________________
૧૧૮
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ
મવર
II
कैकेल्लि-कुसुमखुट्टी, दिव्वगुणि चामरा–सणाई च । भावलय-भैरि-छत्त, जयंति णिपाडिहेराई ॥८॥ અન્નાન-દ-ન--દ-નાના-ઘર ના ના લવ-અરિચવા-ગોરા-અજીર-એવા II
૧૨
૧૩
૧૪
पाणिवह-पेम-कीडापसंग-हासा य जस्स इइ दोसा । अट्ठारसवि पणट्ठा, नमामि देवाहिदेवं तं ॥१०॥ युग्मम् । तस्स पुणो णामाई, तिण्णि जहत्थाई समयभणियाई । .
હતો હતો, શસ્તૃત માંવવાÉ શા આઠ મહાપ્રાતિહાયની સંપદા :- ,
અશોકવૃક્ષ-૧, સુરપુષ્પવૃષ્ટિ-૨, દિવ્યધ્વનિ-૩, ચામર-૪, આસન-૫, ભામંડલ-૬, દુંદુભિ-૭, અને છત્રત્રયી-૮. ૮ અઢાર દોષ :
અજ્ઞાન-૧, ક્રોધ-૨, મદ-૩, માન-૪, લાભ-૫, માયા-૬, રતિ-૭, અરતિ-૮, નિદ્રા-૯, શોક-૧૦, અસત્ય-૧૧, ચોરી-૧૨, માત્સર્ય–૧૩, ભય-૧૪, હિંસા-૧૫, પ્રેમ (રાગ)-૧૬, કામક્રીડા (મૈથુન)-૧૭ અને હાસ્ય-૧૮, આ અઢાર દોષો જેઓના નાશ પામ્યા છે; તેવા દેવાધિદેવને હું નમસ્કાર કરું છું. ૯-૧૦
તે દેવાધિદેવનાં “અરિહંત”, “અરહંત” અને “અહંત” એવાં ત્રણ યથાર્થ નામો સિદ્ધાન્તમાં વર્ણવ્યાં છે. તેનાથી આત્માને ભાવિત કરે. જોઈએ. ૧૧ 1 વિ૪િ. ટેI 2 ટ્રિક્વલૂળ. . !