SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રી હિતાપદેશમાળા રૂપ જોવત્તચિત્રો, મજ્બો મે ! પદ્દા સમયસારો । एयम्मि चैव सासय-सिवसुहकंखीण अहिगारो ॥ २२२ ॥ पडिवक्खविउडणेणं, घडिज्ज मुक्खाय विणयपडिवत्ती । તા માળ-મહપુત્રં, વન્દ્વ વિદ્ નો મળિય॥૨૨॥ "मूलं संसारस्स उ, हुंति कसाया अणतपत्तस्स । વિલો ઢાળપત્તો, તુવિષુવવલ્લ મુવમ્સ” ॥૨૨॥ पयडिज्जइ कुलममलं, कलाकलावो वि पयरिसं लहइ । वित्थर साहुवाओ, विणयगुणे विष्फुरंतंमि ॥ २२५ ॥ हुति गुरु सुपसन्ना, विन्नाणमणुत्तरं उवहसंति । दुर्द्दता विहु पहुणो, कुणंति वयणं विणीयस्स ||२२६ || ન કરવું, તથા આશાતનાના ત્યાગ કરવા પૂર્ણાંક હૃદયથી બહુમાનને ધારણ કરવું તેને ઉપચાર વિનય કહેવાય છે. ૨૧૯ થી ૨૨૧ આ પ્રમાણે સિદ્ધાંતના સારભૂત પાંચ પ્રકારના લેાકેાત્તર વિનય કહ્યો. શાશ્વત એવા શિવસુખના ઇચ્છુએના આ લાકોત્તર વિનયમાં જ અધિકાર છે, અર્થાત મુક્તિસુખના અથી (આત્માએ આ જ વિનય કરવા જોઇએ. ૨૨ વિનયના પ્રતિપક્ષી માન કષાયને દૂર કરીને વિનય ગુણને સ્વીકાર કરાય તેા તે માક્ષનું કારણ અને. માટે હે ભવ્યાત્માએ ! તમે માનના નાશ કરવા પૂર્વક વિનયમાં આગળ વધેા. શાસ્ત્રમાં કહ્યું છે કે કષાયા અનાદિકાળના સસારનુ મૂળ છે, અને યાગ્યસ્થાને કરેલા વિનય, દુઃખથી વિજત માક્ષનુ મૂળ છે.’’ ૨૨૩–૨૨૪ જે પુરૂષામાં વિનયગુણુ વિકાસ પામે છે, તે પુરૂષનું નિર્માંળ કુલ પ્રગટ થાય છે. તેનામાં કળાઓના સમુહ પ્રેક ને પામે છે, ગુરૂએ તેના ઉપર પ્રસન્ન થાય છે, અને પ્રસન્ન થયેલા ગુરૂએ તેને અનુપમ જ્ઞાનના ઉપદેશ આપે છે. પ્રચંડ પરાક્રમી હેાવાના કારણે જેઓને અન્ય કોઈ પરાભવ પમાડી શકતુ નથી એવા રાજા વગેરે પણ વિનીત પુરૂષના વચનને માન આપે છે. ૨૨૫–૨૨૬
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy