SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી હિતોપદેશમાળા नणु कहमुवउत्ताण वि, च्छउमत्थमुणीण सुहुमजियरक्खा है। सच्चं तह वि न वहगा, उवओगपरा जओ भणियं ॥४६७॥ उच्चालियंमि चरणे, इरियासमियस्स संकमट्ठाए । वावज्जेज्ज कुलिंगी, मरिज्ज तं जोगमासज्ज ॥४६८॥ न य तस्स तन्निमित्तो, बंधो सुहुमो वि देसिओ समए । अणवज्जो उवओगेण, सव्वभावेण सो जम्हा ॥४६९॥.. भय-हास-कोह-लोहेहिं, विरहियं निउणबुद्धिसंठवियं । सियवायमणुप विटुं, भासं भासंति तस्समिया ॥४७०॥ कुणमाणो धम्मकहं, सुहुमेसु वि समयसारवत्थुसु । भासासमिओ सम्मं, न छलिज्जइ वितहवाएण ॥४७१॥ પ્રશ્ન :-ઈર્યાસમિતિમાં ઉપગવાળા એવા પણ છદ્મસ્થ મુનિઓ દષ્ટિગોચર ન થાય, તેવા સૂક્ષ્મ જીવોની રક્ષા શી રીતે કરી શકે ? ઉત્તર–આ વાત સાચી છે, પરંતુ ઈર્યાસમિતિમાં ઉપગવાળા સાધુથી કદાચ સૂક્ષ્મ જીવની હિંસા થઈ જાય, તો પણ તે હિંસક ગણાતું નથી. એથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે-ઈર્યાસમિતિમાં પૂરા ઉપ ગવાળા સાધુએ ચાલવા માટે પગ ઉપાડા હોય અને અચાનક એ વખતે એના પગ નીચે કુલિંગી, ખિસકોલી વગેરે જીવે આવીને મરી જાય છે, તેના નિમિત્તે મુનિને સૂકમ કર્મનો બંધ પણ થતું નથી. કેમકે સાધુ સંપૂર્ણ ઉપયોગવાળો હોવાથી નિર્દોષ છે. ૪૬૭થી ૪૬૯. ૨-ભાષાસમિતિ – ભય, હાસ્ય, ધ અને લોભથી રહિત, પૂર્વાપરમાં વિસંવાદ વગરની, નિપુણ બુદ્ધિથી સંસ્થાપિત, બેલતાં પહેલાં “આ આમ જ છે” એ પ્રમાણે ચિત્તમાં નિશ્ચિત કરાયેલી, અને સ્યાદવાદમાં પ્રવેશ પામેલી જે ભાષાને મુનિઓ બોલે છે, તે ભાષાસમિતિ કહેવાય છે. ૪૭૦ - સમ્યગ્ન પ્રકારે ભાષાસમિતિનું પાલન કરનાર સાધુ, સિદ્ધાન્તના સારભૂત સૂકમ વસ્તુઓના વિષયમાં પણ ધર્મકથાને કરે, તે પણ તેનાથી વિતથવાદ અયથાર્થ પ્રરૂપણ થતી નથી. ૪૭૧
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy