________________
इंसणसुद्धिपगरणं-सम्मत्तपगरणं
ઉ
मिच्छत्तमहामोहं-धयारमुढाण इत्थ जीवाणं । पुन्नेहिं कहवि जायइ, दुल्लहो सम्मत्तपरिणामो ॥४॥ देवो धम्मो मग्गो, साहू तत्ताणि चेव सम्मत्तं । तविवरीयं मिच्छत्त-दसणं देसियं समए ॥५॥ चउतीसअइसयजुओ, अट्ठमहापाडिहेरकयसोहो । अट्ठदसदोसरहिओ, सो देवो नत्थि संदेहो ॥६॥ चउरो जम्मप्पभिई, इक्कारसकम्मसंखए जाए । नवदस य देवजणिए, चउतीसं अइसए वंदे ॥७॥
આ સંસારમાં મિથ્યા સ્વરૂપ મહામહના અંધકાર વડે મૂઢ , (વિવેક વિકલ) થયેલા જીવને દુર્લભ એ પણ સમ્યકત્વને પરિણામ પુણ્યથી પ્રગટ થાય છે. ૪ સમ્યવાદિનું સ્વરૂપ :
દેવ, ધર્મ, માર્ગ તથા સાધુ અને જીવ આદિ તત્ત્વની શ્રદ્ધાને સમ્યકત્વ કહેવાય છે, અને દેવાદિના વિષયમાં વિપરીત શ્રદ્ધાને મિથ્યાત્વ કહેવાય છે. ૫ ૧. દેવતત્વ -
ચેત્રીશ અતિશયોથી યુક્ત, આઠ મહાપ્રાતિહાર્ય દ્વારા કરાયેલી શેભાવાળા અને અઢા૨ દેષથી રહિત જે હોય તેને જ સુદેવ કહેવાય એમાં જરા પણ સંદેહ નથી. ૬ શ્રી તીર્થંકર પરમાત્માના ત્રીશ અતિશયોનું વર્ણન
જન્મથી ચાર અતિશય, કમનો ક્ષયથી ઉત્પન્ન થયેલા અગ્યાર અતિશય, અને દેથી- કરાયેલા ઓગણીસ અતિશય એમ ત્રીશ_ અતિશને હું વંદન કરું છું. ૭