SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી હિતાપદેશમાળા जइ वि खमापरिभूया, जइ वि खमंतस्स आयरो नत्थि । तह विखमा कायव्वा, खमासमो बंधवो नत्थि ॥४९७॥ जाइ-कुल- रूव-पमुहा, भव-भवे वि सरिसत्तणमुर्विता । कह हुतु मयनिमित्तं, पत्ता वि हु मुणिय-तत्ताणं ॥ ४९८ ॥ जो जस्स मयट्ठाणस्स, वह निरवग्गहं समुक्करिसं । सो तं चिय नियमेण, हीणयरं लहइ पइजम्मं ॥ ४९९ ॥ કુછ—ગાર્વ—મેદાન—વિરિય—દુન્ન—વિશેષજ્ઞાળા । जै हुँति नरा सो नणु, अट्ठमयट्ठाण य विवागो ॥ ५०० ॥ सविसेस जे दोसा, हुंति. अहंकार - तरलियमणं । + अतुक्क रिस दुवारे, पुरावि ते पयडिया पायं ॥ ५०१॥ જોકે-કેાઈક સમયે ક્ષમાના પરાભવ થયા હોય તથા કોઈક વખત ક્ષમાને ધારણ કરનારા આત્માના જગતમાં આદર થતા ન હોય, તા પણુ ક્ષમા જ કરવી જોઇએ; કેમકે ક્ષમા સમાન કાઈ ખાંધવ નથી. ૪૯૭ ભવેાભવમાં બદલાયા કરતા જાતિ, કુલ, રૂપ વગેરે, સારાં મળી જાય તે પણ તત્ત્વના જાણકારાને કઇ રીતે મદનું=અહંકારનું કારણ અની શકે ? ૪૮ જે આત્મા જે વિષયમાં ઉત્કૃષ ને પામીને નિર‘કુશ પણે અભિમાન ધારણ કરે છે; તે આત્મા પ્રત્યેક જન્મમાં તે તે વિષયમાં નિયમા હીન હીનતર સ્થાનને=અવસ્થાને પામે છે; જેમકે-રૂપના મદને કરનારા ભાભવ કુરૂપતાને પામે છે. ૪૯ જે જે માણસા કુલ, જાતિ, રૂપ, બુદ્ધિ, બલ, વીય, સ્વામિત્વ, અને ધન વગરના દેખાય છે, તે આ આઠ પ્રકારનાં મદસ્થાનનુ` જ ફળ છે. ૫૦૦ અહંકારથી ચંચળ બનેલી બુદ્ધિવાળા માણસામાં જે વિશેષપ્રકારના દાષા દેખાય છે, તે દોષા પહેલાં પણ આત્માત્કષૅના દ્વારમાં પ્રાયઃ પ્રગટ કરાયા છે. ૫૦૧
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy