________________
શ્રી હિતોપદેશમાળા
जिणपवयणे थिरत, पभावणा तहय वायपभिईहिं । सुपसत्थतित्थसेवा, सुत्तत्थेसु च कोसल्लं ॥२५॥ अच्चंतभत्तिराओ, पंचहिं वि इमेहिं भूसणवरेहिं । भूसिज्जइ सम्मत्त, विसेसओ भत्तिराएण ॥२६॥ युग्मम् । संतम्मि भत्तिराए, जेण पवित्ती पभावणाईसु । .. तिलयं व तओ सारो, सम्मत्तविभूसणेसु इमो ॥२७।। भूसिज्जइ सम्मत्त, तह जिगमयमत्तिरायरयणेण । जह तित्थयरसिरी वि हु, सम्मत्तधरं नरं वरइ ॥२८॥ इतुच्चिय पुत्वभवे, जिणपवयणनिबिडभत्तिराएण । पत्तं तित्थयरत्तं, सिरिसंभवतित्थनाहेण ॥२९॥ एसो य दंसणमणी, उत्तमगुणकणयकडयसंघडिओ ।
सविसेस होइ थिरो, जुत्तो गुणसंगहो तम्हा ॥३०॥ સમ્યકત્વનાં પાંચ ભૂષણ :
જૈન પ્રવચનમાં સ્થિરતા-૧, વાદ આદિ દ્વારા જૈન શાસનની પ્રભાવના-૨, કલ્યાણક ભૂમિ આદિપ દ્રવ્યતીર્થ" તથા પ્રથમ ગણધર અથવા ચતુર્વિધ સંઘ રૂપ ભાવતીર્થની ભક્તિ–૩, સૂત્ર અને અર્થમાં કુશલતા-૪, અને જૈન શાસનમાં અત્યંત ભક્તિરાગ-૫, આ પાંચ ભૂષણે વડે સમ્યગુદર્શન વિભૂષિત કરાય છે એમાં ય ભક્તિ-રાગ વડે વિશેષ કરીને વિભૂષિત કરાય છે ૨૫–૨૬.
કારણ કે ભક્તિરાગ હેાયે છતે પ્રભાવનાદિ કાર્યોમાં પ્રવૃત્તિ થાય છે. માટે ભક્તિરાગ એ સમ્યક્ત્વના ભૂષણોમાં તિલક સમાન છે. ૨૭ . - જ્યારે જિનમતમાં ભક્તિરાગ રૂપી રત્ન વડે સમ્યકત્વ વિભૂષિત કરાય છે ત્યારે તીર્થકર પણાની લક્ષ્મી સમ્યક્ત્વ ધારણ કરનારને વરે છે. ૨૮.
એટલા માટેજ શ્રીસંભવનાથ નામના તીર્થકર ભગવાને પૂર્વભવમાં જિન પ્રવચનના ગાઢભક્તિરાગ વડે તીર્થંકરપણું પ્રાપ્ત કર્યું હતું ૨૯.
આ સમ્યગુદર્શન રૂપ મણ ઉત્તમ ગુણ રૂપી સેનાના કડામાં (કંકણમાં) જે હોય તે એ સવિશેષ કરીને સ્થિર થઈ જાય છે.