________________
सिरि हिओवएसमाला
तम्हा मद्दवपविणा, माणगिरिं कुणह लूणपक्खमिणं । नावि मद्दइ विणयवणं, जेणेसो सिवसुहफड्ड ॥५०२॥ मा इंदजालमुवदंसिऊण, वंचंति किर परं धुत्ता । मूढा न मुणंति इमं, अप्पं चिय वंचिमो एवं ॥५०३॥ किं एयं विउसत्तं, वंचिजइ जं जणो सुवीसत्थो । जं अस्थि वियड्ढत्तं, तो वंचह जर-मरणजालं ॥५०४॥ अन्नायपवंचे हि, सुठ्ठ जणो वंचिउं ति हियएण । कीस हसंति हयासा, दीसंता दिव्वनाणीहिं ॥५०५॥ वित्ताइ निमित्तेण, कयगाए उद्धरिज किर धम्मो ।
धम्ममि जेसि माया, क्रो माया तेसि तिजए वि ॥५०६॥ --- માટે મૃદુતારૂપી વાવડે અભિમાન રૂપી પર્વતની પાંખને કાપી નાંખે કે-જેથી અભિમાનરૂપી પર્વત મોક્ષસુખના એક અંશભૂત વિનય રૂપી વનને નાશ ન કરે. પ૦૨
માયારૂપી ઈન્દ્રજાળ બતાવીને ધૂર્ત લોકો બીજાને ઠગે છે, તે મૂઢ માણસે આ વસ્તુ નથી જાણતા કે “અમે અમારા આત્માને જ ઠગી રહ્યા છીએ. ૫૦૩
વિશ્વાસુ માણસને ઠગ એ શું પંડિતાઈ છે? જે ખરેખર તમારામાં ચતુરાઈ હોય તો જન્મ–જરા-મરણની જાળને ઠગે, એટલે કે જન્મ–જરા-મરણની જાળને ભેદી નાંખે. ૫૦૪
જેના પ્રપંચને કેઈએ પણ નથી જાણે તેવા દંભી આત્માઓ વિશ્વાસુ સજજનેને ઠગીને હૈયામાં હસે છે અને આનંદ માને છે, કે આ સારી રીતે ઠગા. પરંતુ દિવ્યજ્ઞાની (કેવળજ્ઞાની)ની દષ્ટિએ તો એ પોતે જ હતાશ બન્યા છે ઠગાયા છે અર્થાત્ એની ભવિષ્યની સઘળી આશાઓ નાશ પામી છે. પ૦૫
ધનાદિ માટે માયા કરનારાઓને ઉદ્ધાર ખરેખર ધર્મથી થઈ શકશે, પરંતુ ધર્મના અનુષ્ઠાનોમાં માયા-કપટ કરનારનું રક્ષણ આ જગતમાં કોણ કરશે ? પ૦૬