SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ - सिरि हिआवएसमाला लोउत्तरविणओ पुण, पंचविगप्पो समासओ ताव । नाणम्मि दसणम्मि, चरणम्मि तवम्मि उवयारे ॥२१८॥ सो होइ नाणविणओ, जं सम्मं नाणपुग्विया किरिया । दंसणविणओ पुण, जिणवरुत्ततत्ताण सद्दहणं ॥२१९॥ चरणे तवम्मि य इमो, विणओ तेसिं जहुत्तकरणं जं । उवयारिओ उ विणओ, आयरियाईसु इय नेओ ॥२२०॥ मण-वय-कायजोगेसु, पसत्थे तेसु धरइ निच्चं पि । आसायणं च सम्मं, वज्जतो वहइ बहुमाणं ॥२२१॥ વગેરે કરે તેને કામ વિનય કહેવાય છે. આ પ્રમાણે ચાર પ્રકારને લૌકિક વિનય કહ્યો. ૨૧૭ લોકોત્તર વિનય - લોકોત્તર વિનય સંક્ષેપથી પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે--જ્ઞાનવિનય-૧, દર્શનવિનય ૨, ચારિત્રવિનય-૩, તપવિનય-૪, અને ઉપચારવિનય–પ. ૨૧૮ ૧-જ્ઞાનવિનય -જ્ઞાન પૂર્વક જે ક્રિયાઓ સમ્યક્ રીતે કરાય તેને જ્ઞાન વિનય કહેવાય છે. ૨-દર્શનવિનય શ્રી જિનેશ્વર દેવએ કહેલા તેની શ્રદ્ધા કરવી • તેને દર્શનવિનય કહેવાય છે. ૩–ચારિત્રવિનય -આગમ શાસ્ત્રોમાં કહેલ વિધિ પ્રમાણે સમિતિ, ગુપ્તિ તથા ક્ષમાદિ રૂપ ચારિત્રને પાળવું, તેને ચારિત્ર વિનય કહેવાય છે. ૪–તપવિનય –છ બાહ્ય અને છ અત્યન્તર એમ બાર પ્રકારે તપ કરે તેને તપ વિનય કહેવાય છે. પ-ઉપચારવિનય –આચાર્યાદિમાં આ પ્રમાણે જાણ આચાર્યાદિમાં (મન વચન અને કાયાને અત્યન્ત પ્રશસ્ત) ધારણ કરવા. અર્થાત્ મન, વચન, અને કાયાથી આચાર્યાદિનું કાંઈ પણ પ્રતિકૂલ
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy