણે-શ્રવણ કરો અને જાણ, જાણીને તે મુજબ ધર્માનુષ્ઠાનને કરો અને વહેલી તકે શાશ્વત એવા શિવસુખને પ્રાપ્ત કરે. એવી શુભાભિલાષા. ર૭૧ 1 ટૂંસળસોહિં. દે. 2 વિવસ . | Page #208 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ श्रीहितोपदेशमाला-गाथा-अकारादिक्रमः । अ . अप्पडि-दुप्पडिलेह ४४० अमयमयकंततणुणो ३७० अइदुल्लहं पि धोहिं . १६८ अमुणिय-विसय-विवागा १८० अइदुब्भिक्खे नरनाह- ३२६ अवज्झाण-पमायायरिय ४२२ अइदुक्करंपि चरणं अवही किल मज्जाया अकालयपत्ता-पत्तं २४४ अवगन्निऊण निय- १०३ अक्खरसन्निप्पमुहा अवमाणं न पयंसह ર૮૯ अखुद्दा य अकिविणा .१३ अवणिय सीसाओ રૂ૮૮ अच्चतनिरणुकंपा अविदंतमित्तसोहण- ४५४ अच्चतभत्तिराओ अविणीयं अणुयत्तइ २७९ अच्छउ पच्चुवयारो ३८४ • अलियं पंचविगप्पं ४१५ अट्ठप्पवयणमायाणुगय १०९ अह तेसि वयणपंकय १४३ अट्टप्पयारवरपाडिहेर अहह भवन्नवपारं अणथोवं वणथोवं अहिगयजीवाजीवाण अणसण-मुणोयरिया १८८ अहिगारी ज एसो अणुकंपादाणमिण ७६ . अणुगामिमणणुगामि च ९० . आ अत्तुक्करिसं कयग्घत्त .. ४१ आएस बहुमन्नइ २९९ अत्तुक्करिसपहाणे. ३६४ आपुच्छिउं पयट्टइ अंधाण य पंगूण य. ६९ आमरणं तं च भवे अन्न पि हु जं किंपी - ३८ आमाणुसुत्तराओ अन्नं पि दुक्करं जं १७४ आमोसहि-विप्पोसहि अन्नायपवंचेहि आरंभनियत्ताणं १३१ अन्नाइणं सुद्धाण आसवदारए पवित्ती ३५१ अन्ने भुजता वि हु आहार-देहसक्कार-बंभ ४३८ अन्ने पयंडभुयदंड- ३३ आहारगावि मण- :णिो ४४८ २५५ २७४ OM Wom Page #209 -------------------------------------------------------------------------- ________________ chis इक्at fa अभिनिवेसो ३९५ इ' गाली - वसाडी इच्चा किंपि असरिसम ३७५ ४३० २९ इतुच्चि पुग्वभवे इत्थ य सुयनाणं चिय ९९ १०५ ३५८ ६७ ४०८ ४४३ इय दंसणमूलाइ इय अभयदेवमुणिवर इय जइ अणुवकया वि हु २६७ ५२१ १२७ इय समणाणं दाणं इय लोउत्तरविणओ २२२ इय भायगयं उचिय ૨૮૨ १६९ इय सत्तसु खित्तेसुं इयरो वि नरो न सहइ ३२९ ४८६ ई समिइ - गुत्तिवज्जं इरिया - भासा - एसण इरियासमियाण भवे ૬૪ ४६६ इत्थ य सुत्तत्थाण इन्हिपि तरंति तहा इय भणियमभयदाणं इ एसो भे ! कहिओ उ उग्गम - उपायण - दुविह उच्चालियंमि चरणे [ १८० ] ४७६ ४६८ उचियं एयं तु सहोयरंभि २७७ उचियाचरणेण नरो उच्छिदिऊण गिहवास उजुfare भेओ सो उड़ढाहो - तिरियदिसिं उत्तम - अहमवियारे उत्तमपुरिसपणीप ३१९ ४६२ ९४ ४२४ ૮૨ १९७ उद्दीषय सयलगुणं उद्धरणं पुण जिन्नाण उब्भडदंभोलिबलावलेव उम्मीलिय केवलनाण उयह खमाबलमतुलं यह हयमोहमहिम जं उवयारपरी वि नरो उवजीविऊण जिणमय' एए धमरहस् एहिं अणुग्गहिओ ए ए पंच मुणीणं एएसि तित्थियाणं एगस्स भूमिवरणो एगे संप्पत रंगिएहिं एमाई सयणोचियमह एयं दुविहं पि तिकाल एयं पि ताव कदठं एयं पंचविगप्प ४२: १६२ ३६ १४१ ५१६. उवसंतकसायाणं उवयारो पुण दुविहो २४० उवयारखणे समुट्ठिय मि २३८ वारिणं निगूes ३८९ उस्सुत्तभास गाणं. ૩૦ ए एयं पुण कटुयरं एय च वयसरीरं एयं परुप्परं नायराण mart परिहरंतो एयाइ धम्मतरुमूल या निरइयाराण एवं विहाण पाणीण ४९६ ४०७ .२६९ ५२२ ४५९. ४६० ४५८ ३१३ ३२१ २०३ २९७ ८५ ५७ ९८ ५८ ૬૭ ३१० ३४८ ३५५ ४४४ ७० Page #210 -------------------------------------------------------------------------- ________________ एवं दुविहो चि इमो एवं जिणा घणा इव एवं देसविरुद्ध एवं खु ज्जतपीलण एवंविहहिंसाए जो एवमणगारिगोयर एसो य दसणमणी एसो चउप्पयारो ओ ओसहभेसज्जाइ कम्मयओ पुण इत्थ कम्माण खओवसमेण २५९ २४५ ३२४ ४३१ ५३ १०६ ३० २११ १२१ क · २६१ कंदपं कुकुइय मोहरिय ४३३ कइवयदिणपाहुणपण -कज्जलरेहारहिय कट्ठमणुाणमणुट्ठिय ं पि३९७ कमला-विलासरहिओ ३६६ १९९ ४२९ करचरणनयणसवणुट्ठ कवि भावो किर कव्यं कस्स विकल्ला गिहस्स कह लहउ न बहुमाणं कह तेसिं चेयणत्तं ८९ १७९ कय केसवेसपरियरकय - विक्कयाणि निच्चं ३५४ [१८१] ६१ ३११ १३० ३४१ २६२ ४०० कह पुण इमो मुणिज्जइ ? २१२ कह ताव जणो सुक्खी कह हीरइ तस्स जीय का गणणा अन्नेसिं कामविणओ य कामिणि २१७ ३३५ ५१२ कायव्यं कज्जे वि हु ३०६ · काव्वो य पमाओ कारणिएहिं पि समं का वा परेसि गणणा किं इत्तो कटुयरं किं एय विउसत्तं ५०४ किं तित्थसत्थपरिसीलणेहिं ५९ ५५ किं नहलाउ विउलं किरिया कायकिलेसो कुणमाणो धम्मकहं कुणई विणओवयारं कुल जाइ रुवं मेहा कुल- रूव- रिद्धि- सामि के के जम्मण-जर - मरण केणावि अकयपुव्ब केवलनाणं पुण को तेयसी तवणाओ को वा दुसमसमुत्थे कोहो पीइलयाए कोहाइए कलाए ख खंडंति पिंडसोहिं खणमित्ततित्ति हैउस्स खलिय मि चोइओ खाइज्ज पिट्ठिमंस खित्ताइ हिरन्नाई ૪૭ ३०९ ३४३ ११२ ३७६ ४७१ २०१ ܘܘܟ ३५६ २३२ ३६९ ९७ ५४ ४०६ ४९३ ५१४ ४७८ ४७७ ३०१ २९५ ४२३ ग थत्थ-वियारे पत्थुय मि १७७ ५०८ २९२ गाह ति गहिरमुदहिं गिन्हावेइ य पाणि गिन्छे पयणुदोसे गुणपरिमलपरिहीणो १२५ ३६५ Page #211 -------------------------------------------------------------------------- ________________ .. [१२] गुरु-सामि-धम्मि-सुहि गुरु-देव-धम्म-सुहि गेहागयाणमुचिय गेहेसु गहिरसत्थत्थ ३५३ २८९ चउगइगत्तावडिय चरणे तवम्मि य इमो चाउव्वन्नो संघो चिंतइ अचिंतणिज्ज ४९४ चिंतामणी मणीण व . २८८ चिंतामणि-कामगवी ६४ चित्तं पि हु अणुयत्तइ २७३ चिरपरिचिएण न कय २०७ चेइय-जइ-साहम्मिय ४४७ चोराभिमराईसु चोरोवणीयगहण ४१८ जणमणनयणाणंदं २३० जत्थ सय निवासिज्जई ३०४ जम्हा सुलहा नियकज्ज १३८ जम्हा विणयइ कम्म २१३ जयइ जियकम्मसत्थो ३ जस्स मण-भवमणह ३९६ जह तेण सिद्धिसागर . ७५ जह तेण पुलिंदेण - ६६ जहसंभवं इमे पुण ५१ जह ते मुर्णिदनरनाह २६८ जाव सुरसिहरिचूड़ा ५२४ जाइ-कुल-रूव:पमुहा ४९८ जावज्जीवं जीव ४१३ जिणसासणोवहासो ३५२ जिणमयपयमित्त पि हु १४७ जिणपन्नत्तस्स सुयस्स ४०२ जिणमबरहस्ससुन्नो ४०१ जिणसमयसागराओ ६ जिणपवयणे थिरत्त .. २५ जिंभगदेवेहिं तो २४२ जे केइ जप्पवत्तिय १५१ जेसिं परोवयरणे २३५ जे ऊण परोवयारं २३४ जेहि पुरा जम्म-जरा-मरण ३५७ जो जस्स मयट्ठाणस्स ४९९ छव्विह-जीवनिकायं ४५२ ४९१ जं अज्जियं चरितं जं अइदुक्खं लोए जं इह सुतुत्तिन्नं जं किं पि सुहं लोए ६० ज जम्मकोडिघडिएण २०२ जौं पुण पाणिवहाईण ४५० ज पुण पढड सुणेई ११४ जइ वि खमापरिभूया ४९७ जइ विन मणमि भत्ती ३१४ जइ संति गुणा नणु ३६२ मइजणपाउग्गाई तं पुण नरेण जत्तेण ३२२ त पुण पिय-माइ सहो २७१ तत्तो दसपुव्वधराइएहिं १४४ तत्थ य जिणिंदसमणा ११९ तत्थ य अभयपयाणं ४४ Page #212 -------------------------------------------------------------------------- ________________ www १०४ २३१ .. [१८] तदुचियअब्भुट्ठाणं २१५ तुगगिरि-निवडण-सिहर २६४ तद्दसियनीईए २९८ तुरिय तु भत्तिदाणं ११६ तप्पणइणि-पुत्ताइसु तुल्ले तहा मणुयत्तणंमि ३२ तम्हा समाणधम्माण तेणं चिय जयगुरुणो ३१८ तम्हा रायविरुद्ध तेणावि हु त काले । तम्हा जिणिंदसमय तेयस्सिणो सुरुवा तम्हा सइ सामत्थे तम्हा मणसा वि सुयस्स तम्हा सइसामत्थे . १४८ द सेंइ नरिंदसभ तम्हा बहुमंतव्वो . ३४४ दसइ न पुढोभाव २७८ तम्हा चिरचिन्नकुकम्म १९४ दक्खा दक्खिन्नपरा ३७४ तम्हा जहसत्तीए ४७४ दठुदिट्ठीइ पमज्जिऊण ४८१ तम्हा मद्दवपविणा ५०२ दढधम्मरायरत्ता तम्हा नाणमहन्नय १०१ दव्व खित्त काल तम्हा सइ संथरणे ४८० दाणं-सील च-तवो ४० तम्हा तह परिचिंतह ५११ दाणं नाणस्स इम १०२ तम्हा कसाय पसर ४९० दागगुणसंगओ वि हू १७० तम्हा न बज्झचिट्ठा २०५ दाणाईए उ गुणे कह ३६० तम्हा महव्वयाइ ४६३ दिण-रयणि-गहण-भोयण ४५७ तयभावे तग्गेहे न २९६ दिसिवयगहियस्स दिसा४३६ तस्स सुयस्स य भगवओ १४५ दीणाण अणाहाण य ६८ ता खंति-खग्गयग्गिर .४९५ दुद्धर-मयरद्धयभिल्ल १८२ ता जइ निबद्धतित्थयर २४६. दुब्भिक्ख डमर १२३ ता ज्झत्ति अट्टरुहाण - ५१३ दुविहौं च इम नेय ४३९ ता निविड नियडि-निगडस्म५०७ दुविहतिविहेण दिव्व ४२० ता भावुवयारकर १६१ दुविहमदत्तादाणं ४१७ ता मिच्छपडिच्छद ११ दुविहो परीग्गहो वि हु ४२२ तावेइ जेण कम्म १८६ देसस्स य कालस्स य ३२० तिच्चिय जेण महग्धा ३१ देसविरुद्धाईणि उ ३४९ तिन्नि वि सया तिसट्टा ३४३ देसाइविरुद्धाणं ३५९ तिहुयणमणविलसिर ३७३ तिहुयण-विजय विज्ज ५०९ धन्नाण मणे रमणी १८१ Page #213 -------------------------------------------------------------------------- ________________ धन्नाण विहिजोगो धन्ना विन्नायजहुत्त धन्ना गहिऊण इम धन्नाण दाणबुडी धण-धन्न-हिरन्नाइसु १६५ ३७९ ६५ १२९ ४५६ धम्मदुमस्स मूल १६ धम्मपडिकूलकुल १४ धरइ पडत' जो दुग्गईइ ३५० न ''तु ते जिनिंदा जति जीवगई ३८३ ३३२ नज्जति जेण तत्ता नणु कहमुवउत्ताणं वि नणु तेण रयणगब्भा aणु जिणभवणाणमिह १५५ नमिरसुरासुर-सिर न. य तयरि-जणवएंसु न य तस्स तन्निमित्तो ४६९ न य अन्नोषि हु बलव १९२ न य अन्न देसियाणं नयनत्तियमित्ण नरनाह- सम्मथाणं नवर से सविसेस २७६ नवनिहिणो वि निहिणा २३७ न हवइ छिप्पेही २०० नाण-किरियासु सिढिला ४७३ नाणड्ढयाण कुणइ य १०८ ३२३ १११ ३३१ निग्गथा वि हु मुणिणो ३३६ निद्वे विधवे उब्विय ति२२७ १३५ निम्मलत वोरयाणं निम्मविए जिणभवणे नियंजढरपिढरभरणिक्क- २३२ १६३ २ ܘܘܕ ७७ ४६७ [ १८४] नियतेय तिणीकयचड २५३ for for free विभाग १३२ निरह कारो वि नरो न ३८० निas - विरुद्ध पुर्ण निउण३२८ निसुर्णत पढ़त गुण तयाण५२५ निहणिज्जतो वि इमो ४८९ प. ४५१ पंच य महव्वयाई पंच य अणुव्वयाई' ४११ पंचिदियाणि मण - वयण ५० पच्चक्ख न य संसइ २९१ पज्जुसणे चउम्मासे पडिवज्जिऊण तिविह पडिवक्खविउडणेणं ४४६ २४९ २२३ ४३ ७८ ८२ पढमं अभयपयाणं पदम किर मइनाणं पढम जिणिदच देहिं पणतीस वयणगुण संगयाइ २५६ पणमित पाय उमे पत्ते य तम्भि खित्ताइ ५ ८ १८ ९२ पम्हुसइ मुक्खमग्ग पयइत्थपयत्थपयासणेण परनिंदा पुण भणिया ३७८ परिचत्त-पुरिसयारो परिचत्त-अट्ट-रुद्दे ३६७ परिचत्तसयललोइय ४८३ १२८ १९५ समति विग्घसंघा पसिणंति किन्हचित्त य ५१० पाणा संति इमस्सत्ति ४९ पाणिती जीवती ज ४६ पाणिहाईया ४१० Page #214 -------------------------------------------------------------------------- ________________ [ १८५] पाणिवह-मुसाषाए, ४१२ पाणीण पाणसंरक्खणाय ७३ पायालानलजाला- २३६ पायच्छित्तं विणओ पिइमाईण समुचियं पिउणो तणुसुस्सुसं ર૭ર पिच्छह विरइइ-फल ४६१ पिंडेसणअज्झयण पीण-पओहर-चच्चर पुणरत्तजम्ममरणे पुत्तं पइ पुण उचियं २८८ पुरिसो देसविरुद्धं ३२७ . पुवायरिय-कमागय ४०५ पुश्वि दुञ्चिन्नाण पूयं पावंति अचेयणा वि. ३९ पूरइ कोसागारे ११० भणिय खित्तचउक्क १४० भत्तीइ देइ साहूण १२२ भयवसनमंतसामंत ३४ भय-हास-कोह-लोहेहिं ४७० भवपच्चइय सुरनारयाण ८८ भवसयसहस्समहणो ११३ भाविज्जइ भव्वत्त ७२ भावोवयारमेसि भुयबलविढत्तवसुहा . भुवणभुयबुद्धिधरेहि १४२ . भूओवमरहिएहिं ३७१ . भूमी वि वहइ भार २६६ भूसिज्जइ सम्मत्त भेया दुत्तियचउरो भोगोवभोगपरिमाण ४२६ . भोयणओ पडिवन्ने ४२७ ૨૮ १२० फासुयएसणियाई फासुयएसणिएहिं ०७ ४८२ ४५३ बलदेवमुणी य भयवं १९८ बलिएहिं दुबलजणी बहुजण विरुद्ध-संगो ३४७ बारसभेयं पि इमं .. वाहाहि जलहितरण १७३ बाहिरअम्भितरभेयओ १८७ बीय चउदसदसपुष्य . ८३ बोहिंति भव्यसत्ते. २५७ "भद्रेण चरित्ताओ २१ भणिय सुसाधगोचिय १५२ मइसुयओहिन्नाणा . ९६ मण-वयण-काय-दुप्पणि ४३५ मण-वय-कायजोगेसु २२१ मत्ताहियाउ नृण', मल-जल-खेलाइय महुरमे-गग्विय मा इंदजालमुव ५०३ मिच्छत्तपडलस छन्न १० मिच्छट्ठिा सुरासुर ४४५ मिच्छाभिणिवेसोवसम २४ मिज्जइ नज्जइ जेण ७९ मित्ता हसति निंद ति ३६३ मुच ति न मज्जाय ३१७ मुणिऊण विरइसमय २४१ . Page #215 -------------------------------------------------------------------------- ________________ मुणिऊण परमकरुणाइ मुत्तूण मुक्ख मग्ग "मूल संसारस्स उ मेहून्न पि हु दुविह रक्खति य मरणभय र रविकरता व पक्खीण रसगाखम्मि गिद्धा रह-तित्थ- जत्थ रहजत्त - तित्थजत्ता रिद्धाओ विउलाओ भइ स्यणिपयार' रूव च वण सरूव रोगाइ नोखिइ ल लोउत्तरविणओ पुण लोउ जणुत्ति वुच्चइ ataraanaभीरु लोयायारविरुद्ध ८४ ३९९ २२४ ४१९ ४५ २६५ ४७९ ३३३ लघु पहु-बहुमाण लब्भइ न सहस्सेसु वि ३८१ लोइय- लोयउत्तरभेयओ २१४ २१८ वज्जइ इह आणयण वज्जे तं पि कुसलो वरमन्नाणी विमुणी वहं-बध- छविच्छेय १३६ ४४९ ७४ २८४ २६० २८७ ३३८ ३७७. ३४० व वच ति साभिगुरुजण य ५११ वज्जइ इच्छाइक्कम ४२५ वज्जइ इत्तिरि अप्परि ४२१ ४३७ ३३९ ४७२ ४१४ [] वागरण-छ द-लंकार १५० वावाराण गरुओ २०६ ૯૮૭ विगहा - परिहारेण' विच्छिन्नो वि हु तिन्नो १९ विणरण पुच्छणिज्जो २२९ वियाइगुणगाण १७ विणवण ३६१ ५०६ वित्ताइ निमित्तेण वियलयकुलाभिमाणो २०९ विरइ उवट्टभ १०७ ४०९ ९५ २३९ विरई इह पन्नत्ता विसो इमस्स सुच्चिय विवाईहिं परेसिं विहिणा तं निम्माण विरंभि हुति सरण १७८ वीरासणाइएहिं अगण ता ४८५ वेरुलिय-फलिहद्धविदुम १६७ १६४ स 'काइदो रहिए 'काक'विग छा सतमि भत्तिराए ससु संपराए सवि निवइ - दोसे सते व चित्तवित्ते सभमचरिचउठिवह सौंसारचारयगय सइसामत्थे सम्मं सइ सामग्गिविसेसे सच्च पहीणरागा सच्च होइ विमहो सच्चित्त पंडिबद्ध २२ २३ २७ ५१७ ३३० ७१ २५४ २५८ ४४८ २४७ १८३ १५६ ४२८ Page #216 -------------------------------------------------------------------------- ________________ [१८७] सच्चितनिक्खवणय કકર साहूसु बाहुसाहू संजलणावि हु एए ४९२ सील सुहतरुमूल, १७२ सत्तप्पउत्त-गृढाभि ३३४ सीलच पणीयाहार १८५ समसमयससभम ३७ सील अधभ-चाओ १७१ समए समुन्नई पाविऊण २६३ सुकुलुग्गयाहिं परिणय- २८६ समणा समणीओ य ११८ .सुक्कज्झानलस पलित्त २५० समिहाण सम्माण . १३७ सुगय-भयवत-सइवा समुचियमिणमो तेसिं सुन्नमणो वियलत्त । ३६८ समुवट्रिए विवाए ३०७ सुय-सघ-तित्थ-पमुह १६६ सम्मत्तधरो सड्ढो १५३ सुररइयकणयमयकमल २५१ सयमवि तेसिं वसणू २९४ सुर-नर-तिरि-नारीसु ४५५ सयणाण समुचियमिण' ३९३ सुरवइकरकमलपणुल्ल २५२ सविसेस जे दोसा ५०१ सुविसुद्ध समत्त सविसेस परिपूरइ २७५ सुव्वति थूलभद्दो सव्वन्नुपणीएसु तत्तेसु . १५ सुबइ य निसामिज्जइ ८१ सव्वस्स चेव निंदा ३४५ सुस्सूसाइ पयट्टइ २८३ सव्व न घडइ हिंसा ४८ सुहभाव-मणुपविट्ठो २०८ "सव्वासिं पगडीण १९३ सो दव्वुवयारो २४८ ससमय-परसमयविऊ १४९ सो होइ नाणविणओ २१९ ससिणेह हिययजलिए १७५ सहसा असक्खाण. ४१६ हणइ किर परकय ज ३८६ सामन्ने मणुयत्ते २७० हिंसच्चिय नशु न घडइ ४७ सामग्गी साविक्खो ३८७ हियए ससिणेहो वि हु २८० सावज्जेयरजोगाण - ४३४ हुति गुरु सुपसन्ना सासयरुवाओ वि ह ५२ हुज्ज वरमणुवयारी साहु-वसणंमि तोसो ३४६ हेमते हिमगिरि ३ Page #217 -------------------------------------------------------------------------- ________________ आ .. १४४ १८३ परिशिष्ट-२ दर्शनशुद्धि प्रकरण-गाथा-अकारादिक्रमः । . अ अक्खरु अक्खइ किंपिन इहइ १६० आऊतेऊवाउ. अगीयात्थादाइन्ने . २०० आणाए अवदृतं अच्चतं ददमि बीयंमि. १४ आयाणं जो भेजा अज्जवि तवसुसियंगा १८० आयार सुयसरीरे अज्जधि तिन्नपइन्ना १७९ आयाराइ अट्ट उ अज्जवि दय-खति १८२ आराहणाए तीए अज्जधि दयसंपन्ना आलय-विहार-भासा अट्टाविहगणिसंपय आसन्नसिद्धियाण अट्टविहं पि य कम्म -- १२ आहकम्मुद्देसिय अट्ठारस जे दोसा आहारसरीरिंदिय २१६ अहामलयपमाणे अन्नाण-कोह-मय इइ जाणिऊण एय अन्नाण-निरंतरतिमिर १५९ अन्नाणंधा मिच्छत्त इत्थ य परिणामी खलु २५४ अन्नाभावे जयणाए इय आगमविहिपुव्वं २९ अन्नोन्नतरियंगुलि इय दहतियसंजुत्त ३६ अरहंति वंदण इय पायं पुवायरिय २६७ अवगाहो आगासो इयरेसु वि य पओसो १९९ अवहटु रायककुहाई इहरा सपरुषघाओ २०१ असंखोसप्पिणि अहिगारि उ गिहत्थो उक्कोस दव्यत्थय ८२ अहिगारिणा इमं खलु उणत्त न कयाइवि १४१ अहिगारिणा विहीए २३ उहिट्टकड भुजइ १३८ अंगुलजोयणलक्खो उन्नयमविक्ख जिन्नस्स २०३ ११५ Page #218 -------------------------------------------------------------------------- ________________ . .. [१८] उवएसरयणकोस २६९ उवसम स'वेगो वि . २५३ उस्सग्गेण निसिद्धाणि १३० १०६ गइ-इदिए काए गिहिलिंग-कुलिंगिय । गुरुकम्माण जियाण गुरुकारियाए केइ गुरुगुणरहिओ य इह गुरुदेवग्गहभूमीइ २०५ રક १७६ चउतीसअइसयजुओ चउभेय मिच्छत्त २४४ चउरो जम्मप्पभिई ७ चत्तारि अंगुलाई ४३ चरणकरणेहिं रहिओ २६२ चदादिपहवरसूरि २६६ चेहय-कुल-गण सधे चेइयव्वविणासे ५७ चेइयदव साहारणं च ५६ २६० एगम्मि उदगबिंदुम्मि २१९ एगविह-दुविह-तिविहा २०८ एगविह-दुविह-तिविह. २४९ एगस्स दुण्ह तिण्हव. २२० एगिदियसुहुमियरा २१० एयद्दोस विमुक्को जईण १२५ एय दसण सुद्धि एय भणिय समए ७४ एवं जिया आगमदिट्टि १०० एव पाएण जणा एवं विहपरिणामो एसा चउक्कसोही . . क . क केल्लि-कुसुमवुट्ठी कालाइदोसओ जइवि १७७ कालोचियजयणाए. १७२ किण्हा-नीला-काउ २२५ किं वा देइ. वराओ. १९६ कुग्गह कलकरहिया १७८ कुणमाणोवि निवित्ती २४६ कुणमाणो वि हि किरिय२४५ कुसुम-क्खय-धूवेहिं २४ केइ भणति भण्णइ केसिंचि य आएसो . १६९ छण्ह जीवनिकायाणं ७९ छव्वीहजीवनिकाओ विराहइ १६१ जइ खमसि तो नमिज्जसि१८८ जइवि हु सकम्मदोसा ९९ जम्हा न मोक्खमग्गे १०५ जस्सट्टा आहारो आरभो १२६ ज जीयमसोहिकर' १९३ ज जीय सोहिकर जन तयट्ठा कीय जाधज्जीव आगम खती य महव-अज्जव . ६४ Page #219 -------------------------------------------------------------------------- ________________ १९७ [ 0 ] जा सयमया जीवेसु १७४ तं सुगुरुसुद्धदेसण जिंणगुरुसुयभत्तिरओ २५१ तम्हा कम्माणीय जिणपवयणवुड्रिढकर ५८ तम्हा सइ सामत्थे जिणपवयणवुढिकर ५९ ता आणाणुगय ज १०३ जिणपवयणवुड्रिढकर ६० ता कइया त सुदीणं जियपरिसो जियणिद्दो १४९ ता तुलियनियबलाण १८४ जिणभवणकरणविहि १७ ता तेसिं असठाण १६५ जिणभवणविंबठावण ७८ ता दव्वओ य तेसिं . २०२ जिणभवण बिंबपूया ७१ तित्थगराणा मूलं १९ जिणभवणे अहिगारो ७० तित्थयरुदेसेण वि ८५ जिणमदिरभूमीए ४८ तिदिसिनिरिक्खणविरई ३५ जीवदय-सच्चवयणं ६१ तिन्नि निसीहि तिन्नि य ३४ जीव म-वहहु म आलिय १०९ तिन्नि वि रयणइ देइ १५३ जीवाइ नवपयत्थे ૨૪ર तुबयदारुमट्टिय जीवाजीवा पुन्न २०७ . ते धन्ना ताण नमो २५२ जीवा सुखेसिणो तं ११८ जे बंभचेरस्स वयस्स भट्ठा १९१ दठुण पाणिनिवहं । जे मज्झत्था धम्म २६८ दव्वाण सचित्ताणं जे सकिलिट्ठचित्ता १३९ दुग्गंधमलीणवत्थस्स जो भण्णइ णत्थि धम्मो १७० दुप्पसहंतं चरणं दुलहा गुरुकम्माण ६९ णाणं पंचविगप्पं दुविहं लोइयमिच्छ दुस्समकालसरुवं तत्तो य अप्पमत्ते दूसमकाले दुलहो १०४ तत्तो य अहक्खाय ૨૨૮ देवहरयम्मि देवा . ५३ तव-संजमेहिं निज्जर देवं गुरु' च धम्मं च १५५ तस्स पुणो णामाई देवो धम्मो मग्गो ५ तह अट्ठिअट्ठिमज्जा देस-कुल-जाइ-रुवी १४८ तह एगसाडएणं दो जाणु दोन्नि करा ४१ तं णत्थि भुवणमज्झे तं नमह तं पसंसह धन्नाण विहिजोगो २८ तंबोल-पाण-भोयणो धम्मन्नू धम्मकत्ता य. १५६ १७१ २२२ २४३ Page #220 -------------------------------------------------------------------------- ________________ . [at] धम्मरयणस्स जोगो ६६ पिंड विसोही समिई ____२६४ धम्मा-धम्मा-गासा २३६ पिंड सेज्ज वत्थं धम्मा-धम्मा-पुग्गल २३७ पुच्छंताण धम्म ९३ धाई-दूइ-निमित्ते १२२ पुढवाइसु आसेवा . १३१ पुढवी-आऊ-तेऊ २०९ न विणा तित्थ निग्गथेहिं १७३ पुढविदगअगणिमारुय २२९ नरविबुहेसरसंक्खं . २५६ पुढवि-दग-अगणि मारुय २११ नारयतिरियनरामर २५७ पुप्फा-मिस-थुइभेया ३७ .. निग्गथसिणायाण - १६४ पुब्विं-पच्छा संथव १२३ निट्टीवणाइअकरण पुलायणामो पढमो चरित्ती १६३ निप्फाइऊण एवं पूया जिणिदेसु रइ वएसु ११० नेग तेण चिय लोग १०१ . फासुय-एसणिअहिं १२९ पडिक्कमणे चेइयहरे ४७ पढम वयछक्क बहुजणपवित्तिमित्तं पत्तभवण्णवतीर बहुमाणं वंदणयं पयईए कम्माण बहुवित्थरमुस्सग्गं पयडो सेसतियत्थो बावीस सहस्सा सत्त २२२ परियट्टिए अभिहडु १२१ परिवारपूयहे भक्खेइ जो उवक्खेइ पलए महागुणाणं . . भ?ण चरित्ताओ २४८ पंचमहव्ययजुत्तो . १४७ भवगिहमज्झमि पमाय पंचविहाभिगमेणं . भावत्थयदव्वत्थय ७६ पंचविहायाररओ १४२ भासामइबुद्धिविवेग .२५० पंचविहे आयारे १५० भुजइ आहाकम्म १२७ पंचगो पणिवाओ पंचिंदिय-तिविहबल २१५ मन्नइ तमेव सच्च २१४ २५९ पाणा पज्जत्तीओ 'मन्नति चेइयं अज्ज पाणिवह-पेम-कीडापसंग १० पाणिवह-मुसावाए ६३ मस्सूरए थिबुय सुइ २१२ . पासत्थ-ओसन्न-कुसीलरुवा १८९ मंसनिवित्तिं काउ। पासत्थो ओसन्नो १९२ 'मा आयण्णह मा य ૨૦૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ ९७ २२६ [१२] मिच्छत्तमहामोह मिच्छट्ठिा सासायणो य २३३ सग्गापवग्गमग्गं १५८ मिच्छमहण्णवतारण २७० सञ्च' मोस मीस २३१ मुत्तासुत्तीमुद्दा सट्टीवंसो दोधारणाउ १३४ मुद्दातियं तु इत्थं सत्थाऽवग्गह तिविहो ५० मुहमहुर परिणइ सन्नाणं वत्थुगओ १०८ मूलं साहपसाहा सम्मग्गस्स पयासंग २६५ गृलोत्तरगुणसुद्धं समणाण को सारो .. ७२ मेरुव्व समुत्तूगं सम्मद्दिहिस्सवि अविरयस्स २६१ मेरुस्स सरिसवस्स व ८१ सम्मत्तनाणचरणाणुपाइ १६८ मोत्तण भावत्थयं . ८२ सम्मत्त-नाण-चरणा १०७ सम्मत्तमूलमणुव्वय ६२ रयणत्थिणोवि थोवा समयावलिमुहुत्ता २३९ . रागोरगगरलभरो १११ सव्वजिणाणं णिच्च १९७५ सव्वत्थ अस्थि धम्मो ११४ लज्जालुओ दयालू सव्वरयणमएहिं विभूसिय ८६. ससमय-परसमय विऊ १५१ लट्ठा गहियट्ठा य सकिय-मक्खिय-निक्खित्त १२ लाहालाह-सुहासुह संथरणम्मि अशुद्ध संवच्छराणि वारस २२३ घण्णाइ तियं तु पुणो सामाइय पढम ૧રર૭ वयछक्काइ अट्ठार १४४ साहूण सत्तवारा वयसमणधम्म संजम २६३ सीलंगाण सहस्सा १४० वंदंतस्स उ पासत्थ १९० सुगई हणुति तेसिं __९४ वंदामि तव तह सजमं च १८७ सुग्गइमग्गो पुण्णं वंदितो हरिसं १८६ सुत्तभणिएण विहिणा ___२६ विगलिंदिएसु दो दो २३० सुत्ते अत्थे कुसला विग्गहगइमावन्ना २१७ सुयसायरी अपारो विनहा-कसाय-सण्णा १४६ सो जि धम्मु वुच्छ तुच्छमइणं सोलस उग्गमदोसा ११९ वुड्ढाणुगो विणीओ ६८ बूढो गणहरसहो हुज्ज हु वसणप्पतो ९५ १२८ २४० Page #222 -------------------------------------------------------------------------- ________________ ૪પર ૧૮૧ ६८ પરિશિષ્ટ-૩ શ્રી દર્શન શુદ્ધિ પ્રકરણની ગાથાઓની અન્ય ગ્રંથોની ગાથાઓ સાથે સમાનતા અને તુલના ૮ સં. પ્ર. દે. સ્વ. અ. ૨૧ ૨૦ પંચાશક ૭/૩ - પ્રવ. સા. ૪૫૧ ૨૧ પંચાશક ૭/૪ સં પ્ર. દે. સ્વ. અ. ૧૩ ૨૨ પંચાશક ૭/૪૩ લોકપ્રકાશ ૩૦/૧૦૦૨ ૨૬ પંચાશક ૧૮૦ સપ્તતિ પ્રકરણ ૧૯૧ ૨૭ સં, પ્રસુ.ગુ. અ. ૩૪૦ ૧૯૩ અભિ. ચિ. ૧/૭૨ ૨૮ સં પ્ર. સુ. ગુ. અ. ૩૩૮ ૧૦ પ્રવ. સા. ૩૪ ચિ. વં. મ. ભા. ૧૮૦ ૧૨ આવ. નિ. ર૦. - પ્રવ. સા. સં. પ્ર. દે. સ્વ. અ. ૧૪ ૩૫ ચિ. . મ. ભાલોક પ્રકાશ ૩૦/૧૦૦૩ પ્રવ. સા. સપ્તતિપ્રકરણ ૩૬ પ્રવ. સા. અભિ. ચિ. ૧/૭૩ - ૪૦ ચ. વં. મ. ભા. ૨૩૬ ચે. વ. મ. ભા. ૨૮૩ * પ્રવ. સા. વિ. આ. ભા, ૩૫૬૩ પંચાશક ૩/૧૭ ૧૩ આવ. નિ. ૯૨૧ ૪૧ ચિ. વં. મ. ભા. ૨૩૭ ચે. વં. મ. ભા. ૨૭૮ પ્રવ, સા.. ૭૩ વિ. આ. ભા. ૩પ૬૪ પંચાશક . ૩/૧૮ ૧૭ પંચાશક ૭/૮ ૪૨ ચિ. વ. મ. ભા. - ૨૩૮ પંચવસ્તુ ૧૧૧૨ પ્રવ, સા. ૧૮ પંચાશક . : : ૭/૨ પંચાશક ૩/૧૯ ૧૯ ઉપ. પદ ૬૮૦ ૪૩ ચે. વં. મ. ભા. ૨૩૯ + આ ગ્રંથની ૨૬મી ગાથામાં જણાવ્યું છે કે આ ગ્રંથમાં પૂર્વાચાર્યોએ રચેલા ગાથાઓને સંગ્રહ કરવામાં આવ્યું છે આથી આ ગ્રંથમાં આવતી જે જે ગાથાઓ જે જે ગ્રંથમાં મળી શકી તેની અહીં નેંધ આપી છે આગળના બ્લેક આંકડા દર્શનશુદ્ધિના છે અને તેની સામે એ ગાથા જે ગ્રંથની છે તે ગ્રંથન નામોલ્લેખ અને નંબર સુચવ્યો છે. અહીં સુચવેલ ટૂંકા નામોનાં પૂરાં નામોની સંજ્ઞા સૂચિ શરૂઆતમાં પેજ ૨૮ ઉપર છે. ૭૨ ૭૪ Page #223 -------------------------------------------------------------------------- ________________ [૧૪] ૩/૨૦ ૨૫૬ પ્રવ. સા, ૭૫ પંચાશક ૪૪ ચે. વ. મ. ભા. પંચાશક ૩/૨૧ ૪૬ પ્રવ. સા. ૪૯ ચે. વં. મ. ભા. ૬૩ સંપ્ર. દે. સ્વ. અ. ૮૭ ૫૩ સં. પ્ર. દે. સ્વ. અ. ૮૬ ૫૪ સં. પ્ર. દે, સ્વ. અ. ૧૦૪ પપ સં. પ્ર. દે. સ્વ. અ. ૧૧૦ ૫૬ સં. પ્ર. દે. સ્વ. અ. ૧૦૭ પ૭ સં. પ્ર. દે, સ્વ. અ. ૧૦૬ ૫૮ સં પ્ર. દે. સ્વ. અ. ૧૦૦ ૫૯ સં. પ્ર. દે. સ્વ. અ. ૮૮ ૬૦ સં. પ્ર. દે. સ્વ. અ. ૬૫ ૨૩ આવ, ભા. ૨૪૭, પિં.નિ– ૧૦૯૯ આચા. નિ– ૩૩૧ સં પ્ર. શ્રા, . અ. ૧ ૬૪ નવતત્વ ૬પ ઉપ. પદ ૬૬ ધર્મ ૨. સંપ્ર. શ્રા. અ. ૬૭ ધર્મર. સં. પ્ર. શ્રા, અ. ૭ ૬૮ ધર્મર સં. પ્ર. શ્રા. અ. ૮ ૭૯ મૃ. ક. ભા.-૬/૬૪૧૯,૬૪૨૦ ૮૨ સં. પ્ર. દે. સ્વ. અ. ૧૧૧ ૮૪ પંચવસ્તુ– ૯૮ ધર્મ સં. ૯૯૧ ૮૯ સં. પ્ર. કુ, ગુ. અ. ૨૬ ૯૦ સં પ્ર. કુ. ગુ. અ. ૨૭ ૯૩ સં. પ્ર. કુ. ગુ. અ. ૨૮ ૯૪ સં પ્ર. કુ. ગુ. અ. ૨૯ ૯૬ પૃ. ક. ભા. ૫/૫૩૯૬ નિશીથ- ૫૪૩૭ ૧૨ સં. પ્ર. કુ. ગુ. અ. ૭૮ ૧૦૩ ઉપ. ૫. ૯૧૦ ૧૦૪ સં. પ્ર. કુ. ગુ. અ. ૭૮ ૧૦૭ ધર્મ સં * * ૭૪૯, ૧૦૮ યેગશતક૧૧૭ દવે – ૧૧૯ પિંડનિ. વિ.વિ. ૧૩/૨ પંચાશક ૧૩–૩. પંચવતુ ૭૩૮ પ્રવ. સા. ૧૬૩ ૧૨૦ બુ. ક. ભા. ૪/૪ર૭૫ નિશીથ ૩૨૫૦ પંચવસ્તુ ૭૪૧. વિં. વિ. ૧૩/૩ પિ નિ. ૯૨, ૮૩ *પંચાશક - ૧૩/૫ પ્રવ. સા. ૫૬૪ ૧૨૧ મૃ. ક. ભા. :/૪ર૭૬ પંચવસ્તુ ૭૪ર નિશીથ ૩૨૫૧ પિ.નિ - . વિ. વિ. ૧૩/૪ પંચાશક ૧૩/૬ ૧૨૨ વિ. વિ. ૧૩–૫ પંચવસ્તુ ૭૫૪ પંચાશક ૧૩/૧૮ પ્રવ. સા. પ૬૬ ૨ટ Page #224 -------------------------------------------------------------------------- ________________ . ૫૬૮ '. ૭૬૨ . [૧૯૫] ૧૨૩ વિ. વિ.. ૧૩/૬ ૧૬૪ પ્રવ. સા. ૭૩૦ પંચવસ્તુ ૧૩/૧૮ - ૧૬૮ સં. પ્ર. સુ. ગુ. અ. ૩૪૧ પચાશક ૬૧૩ ૧૬૯ સં. પ્ર. સ. ગુ. અ. ૩૪ર પ્રવ, સા, ૫૬૭ ૧૭૧ ઉપ. પ. ૮૦૮ ૧૨૪ ઉત્તર પર સં. પ્ર. સુ. ગુ. અ, ૩૪૩ વિ. વિ. ૧૩/૭ ૧૭૨ સં. પ્ર. સુ. ગુ. અ. ૩૪૪ પ્રવ. સા. ૧૭૩ સં. પ્ર. સ. ગુ. અ. ૩૪૭ પિંડ. નિ. • પર ૦ ૧૭૫ સ. મ. સ. ગુ. અ. ૩૪૬ પંચવસ્તુ ૧૭૬ પંચાશક ૧૧/૩પ પંચાશક ૧૮૫ નિશીથ- ૨૬૮૭,૪૨ ૬૮ ૧૨૫ પંચાશક ૧૩/૩૦, ૧૮૯ સુ. નિ. ૧૦૨ ૧૨૮ બુ. ક. ભા. ૨/૧૬૦૮ સં. પ્ર. સ. ગુ. અ. ૨૫ નિશીથ ૧૬૫૦ ૧૯૧ આવ. નિ. ૧૧૦૦ ૧૩૦ નિશીથ-પર૪પ, પ૩૬૮ ૧૯૮ ઉપ. ૫. ૮૩૮ બુ. ક. ભા.- ૪/૩૩ર૭ ૧૯૯ ઉપ. ૫. ૮૩૯ ૧૩૮ દ. વૈ.- ૩૫૮ ૨૦૦ ઉપ. ૫. ८४० ૧૩૯ સં ... સ. ગુ. અ. ૧૫૮ • ૨૦૧ ઉપ ૫. ૧૪૩ પ્રવ સાં. ૫૪૦ ૨૦૨ ઉપ પ. 'સં. પ્ર. સ. ગુ. અ. ૯૮ ૨૦૩ મૃ. ક ભા- ૧/૩૨૧ ૧૪૪/૧ સં. પ્ર. સુગુ, અ. ૧૦૦ ૨૦૭ પ્રવ. સા. ૯૭૪ ૧૫ પ્રવ. સા. ૫૪૧ ૨૦૮ ૫. સં. ૧૧ ૬ ૧૪૭ સં. પ્ર. સુ. ગુ. અ. ૯૨ ૨૦૯ સ. નિ. ૧૪૮ બુ. ક. ભા– ૧/૨૪૧ ૧૧ જીવ. સ. ૨૬ સં. પ્ર.. ગુ. અ. . . ૯૪ ૨૧૬ જીવ. સ. ૨૫ ૧૪૯ બુ. ક. ભા– ૧/૪ર પ્રવ. સા. ૧૩૧૭ સં. પ્ર. સ. ગુ. અ. ૮૫ ૨૧૭ જીવ. સ. ૮૨ ૧૫૦ બુ. ક. ભા– ૧/૨૪૩ પ્રવે. સા. ૧૩૧૮ સં. પ્ર. સુ. ગુ. અ. ૯૬ ૨૧૯ ઉપ. ૫. ૧૦૨૩ ૧૫૧ બુ. ક. ભા– ૧/૨૪૪ ૨૨૦ આવ. નિ. ૧૪૨ સં. પ્ર. સ. ગુ. અ. ૯૭ ૨૨૧ બુ. ક. ભા. ૩/૨૭૪ર ૧૫ર પંચવસ્તુ ૧૩૧૯ નિશીથ– ૩૧૩૦,૨૭૪ર ૧૫૬ ધર્મબિંદુ ૨૨. પ્ર . સા. ૧૦૯૬ ૮૪૧ ८४४ ૧૮ Page #225 -------------------------------------------------------------------------- ________________ [૧૯] ૧૦૭ ૧૦૯૪ ૧૭ ૩૪૩ ૭૦ ૧૧૪૮ ૧૧૫ ૧૨૬૧ ૧૧/૩ ૧૧/૪ ર૩ પ્રવ. સા. ૨૨૪ પ્રવ. સા. ઉપ. પ. રરપ ઉત્તરા જીવ. સ. ૨૨૭ આવ. નિ. આવ. નિ. વિ. આ. ભા. પંચાશક ૨૨૮ પંચાશક ર૨૯ આવ. નિ. ૨૩૦ પ્રવ. સા. ૨૩૫ વિ. આ. ભા. જીવ. સ. પંચ. સં. પ્રવ. સા. ૨૩૬ ઉતરા. પ્રવ. સા. ૨૪૩ સં. પ્ર. સ. અ. ૨૪૪ સં. પ્ર. સ. અ. ૧૪ ૨૪૫ આચા. નિ– ૨૨૦ ૨૪૬ આચા. નિ– ૨૨૧ ૨૭ આચા. નિ. ૨૨૨ ૨૪૮ આવ. નિ. ૧૧૫૯ ૨૪૯ નવતત્વ - ૧૩ વિ. આ. ભા. ૨૦૩૬ પ્રવ. સા. ૩૫, ૯૪ર ૨૫૩ પ્રવ. સા.. ૩૬ ૨૫૫ ધર્મ સં. ૨૫૬ ધર્મ, સં ૮૦૦ ૨૫૭ ધર્મ. સં. ૨૫૮ ધર્મ. સં. ૨૫૯ ધર્મ. સં. ૨૬૦ ધર્મ. સં. , ૨૬૩ એ. નિ. ભા. પ્રવ. સા. ૫૫૧ સં. પ્ર. સ.ગુ. અ. ૨૩૦ ૨૬૪ સં. પ્ર.સ. ગુ. અ. ૨૩૧ ઓ. નિ– • પ્રવ. સા. ૮૬૮ - ૮૧૧ ૪૦૦ ૮૧૩ ૨૧ ૧૩૦૩ ૧૩૮૧ ૧૩૦૧ ४४ ૪૫ – Page #226 -------------------------------------------------------------------------- ________________ हितोपदेशमालाप्रकरणस्य शुद्धिदर्शनम् पत्र गाथा शुद्धपाठः पत्र गाथा शुद्धपाठः पत्र गाथा शुद्धपाठः १ २ निगोय० १० ५१ हिंसा २५ १२४ गुरुदोसे १ २ ०मित्तं पि ११ ५२ हिंसा २५ १२५ सुविवित्तमि २ ५०यारीणं, ११ ५६ पावट्ठाणं २५ १२६ फासुयओहा० २ ९ सम्मत्त-१ १२ ६० ०ण समुत्थं २५ १२६ आहा० ३ १३ अक्खुद्दा १२ ६१ ०वियला वि० २९ १४३ जमहीय. ४ १५ सुहाऽऽय .१३ ६२ भायणं २९ १४४ कमहीय. ४ १५ ०रूवत्त - १३ ६४ सम्म २९ १४५ सुयस्स भ० ४ १६ अइसुदिढ० १ ३ ६६ ०सद्धेणं १४५ तन्विहमेहा० ५ १५ सिज्झति १५ ७४ सामगिंग २९ १४७ रोहिणिय५ २३ पवण ...१६ ७९ जेणं . ३० १४८ सइ साम० ६ २५ तह य १७ ८८ जायइ, ३० १५१ गंथत्थ० ७ ३१ महग्या, १८ ८९ त ३० १५२ चियमिय पु० ७ ३१ तत्तोहितो . १८ ८९ ० सारेणं ३१ १५३ नीइ वि० ७ ३२ तहा हि म० १८ ९० -मिय ३१ १५५ जिणधम्मो ७ ३५ पुहइपुरहूया १८ ९२ सम्मीणए स ३२ १५७ वओ ८ : ३६ ०मपभावा १९ ९४ अप्पडिवाइ ३३ १६१ ०भरहाईहिं ८ ३९ ०मुविंति २० ९९ ०हिज्जति ३३ १६२ ०सिट्ठिणो ८ ४० ०यारो य-६ २० १०० जीवगइ ३३ १६४ तन्निम्माण, ८ ४१ तह य २१ १०४ ०भएणच घि० ३४ १६५ ०अदूसगा ९ ४६ हिंसाइपरि० २१ १०५ ०सामिगुरू ३४ १६७ फलिहवि० १० ४७ हिंसच्चिय २२ ११० अखंड० ३४ १६७ जयंमि १० ४८ सच्चं २२ १११ देसणाईयं ३५ १७० हु १० ४८ न [वि] या.. २३ ११५ ०हराणं च कु० ३५ १७१ नाओ इव १० ५० एए. २४ १२१ सच्चित्ताइपि ३५ १७२ वम्महसूल ૦ પ્રેસદોષ, ટાઈપનું તૂટી જવું તથા સંશોધન માટેનાં સાધનનો અભાવ વગેરે કારણે રહી ગયેલ ક્ષતિઓને આ શુદ્ધિદર્શન મુજબ સુધાર્યા બાદ આ ગ્રંથને ઉપયોગ કરવા વિનંતિ. આ શુદ્ધિદર્શન તૈયાર કરી આપવા બદલ પૂ. સં. મુનિરાજશ્રીજીને તથા તે માટેના સાધનો પુરાં પાડનાર તથા સહયોગ આપનાર જ્ઞાનારાધક વિદ્વજનોનો અમે હાદિક આભાર માનીએ છીએ, mr mr Page #227 -------------------------------------------------------------------------- ________________ पत्र गाथा शुद्धपाठः पत्र गागा शुद्धपाठः । ' पत्र गाथा शुद्धपाठः ३६ १७५ ०णेहहिय० ४९ २४२ ०देवेहिंतो ६१ २९७ तिसंझ ३६ १७५ किच्चाकिच्चं ४९ २४२ निलोणेहिं ६२ ३०२ निम्मायं ३९ १८८ ०मूणोयरिया, ५० २४४ जम्मग्गिय । ६२ ३०३ ०चियमुचियं ३९ १९१ पुदि ५० २४५ ०च्चदवद्दिय ३०५ ०चियमिणमो ४० १९३ पगडीणं ५० २४८ एसो द०६२ ६२ ३०५ तेसिं ४० १९६ जं ५० २४८ ०वयारो, ६२ ३०५ ०चित्तेहि ४१ १९८ ०मुणी भयवं - ५१ २४८ इणिह ६३ ३०७ कारण सावि४१ २०० ०ज्जियं व ता० ५१ २५० समणुपत्ता स्खेहिं ४१ २०२ तिव्व तवसा ५१ २५१ ०तिहुयणप० . ६३ ३०८ नाभिभवि० ४१ २०२ उयह ५१ २५२ ०इदझया ६३ ३१० पाएण ४२ २०४ भुजंता ५२ २५५ पूउच्छवं ६४ ३१३ ०मुचियकिच्च ४२ २०८ मिगावईए ५२ २५५ पडिच्छंता ६४ ३१४ गिहीण ४३ २०९ जत्तो ५२ २५६ जोअण ६५ ३१६ पुरिसा पसं० ४३ २०९ पत्तो ५३ २६० चवण० ६५ ३१६ ०धम्मऽहि० ४३ २११ चउण्ह ५३ २६.२ निच्छिय० ६६ ३२० वज्जतो ४३ २१२ गुरूवए० ५४ २६४ तुगगिरिसिहर- ६६ ३२४ किर ४३ २१२ एयत्थिणा . निवडण चिय . ६८ ३३४ सत्तुप्प० ४३ २१३ ०रंतमुक्खाए डोव० ६९ ३३५ जिय ४४ २१६ ०वत्तिकरणं ५५ २६८ ०नाहनंदणा . ६९ ३३५ °सु आसमेसु ४४ २१७ ०पभिईओ ५५ २६८ विवरम्मुहा , ६९ ३३६ ०च्छायाइ ४५ २१८ दसम्मी ५५ २०१ सहोयरेसु, ६९ ३३८ लोओ ५८ २८२ भाइगयं ४५ २२१ वयण- का० ७० ३४३ सठाण ४६ २२६ गुरू ७० ३४३ परितुटूठा ५८ २८३ ०सम्मदेसु ४७ २३० सुविणीओ ५९ २९१ वसणोवह ७० ३४३ लहू होइ ५९ २९१ दुरवत्थ ७१ ३४७ भोओ ४८ २३४ जे उण ६० २९२ गय ७१ ३४८ एयाई ४८ २३६ ०त्ताणि किवि० ६० २९२ ०यवं ७२ ३५१ ०दारपवित्ती, ४८ २३७ निहीणा ६० २९४ वसणूस० ७३ ३५७ मरणजलो ४९ २३८ पर पारगो ६१ २९६ वइज्ज ७३ ३५९ विमुच्चंतो ४९ २४१ जगप्पइ० ६१ २९६ चइज्ज ७४ ३६४ थड्ढस्स ४९ २४१ भत्तिभर० ६१ २९७ ०यरियसमु० ३६४ चावस्स व . Page #228 -------------------------------------------------------------------------- ________________ ३ पत्र गाथा शुद्धपाठः पत्र गाथा शुद्धपाठः पत्र गाथा शुद्धपाठः ७४ ३६४ होइ गुण सं० ८२ ४०४ इमेसिं ९९ ४४५ मिच्छद्दिट्ठि७५ ३६५ ०जणा विहीणे ८३ ४१० ०णाण देस ९९ ४४६ विसिट्रिठ० ७५ ३६६ परिच्चयइ ८४ ४११ चउरो १०० ४४७ ०सु य जुज्जई ७५ ३७० गयो ८६ ४१७ ०छायाठाणाई १०० ४४८ चेइयाण ७६ ३७२ जइ य ८६ ४१७ निव १०० ४४९ तिविहतिवि० ७६ ३७२ सिरी ८७ ४२० दुविह ति० १०० ४५१ महब्बयाई ७६ ३७३ ०यणजणमण ८७ ४२० तिविहतिरि० १०० ४५१ समिईओ ७६ ३७३ ०यंडखंड. ८७ ४२० माणुस्से १०१ ४ ४५२ तिविहतिवि० . ७६ ३७४ ०मस २० ८७ ४२१ ०पारिगहिय १०१ ४५३ -मबाहयं ७७ ३७६ च्चिय ८७ ४२१ परवीवाह० १०१ ४५३ जं जंपिज्जइ ७७ ३७७ भीरू ८७ ४२२ थूलो १०१ ४५४ ज न गिन्हति ७७ ३७८ ०गममूल० ९० ४२६ - ०माणकरण० १०२ ४५७ राईभत्तं पि ७७ ३७८ ०चत्तअत्तउं ९० ४२७ भोयणओ १०२ ४५९ एइच्चिय ७७ ३७८ भवदुगे ९३ ४३१ एवं खु जंत० १८२ ४६१ ०इइफलं ७७ ३८० रोवए ९३ ४३१ असईपोस १०२ ४६१ पति० ७७ ३८० ०न्नुयत ९४ ४३२ अवझाण- १०२ ४६१ विलिहंति ७९ ३८६ मह वुद्धी । ९४ ४३२ ०रियहिंस० १०३ ४६३ लधु ७९ ३८७ सामग्गी सा० ९४ ४३२ तत्थऽइ० १०३ ४६६ पहम्मि ७९ ३८८ कयन्नू . ९४ ४३३ कुक्कुइय १०४ ४६७ ०उताण वि छ० ७९ ३८८ कोडिं पि ९५ ४३५ तह करण० १०४ ४७१ ०वत्थूसु ७९ ३८९ पय [र?] ९६ ४३६ दिसापरि० १०६ ४७८ विहरिया ७९ ३८९ पुण तया ९६ ४३६ जंतु १०६ ४८० जाए य ८० ३९१ सबरस्स . ९६ ४३६ सिक्खवयं १०६ ४८१ ०समिइ८० ३९२ ०पवेसो ९६ ४३७ ०वाय वहि० १०६ ४८१ गिति ८१.३९८ ० ज्झमिति ९७ ४४० -माहाराईसु १०७ ४८२ -खेलाईयं, ८२ ४०१ ०खायबुद्धी, ९८ ४४१ अन्नाईण १०७ ४८३ सुकझाणाण, ८२ ४०१ ही मोहो ९८ ४४१ चउत्थसि० १०७ ४८६ इय ८२ ४०२ वियलिय० ९८ ४४२ सच्चित्तनि० १०८ ४८९ साहुहिं જે ગાથા અમને મળેલી પ્રતમાં ન હતી, તે ગાથા જેસલમેરની પ્રતમાંથી મળી છે જે નીચે આપી છે આથી ૭૫મી ગાથાને નંબર ૭૬ એમ કમશઃ ૧, ૧, નંબર વધે છે. જેથી પર૬ गाथा थाय. दीणाईसु दयाए, दितो न कयाइ निष्फलो पुरिसो । पाउसपज्जन्नो इव दुभिक्खाइसु विसेसेण ॥७५।। Page #229 -------------------------------------------------------------------------- ________________ दर्शनशुद्धिप्रकरणस्य शुद्धिदर्शनम् १०८ ४८९ लधु हत्था० १२२ २७ ०दुरभव्वाण १५० १४६ त्रि० १०८ ४९१ ०कोडीए १२३ ३० पूयपुर १५१ १४९ भावण्णू . १०९ ४९३ अन्नाणाण व १२३ ३१ ०दव० १५१ १५० तदुभय १०९ ४९५ विव०ख १२४ ३६ तिक्काल १५४ १६२ ०कम्मेहिं १०९ ४९६ चलतभड० १२८ ५२ ०सणाई य १५४ १६४ भासिएहिं ११० ४९७ खमा परि० १२८ ५४ सावओ १५५ १६५ असढाण ११० ४९८ भवे भवे १२९ ५९ रखतो १५६. १७१ इह ११० ४९८ विसरिसत्त० १३० ६१ पंचिंदिय १५६ १७२ जईण'' ११० ४९९ नियमेणं १३१ ६६ जोग्गो १५६ १७३ नियंठेहि ११० ५०० ठाणयवि० १३२ ६९ सुगुरू १५६ १७३ नियंठणा १११ ५०२ न विमद्दइ १३२ ७२ ०गुरूण, १५७ १७५ जईवि १११ ५०५ पवंचेहिं १३५ ८१ ०सवस्स य १५९ १८४ संपुन्ना १११ ५०६ वित्ताइनिमि० १३५ ८३ भवत्थय । १६१ १९२ ०ज्जा न स१११ ५०६ को ताया ते० १३५ ८३ दब्वत्थए सिज्जा ११२ ५०७ निबिड १३६ ८६ महड्ढीय १६२ १९७ सामत्थे ११२ ५०८ ०मुवहिं १३६ ८७ ईसिं गुण १६३ २०० भावाणुव० ११२ ५०८ रसकूइओ १३७ ९० ०जीवाईया, १६५ २११ स्सइणता ११२ ५१० -रोहमांग १३८ ९४ निति १६७ २१८ जंबुद्दीवे ११२ ५११ जयण-तण० १३८ ९९ तेण १६७ २१९ जंबुद्दीवे ११२ ५११ मिणमो सयल, १४० १०३ बहुणा ज० १६८ २२१ ०तेऊवाऊ, ११३ ५१३ ता झति १४१ १०८ मणुट्ठाण १६८ २२४ ता चेव ऊ ११३ ५१४ विझत्ति झपि० १४५ १२५ जिणेहिं ण्णा० , अण ता ११३ ५१६ अवंझबीय १४६ १२७ भुजइ १६९ २२५ का ऊ ११५ ५२५ पढ़तगुणं० १४७ १३३ ०ज्जिया वसही १६९ २२६ माणुसपुरि० ११९ १४ दड्ढमी १४८ १३९ निच्च १७३ २४५ ऊर १२० १९ तीइ १५० १४४ सूरीगुणा १७३ २४६ ऊर १२१ २४ कायव्वा १५० १४५ ०पओगमइ १७३ २४८ गहेयन्व १२२ २७ अभव्व० १५० १४६ -झाण- १७८ २७१ सव्वे Page #230 -------------------------------------------------------------------------- ________________ # પૂજ્ય મુનિરાજ શ્રી કીતિયશ વિજયજી મહારાજે સંપાદિત કરેલાં પ્રકાશના :1 - હિતોપદેશમાળા-દર્શનશુદ્ધિપ્રકરણ [ સાનુવાદ ] - સાઈઝ–ડેમી 16 પેજી. 2 - ચોગશાસ્ત્ર અતર લે કે સહિત બાર પ્રકાશ. સાઈઝ ક્રાઉન 16 પેજી 3 - યે ગશાસ્ત્ર મૂળ બાર પ્રકાશ સાઈઝ ડેમી 32 પેજી 4 - અધ્યાત્મ યશ ભારતી [ અધ્યાત્મસાર, અધ્યાત્મ પનિષદ્ ] સાઈઝ ડેમી 32 પેજી 5 - અહં નમસ્કારાવલી ઉ. શ્રી વિનય વિજય ગણિ વિરચિત જિનસહસ્ત્ર નામ સ્તોત્ર આ. શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત વર્ધમાન શસ્તવ આ. શ્રી. હેમચંદ્ર સૂરીશ્વરજી વિરચિત વર્ધમાન શક્રસ્તવ સાનુવાદ] # પૂજ્ય મુનિરાજશ્રીના હસ્તે લખાયેલ પુરતક :1 - સમાગ દર્શન ભાગ-૧ [ મહોપાધ્યાય શ્રી યશા વિજ જી ગણિવર વિરચિત શ્રી સીમંધરજિન વિજ્ઞપ્તિરૂપ 350 ગાથાના સ્તવનનું વિવેચન ઢાળ'—૧ થી 3.] સાઈઝ ડેમી 16 પેજી . 2 - સન્માર્ગ દર્શન ભાગ-૨ [ પ્રેસમાં ] [ ઢાળ-૪ થી 7] સાઈઝ ડેમી 16 પેજી 3 થી 5 - સમાર્ગ દર્શન ભા-૩–૪–૫, [ હવે પછી ] [ ઢાળ—૮ થી 10, 11 થી 14, 15 થી 17 ] પ્રાપ્તિ થાન :-કીર્તિલાલ બાબુલાલ એન્ડ કું. રતનપોળ ગોડવાડ જૈનધર્મ શાળા સામે અમદાવાદ પીન-૩૮૦૦૦૧ title printed by : natvar smruti printers, a'hd.