SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ सिरि: हिओषएसमाला ૮૯ ', ૩ ઢાઢો—તિરિયાવિત્તિ, રામ્માસા હાજમાળ | ગમળ—પરિમાળ—ળ, મુળય હોર્ નમિન્હેં ।।૪૨।। वज्जह इच्छाइकम - मुड्ढा होतिरिय दिसिपमाणगयं । तह चैव खित्तवुढि, कहिं वि सह अंतरद्धं च ।। ४२५ || ન રાખવાં. એ નિયમ કર્યા બાદ થાડા વખત પછી એ વિચારે કે હાલમાં ગાય વગેરેને ગર્ભ રહેશે, તે નિયમની મુદત પૂરી થતાં પહેલાં જ વાછરડા આદિના જન્મ થઈ જશે, એથી મારા નિયમ ભાંગી જશે માટે થાડા વખત પછી ગર્ભ રહે તે નિયમ ન ભાંગે; એમ વિચારી કેટલાક કાળ પસાર થયા પછી ગર્ભ ધારણ કરાવવા એ અતિચાર છે-૪, ભાવ=મુખ્ય એટલે ઘરના વાસણ વગેરે ‘ઘરવખરી’ એમાં અમુક પ્રમાણથી વધારે ન રાખવુ એવા નિયમ કર્યા પછી ભેટ વગેરે આવે ત્યારે નિયમ ઉપરાંત વધી જવાથી નિયમ ભ`ગ થઈ જાય. માટે ભેટ આવેલા વાસણાદિ અને પેાતાના વાસણાદિ ભાંગી એક અનાવવું; એ અતિચાર છે–૫, આ પાંચ અતિચારાનુ પાંચમા અણુવ્રતવાળાએ વજન કરવું જોઇએ. ૪૨૩ ત્રણ ગુણવ્રતમાં પ્રથમ દિશિપરિમાણવ્રત : ઉર્ધ્વ, અધા અને તિચ્છી દિશામાં ચાર મહિનાદિના કાલ–પ્રમાણ વડે ગમનનું પ્રમાણ કરવું, એ દિશિપરિમાણુ નામનું પ્રથમ ગુણ વ્રત છે. ૪૨૪ પ્રથમ ગુણવ્રતના અતિચારો : ઉધ્વ, અધઃ, તિચ્છી દિશાને લગતું ગમન કરવાના વિષયમાં જે ચેાજનાદિ પ્રમાણના નિયમ કર્યાં હોય, તેના ઉપયાગ ન રહેવારૂપઅનાભાગ, વિચાર વિના જવાથી સહસાત્કાર અને જવાની ઇચ્છાદિ કરવા રૂપ અતિક્રમ, વ્યતિક્રમ, વગેરેથી ઉલ્લઘન કરવુ, એમાં ઉર્ધ્વ દિશિપરિમાણાતિક્રમ-૧, અધાદિશિપરિમાણુાતિક્રમ-ર, તિર્યંગદિશિપરિમાણાતિક્રમ-૩, એમ ત્રણ અતિચાર થાય છે. ક્ષેત્રવૃદ્ધિ=એક દિશામાં જવાનું પ્રમાણ ઘટાડી બીજી દિશામાં પ્રમાણ વધારવું, તેને ક્ષેત્રવૃદ્ધિ કહેવાય. જેમ ચારે દિશામાં સેા સે ચેાજનથી આગળ ન જવું, એવા નિયમ કર્યા પછી કેાઇક વાર દશ ચેાજન · એક દિશામાં વધારે જવાના પ્રસંગ આવે, ત્યારે બીજી દિશાના દશ i
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy